SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન કરનારનાં લક્ષણા उपतापमसंप्राप्तः शीतवातातपादिभिः । વિષાસુરમરીગર, યોગમૃતરસાયનમ્ ॥ રૂ। रागादिमिरनाक्रान्तं क्रोधादिभिरदूषितम् । આત્મારામ મનઃ જીવનું, નિર્જીવ: સર્વેમંત્તુ ॥ ૪ ॥ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः । વેનિમંત્ર, સર્વત્ર સમતાં શ્રયમ્ ॥ ૬ ॥ नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । અમાત્રાપાત્ર, મનસાવ્યાધ્રુવઃ ॥ ૬ ॥ सुमेरुरिव निष्कम्पः शशीवानन्ददायकः । समीर इव निःसङ्गः सुधीर्ध्याता प्रशस्यते ॥ ७ ॥ મિન ॥ પ્રાણાના નાશ થાય .તાપણુ ચારિત્રમાં અગ્રેસરપણું ન મૂકનાર, બીજા જીવાને પણ પાતાની જેમ જોનાર, સમિતિ, ગુપ્તિ આદિ પેાતાના સ્વરૂપથી પાછા ન પડનાર, ટાઢ, તાપ અને પવન વગેરેથી ખેદ ન પામનાર, અજરામર કરનાર, ચેાગરૂપી અમૃત રસાયણુ પીવાના ઈચ્છક, રાગ દ્વેષાદિકથી નંહિ દખાએલ, ક્રોધ, માન, માયા અને લાભાદિથી દુષિત નહિ થયેલ, સર્વ કાર્યમાં નિલેપ અને આત્મભાવમાં રમણ કરનાર, (મનને રાખનાર) કામ ભેાગાથી વિરક્ત, પેાતાના શરીર ઉપર પશુ નિસ્પૃહતા રાખનાર, સ`વેગરૂપ દ્રુહમાં મગ્ન થએલ, શત્રુ અને મિત્ર, સુવણુ અને પથ્થર, નિંદા અને સ્તુતિ વિગેરે સવ જગ્યાએ સમભાવ રાખનાર, રાજા હાય કે રંક હાય તે બેઉના સમાન કલ્યાણના ઈચ્છક, સર્વ જીવા ઉપર કરૂણા કરનાર, સંસારનાં સુખાથી પરાર્મુખ, મેરૂપતની માફક (ઉપસર્ગ પિરસહાર્દિકથી) અડાલ, ચંદ્રમાની જેમ આનંદદાયક અને વાયુની જેમ નિઃસ'ગ ( અપ્રતિબદ્ધ ), આવી સ્થિતિવાળા બુદ્ધિમાન્ ધ્યાતા, ધ્યાન કરવાને લાયક છે. ૨ થી ૭. , * ૩રપ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy