________________
કાળજ્ઞાન
૨૧૭૫
એક અહોરાત્રિ (રાત્રિ અને દિવસ) જે સૂર્યનાડિમાં જ વાયુ ચાલે તે ત્રણે વર્ષે મરણ થાય, બે અહેરાત્રિ સુર્યનાડિમાં પવન ચાલે તે બે વર્ષે મરણ થાય, અને ત્રણ અહોરાત્રિ ચાલે તે એક વર્ષે મરણ થાય, અને જે ચંદ્રનાડિમાં તેટલે વખત પવન ચાલે તે રોગ પેદા થાય. ૭ર.
मासमेकं स्वावेव, वहन् वायुविनिर्दिशेत् ।
હોરાત્રાધે મૃત્યું, રાશિ તુ ધનક્ષયણ ૭ |
એક મહિના પર્યત સૂર્યનાડિમાં જ પવન ચાલ્યા કરે તે એક અહોરાત્રિમાં તેનું મરણ થાય અને તેટલો વખત ચંદ્રનાડિમાં જ પવન ચાલે તે ધનને નાશ થાય. ૭૩. .
वायुस्त्रिमार्गगः शंसेन , मध्याह्नात् परतो मृतिम् । दशाहं तु द्विमार्गस्थः, संक्रान्ती मरणं दिशेत् ॥ ७४ ॥
ઈડા, પિંગલા અને સુષુષ્ણ એ ત્રણે નાડિમાં જે પવન સાથે ચાલે તે બે પહોર પછી મરણ થાય. ઈડા અને પિંગલા બેઉ નાડિમાં સાથે ચાલે તે દશ દિવસે મરણ થાય અને એકલી સુષુમ્હામાં (લાંબે વખત) ચાલે તે મરણ થાય એમ જાણવું. ૭૪.
તશાહું તુ વિના જેવો જરા , इतश्चेतश्च यामाधै, वहन् लाभार्चनादिकृत् ॥ ७५ ॥
જે દસ દિવસ નિરંતર ચંદ્રનાડિમાં જ પવન ચાલે તે ઉદ્વેગ તથા રોગ થાય અને સૂર્ય, ચંદ્ર એક એક નાડિમાં વારા ફરતી અરધે પહોર, (ચાર ચાર ઘડી) સુધી વાયુ ચાલ્યા કરે તે લાભ અને પૂજા પ્રમુખ ફળ થાય. ૭૫.
विषुवत्समयप्राप्ती, स्पन्देते. यस्य चक्षुषी । जहोरात्रेण जानीयात् , तस्य नाशमसंशयम् ॥ ७६ ॥
બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત્રિ હોય તે તે વિષુવતુ સમય કહેવાય છે. તે વિષુવતુ સમયમાં જેની આંખ ફરકે