________________
શાહબ કલબ ઉનના કારણે છે.
.
.
૨૩૬
યેગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ વીતરાગ, કૃત, સંઘ, ધર્મ અને સર્વ દેના સંબંધમાં અવર્ણવાદ બેલવા. તીવ્ર મિથ્યા પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવને અ૫લાપ કર (નથી એમ કહેવુ), ધાર્મિક પુરુષને દૂષણ આપવું, ઉન્માની પ્રરૂપણ કરવી, અનર્થને આગ્રહ કર, અસંયતિનું પૂજન કરવું, પૂર્વાપર વિચાર કર્યા સિવાય કાર્ય કરવાપણું અને ગુર્નાદિકનું અપમાન કરવું આ સર્વ દશનમોહનીય કર્મને આશ્રવે છે.
કષાયના ઉદયથી આત્માના તીવ્રકલુષિત પરિણામ તે ચારિત્રમેહનીય કર્મબંધનના કારણે છે.
કંદર્પ ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાઓ, ઉપહાસ (મશ્કરી), અસહનશીલતા, બહુપ્રલાપ અને દીન વચન વિગેરે હાસ્યમેહનીય કર્મનાં આશ્ર છે. . . .
ઈર્ષા, પાપશીલતા, બીજાના સુખને નાશ કરવાપણું ખરાબ કાર્યોમાં બીજાને ઉત્સાહિત કરવા, વિગેરે અરતિ મેહનીય કર્મના આવે છે.
દેશાદિ દેખવામાં ઉત્સુકતા, ચિત્ર કાઢવા, રમવું, ખેલવું અને બીજાનું મન સ્વાધીન કરી લેવું વિગેરે રતિ મેહનીયના આવે છે.
ભયના પરિણામ, બીજાને ભય પમાડે, ત્રાસ આપ, નિર્દયપણું વિગેરે ભય મોહનીયનાં આશ્ર છે.
પિતે શોક કરે, બીજાને શેક કરાવ, શાચ કરે, રૂદન કરવું વિગેરે શોકમેહનીય કર્મ બંધનનાં કારણે છે.
ચતુર્વિધ સંઘના અપવાદ બલવા, જુગુપ્સા કરવી સદાચારની નિંદા કરવી વિગેરે જુગુપ્સા મોહનીયના આવે છે
ઈર્ષા, વિષયમાં આસક્તિ, અસત્ય બોલવું, વકત્તા, પરસ્ત્રી લંપટતા, વિગેરે સ્ત્રીવેદ બંધનનાં કારણે છે..
પિતાની સ્ત્રીમાં સંતેષ, ઈર્ષ્યા ન કરવા પણુ, કષાયની મંદતા,