SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - ર યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ જાય તે પછી મારા અને તેનામાં જે તફાવત દેખાય છે તે ન જ રહે. આત્માનું સત્તા સામર્થ સરખું તે ખરૂં જ; ત્યારે હવે હું આ મેહ મૂકી દઉં અને મારી સત્તાના સામર્થ્ય ઉપર આવું. આ વિચારની ધારાએ તેમને બાહ્યભાવ દૂર થયો. અંતરભાવની જાગૃતિ થઈ તે જાગૃતિએ પરમભાવ તરફ પ્રેરણા કરી. આ પરમભાવની ઉત્કર્ષતામાં ખરો વિવેક પ્રગટ થયે તન, મન અને વચનથી પણ પર તે હું પિતે છું, તે અનુભવમાં પ્રવેશ થશે. તે અનુભવના પ્રવેશમાં વ્યવહારિક ભાન ભૂલાયું. શુદ્ધ ઉપયોગની તીવ્રતારૂપ દાવાનળથી કર્મકાછો બળવા લાગ્યાં અને થોડા વખતમાં તે ચાર ઘતિકર્મ દૂર થતાં કેવલજ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાન થતાંની સાથે આયુષ્ય પૂર્ણ થવાથી ચાર અઘાતી કર્મો પણ વિલય થયાં. શલેશીકરણમાં પ્રવેશ થઈ કર્મો દૂર થતાં સમણિએ મોક્ષ પ્રાપ્ત થયું દવેએ મહત્સવ કરી તેમના પવિત્ર દેહને ક્ષીરસમુદ્રમાં વહન કર્યો. આ પ્રમાણે પ્રથમ જ માનવભવમાં પ્રવેશ કરનાર અને પૂર્વે ચોગાદિક ધર્મોન બીલકુલ સેવન પણ નહીં કરનારાં મારૂ દેવાજી થોડા વખતના તીવ્ર ગની સહાયથી મેક્ષ મેળવી શકય, માટે ભેગનું માહાસ્ય અલૌકિક છે. એ તે નિ સંશય છે. ૧૧ અહીં કેઈ શંકા કરે કે મારૂદેવાજીએ પૂર્વજન્મમાં યોગનું સેવન નહીં કર્યું હતું, તેમ તેમણે તીવ્ર પાપ પણ નહીં કર્યું હતું; એટલે મધ્યસ્થભાવે ગની થોડી મદદથી મૅક્ષ મેળવ્યું, પણ જેઓ મહાન ઘેર પાપ કરનાર છે, તેઓને યોગથી લાભ મળી શકે છે? આ પ્રશ્ન યા શંકાના સમાધાન માટે આચાર્યશ્રી નીચેનો લેક કહે છે મહાત્મા દઢપ્રહારી ब्रह्मस्त्रीभ्रूणगोघात, पातकान्नरकातिथेः । કારિકમૃતો દૃવિન ૨૨ મે - ૧ પહાડની માફક મન, વચન, કાયાના યોગેને સ્થિર કરી અનન્યભાવે આત્મભાવમાં રહેવું તે શૈલેશીકરણ,
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy