________________
૨૫૦
યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ
દયાન કેવા સ્થળામાં રહી કરવું તે तीर्थं वा स्वस्थताहेतु, यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी, विवक्तं स्थानमाश्रयेत् ॥ १२३ ॥
આસનને જય કરવાવાળા વેગીએ ધ્યાનની સિદ્ધિ માટે તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળ અને નિર્વાણ ભૂમિકામાં જવું જોઈએ. તેના અભાવે સ્વસ્થતાના હેતભૂત સ્ત્રી, પશુ, પડકાદિ રહિત કેઈપણ સારા એકાંત સ્થળને આશ્રય કરો. ૧૨૩.
આસનેનાં નામ વાર્ષાિમદ્રહાસના વા .. उत्कटिका गोदोहिका, कायोत्सर्गस्तथासनम् ॥ १२४ ॥
પર્યકાસન, વિરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગે દેવિકાસન, અને કાર્યોત્સર્ગાસન, વિગેરે આસને કહેલાં છે. ૧૨૪.
આસનનું સ્વરૂપ પર્યકાસને स्याजखयोरधोभागे, पादोपरि कृते सति । पर्यको नाभिगोत्तान-दक्षिणोत्तरपाणिकः ॥ १२५ ॥ .
બેઉ જંઘાના નીચલા ભાગો પગ ઉપર મૂકયે છતે અને જમણે તથા ડાબે હાથ બને નાભિ પાસે ઉંચા ઉત્તર દક્ષિણ રાખવાથી પર્યકાસ થાય છે. મહાવીરદેવને નિર્વાણ અવસરે આ આસન હતું. જાનું અને હાથને પ્રસારીને સુવું તેને પાતંજલી પર્યકાસન કહે છે. ૧૨૫.
વીરાસન વાડલિંક્ષિle, રામોજી ફિળ:
યિતે રા તીરવંત વીરાસનં મૃત ! રદ્દ | - ડાબે પગ જમણ સાથળ ઉપર અને ડાબા સાથળ ઉપર જમણે પગ જે આસનમાં કરાય છે. તે વીર પુરુષને ઉચિત વીરાસન કહેલું છે. ૧૨૬.