SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ યમસિદ્ધિની મદદગાર ભાવના ૬૧ ( ઈચ્છા હૈાવાથી ) મનમાં અનેક વિચારો (વિકૃતિઓ ) પેઢા થાય છે. વિવેચન—સવ પદાર્થોમાંથી માહ, મૂર્છા, ઈચ્છા, આસક્તિ ચા સ્નેહના ત્યાગ કરવા તે જ ખરેખર ત્યાગ છે. ઉપરથી-ખાદ્યથી ત્યાગ કરવામાં આવ્યા હાય પણ અદરની તૃષ્ણા શાંત ન થઈ હાય તા મનમાં અનેક જાતના વિકલ્પા યા વિકારા થયા કરે છે અને મનને શાંતિ મળતી નથી. ત્યાગ કરવાનું કારણ જ શાંતિ અનુભવવાનુ` છે. અને તે શાંતિ ખાદ્ય ત્યાગથી કદી મળવાની નથી. ઈચ્છાની આછાશ વિનાના ત્યાગ વિટબણારૂપે છે. તે ત્યાગ પછી રૂપાંતરા કરીને જુદી જુદી રીતે તેને ફસાવે છે. એક ઘર મૂકાવી કાઈ ખીજી જ રીતે ખીજું નવું ઘર મ`ડાવે છે. માટે જ્ઞાનીપુરુષા વારવાર કહે છે કે મૂર્છા પરિનો લુત્તો મૂર્છા છે તે જ પરિગ્રહ છે. યમસિદ્ધિની મદદગાર ભાવના • भावनाभिर्भावितानि, पंचभिः पंचभिः क्रमात् । महाव्रतानि नो कस्य ? साधयंत्यव्ययं पदम् ॥ २५ ॥ અનુક્રમે પાંચ પાંચ ભાવનાઓથી વાસિત થયેલાં આ મહાત્રતા કાને મેક્ષપદ સાધી નથી આપતાં અર્થાત્ આ મહાનતાના ભાવના સહિત આદર કરનાર અવશ્ય મેાક્ષપદ મેળવે છે. ૨૫ પહેલા મહાવ્રતની ભાવના -मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसां भावयेत्सुधीः ॥ २६ ॥ ૧. મનેાપ્તિ, ૨. એષણાસમિતિ, ૩. આજ્ઞાનસમિતિ, ૪. ઈર્ષ્યાસમિતિ અને પ. અન્નપાન જોઈને ગ્રહણ કરવું. આ પાંચ ભાવનાએએ કરી બુદ્ધિમાન્ મનુષ્યાએ અહિંસાને પુષ્ટિ આપવી યા વાસિત કરવી. ૨૬. વિવેચન—અહીં ૧. મનેાગ્રુતિના અથ એવા થાય છે કે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy