SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા અપરિગ્રહવતની ભાવના ખટાશને જોવાથી દાઢમાંથી પાણી છુટે છે, તેવી જ રીતે દર રહેલી સ્ત્રીના અંગે પગે રાગદ્રષ્ટિથી જોતાં મન દ્રવિત થાય છે. પ. ઘણું રસવાળું, સ્નિગ્ધ ચીવાળું અને પરિમાણથી અધિક અનાદિ લેવાથી પણ ઇદ્ધિઓ મજબુત અને મદોન્મત્ત થઈ વિષયવિકાર પ્રત્યે દોડે છે. માટે બ્રહ્મચારી પુરુષોએ કે સ્ત્રીઓએ બલિષ્ટ, રસાદિવાળે અને પરિમાણથી અધિક રાક ન લેવો જોઈએ, પણ શરીરને પોષણ મળે, છદ્રિએ ઉન્મત્ત ન થાય, અને દરેક કાર્યો પોતાના પ્રમાણમાં બની શકે, તેટલો ને તે ખોરાક લેવો જોઈએ. આ પાંચ ભાવનાઓથી બ્રહ્મચર્યનું રક્ષણ કરવું અને વૃદ્ધિ પમાડવી. ૩૦-૩૧. પાંચમા અપરિગ્રહવ્રતની ભાવના स्पर्शे रसे च गंधे च रूपे शब्दे च हारिणि । पंचस्वितींद्रियार्थेषु गाद गाय॑स्य वर्जनम् ॥ ३२ ॥ एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । સાવિન્યત્ર ભાવના ર્તિત રૂરૂ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ આ પાંચ ઇંદ્રિયના મનોહર વિષયને વિષે ગાઢ (ઘણી) આસક્તિને ત્યાગ કરવો અને તે જ પાંચ ઈદ્રિયેના અમનેઝ (ખરાબ) વિષયને વિષે સર્વથા શ્રેષને ત્યાગ કરે. તે અકિંચન્ય (અપરિગ્રહ યા નિર્મમત્વ) વતની પાંચ ભાવનાએ કહેલી છે. ૩૨-૩૩. વિવેચન-કેટલાક મનુષ્યો એમ જ સમજે છે કે પૈસાને કે ઘરને ત્યાગ કર્યો એટલે ત્યાગ થઈ ગયો. પણ એમ નથી. મુછા પરિવાદો યુરો નાગપુણ તારા જગતના જીનું ધર્મોપદેશ આપી રક્ષણ કરનાર જ્ઞાતપુત્ર મહાવીરદેવે મુચ્છને જ પરિગ્રહ કહ્યો છે. આ ત્યાગને ધનમાં કે ઘરમાંજ સમાવેશ ન કરતાં તેને પાંચ ઇન્દ્રિયના સારા કે ખરાબ દરેક વિષયમાં લાગુ પાડવામાં આવ્યો છે. અને તે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy