SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પદસ્થ ધ્યાન પ્રકારાંતરે ध्यायन्नात्मानमेवेत्थ - मभिन्नं परमात्मना । लभते परमात्मत्वं, ध्यानी निर्धूतकल्मषः ॥ १७ ॥ द्वादशभिः कुलकं ૩૩૩ * નાભિકદની નીચે આઠ પાંખડીવાળું એક કમળ ચિંતવવુ. તે કમળની રમણિક કેસરાએ, આ, આ, આદિ સેાળ સ્વરાની કલ્પવી. આઠ પાંખડીઓમાં આઠ વર્ષાં ક્રમે સ્થાપન કરવા. ( આઠ વર્ગી ખતાવે છે.) ત્ર, બા, હૈં, હૂઁ, ૩, ,, ૠ, ૯, , , ì, ો, ગૌ, , લ, ૧. વાત્રક, ૨. ૨ઇનામ, ૩. ટટ્ટુઢળ, ૪. તથધન ૫. પવમમ, ૬. ચરવ, ૭. રાષપ્તĚ ૮ આઠ વર્ષાં એક પાંખડીમાં એક, એમ આઠમાં સ્થાપન કરવા. ) તે આઠ પાંખડીએની સધિએમાં ( એક પાંખડી અને ખીજી પાંખડીનું આતરૂ' તે સ`ધિ તેમાં ) સિદ્ધ સ્તુતિ જે (હૂઁ1) કાર તે સ્થાપન કરવા. આઠ પાંખડીઓના અગ્રભાગમાં (ઉપર) ૩ રીી સ્થાપન કરવા. તે કમલમાં પહેલા વણુ, અને છેલ્લા ત્રણ હૈં રૈફ (*) કલા () અને બીંદુ (૦) સહિત ખરફની મારૅક ઉજજવલ સ્થાપન કરવા. (અર્થાત્ હૈં સ્થાપન કરવા.) આ અહું અક્ષર મનથી સ્મરણ કરવા માત્રમાં પવિત્ર કરનાર છે. આ અહું શબ્દના પ્રથમ હ્રસ્વ ઉચ્ચાર ( નાદ) મનમાં કરવા. પછી દી, વ્રુત, સૂક્ષ્મ અને પછી અતિ સૂક્ષ્મ કરવા, પછી તે નાદ નાભિની, હૃદયની અને કઢની ઘટિકાદિકની ગાંઠને વિદ્વારણ કરતા સૂક્ષ્મ ધ્વનિવાળા થઈ તે સના મધ્યમાં થઈ આગળ ચાલ્યા જાય છે એમ ચિંતવવુ, પછી તે નાદનાં બિંદુથી તપેલી કળામાંથી નીકળતા દૂધ સરખા ઉજ્જવળ, અમૃતના કલ્લેાલે કરી અંતર આત્માને સિંચાતા (પલાળાતા) ચિંતવવા. પછી એક અમૃતનુ સરાવર કલ્પવું. તે સરાવરથી પેદા થયેલ સેાળ પાંખડીવાળા કમળની અંદર પેાતાને સ્થાપન કરી તે પાંખડીએમાં ક્રમે સેાળ વિદ્યાદેવીઓને ચિતવવી પછી દેીપ્યમાન સ્ફટિક રત્નના શ્રૃંગાર (કુંભ)માંથી ઝરતાં દૂધની માફક ઉજજવળ અમૃત વડે પેાતાને સિંચાતા (પલાળાતાં ) ઘણા વખત સુધી મનમાં
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy