________________
3४४
યોગશાસ્ત્ર ભાષાંતર-અષ્ટમ પ્રકાશ ___नासिन मा ५२ प्र१९ (ॐx२ ) शून्य( 0 ) भने અનાહત (હ) આ ત્રણનું ધ્યાન કરનાર, અણિમાદિ આઠ સિદ્ધિઓ મેળવી નિર્મળ જ્ઞાન પામે છે. ૬૧
शङ्खकुन्दशशाङ्कामां-स्त्रीनमून ध्यायतः सदा । समग्रविषयज्ञान-प्रागल्भ्य जायते नृणाम् ॥६२ ॥.
પ્રણવ, શૂન્ય અને અનાહત આ ત્રણેનું નિરંતર શંખ મચકુંદ અને ચંદ્રમાના સરખું વેત ધ્યાન કરતાં, મનુષ્યની સંપૂર્ણ विषयानो ज्ञानमा प्रविता थाय छे. १२
. सामान्यविद्या द्विपार्श्वप्रणवद्वन्द्वं, प्रान्तयोर्मायया वृतम् । सोऽहं मध्ये विमूर्धानं, अहम्ली कारं विचिन्तयेत् ॥६३ ॥
બે બાજુ બબે કાર, છેડાના ભાગે વ્હીકારથી વીંટેલા, વચમાં હું અને તેના વચમાં અહ્મલી એવા શબ્દો ચિંતવવા. (ही ऑ, ओ, स, हम्ली, हं, ओ, औ, ही.) प्रभायितपयु':
अचिंत्यफलदा गणधरकृत विद्याध्यान कामधेनुमिवाचिन्त्य-फलसंपादनक्षमाम् अनवद्यां, जपेद्विद्या, गणभृद्वदनोद्गताम् ॥ ६४ ॥
તથા કામધેનુની માફક અચિંત્ય ફળ આપવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખથી ઉત્પન્ન થએલી (ગણધરોએ કહેલી) વિદ્યાને M५ ४२३॥ ते विद्या ॐ जोग्गे, मग्गे, तथ्थे, भूए, भग्वे भविस्से अंते परखे, जिणपाधै स्वाहा १४
ॐकार ध्यान पट्कोणेऽप्रतिचक्रे फ-डिति प्रत्येकमक्षरम् । सव्ये न्यस्येद्विचक्राय, स्वाहा बाह्योऽपसव्यतः ॥६५॥