SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પૃચ્છા લગ્નના અનુસાર કાલજ્ઞાન ૩૦૧ पृच्छायाः समये लग्ना-धिपतिभवति ग्रहः । यदि वाऽस्तमितो मृत्युः, सन्जस्यापि तदा भवेत् ॥ २०२।। આયુષ્ય સંબંધી પ્રશ્ન પૂછતી વખતે જે લગ્નાધિપતિ મેષાદિ શશિમાં કુજ શુક્રાદિ હોય અથવા ચાલતા લગ્નના અધિપતિ ગ્રહને અસ્ત થયેલ હોય તે તે સાજે માણસ હોય તે પણ તેનું મરણ થાય. ૨૦૨. लग्नस्थश्चेच्छशीसौरि द्वादशोः नवमः कुजः । अष्टमोऽस्तदा मृत्युः, स्याच्चेन्न बलवान् गुरुः ॥ २०३ ॥ પ્રશ્ન કરતી વખતે ચંદ્રમા લગ્નમાં રહેલું હોય, બારમે શનિચર હોય, નવમે મંગલ હેય, આઠમે સૂર્ય હોય અને ગુરુ બલવાનું ન હોય તે મરણ થાય. ૨૦૩. रविः षष्ठस्तृतीयो वा, शशी च दशमस्थितः । यदा भवति मृत्युः स्यात् , तृतीये दिवसे तदा ॥ २०४ ॥ પ્રશ્ન પૂછવાના સમયે છઠ્ઠો અથવા ત્રીજે સૂર્ય હેય અને ચંદ્રમાં દશમે રહેલો હોય તે ત્રીજે મરણ થાય. ૨૦૪. पापग्रहाश्चेदुदयात् , तुर्ये वा द्वादशेऽथवा । दिशन्ति तद्विदो मृत्यु, तृतीय दिवसे तदा ॥ २०५ ॥ જે પ્રશ્ન અવસરે લગ્નથી પાપગ્રહ (ખરાબ ગ્રહ) ચેાથે કે બારમે હોય તે કાળજ્ઞાનના જાણકાર પુરુષ તેનું ત્રીજે દિવસે મૃત્યુ જણાવે છે. ૨૦૫, उदये पञ्चमे वापि, यदि पापग्रहो भवेत् । अष्टमिर्दशभिर्वा स्या दिवसः पञ्चता तदा ॥ २०६ ॥ પ્રશ્ન સમયે ચાલતા લગ્ન અથવા પાંચમે જે ફુર ગ્રહ હોય તે આઠ અગર દશ દિવસે મરણ થાય. ૨૦૬. . धनुमिथुनयोः सप्त-मयोर्यघशुभा ग्रहाः । तदा व्याधिर्मतिस्यिा-ज्ज्योतिषाद्वेति निर्णयः ॥२०७॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy