________________
'ऋतुभेदात्पुनस्तस्यातिरिच्यन्तेऽपि रश्मय । शतानि द्वादश मधौ, त्रयोदश तु माधवे ॥१॥ चतुर्दश पुनज्येष्ठे, नभोनभस्ययोस्तथा । पंचदशैव त्वापाढे, पोडशेव तथाऽऽश्विने ॥२॥ कार्तिके त्वेकादश च, शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने ॥३॥
पौष एव परं मासि, सहस्रं किरणा स्वैः। ચિત્ર માસમાં સૂર્યના બારસે કિરણો હોય છે, વૈશાખ માસમાં તેરો, જેમાં ચાદ, અને શ્રાવણ, ભાદરવામાં પણ તેટલાં જ હોય છે. અષાઢ માસમાં પંદરસે અને આ માસમાં સોળસે હોય છે. કાર્તિકમાં અગિયારસે, માગશરમાં એક હજાર ને પચાસ, પિષમાં એક હજાર, મહા માસમાં અગિયારસે અને ફાગણમાં એક હજાર ને પચાસ કિરણો હોય છે.–૭
ત્યારપછી વળી, આઠમા સ્વપ્નમાં ત્રિશલા દેવીએ ધ્વજને જોયો. આ ધ્વજ કેવો છે?
Jain E
a
tional
For Private & Personal Use Only