________________
વાદિગઘૂમઘર, મદિંતવાદિમરદ, વાદિવટમુળર, વાદિધુકભાસ્કર, વાદિસમુદ્રાગતે, વાદિતમૂલનહસ્તિન, વાદિસરસક, વાદિગડગોવિંદ, વાદિજનરાજાન, વાદિકંસકાહાન, વાદિહરિગુહરે, વાદિજવરધવંતરે, વાદિચૂથમā, વાદિહૃદયશલ્ય; વાદિગણુજીપક, વાદિશલભદીપક, વાદિચક્ર ચૂડામણ, પંડિત શીરોમણે, વિજતાકવાદ, સરસ્વતી લબ્ધપ્રસાદ.”
આવી આવી બિરૂદાવલી બેલતા પાંચસે શિષ્યોથી વીંટળાયેલ ઈદ્રભૂતિ પ્રભુ મહાવીરની પાસે પહોંચતાં પહેલાં રસ્તામાં આ પ્રમાણે અભિમાનથી વિચાર કરવા લાગે કે:-“અરે ! આ ધીઠા માણસને આવું કયાંથી સૂઝયું ! એણે સર્વજ્ઞને આટોપ કરીને મને નાહકનો શા સારુ છંછેડ્યો ? જેમ કે કાળા સર્પને તમાચો મારવા તૈયાર થાય, ઉંદર બિલાડાની દાઢ પાડવા તૈયાર થાય, બળદ એરાવણ હાથીને પિતાના શીંગડાથી પ્રહાર કરવા તૈયાર થાય, હાથી પિતાના દાંત વડે પર્વતને પાડી નાખવા તૈયાર થાય: સસલો કેસરી સિંહની કેશવાળી ખેંચવાની ઈરછા કરે, તેમ મારા દેખતાં આ માણસને પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરવાનું ક્યાંથી સૂઝયું? એને ખબર નથી કે આ વાયુ સામે ઊભો રહી પોતે આગ સળગાવી રહ્યો છે, અને એણે એમ પણ ખબર નથી કે શરીરના સુખ માટે કવચના વેલાને આલિંગન કરવાથી તો ઉલટી વેદના થાય, ખેર ! હું તેને જોતજોતામાં નિત્તર કરી મૂકીશ. સૂર્યનો ઉદય થતાં જ ચંદ્ર અને ખદ્યોતને પ્રકાશ નષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી કેસરીસિંહની ગર્જનાઓ કાને ના પડે ત્યાં સુધી મર્દોન્મત્ત હાથી, ઘોડાઓ તથા
家樂家樂家樂家樂家樂家考
ETAN
૧/૮
Jain Education International
For Private & Personal Use Only