________________
ૐ
.
સ
જ્યા
*
Jain Edit this hatinal
ચિત્ર નં. ૧૪૯ શ્રીસુધર્માસ્વામી
પેાતાના પાંચસે। શિષ્યા સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી ( નુ ચિત્ર નં. ૧૪૯ ). પાંચમા ગણુધર સ...પૂ.
બંધ અને માક્ષના વિષયમાં સદેહવાળા છઠ્ઠા મંડિત નામના પંડિત પેાતાના સાડા ત્રણુસા શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને શ્વેતાં જ કહ્યું કે: હું મંડિત ! આત્માને કર્મના બંધ તથા કર્મથી મુક્તિ હશે કે નહિ ? '' આ શંકા તારા મનમાં ઘર કરી રહી છે. તારી શકા પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદાને આભારી છે. વેદમાં કહ્યું છે કે:-મ પણ વિષ્ણુળો વિમુ र्न बध्यते संसरति वा मुच्यते मोचयति वा ' તુ આ પદોના અર્થ આ પ્રમાણે કરે છે. મેં પતે આ આત્મા. વિષ્ણુળો-સત્ત્વ, રજસ્ અને તમાગુણ રહિત છે. ત્રિમુ:-સર્વવ્યાપક છે. ન વત્તે-પુણ્ય અને પાપથી
For Private & Personal Use Only
KYKYANG MENGYANGYANGNG
૪૦૧
elibrary.org