________________
નેમિકુમારના કાને પશુઓને આવરી સભળાયો. આ સ્વર સાંભળતાં જ નેમિકુમારે પોતાના સારથિને પૂછયું કે:-“હે સારથિ ! આ દારૂણુ—ભયાનક સ્વર ક્યાંથી આવે છે??? સારથિએ કહ્યું કે:-“આપના વિવાહ નિમિત્તે ભેજન માટે એકઠા કરેલા પશુઓને જ આ રવર છે.* નેમિકુમાર વિચારવા લાગ્યા કે:-“જે વિવાહોત્સવમાં આટલાં બધાં પશુપંખીઓને સંહાર થવાનું હોય, તે વિવાહને પણ ધિકકાર છે.?
એટલામાં “હે સખિઓ ! મારૂં આ જમણું નેત્ર કેમ ફરકે છે?” એમ બોલતી રામતીને સખિઓ કહેવા લાગી કે –“બહેન!
અમંગળનો નાશ થાઓ ! ?' એમ કહીને ‘યુ યુ” કરવા લાગી.
કરી છS
ચિત્ર નં. ૧૭૮ શ્રીનેમિકુમારનું પાછા ફરવું
For Private & Personal Use Only
brary.org