________________
થયા
નવમું વ્યાખ્યાન સામાચારીરૂપ ત્રીજી વાચના: પર્યુષણ ક્યારે કરવી ?
તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાકાળનો એક માસ અને વીશ દિવસ ગયા બાદ એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે –“હે પૂજ્ય ! ક્યા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર' વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે?
ગુરુ મહારાજ જવાબ આપતાં કહે છે કે:-“કારણ કે તે સમયે ઘણું કરીને ગૃહસ્થોનાં
Jain Education International
For Private & Personal use only
www.intrary.