Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series
Catalog link: https://jainqq.org/explore/600157/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ INTE Page #2 -------------------------------------------------------------------------- ________________ કાંદા, કર - THE આ Fકે રકમ ફેંકી આ સમય દt re, do | મુદ્રક • જયંતિલાલ દોલતસિંહ રાવત દીપક પ્રિન્ટરી • ૨૭૭૬ /૧ , રાયપુર દરવાજા પાસે અમદાવાદ પ્રકાશક • સારાભાઈ મણિલાલે નવાબ : માંડવીની પાળ • છીપા માવજીની પાળ • અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન કલા સાહિત્ય સંશાધન સિરીઝ નં. ૫ શ્રીવિજયલમીસરિજી વિરચિત અછાન્ડિકા અને ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી વિરચિત પસૂત્ર-સુબોધિકાનું ભાષાંતર શ્રી અષ્ટાબ્લિકા-ક૯પ-સુબોધિકા, અનેક સુંદર ચિત્ર સહિત ચિત્ર સંખ્યા રરપ સંપાદક • સારાભાઈ મણિલાલ નવાબ પ્રતિ ૫૦ • વીર સંવત ૨૪૭૯ - વિક્રમ સંવત ૨૦૦૯ • સન ૧૯૫૩ મૂલ્ય પ્રતાકારે રૂા. ૩૦ તથા પુસ્તકાકારે રૂા. ૩૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મારી દરેકે દરેક સાહિત્ય પ્રવૃત્તિને નિરંતર ઉત્તેજન આપનાર શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહ જે.પી.ને સારાભાઈ નવાબ For Private Personal Use Only www.ainebrary.cr Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રીન કલા સાહિત્ય સંશોધક ગ્રંથાવલિના પાંચમા મણકા તરીકે અષ્ટાનિકા ક૯૫–સુબોધિકા નામને આ ગ્રંથ જાહેર પ્રજા સમક્ષ મૂકતાં મને અનહદ આનદ થઈ રહ્યો છે. ગયા વર્ષે વિદ્વર્ય ગુરૂદેવ શ્રીપુણ્યવિજયજી સંપાદિત પવિત્ર કલ્પસૂત્રના પ્રકાશન પછી મારા ગ્રાહકો તરફથી પર્યુષણ પર્વમાં વંચાતાં અઠ્ઠાઈ વ્યાખ્યાને તથા કલ્પસૂત્ર પરની શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે રચેલી સુબાધિકા ટીકાનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર તેને લગતાં ચિત્રો સહિત પ્રકાશિત કરવાની માગણી થતાં, જુદા જુદા ગ્રંથભંડારો તથા સ્વતંત્ર સંગ્રહમાંની ત્રેવીસ હસ્તપ્રતો તથા જેસલમેરના શ્રીજિનભદ્રસૂરિ જ્ઞાનભંડારની વાદીદેવસૂરિના જીવનપ્રસંગોવાળી કાષ્ટપટ્ટિકાઓ પરથી તૈયાર કરાવેલા ૨૨૫ સવાબસો બ્લકે આ પ્રકાશનમાં છપાવવામાં આવેલાં છે. આ સામગ્રીને મને ઉપયોગ કરવા આપવા માટે તે તે ભંડારના વહીવટદાર, પૂજ્ય મુનિમહારાજાઓ વગેરેનો હું અંતઃકરણપૂર્વક આભાર માનવાની આ તક લઉં છું. - આ ગ્રંથમાં રજૂ કરવામાં આવેલાં ચિત્રો પૈકી ચિત્ર નં. ૩ તથા ૪ વાળી પાટલી જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રીજિનભદ્રસૂરિ જ્ઞાનભંડારની છે અને તે વિદ્વાનોના માનવા મુજબ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહદેવના સમયની છે. ચિત્ર નં. ૧૨૬ છાણીમાં આવેલા ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી શાસ્ત્રસંગ્રહની વિ. સં. ૧૨૧૮ની તાડપત્રીય પ્રત પરથી લેવામાં આવેલ છે. ન. ૧૬૯નું ચિત્ર, ઈડરની શેઠ આણંદજી મંગલજીની પેઢીના ભંડારની તાડપત્રીય કલ્પસૂત્રની પ્રતમાંથી લેવામાં આવેલ છે. નં. ૯ મુંબઈના ભારતીય વિદ્યાભવનના સંગ્રહના વિ. સં. ૧૪૨૪ (૧૪ર૭)ની કાગળની કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલું છે. નં. ૮, ૭૦, ૮૦, ૯૨, ૯૩, ૯૭, ૧૦૦, ૧૩૭, ૧૪૮, ૧૪૫, ૧૬૧, ૧૮૦, ૧૯નાં ચિત્રો પંદરમાં સેકાના શરૂઆતના સમયની કલ્પસૂત્રની કાગળની હરતપ્રત કે જે શ્રી હેમચંદ્રસૂરિ . જો કે કીકત Jain Educator For Private Personal Use Only W ielbrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ GS ક, ૧૫૯ આત્માને જન ૧૩, ૨૪, જ્ઞાનમંદિર, પાટણમાં આવેલી છે, તેમાંથી લીધેલાં છે. સં. ૧૫૫ અને ૧૬૮ પાટણ સંઘના ભંડારમાં આવેલી વિ. સં. ૧૪૫૫ માં લખાયેલી શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૧૨, ૧૧૬, ૧૨૫, ૧૩૦, ૧૬૫, ૧૬૭, ૧૮૩, ૧૪૮, ૨૦૧, ૨૦૪ અને ૨૨૪ નાં ચિત્રો સ્વર્ગસ્થ ઉપાધ્યાયજી શ્રીસેહનવિજયજી શાસ્ત્રસંગ્રહની પંદરમાં સિકાના શરૂઆતના ભાગની સુંદર ચિત્રકળાવાળી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૦, ૧૪, ૧૬, ૭૧, ૭૬, ૭૭, ૭૯, ૮૧, ૮૩, ૮૪, ૧૦૩, ૧૧૪, ૧૧૭, ૧૨૦ થી ૧૨૨, ૧૨૮, ૧૩૩, ૧૩૫, ૧૪૬ થી ૧૪૭, ૧૪૮, ૧૫૧, ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૬, ૧૭૨, ૧૮૪, ૧૮૯, ૧૯૭, ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૨૨ અને ૨૨૩નાં ચિત્રો જરા (પંજાબ) માં આવેલા શ્રી આત્માનંદ જૈન જ્ઞાનમંદિરમાં આવેલી વિ. સં. ૧૪૭૩ ની કલ્પસૂત્રની હસ્તપ્રતમાથી લીધેલાં છે. નં. ૧૨, ૧૩, ૭૦, ૮૬ થી ૮૮, ૧૧૧, ૧૨૩, ૧૨૪, ૧૨૯, ૧૩૬, ૧૫૨, ૧૬૪, ૧૭૧, ૧૮૧, ૧૮૭, ૧૯૦, ૨૦૫, ૨૨૧ અને ૨૨૫ નાં ચિત્રો પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રોમાં ચિત્રકલાની દષ્ટિએ સર્વોત્તમ ચિત્રકલાવાળી પંદરમા સિકાની પ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૩૪ વડોદરાના શ્રી આત્માનંદ જ્ઞાનમંદિરમાં આવેલા શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહની પંદરમાં સેનાની તારીખ વગરની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલું છે. ને ૧૫૦ અને ૧૭૦ નાં ચિત્રો વિ. સં. ૧૪૮૯ની શ્રીમાન તમભાઈ સારાભાઈ, અમદાવાદવાળાના સંગ્રહમાંની કહપસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. ચિત્ર નં. ૧૬૯ લીંબડીમાં આવેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંગ્રહની વિ. સ. ૧૫૧૪ની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલું છે. નં. ૧૧૮ અને ૧૧૯નાં ચિત્રો અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારની કલ્પસૂત્રની વિ. સ. ૧૫૧૬ ની સાલમાં લખાએલી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૨૦૮, ૨૧૧ અને ૨૧૫ નાં ચિત્રો ડહેલાના ઉપાશ્રયમાં આવેલા ચંચલબાઈ જ્ઞાનભંડારની વિ. સં. ૧૫૧૬ની સુવર્ણ રોપ્યાક્ષરી કપસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧ä, ૧૯૪, ૧૯, ૨૧૪ અને ૨૧૯ નાં ચિત્રો Jain Education later on www.ainelibrary.ro Page #7 -------------------------------------------------------------------------- ________________ યાદ વડોદરાના શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહની સુંદર કિનારોવાળી વિ. સં. ૧૫૨૨ ની કલ્પસૂત્રની સુવાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૭૪નું ચિત્ર સારાભાઈ નવાબ અમદાવાદ સંગ્રહની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પંદરમાં સંકાની હસ્તપ્રતમાંથી લીધેલું છે. નં. ૧૪૦ અને ૧૪૧ નાં ચિત્રો આજસુધી જાણવામાં આવેલી ચિત્રકલાની દષ્ટિએ સર્વોત્તમ ચિત્રકલાવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રત કે જે અમદાવાદના દેવસાન પાડામાં આવેલા શ્રીદયાવિમલજી શાઅસંગ્રહમાં આવેલી છે. તેમાંથી લીધેલ છે, આ પ્રત પણ પંદરમાં સૈકાની છે. નં. ૧૧, ૮૫, ૧૦૫, ૧૦૭, ૧૦૯, ૧૧૩. ૧૧૫, ૧૨૭; ૧૪૩, ૧૫૪, ૧૫૭, ૧૬૨, ૧૭૩, ૧૭૪, ૧૭૯, ૧૮૨ અને ૧૮૬ નાં ચિત્રો મારા પિતાના સંગ્રહની તારીખ વગરની પંદરમાં સકાની કાગળની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૫, ૧૭૭, ૧૯૧ અને ૧૯૨ નાં ચિત્રે વડોદરામાં આવેલા પ્રવર્તક છ શ્રી કાંતિવિજયજી શા અસંગ્રહની તારીખ વગરની પંદરમાં સૈકાની સુવર્ણાક્ષરી પ્રતમાંથી લીધેલાં છે, અને તેઓના જ સંગ્રહની બીજી સુવર્ણાક્ષરી પ્રતમાંથી નં. ૮૨, ૧૦૪, ૧૦૮, ૧૧૦, ૧૩૨, ૧૩૮, ૧૫૮, ૧૫, ૧૭૬, ૧૭૮, ૧૯૮, ૨૦૦, ૨૦૯, ૨૧૨, ૨૧૩, ૨૧૬, ૨૧૭, ૨૧૮ અને ૨૨૦ નાં ચિત્રો લીધેલાં છે. નં. ૭૨, ૭૫, ૧૦૬, ૧૩૧, ૧૬૩, ૧૯૬ અને ૨૧૦ નાં ચિત્રો શ્રીકુસુમચંદ્રસૂરીજીના સંગ્રહની પંદરમાં સૈકાની તારીખ વગરની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૪૨ નું ચિત્રો શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી મુંબઈના સંગ્રહની પંદરમાં સિકાની તારીખ વગરની હસ્તપ્રતમાથી લીધેલું છે. ચિત્ર નં. ૭૩ સિનેરના જૈન સંઘના ભંડારની સંગ્રહણીસૂત્રની લગભગ અઢારમા સૈકાની તારીખ વગરની હસ્તપ્રતમાં લીધેલું છે અને ચિત્ર નં. ૧૩૯ અને ૨૦૩ આચાર્ય શ્રી પ્રીતિચંદ્રસૂરીશ્વરજીના રાંદેરમાં આવેલા શાસ્ત્રસંગ્રહની વિ. સં. ૧૮૮૨ માં મુંબઈમાં લખાએલી આવશ્યક બાલાવબંધની સુંદર ચિત્રોવાળી હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. એકંદરે આ એકજ ગ્રંથમાં બારમાં સૈકાથી શરૂ કરીને ઓગણીશમા સૈકા સુધીની ગુજરાતી જેનાશ્રિત ચિત્રકળાના સુંદર નમૂનાઓ રજૂ કરવામાં આવેલાં છે. Jan Education Interational Page #8 -------------------------------------------------------------------------- ________________ આ આખો ગ્રંથ અથથી ઇતિ સુધી છાપીને તૈયાર કરવાનું સમસ્ત કાર્ય અમદાવાદ, રાયપુરમાં આવેલ દીપક પ્રિન્ટરીમાં કરવામાં આવેલું છે. મારી દરેકેદરેક સાહિત્ય પ્રવૃત્તિમાં રસ લઈને ઉદાર ભાવે ઉત્તેજન આપનાર શ્રીયુત માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ને આ ગ્રંથ સમર્પણ કરવાની હું અનેરી તક લઉં છું અને તે તક આપવા માટે તેમને આભાર માનું છું. અને ભવિષ્યમાં તે જ સહકાર આપશે એમ ઈચ્છું છું. આ પુસ્તકમાં આપવામાં આવેલા દરેકેદરેક ચિત્રોના ગ્રંથસ્વામિત્વના હકક પ્રકાશકના પિતાના જ છે, વળી આ ચિત્રો જૈનોના પવિત્ર ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રની હસ્તપ્રતોમાંથી લીધેલાં છે. તેથી પ્રકાશકની લેખિત પરવાનગી સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ તેમાંના કેઈપણ ચિત્રોનો ઉપયોગ કરવો નહિ એવી પ્રકાશકની નમ્ર વિનંતી છે. શ્રાવણ સુદી એકાદશી, ૨૦૦૯, માંડવીની પિળમાં છીપા માવજીની પાળ, અમદાવાદ સારાભાઈ મણિલાલ નવાબ અનુક્રમણિકા અઠ્ઠાઈ વ્યાખ્યાન વ્યાખ્યાન પહેલું પાનું ૧ થી ૧૬ વ્યાખ્યાન બીજું પાનું ૧૭ થી ૨૮ વ્યાખ્યાન ત્રીજું પાનું ૨૯ થી ૪૧ ક૬૫ સુબોધિકાનાં વ્યાખ્યાને વ્યાખ્યાન પહેલું પાનું ૪૨ થી ૧૪૮ વ્યાખ્યાન બીજું પાનું ૧૪૯ થી ૧૩ વ્યાખ્યાન ત્રીજું પાનું ૧૯૪ થી ૨૨૮ છે ચોથું , ૨૨૯ થી ૨૬૮ છે પાંચમું ૪ ૨૬૯ થી ૩૨૩ છ છછું , ૩૨૪ થી ૪૨૫ , સાતમું , ૪૨૬ થી પર૩ » આઠમું , પ૨૪ થી ૫૬૭ » નવમું ૫૬૮ થી ૬૧૨ Iકા 1 Page #9 -------------------------------------------------------------------------- ________________ થયા & ચિત્ર પ્રસંગ ૧ સિદ્ધચકયંત્ર ૨ શ્રીદેવી ૩ રથયાત્રામાં નૃત્ય ૪ રથયાત્રામાં રથ ૫ શ્રીજિનપ્રતિમા ૬ શ્રી અરિહંતપ્રભુ ૭ શ્રી અજીતનાથજી ૮ તારાઓમાં ચંદ્ર ૯ સંવત ૧૪૨૪નું પાનું ૧૦ શ્રી મહાવીરનું વન ૧૧ , મહાવીરની દીક્ષા ૧૨ , મહાવીર પ્રભુ ૧૩ શયનમંદિરમાં દેવાનંદા ૧૪ અષ્ટમાંગલિક ૧૫ ચાદ સ્વસ ચિત્રાનુક્રમ ચિત્ર પ્રસંગ ૧૬ ઋષભદત્ત અને દેવાનંદા ૮૧ ૧૭ સાપની ફેણ જે અંગુઠે ૮૬ ૧૮ કમળની પાંખડીઓ જેવી આંગળીઓ ૧૯ કમળના ગઠ્ઠા જેવી ગોળ એડી ૨૦ પગની જાંગ ૨૧ માછલી જેવી જગ ૨૨ રીંછ જેવી જગ ૨૩ કુતરા જેવી જાંગ ૨૪ કાગડા જેવી જાંગ ૨૫ હાથી જેવા ઢીંચણ ૨૬ કેળના સ્થંભ જેવા સાથળ ૯૦ ૨૭ સિંહના જેવી કમર ૨૮ વાધના જેવી કમર : ચંદ્ર પ્રસંગ ૨૯ ઊંટ જેવી કમર ૩૦ દેડકા જેવા થાપા ૩૧ સિંહ જેવા થાપા ૩૨ વાઘ જેવા થાપા ૩૩ ઊંટ જેવા થાપા ૩૪ વાંદરા જેવા થાપા ૩૫ ઈંડા જેવી નાભિ ૩૬ દક્ષિણાવર્ત રુંવાટાં ૩૭ સિંહના જેવું પિટ ૩૮ બળદ જેવું પેટ ૩૯ સાંબેલા જેવી કમર ૪૦ બળદ જેવી ખાંધી ૪૧ હાથમાં માછલાનાં ચિન્હ ૯૭ ૪૨ હાથમાં તીર્થ સ્થાપના ૭૪ 8 8 8 A A A A A Jain Educ www.ain ebrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ પાનું ૧૧૨ ચિત્ર પ્રસંગ પાનું ૪૩ આંગળીઓના અગ્રભાગ માં તીર્થ સ્થાપના ૪જ હાથમાં ૨૪ તીર્થકરોની સ્થાપના ૪૫ હાથમાં પ્રયાગતીર્થની સ્થાપના ૧૦૦ ૪૬ હાથમાં દિગ્યાની સ્થાપના ૧૦૦ ૪૭ શ્રીષભદેવ ૧૦૦ ૪૮ આંગળીઓમાં જયાદિ દેવીઓ ૧૦૨ ૪૯ આંગળીઓમાં મંત્રી ૧૦૨ ૫૦ હાથમાં સળ સરો તથા | વ્યંજનાની સ્થાપના ૧૦૩ પર શ્રી પાર્શ્વનાથજી ચિત્ર પ્રસંગ પાનું ચિત્ર પ્રસંગ ૫૩ ,, ઋષભદેવ ૧૦૩ - ૬૮ શંખ જેવા કાન ૧૨૦ ૫૪ હાથમાં સર્વતોભદ્ર યંત્ર ૧૦૩ ૬૯ છત્રી જેવું માથું ૧૨૨ ૫૫ કાચબા જેવી પીઠ ૧૧૨ ૭૦ સૌધર્મેન્દ્ર ૧૩૩ ૫૬ ઘડા જેવી પીઠ ૭૧ સુધર્મા સભામાં કેન્દ્ર ૧૩૪ ૫૭ વાધ જેવી પીઠ ૧૧૨ ૭૨ સાધર્મેન્દ્ર અને તેની ૫૮ સિંહ જેવું મુખ ૧૧૩ પટરાણીએ ૧૩૬ ૫૯ હાથી જેવું મુખ ૧૧૩ ૭૩ સધર્મેન્દ્રની સેના ૧૩૬ ૬૦ ઉન્નત નાસિકા ૧૧૬ ૭૪ સુધર્મા સભામાં નૃત્ય ૧૩૮ ૬૧ કમલની પાંખડી જેવી ૭૫ સુધમ સભામાં વાછત્રો ૧૪૦ આંખે ૧૧૭ ૭૬ શકસ્તવ બોલતો ૬૨ હાથી જેવી આંખે ૧૧૭ સિંધર્મેન્દ્ર ૧૪૧ ૬૩ હરણુ જેવી માં ૭૭ શ્રીમહાવીરનું સમવસરણ ૧૪૪ ૬૪ મેર જેવી આંખે ૧૧૭. ૭૮ મૂળ વિમાને ચંદ્ર ૧૫૮ ૬૫ ઘુવડ જેવી આંખ ૧૧૮ ૭૯ શ્રી મહાવીરનું સમવસરણ ૧૫૮ ૬૬ વાધ જેવી આંખો ૧૧૯ ૮૦ મૂળ વિમાને સૂર્ય ૧૫૯ ૬૭ ઉંદર જેવા કાન ૮૧ શકાના ૧૭૫ ૧૧૭ ૧૦૨ ૧૦૩ Jain Education Interational www inclibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૭૬ આ પ્રસંગ પાનું ચિત્ર પ્રસંગ પાનું ચિત્ર પ્રસંગ પાનું ૮૨ હરિëગમેલી ૧૭૭ - ૯૮ પદ્મ સરોવર ૨૦૧ ૧૧૪ ત્રિશલાને શેક ૨૫૨ ૮૩ ગર્ભસંહરણ ૧૭૭ ૯૯ ક્ષીરસમુદ્ર ૧૧૫ ગર્ભના ફરકવાથી આનંદ ૨૫૯ ૮૪ ગર્ભસંક્રમણ ૧૭૯ - ૧૦૦ દેવવિમાન ૧૧૬ હિંડોળે ઝુલી રહેલાં ૮૫ હરિપ્લગમેલી ૧૦૧ રતનને ઢગલે ત્રિશલા ૨૬૮ ૮૬ શક્રાજ્ઞા પાછી ૧૮૦ ૧૦૨ નિધૂમ અગ્નિ ૨૦૫ ૧૧૭ દિકુમારીઓનું આગમન ૨૭૦ ૮૭ ત્રિશલા શયનમંદિરમાં ૧૮૪ ૧૦૩ ચાદ સ્વમો જોતી ત્રિશલા ૨૦૬ ૧૧૮ કેલિગ્રહમાં ત્રિશલા ર૭ર ૮૮ ચૌદ સ્વમ ૧૦૪ ચિદ સ્વમ ૨૦૭ ૧૧૯ છત્ર ધરીને ચાલતો ૮૯ હાથી (ગયવર) ૧૦૫ સિદ્ધાર્થ અને ત્રિશલા ૨૦૮ સાધમેન્દ્ર ૨૭ર ૯૦ બળદ (વૃષભ) ૧૦૬ ઊગતું પ્રભાત ૨૧૪ ૧૨૦ મેરૂ ઊપર મહોત્સવ ૨૭૮ ૯૧ કેસરી સિંહ ૧૮૯ ૧૦૭ અંગોનું મરડવું ૨૧૫ ૧૨૧ અષ્ટમંગલ ૨૮૨ ૯૨ લક્ષમી (અભિષેક) ૧૯૪ ૧૦૮ મલ્લયુદ્ધ ૨૧૫ ૧૨૨ પ્રભુ જનમની વધામણી ૨૮૩ ૯િ૩ ફલની માળા ૧૦૯ સ્નાનગૃહમાં સિદ્ધાર્થ ૨૧૭ ૧૨૩ સિદ્ધાર્થ અને ત્રિશલા ૨૯૧ ૯૪ પૂર્ણચંદ્ર (ચંદ્રમા) - ૧૧૦ ૨૧૭ ૧૨૪ , અને સ્વજને ૨૯૨ ૯૫ સૂર્ય (સુરજ) ૧૧૧ સિદ્ધાર્થ અને ત્રિશલા રર૦ ૧૨૫ આમલકી કીડા ૨૯૭ ૯૬ ધજા (વ્રજ) ૧૯૯ ૧૧૨ ૨૨૧ ૧૨૬ સરસ્વતીદેવી ૨૯૮ ૯૭ પૂર્ણકલશ ૨૦૦ ૧૧૩ સ્વપ્રપાઠકે ૨૩૦ ૧૨૭ પાઠશાલા ગમન ૧૮૭ ૧૯૫ ૧૯૬ ૧૯૭ Jain Education national ibrary ore Page #12 -------------------------------------------------------------------------- ________________ ૦ 6 6 ૦ ૩૮૧ કર ૦ 5 = o لا لا لا لا لا لا لا لا لا لا છે ૪૦૧ . એ ચિત્ર પ્રસંગ પાનું ૧૨૮ લેકાંતિકની પ્રાર્થના ૧૨૯ વાર્ષિકદાન ૧૩૦ on ૧૩૧ નવનિધાન ૧૩૨ દીક્ષા મહોત્સવ ૧૩૩ , ૧૩૪ ચંદ્રલેખા પાલખી ૧૩૫ અષ્ટમંગલ ૧૩૬ પંચમુષ્ટિાચ ૧૩૭ ૧૩૮ અર્ધવસ્ત્રદાન ૩૨૯ ૧૩૯ શૂલપાણિ યક્ષને ઉપસર્ગ ૩૩૬ ૧૪૦-૧૪૧ ચંડકૌશિકના જીવનપ્રસંગો ३४० ૧૪૨ સંગમને ઉપસર્ગ ૩૬૦ ૧૪૩ , (ચાલુ). ૩૬૧ • V = ચિત્ર પ્રસંગ ૧૪૪ મૂળ વિમાને ચંદ્ર ૧૪૫ , સૂર્ય ૧૪૬ સમવસરણ ૧૪૭ પ્રભુ મહાવીર ૧૪૮ ગાતમસ્વામી ૧૪૯ સુધર્માસ્વામી ૧૫૦ અગિયાર ગણધરે ૧૫૧ મહાવીરનું નિર્વાણ ૧૫ર ૧૫૩ ગાતમસ્વામી ૧૫૪ પ્રભુ પાર્શ્વનાથ ૧૫૫ પાર્શ્વનાથનું ચ્યવન ૧૫૬ , ને જનમ ૧૫૭ જનમ મહોત્સવ ૧૫૮ પંચાગ્નિ તપ ૧૫૯ દીક્ષા મહોત્સવ પાનું ચિત્ર પ્રસંગ પાનું ૩૬૬ ૧૬૦ પંચમુખિલચ ૪૩૫ ૩૬૬ ૧૬૧ , ૪૩૫ ૧૬૨ કમઠન ઉપસર્ગ ૪૩૭. ૧૬૩ ધરણેન્દ્રની ભક્તિ ૪૩૭ ૩૯૪ ૧૬૪ શ્રી પાર્શ્વનું સમવસરણ ૪૩૯ ૧૬૫ ૪૩૯ ૧૬૬ શ્રી પાર્શ્વનું નિર્વાણ ૪૪૨ ૪૦૯ ૧૬૭ , ૪૪૨ ૧૬૮ દેવી પદ્માવતી ૪૩ ૧૬૯ પ્રભુ શ્રી પાર્શ્વનાથ ૪ર૭ ૧૭૦ પ્રભુ શ્રી નેમિનાથ ૪૨૮ ૧૭૧ નેમિનાથનું ચ્યવન ૧૭૨ નેમિનાથને જનમ ૪૩૦ ૧૭૩ ૪૩૧ ૧૭૪ જનમ મહોત્સવ ૪૪૮ ૧૭૫ નેમિકુમારનું શંખ વગાડવું ૪૯ ૩૨૨ - = - ૪૪૫ ૪૨૮. ibrary.org in Ede For Private Personal Use Only ' Page #13 -------------------------------------------------------------------------- ________________ મુક હયા પ્રસંગ પાનું ૧૭૬ નેમિકુમારની જલક્રીડા પર ૧૭૭ નેમિકુમારની જાન ૪૫૭ ૧૭૮ રથ પાછે વાળ ૧૭૯ દીક્ષા મહોત્સવ ૧૮૦ પંચમુખિલેચ ४६८ ૧૮૧ સમવસરણું ૪૭૦ ૧૮૨ " ૧૮૩ ગીરનારતીર્થ ૧૮૪ શ્રીનેમિ નિર્વાણ ४७६ ૧૮૫ દશ તીર્થકરો ૪૭૮ ૧૮૬ » ४७८ ૧૮૭ આઠ 5 ૪૮૧ ૧૮૮ શ્રી ઋષભ ચ્યવન ૪૮૪ ૧૮૯ શ્રીષભ જનમ ૪૮૫ ૧૯૦ જનમ મહોત્સવ ૧૯૧ લગ્ન મહોત્સવ ૪૮૮ ४७६ ચિત્ર પ્રસંગ પાનું ચિત્ર પ્રસંગ પાન ૧૯૨ રાજ્યતિલક ૪૮૮ ૨૦૫ પ્રભુ શ્રી મહાવીર અને ૧૯૩ પ્રભુના ચરણ ઊપર જલ ગણુધરે નાખતા યુગલિયાએ ૪૯૧ ૨૦૬-૨૦૭ પ્રભુ શ્રીમહાવીરના ૧૯૪ પ્રથમ કુંભકાર તરીકે અગિયાર ગણધરો પ૨૭ શ્રીષભ ૨૦૮ જંબુકુમાર અને આઠ સ્ત્રીઓ વગેરે ૫૩૦ ૧૯૫ ચારમુષ્ટિાચ ૫૦૦ ૨૦૯ શ્રીશચંભવ ભટ્ટ યજ્ઞ કરતાં ૫૩૨ ૧૯૬ ચક્રરત્નની ઉત્પત્તિ ૫૦૮ ૧૦ ચિત્રશાળામાં કોશાનૃત્ય ૧૯૭ ત્રષભ સમવસરણ ૫૦૯ અને સ્થૂલિભદ્ર ૫૩૬ ૧૯૮ શ્રીમરૂદેવા માતા ૨૧૧ આર્ય ધૂલિભદ્ર અને હતિ ઊપર ૫૧૧ તેમના ગુરૂભાઈએ પ૩૮ ૧૯૯ શ્રી ભરત બાહુબલિ વંદ્વયુદ્ધ પ૧૪ ૧૨ રથિકકલા અને કેશાનૃત્ય ૫૩૮ ૨૦૦ શ્રીબાહુબલિની તપસ્યા ૫૧૫ ૨૧૩ આર્ય સ્થલિભદ્ર અને ૨૦૧ શ્રી અષ્ટાપદ પર્વત ૫૧૮ સાત બહેને ૫૪૧ ૨૦૨ શ્રી ઋષભનિર્વાણ પ૧૯ ૨૧૪ શ્રીઆસિહગિરિ અને ૨૦૩ શ્રીઅષ્ટાપદ પર્વત પર વાસ્વામી ૨૦૪ શ્રી શત્રુંજય મહાતીર્થ પર૨ ૨૧૫ શ્રી આર્યવાનું બાળપણ પપ૯ Jain Educ Page #14 -------------------------------------------------------------------------- ________________ પાનું ચિત્ર પ્રસંગ પાનું ૨૧૬ શ્રી આર્યવાજાની ધર્મદેશના ૫૫૯ ૨૧૭ શ્રીઆચવાનું અનશન ૫૫૭ ૨૧૮ લક્ષમૂલ્યની રસોઈ વહરતા આયવસેન ૫૫૭ ચિત્ર પ્રસંગ ૨૧૯ આર્યધમ ઉ ૫ર દેવનું છત્ર ૨૨૦ પુસ્તકાલેખન ૫૬૬ ૨૨૧ ભગવાન મહાવીર ૬૦૯ ચિત્ર પ્રસંગ ૨૨૨ મહાવીરનું સમવસરણ ૨૨૩ શ્રી ચતુવિધસંધ ૨૨૪ દેવી સરસ્વતી ૨૨૫ શ્રીચતુવિધસંઘ Jain Educati onal For Private Personal use only Mary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ અ. ય છે નીતુ વીતરા: n શ્રીમદ્વિજયલમીસરિવિરચિત શ્રીપર્યુષણાાહૂિકા વ્યાખ્યાન સામાયિક પ્રમુખ શિક્ષાવ્રતને ધારણ કરનાર ભવ્ય જીવોએ છ અષ્ટાબ્લિકા પર્વ અવશ્ય આરાધવા | જોઈએ. કહ્યું છે કે: “अष्टान्हिकाः षडेवोक्ताः, स्याद्वादद्यभयदोत्तमैः। तत्स्वरूपं समाकर्ण्य, आसेव्याः परमार्हतेः॥१॥ સ્યાદ્વાદને કહેનારા અને અભયને આપનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈઓ કહેલી છે, તેનું સ્વરૂપ બરાબર જાણીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે.” rary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ એ, પ્યા. ૧ નામની देशणस्सा છ અઠ્ઠાઈઓ આ પ્રમાણે છે:–એક અઠ્ઠાઈ ચિત્ર માસમાં, બીજી અઠ્ઠાઈ આષાઢ માસમાં, ત્રીજી પર્યુષણ સંબંધી. જેથી આ માસમાં, પાંચમી કારતક માસમાં અને છઠ્ઠી ફાગણ માસની. આ છ અઠ્ઠાઈમાં બે અઠ્ઠાઈ શાશ્વતી છે એમ શ્રીઉત્તરાધ્યયનસૂત્રની બ્રહવૃત્તિમાં કહેલું છે. તે આ પ્રમાણે –“બે અઠ્ઠાઈ શાશ્વતી છે, એક ચૈિત્ર માસમાં અને બીજી આસો માસમાં. આ બે શાશ્વતી અઠ્ઠાઈઓમાં સર્વ દેવતાઓ શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરે છે અને વિદ્યાધરો તથા મનુષ્ય પોતપોતાના સ્થાનકે યાત્રા કરે છે. આ ઉપરાંત ચેમાસાની ત્રણ અઠ્ઠાઈઓ અને એક પર્યુષણની અઠ્ઠાઈ એમ ચાર અઠ્ઠાઈઓ તથા જિનેશ્વરદેવના જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણદિક કલ્યાણકના દિવસો અશાશ્વત પર્વો છે.” શ્રીજીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે –“ત્યાં ઘણું ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષી અને વિમાનિક દેવો ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓ અને પર્યુષણ પર્વમાં મોટો ચિત્ર નં. ૧ શ્રી સિદ્ધચક યંત્ર મહોત્સવ કરે છે.'' RK OF BRARY , 'IA Jain Educom Page #17 -------------------------------------------------------------------------- ________________ અ. વ્યા.૧ ચૈત્ર અને આસા માસની અઠ્ઠાઈમાં શ્રીપાલ અને મયણાસુંદરીની માફક શ્રી સિદ્ધચક્રનું આરાધન કરવું જુએ ચિત્ર નં. ૧. બાહ્યથી યંત્રનું સ્વરૂપ નિર્ધારી મનવડે લલાટ વગેરે દશ સ્થાનકેામાં યંત્રની આકૃતિ સ્થાપન કરીને ભાવથી તેનું ધ્યાન કરવું. સામાન્યપણે સર્વ અડ્ડાઈઆમાં અમારી ઉદ્ઘાષણા કરાવવી, જિનમંદિરમાં અઠ્ઠાઈ મહાત્સવ કરવા અને ખાંડવું, દળવું, પીસવું, ખેાદવું, વસ્ત્ર ધાવાં અને સ્ત્રીસેવન વગેરે કાર્યો કરવાં નહિ અને કરાવવાં નહિ. તેમાંયે પર્યુષણની અઠ્ઠાઈની આ પાંચ સાધના વડે આરાધના કરવી. આ પાંચ સાધના આ પ્રમાણે છે:—૧ સર્વત્ર અમારી ધાણા કરાવવી, ૨ સાધર્મીવાત્સલ્ય કરવું, ૩ પરસ્પર ક્ષમાપના કરવી, ૩ અઠ્ઠમની તપશ્ચર્યા કરવી અને ૫ ચૈત્યપરિપાટી કરવી. આમાં પહેલાં સાધનનું વર્ણન આગંળ કહેલું છે. બીજું સાધન સાધર્મિકવાત્સલ્ય, તેમાં બની શકે તેા સર્વ સાધર્મીઓની ભક્તિ કરવી અથવા પેાતાની શક્તિ પ્રમાણે બને તેટલા સાધર્મીઓની ભક્તિ કરવી. કારણ કે સાધર્મીએ મળવા દુર્લભ છે. કહ્યું છે કે:—“સર્વ જીવા પરસ્પર પૂર્વના સંબંધી છે, તેથી તે તેા વારંવાર મળે છે; પરંતુ સાધર્મીઓના મેળાપ કવિચતજ થાય છે.’’ સાધર્મીઓના મેળાપ બહુ જ પુણ્યથી થાય છે. કહ્યું છે કે: Jain Educational एगथ्थ सव्वधम्मा, साहमिअवच्छलं तु एगध्य । बुद्धितुला तुलिया, दोवि अ तुल्लाई भणियाई ॥ १ ॥ 66 *** rary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ અ. વ્યાય એક બાજુ સર્વધર્મોને એક બાજુ સ્વામિવાત્સલ્ય મૂકી બુદ્ધિરૂપી ત્રાજવાંવડે તાળીએ તેા તે બંને સમાન થાય.” આ વિષે ભરતચક્રવર્તિ, દંડવીર્ય, કુમારપાલ વગેરેનાં દૃષ્ટાંતા છે તે જાણી લેવાં. ત્રીજું સાધન પરસ્પર ખમાવવાનું છે. ચંડપ્રūાત રાજાને જેવી રીતે ઉદાયન રાજાએ ખમાવ્યા હતા તેવી રીતે પર્યુષણુપર્વમાં પરસ્પર ખમાવવું જોઈએ. બે જણમાં એક જણ ખમાવે અને બીજો ન ખમાવે તે તેમાં જે ખમાવે તે આરાધક, બીજે નહિ, તેથી પેાતાને તેા ઉપશમવું—ખમાવવું. કાઈ ઠેકાણે બંને પણ આરાધક થાય છે. તે આ પ્રમાણે:એક વખતે કૌશાંબીમાં સૂર્ય અને ચંદ્ર મૂળવિમાને વીરપ્રભુને વંદન કરવા આવ્યા હતા. તે દિવસે સૂર્યાસ્ત થયા છતાં સમવસરણમાં દિવસના જેવા જ પ્રકાશ હતા. આ વખતે ચંદનબાળા તથા મૃગાવતી સાધ્વી વીરપ્રભુને વંદન કરવા ગયા હતા. દક્ષપણાથી સૂર્યાસ્ત સમય જાણી એકદમ ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા, ર્યાપથિકી પકિમી નિદ્રાવશ થઈ ગયા. પછી સૂર્યચંદ્ર સ્વસ્થાને ગયા એટલે એકદમ અંધકાર થઈ ગયા, તેથી રાત્રિ પડી જવાને લીધે ભય પામીને મૃગાવતી તત્કાળ ઉપાશ્રયે આવ્યા અને ઇરિયાવહી પડિક્કમતાં ચંદ્રના સાધ્વીને કહ્યું કેઃ—‘હે ગુરૂણીજી! મારા અપરાધ ક્ષમા કરા.’ ચંદનબાળાએ કહ્યું કે:-‘હે મૃગાવતી! તારા જેવી કુલીનને આમ કરવું ઘટે નહિ.’ મૃગાવતી ખાલી કેઃ—‘હવે ફરીવાર આવું કરીશ નહિ.’ એમ કહી તે ચંદનબાળાના પગમાં પડ્યા. ચંદનબાળાને તેા પાછી નિદ્રા આવી ગઈ, પરંતુ શુદ્ધ અંત:કરણવડે વારંવાર ખમાવવાથી મૃગાવતીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેવામાં ચંદનબાળા પાસે સર્પ આવતા હતા, એટલે તેણે હાથ ઉંચા કર્યા, તેથી તેઓ જાગી ગયા. હાથ ઉંચા Jain Educational NEX-XXX rary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ વ્યા. કરવાનું કારણ પૂછતાં તેમણે સર્પને વૃત્તાંત જણાવ્યો. ચંદનબાળાએ પૂછ્યું કે આવા અંધકારમાં તમે સર્પને શી રીતે જાણ્યો?’ તેમણે કહ્યું કે આપને પસાયે.” એમ પૂછતાં તેને કેવળજ્ઞાન થએલું જાણી મૃગાવતી સાધ્વીને ખમાવતાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આવી રીતે પરસ્પર ખમાવીને મિથ્યાદુકૃત દેવું. | કુંભાર અને નાના સાધુની માફક ખોટો મિચ્છામિ દુકકડું દેવાથી આરાધક થતા નથી. તે આ પ્રમાણે –“કેઈના સાધુ કાંકરાઓ મારીને કુંભારનાં વાસણો કાણાં કરતો હતો. કુંભારે તેને વાર્યો એટલે તેણે મિથ્યા દુષ્કૃત આપ્યું; પછી ફરીથી પાછો તેવી જ રીતે વાસણ કાણુ કરવા લાગ્યો. પછી કુંભાર કાંકરાવડે તેના કાન ચોળવા માંડ્યા. ત્યારે નાના સાધુએ કહ્યું કે-હું પીડાઉં છું એટલે કુંભારે પણ મિયા દુષ્કત આપ્યું.” આવા પરસ્પરના મિચ્છામિ દુક્કડ નકામાં સમજવા. ચોથા સાધન તરીકે પર્યુષણ પર્વમાં અઠ્ઠમની તપશ્ચર્યા અવશ્ય કરવી. પાક્ષિક તપમાં એક ઉપવાસ, માસી તપમાં બે ઉપવાસ અને વાર્ષિક પર્વમાં ત્રણ ઉપવાસ કરવા જોઈએ, એમ જિનેશ્વર ભગવંતોએ કહેલું છે. અમે તપ કરવાને અસમર્થ હોય તેમણે તે તપની પૂર્તિ કરવાને છ આંબેલ કરવાં, છ આંબેલ કરવાને અસમર્થ હોય તેમણે નવ નિધિ કરવી અથવા બાર એકાસણું અથવા, વીશ બેસણાં કરવાં. અથવા છ હજાર સ્વાધ્યાય કરે, અથવા સાઠ બાંધી નવકાર વાળી ગણવી. આ રીતે યથાશક્તિ તપની પત્તિ કરવી. જો તેમ ન કરે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગે. આ પ્રસંગે www.ainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ ‘નવકારસી’ વગેરે તપનું ફલ દર્શાવે છે નારકીને જીવ એક વર્ષ સુધી અકામ નિર્જરા વડે જેટલાં કર્મ ખપાવે તેટલાં પાપકર્મ એક “નવકારસીના પચ્ચખાણથી ખપે છે. “પિરસીના પચ્ચખાણુથી એક હજાર વર્ષનાં પાપ દૂર થાય છે. “સાદ્ધપારસીના પચ્ચખાણુથી દશ હજાર વર્ષનાં પાપ દૂર થાય છે. “પુરિમદ્રુના પચ્ચખાણુથી એક લાખ વર્ષનાં પાપકર્મ નાશ પામે છે. ઉકાળેલા પાણીથી “એકાસણું કરવાથી દશ લાખ વર્ષનાં પાપ ખપે છે. “નિવિના તપથી કટિ વર્ષનું પાપ ખપે છે. “એકઠાણું કરવાથી દશ કટિ વર્ષનું પાપ ખપે છે. એક “દત્તી” કરવાથી સે કોટિ વર્ષનું પાપ ખપે છે. “આંબેલ” કરવાથી એક હજાર કટિ વર્ષનું પાપ ખપે છે. ઉપવાસ કરવાથી દશ હજાર કટિ વર્ષનું પાપ ખપે છે. “છઠ્ઠ” તપ કરવાથી એક લાખ કોટિ વર્ષનું પાપ ખપે છે. “અઠ્ઠમ તપ કરવાથી દશ લાખ કોટિ વર્ષનું પાપ ખપે છે. આગળ એકેક ઉપવાસ વધારે કરવાથી તેના ફલમાં અનુક્રમે દશ ગણો આંક વધારવો. અઠ્ઠમ તપ કરવાથી નાગકેતુ તે જ ભવમાં પ્રત્યક્ષ ફલ પામ્યો હતો. આ સર્વ તપ શલ્ય રહિત કરવું; શલ્યવાળું તપ દુષ્કર કર્યું હોય તો પણ નિરર્થક જાણવું. તે આ પ્રમાણ: આજથી એંશીમી ચાવીશી પહેલાં એક રાજાને ઘણા પુત્રો થયા પછી સંકડે માનતાઓ કરવાવડે એક લક્ષ્મણા નામની પુત્રી ઉત્પન્ન થઈ. તે રાજાને બહુજ માનીતી હતી. આ પુત્રી ઉમર લાયક થઈ ત્યારે રાજાએ તેને સ્વયંવર મહોત્સવ બહુ ધામધૂમથી કર્યો. સ્વયંવર મંડપમાં તેણી પોતાના ઈચ્છિત વરને પરણી, પરંતુ લગ્નની ચોરીમાં જ તેણીને પતિ મૃત્યુ પામ્યા. પછી તે ઉત્તમ શીલવાની સતીઓમાં શ્રેષ્ઠ w ane brary Page #21 -------------------------------------------------------------------------- ________________ , ૧ ગણાતી થકી શ્રાવિકાધર્મનું સારી રીતે પાલન કરવા લાગી. એક વખતે તેણીએ તે ચોવીશીના છેલ્લા તીર્થંકર પાસે દીક્ષા લીધી. એક વખતે આ લક્ષ્મણે સાધ્વી ચકલા ચકલીનો સંગ જોઈ કામાતુર થઈ વિચારવા લાગી કે –“અરિહંત પ્રભુએ શું જોઈને બાલ-મુનિઓને આ આજ્ઞા આપી નહિ હોય? પ્રભુ પોતે અવેદી હોવાથી તેઓ વેદધારીનું દુ:ખ કયાંથી જાણે?” આવું ચિતવીને એક ક્ષણવાર પછી આ વિચાર કરવા માટે તેણીને મહાન પશ્ચાતાપ થયો. તેણી વિચારવા લાગી કે–મેં બહુ જ ખરાબ ચિતવન | કર્યું, હવે હું આની આલોયણા કઈ રીતે લઈશ! કેમકે મારાથી આ વાત કહેવાશે નહિ તો શલ્ય રહી જશે અને શલ્ય રહેશે તો તેની શુદ્ધિ થશે નહિ–આમ વિચારીને તે આલોયણું લેવા માટે ગુરુ પાસે જવા તત્પર થઈ. જેવી ચાલવા લાગી તેવો જ ઓચિંતો તેણીના પગમાં કાંટો વાગ્યે; તેથી તેણી અપશુકનથી લોભ પામી. પછી તેણીએ બીજાનું નામ દઈને ગુરુને પૂછ્યું કે જે આવું દુર્ગાન ચિંતવે તેને શું પ્રાયશ્ચિત આવે?” ગુરુએ પૂછવાનું કારણ પૂછતાં તે કહી શકી નહિ. પરંતુ ગુરૂ પાસેથી તેનું પ્રાયશ્ચિત જાણીને પચાસ વર્ષ સુધી તેણીએ આ પ્રમાણે તીવ્ર તપ કર્યું–છટ્ઠ, અમ ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી પારણે નિવિ કરે એમ દશ વર્ષ સુધી તપ કર્યું, બે વર્ષ સુધી માત્ર નિલેપ ચણાનો આહાર લીધો, બે વર્ષ સુધી શેકેલા ચણાને આહાર લીધો, સોળ વર્ષ માસખમણ કર્યા અને વિશ વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી. આ પ્રમાણે લક્ષ્મણ સાધ્વીએ પચાસ વર્ષ તપશ્ચર્યા કરી. આવી રીતે આકરી તપશ્ચર્યા કરવા છતાં પણ દંભ રાખવાથી તેણીની શુદ્ધિ ન R VO Page #22 -------------------------------------------------------------------------- ________________ એ. હા .૧ થઈ અને આર્તધ્યાનથી મૃત્યુ પામી. ત્યારપછી દાસી પ્રમુખના અસંખ્ય ભવમાં મહાદુઃખ ભેળવીને આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભપ્રભુના તીર્થમાં તે સિદ્ધિપદને પામશે. કહ્યું છે કે – મહાકષ્ટવાળું એવું ઘોર તપ એક હજાર દિવ્ય વર્ષ સુધી કરવામાં આવે પરંતુ જે શલ્ય સહિત હોય | તો નિષ્ફલ થાય છે.” વાર્ષિક–સંવત્સરી–પ્રતિક્રમણમાં એક હજારને આઠ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ–કાઉસગ્ગ-જાણો. દરેક લોગસ્સના “ચંદે નિમ્મલયરા સુધી પચીશ શ્વાસોશ્વાસ ગણવા. આવા ચાલીશ લોગસ અને એક નવકાર અધિક ગણવાથી ૧૦૦૮ શ્વાસોશ્વાસ થાય છે. અહીંયા એક પદે એક શ્વાસોશ્વાસ સમજવો.. કાઉસગ્નમાં એકેક શ્વાસોશ્વાસમાં દેવગતિનું કેટલું આયુષ્ય બાંધે તે કહે છે – બે લાખ, પીસ્તાલીશ હજાર, ચારને આઠ (૨૪૫૪૦૮) પલ્યોપમ અને એક પલ્યોપમના નવ ભાગ કરીને તેમાંના ચાર ભાગ જેટલું એક શ્વાસોશ્વાસમાં દેવગતિનું આયુષ્ય બાંધે.’ આખા નવકારના આઠ શ્વાસોશ્વાસમાં ઓગણીશ લાખ, ત્રેસઠ હજાર, બસને સડસઠ (૧૯૬૩૨૬૭) પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે. એક લોગસ્સના પચીશ શ્વાસોશ્વાસમાં એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસને દશ (૬૧૩પર૧૦) પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે. અર્થાત–જે દેવલોકમાં દેવતાઓનું આયુષ્ય એટલા પલ્યોપમનું હોય તે દેવલોકમાં ઉત્પન્ન થાય. * N INSE Jain Education international For Private Personal Use Only www.ainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્ત્ર વ્યા૧ ***** ****** પાંચમા સાધન તરીકે પર્યુષણ પર્વમાં ચૈત્ય પરિપાટી કરવી અને ચૈત્યપૂજા વગેરેથી શાસનાતિ કરવી. જેમ–એક વખતે માટા દુષ્કાળ પડવાથી વજ્રસ્વામી આખા સંઘને પટ ઉપર બેસાડી સુકાળવાળી નગરીમાં લઈ ગયા હતા. ત્યાં રાજા બૌદ્ધ ધર્મી હોવાથી જિનમંદિરમાં પૂજા માટે ફૂલ આપવાની મનાઈ કરી હતી. તેવામાં પર્યુષણ પર્વ આવ્યાં એટલે શ્રાવકાએ ફલને માટે ગુરુને વિનંતિ કરી. ગુરુ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરી નગરીએ ગયા, અને પોતાના પિતાનાં મિત્ર એવા માળીને કુલ એકઠાં કરવાનું કહીને પોતે હિમવંત પર્વત ઉપર શ્રીદેવીના ભવનમાં ગયા (જુએ ચિત્ર નં. ૨). ત્યાં શ્રીદેવીએ આપેલું એક મહાપદ્મ અને હુતાશનવનમાંથી વીશ લાખ લેા લઇ ઝુંભક દેવતાએ વિક્રુર્વેલા વિમાનમાં બેસીને, મહાત્સવપૂર્વક સુકાળવાળી નગરીમાં આવ્યા અને જૈનશાસનની પ્રભાવના કરી. આ બેઇ બૌદ્ધ રાજા પણ શ્રાવક થયા. પહેલા સાધન તરીકે અઠ્ઠાઇપર્વમાં અમારી ચિત્ર નં. ૨ શ્રીદેવી * * * 4*********** Page #24 -------------------------------------------------------------------------- ________________ અ. હવા ૧ પ્રવર્તન કરવું. જેમ શ્રી કુમારપાલ અને શ્રીસંપ્રતિરાજાએ કર્યું હતું તેમ. આધુનિક સમયે (ગ્રંથકારના વખતમાં) પણ શ્રીહીરવિજયસૂરિજીના ઉપદેશથી અકબર બાદશાહે પિતાના બધા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવી હતી. તેમની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે: એક વખતે અકબર બાદશાહે પોતાના પ્રધાન વગેરેની પાસેથી શ્રીહીરસૂરિજીનું વર્ણન સાંભળીને પિતાના નામનું ફરમાન મોકલીને બહુમાન સાથે સૂરિને બોલાવ્યા. - આચાર્ય મોટા માન સાથે સંવત ૧૬૩૯ના જેઠ વદી ત્રયોદશીના દિવસે ગંધારથી આવીને બાદશાહને મળ્યા. બહુમાનપૂર્વક બાદશાહે તેઓશ્રીને બોલાવ્યા. પછી આચાર્ય મહારાજે બાદશાહને એવો ધર્મોપદેશ આપ્યો કે જેનાથી પહેલાં આગ્રાથી અજમેર સુધીના રસ્તામાં દરેક કાશે કૂવા સહિત મીનારાઓ ઊભા કરી, દરેક મીનારા ઉપર પોતાનું શિકાર કરવાનું કળાકૌશલ્ય બતાવવા માટે હરણીયાંઓના સંકડા શીંગડાં જેણે લટકાવરાવેલાં છે તેવો હિંસક બાદશાહ પણ દયાળુ થઈ ગયો. એક વખતે બાદશાહે આચાર્ય મહારાજને કહ્યું કે:-“મહારાજ સાહેબ! દર્શનની અભિલાષાથી મેં આપશ્રીને દૂર દેશાવરથી અહીં બોલાવ્યા છે, પરંતુ આપશ્રી તો મારું કાંઈ પણ લેતા નથી તો મારી પાસેથી આપશ્રીને જે કાંઈ યોગ્ય લાગે તે માંગી લો. તે વખતે આચાર્ય મહારાજે વિચાર કરીને આખાયે. દેશમાં પર્યુષણ પર્વની અડ્ડાઈના આઠે દિવસ અમારી પ્રવર્તન અને કેદીઓને છોડી મૂકવાની માગણી કરી. આચાર્ય મહારાજના ગુણથી ચમત્કાર પામેલા બાદશાહે “મારા તરફથી તેમાં ચાર દિવસ અધિક થાઓ' Jain Educ www.inclibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ અ. ક્યા.૧ પ્રેમ પ્ર એમ કહી પોતાના તાબાના સર્વ દેશેામાં શ્રાવણ વદી દશમથી શરૂ કરીને ભાદરવા સુદી છઠ સુધી બાર દિવસ અમારી પ્રવર્તાવવાને, પોતાના નામની મહેારછાપવાળા છ ફરમાન તુરત જ આચાર્યશ્રીને અર્પણ કર્યો—પહેલું ગુજરાત દેશનું, બીજું માલવા દેશનું, ત્રીજું અજમેર દેશનું, ચાથું દિલ્હી તથા ફત્તેહપુરનું, પાંચમું લાહાર તથા સુલતાન દેશનું અને છઠ્ઠું પાંચે દેશ સંબંધી ગુરુની પાસે રાખવાનું—એમ છ ફેરમાન કરી આપ્યાં અને તે તે દેશામાં તેણે અમારી પટહ વગડાવ્યા. પછી આચાર્યશ્રી પાસેથી ઉઠી અનેક ગાઉના વિસ્તારવાળા ડાબર નામના સરોવરના કિનારે જઇને સાધુઓની સમક્ષ દેશાવરના લેાકેાએ ભેટ કરેલાં વિવિધ જાતિનાં સંખ્યાબંધ પક્ષીઓને પોતાના હાથે છેડી મૂકયાં, તેમજ કેદખાનામાંથી ઘણા લોકેાને છેાડાવી દીધા. પછી બાદશાહની પ્રાર્થનાથી આચાર્ય મહારાજે શ્રીજંબુદ્રીપપ્રજ્ઞપ્તિની ટીકાના કરનારા, સ્વપરશાસ્ત્રના જાણકાર અને પશ્ચિમ દિશાના લોકપાલ વરુણુનું વરદાન જેઓને મળેલું છે તેવા ઉપાધ્યાયજી શ્રીશાંતિચંદ્રને ધર્મ સંભળાવવા માટે ત્યાં રાખ્યા અને પોતે વિહાર કર્યો. શ્રીશાંતિચંદ્રગણિએ પોતે જ બનાવેલા કૃપારસકાશ નામના શાસ્ત્ર–ગ્રંથ-રૂપી જલથી સિંચન કરેલી દયારૂપી વેલડી બાદશાહના હૃદયમાં વૃદ્ધિ પામી. એક વખતે કેાઈ વ્યાપારીએ બાદશાહની આગળ આમળાનાં ફૂલ જેવડાં બે મેાટાં મેાતી ભેટ ધર્યાં. તેનું સન્માન કરીને બાદશાહે પોતાના ખજાનચી અને ચામર વીંઝનાર એવા બારહજારનું બિરુદ ધરાવનાર Jain Educational ******* BETO ૧૧ brary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ અ. ચા.૧ Jain Educa 冰水縣縣縣縣縣飲茶 મુનસફદારને તે બે મેાતી મૂકવા માટે આપ્યાં. મુનસફદારે પોતાના ઘેર આવીને તે મેાતી પેાતાની સ્ત્રીને આપ્યાં. તે વખતે તે સ્ત્રી રસ્નાન કરવાની તૈયારી કરતી હતી, તેથી તેણીએ પાતાના વસ્ત્રના છેડે બાંધીને સ્નાન કર્યું. પછી તે બાદશાહનાં છે એમ જાણી તેણીએ પોતાના ઇચ્છિત ઠેકાણે તે સાચવીને મૂકયાં. કેટલાક સમય પછી દેવ યાગે તે સ્ત્રી મરણ પામી. એક વખતે બાદશાહે તે મુનસફદાર પાસે તે મેાતી માગ્યાં એટલે તેણે કહ્યું કે‘સ્વામી! મારા ઘેરથી લઈ આવું.’ પછી તેણે ઘેર આવી બધે ઠેકાણે મેાતીની શેાધ કરી પણ તે હાથ આવ્યાં નહીં. એટલે તે અત્યંત ચિંતાતુર થઈ બાદશાહ પાસે જવા લાગ્યા. મુનસફદાર અતિ ઉદાસ ચિત્ત ચાલ્યે! જતા હતા તેવામાં પુણ્યાદયથી રસ્તામાં શાંતિચંદ્ર ઉપાધ્યાય તેને મલ્યા. તેની ચિંતાનું કારણ પૂછ્યું, એટલે જેણે જીવવાની આશા મકી દીધી છે એવા તેણે જે હકીકત બની હતી તે જણાવી. ઉપાધ્યાયજીએ કહ્યું કે‘તું પાછો ઘેર જા અને પ્રથમ જે ઠેકાણે જેણે તેં આપ્યાં હતાં તેણી પાસેથી તે માગી લે, તને મલશે.’ મુનસફદાર આશ્ચર્ય પામી તત્કાલ ઘેર ગયા. ત્યાં સ્નાન કરવાની તૈયારી કરતી પેાતાની સ્ત્રીને તેણે જોઇ. એટલે તેની પાસેથી તેણે બે માતી માગ્યાં. તેણીએ પોતાના વસ્ત્રના છેડાની ગાંઠેથી છે.ડીને તે આપ્યાં. મુનસફદાર આશ્ચર્ય પામી બાદશાહની પાસે આવ્યા અને મેાતી બાદશાહની આગળ મૂકી પોતે ચામર વીંઝવા લાગ્યો. પરંતુ તે અત્યંત આશ્ચર્યમાં મગ્ન થએલા હાવાથી જડ જેવેા બની ગયા હતા. બાદશાહે તેની તેવી સ્થિતિ જોઇને પૂછ્યું કેઃ– આજે તું ચિત્રમાં આલેખ્યા હોય tional A PE ર ary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ મ. હયાંક N તે કેમ દેખાય છે?' બહુ આગ્રહ કરીને પૂછવાથી તેણે મોતીના સંબંધમાં બનેલી સર્વ વાત કહી | સંભળાવી. તે સાંભળીને બાદશાહે કહ્યું કે– તેમાં શું આશ્ચર્ય છે? તે તો બીજા પરમાત્મા છે.” બીજા દિવસે સવારમાં ઉપાધ્યાયજી બાદશાહને ધર્મ સંભળાવવા માટે બાદશાહના દરબારમાં સોનાની પાદપીઠ ઉપર આવીને બેઠા. બાદશાહે ઉપાધ્યાયજીને પ્રણામ કરીને વિનંતિ કરી કે હે પૂજ્ય! મને પણ કાંઈક આશ્ચર્ય બતાવો” ગુરુ મહારાજ બોલ્યા કે- ‘કાલે સવારે ગુલાબવાડીમાં તમે આવજે. બીજા દિવસે સવારે બાદશાહ ત્યાં ગયો. ઉપાધ્યાયજી પણ ત્યાં આવ્યા. બંને પરસ્પર ધર્મગોષ્ઠી કરવા લાગ્યા. તેવામાં એકદમ બાદશાહી નોબત વાગવા લાગી. તે સાંભળી બાદશાહે વિસ્મય પામીને પોતાના સેવકોને પૂછ્યું કે- “મારા હકમ વિના બાર ગાઉ સુધીમાં કોઈની પણ નોબત વાગતી નથી તો આ શું થયું? તપાસ કરો.” સેવકેએ તપાસ કરી બાદશાહને જણાવ્યું કે “જહાંપનાહ! આપશ્રીના પિતા બાદશાહ હુમાયુ મોટી સેના સહિત આપને મળવા આવે છે. સેવક વાત કહેતા હતા તેવામાં તે હુમાયુ બાદશાહ ત્યાં આવી પોતાના પુત્ર અકબરને ભેટી ઊભા રહ્યા; અને અકબરના સર્વ માણસને મેવા તથા મિઠાઈ ભરેલા રૂપાના વાસણો આપ્યા. પછી અકબરને પણ સરપાવ સાથે મોટું સન્માન આપી હુમાયુ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા અને ક્ષણવારમાં તો અદૃશ્ય થઈ ગયા. અકબર આશ્ચર્ય પામીને વિચાર કરવા લાગ્યા કે-“આ ઇંદ્રજાલ તો જણાતી નથી, કારણકે અમને આપેલી આ સર્વ વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છે, માટે જરૂર આ બધું ગુરૂએ કરેલું જણાય છે. For Private Personal Use Only an b ord Page #28 -------------------------------------------------------------------------- ________________ ચા.૧ 蒙隊樂隊隊樂隊樂隊 એમ વિચારી ગુરુને નમસ્કાર કરીને સ્તુતિ કરી. એક વખતે અકબર બાદશાહે અટક દેશના રાજાને જીતવાને માટે પ્રયાણ કરતાં એક દિવસે બત્રીશ કેશની મુસાફરી કરી. પછી પિતાની સાથે પોતાના જે ખાસખાસ માણસે આવેલા હતા તેમની નામ સાથે હાજરી લેવા માંડી. તેમાં શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયનું નામ પણ આવ્યું. તે સાંભળી બાદશાહે વિચાર્યું કે અહો ! વાહન અને ઉપાનહાદિ રહિત આ ઉપાધ્યાયજી મહારાજને ઘણું કષ્ટ થયું હશે. આવું વિચારી તેઓશ્રીને બોલાવવા માણસે મેકલ્યા. માણસેએ આવી ગુરૂને કહ્યું કે-“આપશ્રીને બાદશાહ બેલાવે છે. તે વખતે રાજસેવકોએ ઉપાધ્યાયજીને પગે સેજા આવેલા જોયા અને તેથી એક પણ પગલું ચાલવાને અશક્ત જોયા. પાત્રમાં રહેલા ઊકાળેલા પાણી વડે વસ્ત્રને છેડે ભીનો કરીને છાતી ઉપર મુક હતા અને બે શિષ્ય તેઓશ્રીની વિયાવચ્ચ કરી રહ્યા હતા. સેવકે બાદશાહ પાસે જઈને ગુરુની આવી સ્થિતિ જણાવી. આ સાંભળીને બાદશાહે ગુરુને બોલાવવાને પાલખી મોકલાવી. ત્યારે ગુરુએ એક લાકડાની વળી મંગાવી તેની ઉપર બેઠા અને વળીના બે છેડા બે શિષ્યની કાંધ ઉપર મૂકાવીને ચાલ્યા. બાદશાહે આવી અવરથામાં ઉપાધ્યાયજીને આવતા જોયાને વિચારવા લાગ્યો કે–“આ ગુરના ભક્તને ધન્ય છે કે જેઓ તેમની આજ્ઞા હોવાથી મહાકષ્ટ વેઠીને મને અનુસરે છે, મારી પાસેથી તેઓને બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાની અભિલાષા નથી. અહો! આવા ક્ષમાવાનની આ અદ્ભુત ક્ષમા છે.” પછી અકબર બાદશાહે પોતે ગુરુની સન્મુખ જઈને ગુરુના ચરણને પોતાની આંખોથી સ્પર્શ S Www b ong Jain Edewanne national Page #29 -------------------------------------------------------------------------- ________________ યા .૧ GKGREીક કર્યો અને હાથની અંજલિ જોડીને કહ્યું કે-“હે સ્વામી ! આજથી આપે મારી સાથે મેટી મુસાફરી કરવી નહીં. પાછળ ધીમે ધીમે આવવું.” પછી અનુક્રમે બાદશાહે અટક દેશના રાજાના નગરને ફરતો ઘેરો ઘાલ્યો. બાર વર્ષ વીતી ગયા. તો પણ તેનો કિલ્લો બાદશાહના કબજામાં આવ્યો નહીં. એક વખતે મુસલમાન, કાજીઓ અને મુલ્લાંઓએ મળી બાદશાહને કહ્યું કે– હે બાદશાહ! તું કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે. બાદશાહે આ વૃત્તાંત ગુરૂને જણાવ્યો. ગુરુ બોલ્યા-જે દિવસે કિલ્લો લેવાની તમારી ઈચ્છા થાય તે દિવસે કિલો લઈએ પણ તમારું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બંનેએ ત્યાં જવું. વળી તે દિવસે ગામની બહાર કે અંદર કેઈએ બીલકુલ હિંસા કરવી નહીં.” ગુનાં વચને સાંભળીને બાદશાહે પટાહ ઘોષણાથી સર્વત્ર હિંસા બંધ કરાવી અને પ્રભાતે બંને જણ એકલા કિલ્લા પાસે જવા નીકળ્યા, તે જોઈ કેટલાએક નિંદાર લોકો કહેવા લાગ્યા કે–“આ કાફર હિંદુ અકબરને શત્રુના હાથમાં સેંપી દેશે. - અહીં શાંતિચંદ્ર ઉપાધ્યાયજીએ કિલ્લા પાસે આવી એક ફંક મારીને કિલ્લાને ફરતી ખાઈ ધૂળ વગેરેથી પૂરી દીધી. બીજી ફૂંક મારીને શત્રુના સૈન્યને તંભિત કરી દીધું, ત્રીજી ફૂંક મારીને જેમ ધાણી ફટે તેમ કિલ્લાના દરવાજો ઉઘાડી નાખ્યા. બાદશાહે આશ્ચર્ય પામીને તે નગરમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે-“હે પૂજ્ય ! મને કાંઈપણ કાર્ય ફરમાવો.’ એ વખતે ઉપાધ્યાય | 天天来来来来来来来来藏茶 Jain Educat i onal www.anebrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ N એ : જીએ બાદશાહના રાજભંડારમાં દર વર્ષે “જીજયાવેરાનું ચોદ કરોડ દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની | માગણી કરી અને કહ્યું કે–“તમે હમેશાં સવાશેર ચકલાની જીભ ખાઓ છો, તે હવેથી ખાવી બંધ કરો અને શત્રુંજય પર્વત પર જનારા માણસ દીઠ એક સુવર્ણટંક કર લેવાય છે તે માફ કરો,* તેમજ છ માસ સુધી અમારી પ્રવર્તાવો.” તે છ માસ આ પ્રમાણે બાદશાહના જન્મને માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બધા રવિવાર, બાર સંક્રાંતિની બાર તિથિઓ, નવરોજનો મહિનો, ઈદના બધા દિવસે, મહોરમના દિવસો અને સેફિઆના દિવસે બાદશાહે આ ચારે વાત કબુલ કરી અને તેના ફરમાનો મહોરછાપ સાથે તરત તૈયાર કરાવીને ઉપાધ્યાયજીને અર્પણ કર્યા. વાચકંદ્ર ગુરૂમહારાજ શ્રીહીરવિજયસૂરિજીને તેનું ભેટવું કર્યું. આવી રીતે સૌભાગ્યલક્ષ્મી વગેરેની ઈચ્છા વાળા ભાવિક પુરુષોએ અઠ્ઠાઈ પર્વોમાં ધર્મની વૃદ્ધિને માટે વિવિધ પ્રકારે શાસનની ઉન્નતિ કરવી. “પર્યુષણુષ્ટાબ્લિકાનું પહેલું વ્યાખ્યાન સંપૂર્ણ” પNNNNN 樂家、家家、家: * અકબર બાદશાહે “જીજીયા' શ્રીહીરવિજયસૂરીના ઉપદેશથી બંધ કર્યાના શિલાલેખી પૂરાવાઓ જેનોના પવિત્ર તીર્થ શ્રી શત્રુંજય પર આવેલા મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનને ફરતા પરિકરના નીચેના ભાગમાં તથા અમદાવાદમાં ઝવેરીવાડ, નિશાળમાં આવેલા શ્રીજગવલલભ પાર્શ્વનાથના દેરાસરમાં છે. + આ બાબતની નોંધ ઉપક્ત શ્રી આદીશ્વર ભગવાનની ભમતીની ભીંત પરના શિલાલેખમાં છે. –સારાભાઈ નવાબ IV. Page #31 -------------------------------------------------------------------------- ________________ એ. યા. ૨ 家樂隊樂隊樂隊樂隊隊樂隊: | પર્યુષણુષ્ટાબ્લિકા વ્યાખ્યાન બીજું ! અઠ્ઠાઈ પર્વના આરાધકોએ વાર્ષિક કૃત્યે પણ અવશ્ય કરવાં જોઈએ. संघा दिसुकृत्यानि, प्रतिवर्ष विवेकिना। यथाविधि विधेयानि, एकादशमितानि वै ॥१॥ અર્થાત–વિવેકી શ્રાવકે પ્રત્યેક વર્ષે સંઘપૂજા વગેરે અગિયાર પ્રકારનાં સુકૃત્ય વિધિયુક્ત જરૂર કરવાં. આ અગિયાર કર્યો પૂર્વાચાર્યોએ આ પ્રમાણે જણાવેલાં છે– ૧ સંઘપૂજા, ૨ સાધર્મિભક્તિ, ૩ યાત્રાત્રિક, ૪ જિનમંદિરમાં સ્નાત્રમહોત્સવ, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ ધમજાગરણ, ૮ સિદ્ધાંતપૂજા, ૯ ઉદ્યાપન, ૧૦ તીર્થપ્રભાવના અને ૧૧ પાપની વિશુદ્ધિ. આ અગિયાર વાર્ષિક કૃત્યો છે. Jan 2 brary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ એ. યા. 热烈營造點營業装 ૧ દર વરસે ઓછામાં ઓછી એકવાર પણ સંધપૂજા કરવી. સંઘપૂજા એટલે સાધુ-સાધ્વીને નિર્દોષ આહાર તથા પુસ્તકાદિનું દાન આપવું અને શ્રાવક–શ્રાવિકાને યથાશક્તિ ભક્તિપૂર્વક પહેરામણી વગેરે કરવું. સંઘપૂજ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ પ્રકારની છે. આદરપૂર્વક સર્વ સંધને પહેરામણી કરવી તે ઉત્કૃષ્ટ સંઘપૂજા જાણવી. અધિક ખર્ચ કરવાને અશક્ત હોય તે છેવટે સાધુ-સાધ્વીને સુતરની આંટી, મુહપત્તિ વગેરે અને બે ત્રણ શ્રાવક-શ્રાવિકાઓને સેપારી પ્રમુખ આપીને દર વરસે સઘપૂજા રૂપ કૃત્ય ભક્તિ વડે સફળ કરવું. અતિ નિર્ધન અવસ્થામાં પણ પુણીયા શ્રાવકની માફક ભક્તિ કરવાથી પણ સંઘપૂજાનું મોટું ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે संपत्ती नियमः शक्तौ, सहनं यौवने व्रतं । दारिद्रये दानमप्यल्पं, महालाभाय जायते ॥१॥ સંપત્તિમાં નિયમ, શક્તિ છતાં સહનશીલતા, યોવનાવસ્થામાં વ્રત અને દારિદ્રાવસ્થામાં અલ્પ પણુ દાન–એ મહા લાભને આપનાર છે. પ્રથમ કર્તવ્ય સંપૂર્ણ. ૨ પ્રતિવર્ષ સાધમ કોને આમંત્રણ આપી, ઉત્તમ આસન પર બેસાડીને વસ્ત્રાદિકનું દાન કરવું અને જો કોઈ સાધમ આર્થિક આપત્તિમાં આવી પડ્યો હોય તો તેને પોતાનું ધન આપીને ઉદ્ધાર કરવો. કહ્યું છે કે Page #33 -------------------------------------------------------------------------- ________________ દયા, न कयं दीणुद्धरणं, न कयं साहम्मिआण वच्छल्लं । हिअयंमि वीयरायो, न धारिओ हारिओ जम्मो॥ અર્થાતુ-જે પ્રાણીએ દીનજનોનો ઉદ્ધાર કર્યો નહીં, સાધર્મીનું વાત્સલ્ય કર્યું નહીં અને હૃદયમાં શ્રીવીતરામપ્રભુને ધારણ કર્યા નહીં, તે પોતાનો જન્મ હારી ગયા છે એમ જાણવું. શ્રાવકની માફક જ શ્રાવિકાની પણ ભક્તિ કરવી, ઓછીવત્તી નહીં, કારણકે શ્રાવિકા પણ જ્ઞાન, દર્શન ચારિત્રવાળી અને શીલવાળી હોય છે. તેણી સધવા હોય કે વિધવા હોય તેને સાધર્મક તરીકે માનવી. , અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે- હે રવામિન! સ્ત્રીઓને લૌકિકમાં અને લોકોત્તરમાં દેવાળી કહેલી છે. કહ્યું છે કે 'अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता। अशौचं निर्दयत्वं च, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १॥ અર્થાતુ-અસત્ય, સાહસ, કપટ, મૂર્ખતા, અતિ લોભીપણું, અપવિત્રપણું અને નિર્દયપણું આટલા દોષો તો સ્ત્રીઓમાં સ્વાભાવિક જ હોય છે. આ માટે સુકુમાલિકા, સુરીકાંતા, કપિલા, અભયા, 遊總 Jan Education International wwwinter. Page #34 -------------------------------------------------------------------------- ________________ અ. વ્યાર Jain Educ 樂錄 GENI નુપુરપંડિતા અને નાગશ્રી પ્રમુખનાં દૃષ્ટાંતા પેાતાની મેળે જાણી લેવાં. વળી આગમમાં પણ કહ્યું છે કે‘ અનંતાબો પાવરાનીબો, નયા સત્યમાયા । तया इत्थित्तणं पत्तं, सम्मं जाणाहि गोयमा ॥ હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશી ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે, તે સમ્યક્ પ્રકારે જાવું.’ આ માટે રજ્જા સાધ્વીના વૃત્તાંત જાણવા. આ પ્રમાણે સર્વત્ર સ્ત્રીની નિંદા કરેલી દૃષ્ટિએ પડે છે, તેા તેવી સ્ત્રીઓનું દાન, માન અને વાત્સલ્ય કરવું કેમ ઘટે?’ ગુરુમહારાજ કહે છે કે–‘હે શિષ્ય! તારે એકાંતે એમ ન જાણવું કે સ્ત્રી જ દોષથી ભરેલી છે, પુરુષા પણ કેટલાએક તેવા હાય છે. ‘અખાઈ રાઠોડ’ જેવા મહાક્રૂર આશયવાળા, નાસ્તિક અને દેવગુરુને ઠગવાવાળા ઘણા પુરુષા લેવામાં આવે છે. વળી સ્ત્રીઓમાં પણ કાઈકાઈ વખત ઘણા દોષ જોવામાં આવે છે; અને કેટલીએક સ્ત્રીઓ જેવી કે સુલસા-રેવતી—કલાવતી—મદનરેખા વગેરે કેટલીક શ્રાવિકાએ એવી ઉત્તમ થઈ ગઈ છે કે જેઓની શ્રીજિનેશ્વરદેવાએ પણ ઘણી જ પ્રશંસા કરેલી છે. તેથી તેવી શ્રાવિકાનું માતાની માફક, બહેનની માફક અને પોતાની પુત્રીની માફક વાત્સલ્ય કરવું તે યુક્તિસંગત છે. બીજું કૃત્ય સંપૂર્ણ થયું. ૩ દરેક વરસે ઓછામાં ઓછી એકેક યાત્રા કરવી. યાત્રા ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે tional ૨૦ jainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ અ. ન્યા. ̊朶朶染染些染判染光 Y 'अष्टान्हिकाभिधामेकां, रथयात्रामथापराम् । तृतीया तीर्थयात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ १ ॥ એક અઠ્ઠાઈ ઉત્સવ યાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા. એમ ત્રણ પ્રકારની યાત્રા પંડિતજના કહે છે.’સર્વ અઠ્ઠાઈમાં સર્વ ચૈત્યામાં મહાન ઉત્સવ કરવા તે પ્રથમ યાત્રા. બીજી રથયાત્રા તે કુમારપાલ રાજાએ કરી હતી. તે આ પ્રમાણે ‘ચૈત્ર મહિનાની સુદી આઠમના દિવસે, ચાથે પહેારે, માટા આડંબર સહિત, સંપત્તિ તેમજ હર્ષ સહિત એકઠા થએલા લેાકેાએ કરેલા જયજય શબ્દના ધેાષ સાથે શ્રીજિનેશ્વરદેવના સાનાના રથ તૈયાર કરવામાં આવ્યા. તે રથ ચાલતા ત્યારે મેરુપર્વત જેવા શાભતા હતા. તે રથની ઉપર સાનાના મોટા દંડવાળી ધ્વજા અને છત્ર ધરેલાં હતાં બંને બાજુએ ઉડતા ચામરની શ્રેણીઓથી તે શાભતા હતા. આ રથમાં સ્નાન, વિલેપન કરીને ફ્લ વગેરે ચડાવેલી શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપન કરીને, સમસ્ત મહાજને તે રથ કુમારપાલ રાજાના રાજદ્વાર પાસે માટી ઋદ્ધિ સહિત લાવીને સ્થાપન કર્યા. (જુએ ચિત્ર નં. ૩ તથા ચિત્ર નં. ૪) તે વખતે વાજિંત્રાના શબ્દો દશે દિશાઓને પૂરી રહ્યા હતા અને સુંદર એવી તરુણ સ્ત્રીઓના સમૂહ રથની આગળ નૃત્ય કરતા હતા, આવા રથને સામંતા તથા પ્રધાના રાજમહેલમાં લઈ ગયા. Jain Educational 6 ૨૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ - કથા કે ન કર જન : दिवमूरयापननप्रतिवलिनारपशकुनमसिनंदयंति ' ' tત્તર : કારક ચિત્ર નં. ૩ સિદ્ધરાજ જયસિંહદેવના સમયમાં નીકળતી રથયાત્રાની આગળ થતું તરુણ સ્ત્રીઓનું નૃત્ય (જેસલમેરના ગ્રંથભંડારની કાપદ્રિકા ઉપરથી) Page #37 -------------------------------------------------------------------------- ________________ infી GBIBIGAN કાકા ઝાડ; (ચિત્ર નં. ૩નું અનુસંધાન) ચિત્ર નં. ૪ સિદ્ધરાજ જયસિંહદેવના સમયમાં નીકળતી રથયાત્રાનું સુંદર દશ્ય. Jan Education Interational wwwlane brary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ એ. કન્યા. ૨ પછી કુમારપાલ રાજાએ રથમાં રહેલી પ્રતિમાની પટવસ્ત્ર તથા સેનાના અલંકારાદિ વડે પિતાની જાતે પૂજા કરી અને વિવિધ જાતિનાં નૃત્ય કરાવ્યાં. ત્યાં રાત્રિ પસાર કરીને, સવારે રાજા રથ સહિત નગર બહાર નીકળ્યા. ત્યાં ધ્વજ સહિત વસ્ત્રનો સુંદર તંબુ બાંધેલો હતો તે મંડપમાં રથ રાખે. ત્યાં રાજાએ રથમાં રહેલી જિનપ્રતિમાની પૂજા કરી અને ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે જ આરતી ઉતારી. પછી હાથી જોડેલા તે રથને આખા નગરમાં ફેરવીને ઠામઠામે બાંધેલા મંડપમાં વિસ્તારવાળી રચના કરાવી તે ઉત્સવને દીપાવ્યો. આ પ્રમાણે રથયાત્રા જાણવી. ૨ હવે ત્રીજી તીર્થયાત્રા તે તીર્થોની યાત્રા કરવી. શ્રી શત્રુંજય, ગીરનાર અને સમેતશીખર વગેરે તીર્થો જાણવા. વળી તીર્થકર દેવોની જન્મ. દીક્ષા, કૈવલ્ય, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ તીર્થ ગણાય છે. ઘણુ ભવ્ય પ્રાણીઓને શુભ ભાવના ઉત્પન્ન કરાવીને ભોદધિથી તારે છે, તેથી તે તીર્થ કહેવાય છે. તેવા તીર્થોમાં દર્શનાદિની શુદ્ધિને માટે વિધિપૂર્વક યાત્રા કરવી જોઈએ. જેમ- શ્રીસિદ્ધસેનદિવાકરથી પ્રતિબોધ પામેલા રાજા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજયતીર્થની | યાત્રાનો સંઘ કાઢ્યો હતો, તેમાં ૧૬૯ સેનાનાં. પ૦૦ હાથીદાંત તથા સુખડનાં દેવાલ હતાં. શ્રીસિદ્ધસેન વગેરે ૫૦૦૦ આચાર્યો હતો. વળી ૧૪ મુગટબદ્ધ રાજાઓ, (૭૦૦૦૦૦) સીત્તેર લાખ શ્રાવકોનાં કુટુંબ, (૧૧૦૯૦૦૦) એક કરોડ, દશ લાખ અને નવ હજાર ગાડાંઓ, અઢાર લાખ ઘોડાઓ, છોતેરસો હાથીઓ અને તેના પ્રમાણમાં ઊંટો અને બલદો વગેરે પણ હતા. કુમારપાલ કોઈ * ) Jain Education inimata www.ainerary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ જિક દમ, થયા* રાજાના સંધમાં અઢારોને ચુમોતેર સુવર્ણ રત્નમય દેવાલ હતા. આભૂ સંધવીના સંઘમાં સાત (૭૦૦) જિનમંદિરે હતા અને તેની યાત્રામાં બાર કરોડ સેના નાણું ખર્ચ થયું હતું સાધુ પેથડને તીર્થનું દર્શન થતાં અગિયાર લાખ રૂપાનાણુને ખર્ચ થયો હતો અને તેના સંધમાં (પર) બાવન | દેવાલયો તથા (૭૦૦૦૦૦) સાત લાખ માણસો હતા. મંત્રી વસ્તુપાલની સાડા બાર યાત્રા પ્રસિદ્ધ છે. ૩ ત્રીજું કૃત્યે સંપૂર્ણ થયું. ૪ ચેત્યમાં પર્વ દિવસે સ્નાત્ર મહોત્સવ પણ વિસ્તારથી કરવો જોઈએ. બધા પર્વમાં તેવો મહોત્સવ કરવાને શક્તિ ન હોય તે તેણે દરેક વર્ષમાં એકએક મહોત્સવ કરવો જોઈએ. સાંભળવા પ્રમાણે સાધુ પેથડે ગીરનાર ઉપર સ્નાત્ર મહોત્સવમાં છપ્પન ઘડી પ્રમાણુ સુવર્ણ વ્યય કરીને ઈંદ્રમાલા પહેરી હતી અને શ્રી શત્રુંજયથી ગીરનાર પર્વતને એક સેના ધ્વજ ચડાવ્યો હતો. તેના પુત્ર શાહ ઝાંઝણે રેશમી વસ્ત્રને એવડે મોટો ધ્વજ ચડાવ્યો હતો. ચાકું કૃત્ય સંપૂર્ણ થયું. - ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષે માળા પહેરવી જોઈએ. ઈન્દ્રમાલા અથવા તો બીજી માલા પણ અવશ્ય પહેરવી જોઈએ. એક વખતે ગીરનાર પર્વત પર શ્વેતાંબર અને દિગંબર સંઘ વચ્ચે વાદવિવાદ થતાં વૃદ્ધ પુરુષોએ નિર્ણય કર્યો કે “જે ઈંદ્રમાલા પહેરે તેનું આ તીર્થ. આ વખતે સાધુ પેથડે છપ્પન ઘડી સોનું આપીને ઈદ્રમાલા પહેરી હતી અને ચાર ઘડી સેનું યાચકોને આપી તીર્થને પિતાનું કર્યું હતું. આવી રીતે શુભ વિધિવડે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. પાંચમું કર્તવ્ય સંપૂર્ણ. 家家樂隊樂隊業 આNNNN Jain Education intemational Page #40 -------------------------------------------------------------------------- ________________ એ જયR ૬ દરેક વરસે દરેક પર્વમાં દેરાસરમાં મહાપૂજા કરવી જોઈએ. છછું કર્તવ્ય સંપૂર્ણ. ૭ તીર્થદર્શન વખતે, કલ્યાણકના દિવસે અને ગુરૂમહારાજના નિર્વાણના દિવસે દર વરસે રાત્રિ જાગરણ કરવું જોઈએ. આ રાત્રિજાગરણમાં શ્રીવીતરાગપ્રભુના ગુણગાન તથા નૃત્ય વગેરે ઉત્સવો કરવા જોઈએ. સાતમું કર્તવ્ય સંપૂર્ણ. ૭ દરરોજ શ્રતજ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. જે દરરોજ કરવાની અશક્તિ હોય તો દરેક માસે અથવા તો દરેક વર્ષે કરવી જોઈએ. આઠમું કર્તવ્ય સંપૂર્ણ. ૯ તથા નવપદ એટલે સિદ્ધચક્ર (જુઓ ચિત્ર નં. ૧) સંબંધી તથા એકાદશી, પંચમી, રોહિણી વગેરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનભૂત વિવિધ તપ સંબંધી ઉદ્યાપન (ઉજમણુ) કરવાં. ઓછામાં ઓછું દર વરસે એકેક ઉદ્યાપન કરવું. કહ્યું છે કે: “ उद्यापनं यत्तपसः समर्थने, तचैत्यमौलौ कलशाधिरोपणं । फलोपरोपोऽक्षतपात्रमस्तके, तांबूलदानं कृत भोजनोपरि ॥१॥ તપયાનું જે ઉદ્યાન કરવું તે જિનમંદિર ઉપર કલશ ચડાવવા બરોબર છે, અક્ષયપાત્ર ઉપર ફળ આરોપવું અને ભેજન કરાવ્યા પછી પાનનું બીડું આપવા બરોબર છે. Jan Education International Www bayan Page #41 -------------------------------------------------------------------------- ________________ એ, દયા૨ દરેક ઉજમણુમાં અજવાળી પાંચમ વગેરે તપના ઉજમણામાં ઉપવાસની સંખ્યા પ્રમાણે નાણું દાં વર્નાલિકા, નાલીયેર અને લાડુ વગેરે વસ્તુઓ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે મૂકવાં જોઈએ. નવમાં કર્તવ્ય સંપૂર્ણ. ૧૦ તીર્થની પ્રભાવનાદિ કાર્ય વરસમાં એછામાં ઓછું એકવાર કરવું જોઈએ. વળી શ્રીગુરુમહારાજના પ્રવેશ મહોત્સવમાં સર્વ પ્રકારની ઋદ્ધિ અને આડંબર સહિત ચતુર્વિધ સંઘે સન્મુખ જવું જોઈએ અને શ્રીગુરુને તથા શ્રીસંઘને યથાશક્તિ સત્કાર કરવો જોઈએ. શ્રીવીરપ્રભુને વંદન કરવા જતાં ઔપપાતિસૂત્રમાં શ્રીકેણિકરાજાએ કરેલા મહોત્સવનું વર્ણન કરેલું છે તે મહોત્સવ કરવો જોઈએ: અથવા પરદેશી રાજા અને દર્શાણુભદ્ર રાજાની જેવો મહોત્સવ કરવો જોઈએ. વળી સાધુ પિથડે શ્રીધર્મષસૂરિના પ્રવેશોત્સવમાં ( ૭૨૦૦૦) તેર હજાર ટંક દ્રવ્યને ખર્ચ કર્યો હતો. સંગી સાધુને પ્રવેશોત્સવ કરવો અનુચિત છે એમ ન કહેવું, કારણકે વ્યવહારભાષ્યમાં સાધુના પ્રતિમા વહનના અધિકારમાં કહ્યું છે કે:-“સાધુ સંપૂર્ણ પડિમા વહી રહ્યા પછી એકાએક નગરમાં પ્રવેશ ન કરે. પરંતુ નજીકમાં આવીને કઈ સાધુ કે શ્રાવકને પોતાના દર્શન આપે અથવા સંદેશ પહોંચાડે. જેથી નગરને રાજા, મંત્રી કે ગામને અધિકારી મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવે; તેના અભાવે શ્રાવકસંધ પ્રવેશેસવાદિ કરે. કારણકે શાસનની ઉન્નતિ કરવાથી તીર્થકરપણાની પ્રાપ્તિરૂપ ફલની પ્રાપ્તિ થાય છે. દશમું કર્તવ્ય સંપૂર્ણ. Jain Edu I l onal lary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ યા ૧૧ ગુરૂને યોગ હોય તો ઓછામાં ઓછી દર વરસે એક વખત તે જરૂર ગુરુ પાસે આલોયણું લેવું જોઈએ. કહ્યું છે કે – જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે બધા સેનાના થઈ જાય અને તેનું કઈ સાત ક્ષેત્રમાં દાન આપી દે તે પણ આલોયણુ કર્યા વિના એક દિવસના પણ પાપથી મુક્ત થઈ શકાતું નથી; વળી જંબુદ્વીપમાં જેટલા વેલુઓનાં રજકણ છે તે બધાં રત્નો થઈ જાય અને તેનું દાન કઈ સાતે ક્ષેત્રોમાં આપી દે તો પણ આલોયણુ કર્યા વિના એક દિવસના પાપથી પણ મુક્ત થવાતું નથી.’ તે પછી આલોયણ લીધા વિના ઘણા દિવસોનાં ઉપાર્જિત કરેલાં પાપોની હાનિ તો કેવી રીતે થાય? તેથી વિધિપૂર્વક આલોયણુ લઇને ગુરુમહારાજ જે પ્રાયશ્ચિત આપે તે પ્રમાણે જે કરવામાં આવે તો તે જ ભવે પણ પ્રાણી શુદ્ધ થાય છે, જે એમ ન હોય તો દૃઢપ્રહારી પ્રમુખની તે જ ભવે સિદ્ધિ કેવી રીતે થાય? અગિયારમું કર્તવ્ય સંપૂર્ણ વિવેકી શ્રાવકે દર વરસે ઉપર કહેલાં અગિયાર કર્તવ્ય કરે છે, તેથી થએલી પુગ્યની વૃદ્ધિથી તેઓ તાર્થ થઈને જિનેશ્વરદેવના ધર્મમાં તત્પર થઈને આત્મકલ્યાણ સાધે છે. પર્યુષણછાન્તિકાનું બીજું વ્યાખ્યાન સંપૂર્ણ” Jan Education Interational ne brave Page #43 -------------------------------------------------------------------------- ________________ એ. યા. ૩ દર I પર્યુષણાષ્ટાબ્લિકા વ્યાખ્યાન ત્રીજું પર્વ દિવસે પષધ મૂકે નહિ. કહ્યું છે કે જે પ દિવસે ઉપવાસ કરીને પૌષધમાં રહે છે તે વિ. ગૃહરથ છતાં પણ છેલ્લા રાજર્ષિની માફક ધન્ય છે. સિંધુસીવીર દેશમાં વીતભયાદિ ૩૬૩ નગરને અધિપતિ ઉદાયી નામના રાજા હતાતેને પ્રભાવતી નામે પટરાણી, અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતો. વળી ચંપાનગરીમાં જન્મથી સ્ત્રીલંપટ એવો કુમારનંદી નામનો એક સેની રહેતો હતો, તે જે કાઈ સ્વરૂપવાન કન્યા સાંભળે તેને પાંચ સેનાનાણું આપીને તે ખરીદતો હતો. એવી રીતે તેને પાંચસે સ્ત્રીઓ પ્રાપ્ત કરી હતી. આ સ્ત્રીઓ સાથે તે એક થાંભલાવાળા મહેલમાં ક્રીડા કરતો હતો. આ સેનીને એક નાગિલ નામને શ્રાવક મિત્ર હતો. એક Jain Ede national library.org Page #44 -------------------------------------------------------------------------- ________________ એ. એક વખતે પચશેલ દ્વીપની અધિષ્ઠાત્રી બે વ્યંતર દેવીઓ ઈંદ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપે જતી હતી. તે વખતે તેમનો પતિ વિધુમાલી દેવ ચ્યવી ગયો એટલે તે હાસા અને પ્રહાસા નામની બે દેવીઓ ઊંચા મહેલમાં રહેલા તે કુમારનંદી સોનીને અત્યંત કામી જેઈને ત્યાં ઊતરી. આ બે સુંદર દેવીઓને જોઈ કુમારનંદી તત્કાલ મોહ પામ્યા. તેઓને આલિંગન કરવાની ઈચ્છાથી તે બોલ્યા કે‘તમે બને કેણુ છો? અને અહીં શા માટે આવ્યા છો ?’ તે બંને બાલી કે–“અમે બંને તમારા માટે જ આવીએ છીએ. આવો ઉત્તર સાંભળીને આનંદિત થઈને સનીએ પ્રાર્થના કરી. એટલે તેઓ બોલી કે “તમે પંચશૈલદીપે આવજે, ત્યાં આપણે સંગ થશે.” એમ કહી તેઓ ઊડીને આકાશમાર્ગે ચાલી ગઈ પછી કુમારનંદીએ રાજાને સવર્ણ આપીને એ પટહ વગડાવ્યો કે–જે મને પંચશેલ દ્વીપે લઈ જશે તેને એક કટિ દ્રવ્ય મલશે.’ આ પટહ એક વૃદ્ધ નાવિકે સ્વીકાર્યો અને કોટિ દ્રવ્ય લીધું. પછી તેણે વહાણુ તૈયાર કર્યું, એટલે તેની તેની સાથે વહાણુમાં બેસીને ચાલ્યા. વૃદ્ધ નાવિકે સમુદ્રમાં બહુ દૂર ગયા પછી કહ્યું કે–“હે કુમાર! જે, સમુદ્રના કાંઠે આ જે ઝાડ જણાય છે તે પંચશેલ પર્વત પર છે, તેથી જ્યારે આ વહાણ તેની નીચે થઈને પસાર થતું હોય તે વખતે તે તેની શાખાને વળગી રહેજે. રાત્રીએ ત્યાં ભારંડપક્ષીઓ આવશે, તેઓ જ્યારે સૂઈ રહે ત્યારે તેમાંથી કોઈના પગ સાથે વસ્ત્ર વડે તારું શરીર બાંધી દઈ દુદ્વમુષ્ટિથી તેને વળગી રહેજે; એટલે સવારે તે પક્ષી ઊડીને તને પંચશેલ એટલે સનસમુદા થતું હોય છે તેમાંથી Jain Educ! Lional www.anelibrary.one Page #45 -------------------------------------------------------------------------- ________________ અ. જયારે NEW ઉપર લઈ જશે. જો તું વડની સાથે વળગીશ નહિ તો આ વહાણની જેમ તું પણ આ મહાવર્સમાં કી પડી નાશ પામીશ.” સોનીએ તેના કહ્યા પ્રમાણે કર્યું અને ભારંડપક્ષી તેને પંચશેલ ઉપર લઈ ગયું. અનુક્રમે તે હાસા અને પ્રહાસાના જોવામાં આવ્યો, સનીએ ભેગા માટે પ્રાર્થના કરી. દેવીએ બોલી કે–ભદ્ર! આ અંગથી અમારો સંગ થાય નહિ. તેથી તું અગ્નિ આદિમાં પ્રવેશ કરીને પંચશેલદ્વીપના સ્વામી થવાનું નિયાણું કરીને મરણ પામે અને આ પંચશેલદ્વીપને સ્વામી થાય તો અમે તારો સંગ કરીએ.’ કુમારનંદી વિચારમાં પડ્યો કે–અરે! હું તે ઉભય ભ્રષ્ટ થયો.” આમ ચિંતા કરતા એવા તે સનીને દેવીઓએ તેના નગરમાં મૂકી દીધો. દેવાંગનાના રૂપમાં મોહ પામેલા કુમારનંદીએ ત્યાં પહોંચ્યા પછી તુરત જ અગ્નિમાં પડીને મરણ પામવાની તૈયારી કરી. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે કહ્યું કે‘મિત્ર આમ બાળમરણ કરવું તને ઉચિત નથી.” આ પ્રમાણે વારવા છતાં પણ તે નિયાણુ બાંધીને અગ્નિશરણુ થયો અને પંચશેલદ્વીપને સ્વામી બન્યા. આ જોઈને વૈરાગ્ય પામવાથી નાગિલ શ્રાવકે દીક્ષા લીધી અને આયુષ્ય પુરું થયેથી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયો. એક વખતે નંદીશ્વર દ્વીપની યાત્રા માટે દેવતાઓ જતા હતા તેમની આગળ ગાયન ગાવાની આજ્ઞા થતાં હાસા પ્રહાસા ચાલીને તેમણે પિતાના સ્વામીને કહ્યું કે–‘તમે ઢોલ વગાડે.” તેણે અભિમાનથી વગાડ્યો નહિ. પરંતુ પૂર્વના દુષ્કર્મથી ઢેલ તેના કંઠમાં આવીને વળગ્યો. તે વખતે બને ૩૧ Jan Edual Barvard Page #46 -------------------------------------------------------------------------- ________________ એ. મા.? IN NEW AS A US જણીએ બોલી કે–“હે પ્રાણેશ! આપણું કુલને ઉચિત કામ કરો, શરમાઓ નહિ. પછી વિદ્યુમ્નાલિદેવે ઢોલ વગાડવા માંડ્યો અને બંને જણીઓએ ગાયન ગાવા માંડયું તથા ત્રણે જણાએ આ પ્રમાણે દેવોની આગળ ચાલવા માંડ્યું. આ વખતે વિદ્યુમ્માલીના પૂર્વ ભવને મિત્ર નાગિલ દેવતા પણ યાત્રાર્થે જતો હતો; તેણે અવધિજ્ઞાનથી પિતાના પૂર્વભવના મિત્ર વિદ્યુનાલીને જોઈને ઓળખે. એટલે તેણે તેને બોલાવ્યો કે–ભદ્ર! તું મને ઓળખે છે?” તે બેલ્યો-“હે તેજસ્વી દેવ! હું તમને ઓળખતો નથી કે તમે કોણ છે ?” પછી તેણે પોતાના પૂર્વભવનું શ્રાવકનું રૂપ બતાવીને પિતાનું તથા તેના પૂર્વભવનું સ્વરૂપ અને જે ધર્મથી પોતાને દેવપણું પ્રાપ્ત થયું તે સર્વ વૃત્તાંત જણાવ્યું. આ સાંભળી વિદ્યુમ્નાલી બેલ્યો-“હે મિત્ર! હવે હું શું કરું.’ અશ્રુત દેવે કહ્યું- હે મિત્ર! ગૃહસ્થપણે ચિત્રશાલામાં કાઉસમાં રહેલા ભાવ સાધુ શ્રીવીર ભગવંતની પ્રતિમા તું કરાવ, તેથી તને બેલિબીજની પ્રાપ્તિ થશે. તેનું કહેલું સ્વીકારીને તેણે ઘરમાં કાઉસગ્નમાં રહેલા શ્રીવીરપ્રભુને જોયા. પછી તેણે હિમવંત પર્વત પર જઈ ગાશીર્ષચંદન લાવી, તે વડે પ્રભુને જેવા જોયા હતા તેવી જ વીરપ્રભુની ચંદનકાષ્ટમય મૂર્તિ અલંકાર સહિત તૈયાર કરી. કપિલ કેવલી પાસે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને તે પેટીમાં મૂકી. તે વખતે કઈ મુસાફરનું વહાણુ સમુદ્રમાં તોફાન થવાથી છ માસથી ભમ્યા કરતું હતું, તે વિદ્યુમ્માલીના જોવામાં આવ્યું. તેનું સંકટ દૂર કરીને પ્રતિભાવાળી પેટી તેણે આપીને કહ્યું કે તું વીતભયપાટણ જઈ, આ પેટી બતાવીને એવી ઉદૂષણ કરાવજે કે, આમાં Jain Educa www.ainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ અ. ન્યારૂ 羞緊張懸繼無樣縣縣器 પરમાત્માની પ્રતિમા છે તેને ગ્રહણ કરે. ગ્રહણ કરો. પછી પ્રતિમાના પ્રભાવથી તે વહાણ વીતભય પાટણે નિર્વેિદને પહોંચ્યું. ત્યાં જઈને તેણે દેવના કહ્યા પ્રમાણે ઉલ્લેષણ કરી; અટલે નગરને રાજા, બ્રાહ્મણ, તાપસ વગેરે અનેક એકઠા થયા. દરેક જણે પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને તે પેટી ઉઘાડવા માંડી પણ ઉધડી નહિ; તેમ કરતાં મધ્યાન્હ સમય થયો, એટલે રાણીએ ભેજન માટે રાજાને બોલાવવા દાસીને મોકલી. રાજાએ બધો વૃત્તાંત કહેવરાવ્યો એટલે રાણી પ્રભાવતી ત્યાં આવી. તેણીએ વિચાર્યું કે આમાં દેવાધિદેવ અરિહંત પ્રભુની પ્રતિમા હોવી જોઈએ, બીજ બ્રહ્માદિક દેવોની હોય તેમ લાગતું નથી, તેથી અરિહંત પ્રભુના જ સ્મરણથી આ પેટી ઉઘડવી જોઈએ. આમ વિચારી તે સંપુટની ચંદનાદિકથી પૂજા કરીને તે આ પ્રમાણે બોલી 'प्रातिहार्याष्टकोपेतः, प्रास्तरागादिदूषणः। देयान्मे दर्शनं देवाधिदेवोऽहस्त्रिकालवित् ॥१॥ અષ્ટ પ્રાતિહાર્યવડે સહિત, રાગાદિ દૂષણને દૂર કરનારા અને ત્રિકાલજ્ઞ એવા દેવાધિદેવ શ્રીઅરિહંત પ્રભુ મને દર્શન આપે. આ પ્રમાણે બેલતાં જ તે સંપુટ ઉઘડી ગયો અને જિનપ્રતિમા તેની મેળે પ્રગટ થઈ. (જુઓ ચિત્ર નિં. ૫) પછી પ્રભાવતી રાણી પ્રતિમાને પોતાના ઘર દેરાસરમાં લઈ ગઈ અને તેની ત્રણે કાલ પૂજા કરવા લાગી. Wwwmbrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ અ. જ્યા૩ Jain Educational એકદા દ્રવ્યપૂજા કર્યા પછી રાણી પ્રસન્નચિત્તે પ્રભુની આગળ નૃત્ય કરતી હતી અને રાજા વીણા વગાડતા હતા. તે વખતે રાજાએ મસ્તક વગરનું પ્રભાવતીનું ધડ નાચતું જોયું. આ અનિષ્ટ જોઈ રાજા Àાભ પામતાં તેના હાથમાંથી વીણા પડી ગઈ. તે વખતે રાણી ગુસ્સે થઈને ખેાલી– હે પ્રાણેશ! આ શું થયું?” રાજાએ તેણીના આગ્રહથી યથાર્થ વાત કહી બતાવી. એટલે તે ખાલી કે–આ અનિષ્ટ દર્શનથી મારું આયુષ્ય ટૂંકું જણાય છે. વળી એક વખતે રાણીએ દેવપૂજાને માટે રનાન કરીને દાસી પાસે દેવપૂજાને યાગ્ય સફેદ વસ્ત્રા મંગાવ્યાં. પરંતુ ભાવિ વિઘ્નને લીધે રાણીએ તે વસ્ત્રા રાતાં દીઠાં. તે પૂજાને અયેાગ્ય જાણી ક્રોધથી રાણીએ દર્પણવડે દાસી ઉપર પ્રહાર કર્યો, ← ચિત્ર નં. ૫ શ્રીજિનેશ્વરની પ્રતિમા ૩૪ brary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ એ. વ્યા.૩ ★落楽隊楽隊楽隊楽隊築業 અને દાસી મરણ પામી. પછી તે જ વસ્ત્રને સફેદ જોઈને રાણીએ ચિંતવ્યું કે –“મને ધિક્કાર છે, મારૂં પ્રથમ વ્રત ખંડિત થયું. આ પાપનો ક્ષય કરવા માટે હું દીક્ષા લઉં. પ્રજાનાં વસ્ત્રનો વર્ણ વિપર્યય જોવાથી મારું આયુષ્ય અલ્પ જ છે.” પછી પતિની આજ્ઞા લઈ તે વ્રત લેવામાં ઉદ્યમવંત થઈતે વખતે રાએ કહ્યું-“દેવી તમે દેવપણું પામે તો મને આવીને ધમને બંધ કરજો.” પછી રાણી ચારિત્ર લઈ સારી રીતે પાળીને અંતે અનશન કરીને સૈધર્મ દેવલોકે દેવતા થઈ. અહીં રાણીએ દીક્ષા લીધા પછી પેલી મૂર્તિની દેવદત્તા નામે કુજા દાસી નિરંતર પૂજા કરવા લાગી. ' હવે દેવ થએલ પ્રભાવતી તાપસનું રૂપ ધારણ કરી રાજાની સભામાં આવી દરરોજ એક દિવ્ય અમૃતફલની રાજાને ભેટ કરવા લાગ્યો. રાજા તે ફલના સ્વાદથી મોહ પામી ગયે. તેથી એક દિવસ તેણે તાપસને કહ્યું કે-“હે મુનિ! આવાં ફલ કયા સ્થાનમાં ઉત્પન્ન થાય છે?? તે સ્થાન મને બતાવો. મુનિએ કહ્યું કે મારે આશ્રમે આવે તો બતાવું.” રાજા વેગથી તે તાપસની સાથે ચાલ્યા. દેવતાએ આગળ જઈ દેવમાયાથી તેવાં દિવ્ય ફલોથી ભરપૂર એક બગીચો બનાવ્યો. રાજાએ તે જોઈને વિચાર્યું કે-“હું તાપસને ભક્ત છું. તેથી તેઓ મારી ફલ ખાવાની ઈચ્છા પૂરી થવા દેશે, મને રોકશે નહીં.” આવું વિચારી રાજા વાનરની જેમ ફલો લેવા દોડ્યો, એટલે અનેક તાપસ દોડી આવી ક્રોધથી લાકડીઓ વડે તેને મારવા લાગ્યા. તેથી રાજા ચારની માફક ત્યાંથી ભાગ્યો. નાસતાં નાસતાં માર્ગમાં સાધુઓને જોયા; એટલે રાજાએ તેમનું શરણ લીધું. ઉ૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ અ. ચા.૩ સાધુઓએ તેને આશ્વાસન આપ્યું, એટલે રાજા વિચાર કરવા લાગ્યો કે-“અહે ક્રૂર તાપસએ મને છેતર્યો. તે વખતે પ્રભાવતી દેવે પ્રત્યક્ષ થઈ પોતે કરેલું સ્વરૂપ કહી બતાવ્યું અને દેવ સ્વસ્થાને ગયો. રાજા પણ જૈનધર્મમાં એક ચિત્તવાળો થઈ પોતાના નગર તરફ જવા લાગ્યો, ત્યાં તો તેણે પોતાને રાજસભામાં બેઠેલો જોયે. હવે તે અરસામાં ગાંધાર નામે એક શ્રાવક શાશ્વત પ્રતિમાને વંદન કરવાની ઈચ્છાથી વૈતારિના મૂળમાં જઈ તપ કરતો હતો. તેના પર શાસનદેવી સંતુષ્ટ થઈ અને તેનું વાંછિત પૂર્ણ કર્યું. વળી પ્રસન્ન થઈને તેણે એક ને આઠ વાંછિતદાયક ગૃટિકા તેને આપી. તેમાંથી એકશૂટિકા મુખમાં નાંખી તેણે ચિતવ્યું કે, “હું વીતભયપત્તનમાં દેવાધિદેવની મૂર્તિને વાંદવા જાઉં? આ પ્રમાણે ચિંતવતાં જ તે મૂર્તિની નજીક દેવતાએ તેને પહોંચાડ્યો. તેની પૂજા કરીને તે ત્યાં સુખે રહ્યો. એક વખતે તે બુદ્ધિમાન ગાંધાર શ્રાવકે પિતાનું મૃત્યુ નજીક જાણીને પોતાની સાધર્મિક દેવદત્તા નામની કુજા દાસીને તે ગુટિકાઓ આપી દીધી અને પોતે દીક્ષા લીધી. દેવદત્તા સુંદર રૂપની ઈચ્છા રાખતી હતી, તેથી તેણીએ એક ગૃટિકા મુખમાં રાખીને દિવ્ય રૂપનું ચિંતવન કર્યું, એટલે તે તત્કાલ દિવ્ય રૂપવાળી થઈ ગઈ. તેથી રાજાએ તેનું નામ સુવર્ણગુલિકા” પાડયું. વળી તેણીએ એક ગૃટિકા મુખમાં રાખી ચિંતવ્યું કે, “યોગ્ય વર મલ્યા સિવાય મારું રૂપ નકામું છે અને આ રાજા મારા પિતા તુલ્ય છે, તેથી ચંડપ્રધાન રાજા મારે પતિ થાઓ. આવું ચિતવતાં જ પેલી દેવીએ 縣縣縣羅機器儘縣議 ૩૬ Vakary.org Jan Eduk Page #51 -------------------------------------------------------------------------- ________________ અ. કયા.૩ ચંડ પ્રધાન રાજા પાસે જઈને તેની આગળ દેવદત્તાના રૂપનું વર્ણન કર્યું, એટલે તેણે તેની માગણી કરવા માટે પિતાના દૂતને તેની પાસે મોકલ્યો. તે ત્યાં જઈને દેવદત્તાની પ્રાર્થના કરી, એટલે દેવદત્તાએ કહ્યું કે, રાજા અહીં આવશે ત્યારે અમારા બંનેનું વાંછિત પૂર્ણ થશે” તે તે વાત ચંડધોતને જણાવી, એટલે ચંડપ્રદ્યોત રાજા અનિલગ નામના હાથી ઉપર બેસી તે જ રાત્રે ત્યાં પહોંચ્યો. બગીચામાં બંને એકઠાં થયાં. રાજા બોલ્યો કે:-“હે પ્રિયે ! તું મારા નગરમાં ચાલ. કુજા બેલી કે-“આ જિનમૂર્તિ વગર હું જીવી શકીશ નહિ; તેથી આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા કરાવીને તમે અહિં લાવો, એટલે તે પ્રતિમા અહીં રાખીને આ પ્રતિમા આપણે સાથે લઈ જઈએ.” ચંડપ્રદ્યોતે તે વાત કબૂલ કરી અને પોતાના નગરમાં જઈ જાતિચંદનની શ્રીવીરપ્રભુની તેવી જ મૂર્તિ કરાવી; તેમ જ પાંચસે મુનિઓના પરિવારવાળા કપિલ ઋષિને પ્રાર્થના કરીને તે મૂર્તિની વાસક્ષેપપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પછી વિધિપૂર્વક તે મૂર્તિ સાથે લઈ, હાથી ઉપર ચડીને ચંડપ્રોત વીતભયનગરે ગયો અને તે સુંદર મૂર્તિ દેવદત્તા દાસીને આપી. તેણીએ ચૈિત્યગૃહમાં તે નવીન મૂર્તિ સ્થાપીને મૂલ મૂર્તિ ત્યાંથી ઉપાડીને તે ચંડમોતની સાથે અવંતીમાં આનંદથી આવી પહોંચી. અહીં ઉદાયી રાજ સવારમાં ચૈત્યગૃહમાં દર્શન કરવા ગયે, પ્રભુને નમીને સામે જોયું તો તેઓના પર ચડાવેલી ફૂલની માળા કરમાએલી જોઈ. તે જોતાં જ આ મૂર્તિ જરૂર બીજી લાગે છે એમ રાજા ચિતવવા લાગ્યો, કારણકે જે અસલ મૂર્તિ આ હોય તો તેની કૂલમાળા કરમાય જ નહીં. વળી થાંભલાની સાથે Page #52 -------------------------------------------------------------------------- ________________ એ Sજ છે. રહેલી પુતલી જેવી દેવદત્તા પણ અહીં જોવામાં આવતી નથી, ગ્રીષ્મ ઋતુમાં દુર્લભ એવો મરુદેશના પાણી જે હાથીને મદ આ સ્થાને પડેલો જોવામાં આવે છે. તેથી જરૂર અહીં ચંડપ્રદ્યોત રાજા અનિલગ હાથી ઉપર ચડીને આવ્યો હશે એમ જણાય છે અને પ્રતિમા તથા દાસીને લઈગયો સંભવ છે. આ પ્રમાણે વિચાર કરતાં ઉદાયી રાજાને ઘણો ક્રોધ ચડ્યો તેથી તત્કાલ દશ મુગટબદ્ધ રાજાઓને સાથે લઈમોટા સૈન્ય સાથે અવંતી ઉપર ચડાઈ કરી, બંને વચ્ચે પરસ્પર મોટું યુદ્ધ થયું. અંતે ઉદાયને બાવડે ચંડપ્રોત રાજાને હાથી ઉપરથી નીચે પાડી હાથવડે પકડીને બાંધી લીધે, અને તેના કપાળમાં તપાવેલી લોઢાની સળીથી “આ મારી દાસીને પતિ છે” એવા અક્ષરે લખ્યા. પછી તેને બંદીખાને નખાવીને ઉદાયન રાજા પ્રદ્યોતના મહેલમાં જ્યાં જિનાલય હતું ત્યાં ગયો, જિનેશ્વરદેવને નમસ્કાર કરી, સ્તુતિ કરીને પ્રતિમાજી ઉપાડવા માંડી, પરંતુ પ્રતિમાજી તે સ્થાનથી ખસ્યા નહિ. રાજાએ કહ્યું કે- હે નાથ! મેં એવો શું અપરાધ કર્યો છે કે જેથી આપ મારી સાથે આવતા નથી?'-તે વખતે તેનો અધિષ્ઠાયક બેલ્યો-“હે રાજા! તારૂં નગર ધૂળની વૃષ્ટિથી સ્થલરૂપ થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવીશ નહિ, માટે તું શોક ન કરીશ.” આ સાંભળી રાજા અવંતીથી પાછો ફર્યો, રસ્તામાં જ ચોમાસું આવ્યું એટલે રાજાએ ત્યાં છાવણી નાખી, તે સ્થાને દશપુર નગર વસ્યું. એક વખતે પર્યુષણ પર્વ આવતાં ઉદાયન રાજાએ પિસહ લીધો હતો તેથી તે દિવસે રસેઈયાએ ચંડ ધોતને પૂછયું કે, “આજે તમે શું જમશે ?' આ સાંભળી અવંતીપતિ ભ પામી વિચારમાં WWWnetron Page #53 -------------------------------------------------------------------------- ________________ અ.. હા . ૩ પડ્યો કે, “કઈ દિવસ નહિ ને આજે રાઈ જમવાનું પૂછે છે તેથી તેનું કોઈ કારણ હશે !” આવું વિચારીને તેણે પૂછ્યું કે, “હે રસોઈયા! આજે પૂછવાને શે હેતુ છે?” રસે બોલ્યો-“સ્વામી! આજે પર્યુષણ પર્વ છે તેથી મારા સ્વામી ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો છે, તેથી તમારે માટે જ આજે રસોઈ કરવાની છે? ચંડપ્રઘાત બે -“હે રસેઈયા ! તે પર્વદિવસની વાત યાદ આપી તે સારું કર્યું. મારે પણ આજે ઉપવાસ છે.' રસેઇયાએ તે વાત ઉદાયન રાજાને કરી, એટલે રાજાએ વિચાર્યું કે- ચંડપ્રદ્યોત ઉપવાસી હોવાથી મારો સાધર્મી થયો, તેથી તે જે બંદીખાનામાં હોય તો મારું પર્યુષણ પર્વ શુદ્ધ ન ગણાય.’ આવું વિચારી તેણે બંદીખાનામાંથી બહાર દ્રાવ્યો, અને ખમાવ્યો. તેના કપાળમાં કરેલા અક્ષરોને ઢાંકવા માટે સુવર્ણરત્નમય પટ્ટ બંધાવી તેને અવંતીદેશ પાછો આપ્યો. ચાતુર્માસ વીત્યા પછી ઉદાયન રાજા પિતાની નગરીમાં પાછો આવ્યો. તેણે મૂળ પ્રતિમાની પૂજાના નિર્વાહ માટે બાર હજાર ગામ ભેટ આપ્યાં અને પ્રભાવતીદેવની આજ્ઞાથી તે નવી મૂર્તિની પૂજા કરવા લાગ્યો. એક વખતે રાજા પિતાની પૈષધશાળામાં પોસહ લઈને રહ્યો હતો, મધ્યરાત્રીએ શુભધ્યાન ધ્યાતાં તેના મનમાં આવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે, “જે રાજા વગેરેએ શ્રીવીરપ્રભુની પાસે દીક્ષા અને બીજા સમ્યકુવાદિ વ્રત લીધેલાં છે તેઓને ધન્ય છે, તેઓ વંદન કરવા યોગ્ય છે. જે પ્રભુ અહીં પધારીને મને પાવન કરે તો હું પણ તેઓશ્રીના ચરણકમલમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.’ પ્રભુ તેના આવા અધ્યવસાય જાણીને ત્યાં પધાર્યા. ઉદાયન રાજા કેણિક રાજાની માફક મોટા ઉત્સવ Jan Eduard www.thebrary. Page #54 -------------------------------------------------------------------------- ________________ એ સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યો. વિધિપૂર્વક પ્રભુની દેશના સાંભળીને ઘેર આવ્યો. ઘેર આવીને વિચાર્યું કે, અહો ! આ રાજ્ય અંતે નરક આપનારૂં છે, તેથી તે મારા પુત્ર અભિચિને તો ન આપવું.” આવું વિચારી પિતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. પછી કેશી રાજાએ જેને નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે એવા ઉદાયન રાજાએ ભગવંત પાસે દીક્ષા લીધી. વ્રત લીધું તે દિવસથી જ તીવ્ર તપસ્યા કરીને ઉદાયન રાજાએ પોતાના દેહને શેષવી નાખ્યો. નિરંતર નીરસ આહાર કરવાથી તે રાજર્ષિને વ્યાધિ ઉત્પન્ન થયે. આ રાજર્ષિ કઈ વૈદ્યના જોવામાં આવતાં વિઘે કહ્યું કે-‘તમે દહીંનું ભક્ષણ કરી તમારા દેહની રક્ષા કરો.” મુનિ પિતાના શરીરમાં નિસ્પૃહ હોવા છતાં, દહીં લેવા માટે ગોચરી જવા નીકળ્યા. એક વખતે વિહાર કરતાં કરતાં રાજર્ષિ વીતભયનગરે આવી ચડ્યા. ત્યાં મંત્રીએ મુનિ પરના દ્વેષથી કેશી રાજાને જણાવ્યું કે–“રાજન ! આ તમારા મામા તપસ્યાથી કંટાળી તમારું રાજ્ય લેવાને આવ્યા છે, માટે તેઓને વિશ્વાસ કરશે નહિ.” કેશીએ કહ્યું કે- આ રાજય તેમનું જ છે, ભલે સુખેથી લે.” મંત્રી બાલ્યા-રાજય પુણ્યથી જ મળે છે, તો મળેલું રાજ્ય શા માટે પાછું આપવું? તેથી આ રાજર્ષિને કઈ પ્રકારે ઝેર આપો ! મંત્રીની પ્રેરણાથી કેશીએ પિતાના ઉપકારી મામાને કોઈ ગોવાલણી પાસે ઝેરવાળું દહીં અપાવ્યું. તે ઝેર દેવે સંહરી લઈને ઉદયન રાજર્ષિને જણાવ્યું કે–‘તમને ઝેરવાળું દહીં મલશે. માટે તમે દહીં ખાશો નહિ અને દહીંની પૃહા પણ કરશો નહિ.” મુનિએ તે દિવસથી દહીં ખાવું છોડી દીધું. એટલે રોગ વધવા લાગે, તેથી ફરી રોગ દૂર કરવા દહીં લીધું. પેલા દેવતાએ ત્રણ વખત ઝેર સંહરી લીધું. Wangbrary.cr Page #55 -------------------------------------------------------------------------- ________________ . વ્યા.૩ 菜菜味鮮味味劑 ૪. જો પગ * એક વખતે દેવતાના પ્રમાદથી ઝેરનું સંહરણ કરવું રહી ગયું, એટલે રાજર્ષિએ ઝેરવાળા દહીંનું ભક્ષણ કર્યું; તેથી ઝેરની અસર શરીરમાં વ્યાપી ગઈ, આ જાણી રાજર્ષિએ અનશન અંગીકાર કર્યું. ત્રીશ દિવસ અનશન પાળ્યા પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને આયુષ્ય પૂરૂ થતાં ઉદયન રાજર્ષિ માક્ષે ગયા, તે પછી પેલા દેવતાએ ક્રોધ કરીને વીતભયનગરને રજની વૃષ્ટિવડે ભરી દીધું. અહીં પિતાએ વ્રત લીધા પછી તેના પુત્ર અભિચિએ ચિંતવ્યું કે–‘ અહા ! મારા પિતાએ મને મૂકીને પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, તેથી પિતાના એવા અવિવેકને ધિકકાર છે. આમ વિચારી કેશીની સેવા કરવી તજી દઈને પિતાએ કરેલા અપમાનથી કંટાળી અભિચિ કાણિક રાજા પાસે આવ્યા. પ્રભુશ્રી મહાવીરની દેશનાથી પ્રતિાધ પામી શ્રાવકધર્મ પાળવા લાગ્યા, પરંતુ પેાતાના પિતા ઉદયન સાથેનું વૈર તજી દીધું નહિ. અંતકાલે પાક્ષિક અનશન લઈ પૂર્વોક્ત પાપ આલાચ્યા વગર મૃત્યુ પામીને ભવનપતિ દેવ થયા. ત્યાં એક પલ્ભાપમનું આયુષ્ય ભાગવી, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ માક્ષે જશે. શ્રીવીરપ્રભુના નિર્વાણથી સાળસેા ને અગણાતેર (૧૬૬૯) વર્ષ જ્યારે જશે, ત્યારે કુમારપાલ રાજા તે પ્રતિમાને ધૂળના ઢગલાઓમાંથી બહાર કાઢશે અને પહેલાંની માફક તેની પૂજા કરશે. જેમ દાયન રાજાએ પર્વના દિવસેાએ સર્વ સાવધકર્મ છેાડી નિષ્કામ ભક્તિવડે શુભયાગ સંયુક્ત ધર્મગ્રહણ કર્યા હતા, તેવી રીતે વ્રતધારી ગૃહસ્થાએ પણ નિષ્કામ ધર્મ ગ્રહણ કરવા. શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત પર્યુષણાષ્ટાન્તિકા વ્યાખ્યાન સંપૂર્ણ. ************ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રુતદેવલિ શ્રીભદ્રબાસ્વામી વિરચિત શ્રી કલપસૂત્રની ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ રચેલી સુબોધિકા નામની ટીકાનું ગુજરાતી ભાષાંતર पुरिमचरिमाण कप्पो मंगलं वद्धमाणतित्थमि । इह परिकहिया जिणगणहराइथेरावलि चरित्तं ॥१॥ પ્રથમ તીર્થકરોના ચરિત્ર, ગણધર વગેરે સ્થવિરેના ચરિત્રો અને સામાચારી આ ત્રણ વિષય વર્ધમાન સ્વામીના તીર્થને વિષે મંગલ રૂપ હોવાથી આ કપસૂત્રમાં કહેવામાં આવેલ છે. પરમકલ્યાણકારી શ્રી અરિહંતપ્રભુને (જુઓ ચિત્ર નં. ૬) નમસ્કાર કરીને. બાળ અભ્યાસીએને ઉપયોગી થાય એટલા જ માટે કપસૂત્રની સુબાધિકા નામની ટીકાની હું રચના કરું છું. ગીર Jain Education Thomatical inlibrary Page #57 -------------------------------------------------------------------------- ________________ પંડિત પુરુષોના મનને આનંદ આપે એવી બીજી ઘણી ટીકાઓ હોવા છતાં થોડી બુદ્ધિવાળા મનુષ્યોને બાધ થાય એવા હેતુથી જ આ ટીકા હું રચું છું અને મને આશા છે કે મારો આ પ્રયત્ન સફલ થશે. - સૂર્યના ઝળહળતા તેજથી આખું જગત પ્રકાશમાન થાય છે જ, પરંતુ એ સૂર્યનો પ્રકાશ ભોંયરામાં કે ગુફામાં પહોંચી શકતો નથી. એવાં સ્થાનમાં તો દીવી જ આપણને ઉપયોગી થાય છે. આ ટીકામાં હું કાંઈ ખાસ અર્થ કરવા માગતો નથી, તેમ નવી યુક્તિઓ પણ બતાવવા ઇરછત નથી અને આવી ટીકાઓ રચવાથી મારી પંડિતાઈ બહાર આવશે એવી આશા પણ રાખતો નથી માત્ર બાળચિત્ર નં. ૬ શ્રી અરિહંતપ્રભુ બુદ્ધિવાળા જીવોને માટે સરલ વ્યાખ્યા રચવાને જ મારો આશય છે. મારું આ સાહસ નીરખી સતપુરુષો મને હસી કહાડશે નહિ; કારણ કે સતપુરુષોએ પોતે જ કહેવું છે કે “શુભ કાર્યોમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જ જોઈએ.” Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકાળે મુનિવરે નવકલ્પ વિહાર કરતા અને એ રીતે જે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનું નિશ્ચિત થાય ત્યાં ભાદરવા સુદ પાંચમના દિવસે રાત્રિએ સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી એક યોગ્ય સાધુ ઊભા ઊભા સૂત્રપાઠ કરતા અને બીજા સર્વ સાધુ કાઉસગ્ગ કરી સાંભળતા. વર્તમાનકાળે પરંપરાથી ગુરુની આજ્ઞા પ્રમાણે સાધુઓ ચાતુર્માસનું સ્થાન નકકી કરે છે અને સૌ પ્રથમ આનંદપુરમાં સભા સમક્ષ ક૯પસૂત્ર વંચાયા બાદ વર્તમાન કાળે મુનિવરો કલ્યાણ નિમિત્તે પાંચ દિવસના નવ વ્યાખ્યાનોમાં ક૯૫ત્ર વાંચી સંભળાવે છે. “કલ્પ શબ્દનો અર્થ સાધુને આચાર એવો થાય છે. તે આચારના દશ ભેદ આ પ્રમાણે છે: ૧ આચેલક્ય, ૨ દેશિક, ૩ શય્યાતર, ૪ રાજપિંડ, ૫ કૃતિકર્મ. ૬ વ્રત ૭ જ્યેષ્ઠ, ૮ પ્રતિક્રમણ, ૯ માસક૫ અને ૧૦ પર્યુષણાકલ્પ. ‘આચેલક્ય ચેલ એટલે વસ્ત્ર, અને અચેલક એટલે વસ્ત્ર રહિત. અલકને ભાવ આચેલકય. અચેલપણું તીર્થકરોને આશ્રીને રહેલું છે. તેમાં પહેલા અને છેલ્લા તીર્થકરને શકેંદ્ર આપેલા દેવદૂષ્ય વસ્ત્રના અપગમથી હમેશાં સચેલકપણું–વસ્ત્રસહિતપણું છે. કિરણવલી ટીકાકારના મતે વીશે તીર્થકરોને શદ્ર અર્પેલા દેવદૂષ્ય વસ્ત્રના અપગમથી હમેશાં અલકપણું જ ઘટે છે. પરંતુ આ વિષય વિવાદાસ્પદ છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહેવું છે કે ત્રષભદેવ પ્રભુ એક વરસથી કાંઈ અધિક વસ્ત્રધારી હતા.” Jain Educ www.ain etrary. Page #59 -------------------------------------------------------------------------- ________________ hતી વળી સત્તરિય સ્થાનકમાં કહ્યું છે કે –“ શકેંદ્ર સર્વ તીર્થકરોના ખભા ઉપર લક્ષમૂલ્યનું ‘દેવદુષ્ય' વસ્ત્ર મૂકે છે. વીરપ્રભુને એક વર્ષથી અધિક “દેવદૂષ્ય” વસ્ત્ર ખભા ઉપર રહેલું હતું, બાકીના બધાની તે રિસ્થતિ જાણવી. શ્રી અજિતનાથ (જૂઓ ચિત્ર નં. ૭) વગેરે બાવીશ તીર્થકરોના સાધુઓ “સરલ’ અને ‘બુદ્ધિશાળી લેખાય છે, તેઓ ઘણું કીંમતી અને જુદા જુદા રંગવાળાં વચ્ચે વાપરતા હતા. તેથી તેઓને “સચેલક' કહેવામાં કાંઈ વાંધો નથી. કેટલાક સાધુઓ ધોળાં અને ફાટ્યાં તૂટ્યાં કપડાં પણ પહેરતા હતા તેથી તેઓને “અલક પણ કહી શકાય. આ રીતે બાવીશ તીર્થકરોના તીર્થના સાધુઓને વિષે “અચેલક કલ્પ અનિયતપણે રહેલો છે. શ્રીષભદેવ અને શ્રીવીપ્રભુના તીર્થના સાધુઓ ધોળાં અને જીર્ણપ્રાય વસ્ત્ર ધારણ કરનારા હોવાથી ચિત્ર નં. ૭ શ્રી અજીતનાથજી તેમને હમેશાં “અલકપણે જ ઘટે છે. કોઈ પ્રશ્ન Us Jain Educ VO Page #60 -------------------------------------------------------------------------- ________________ કરે કે:-“જીર્ણ અને ધોળાં વસ્ત્રોનો ઉપભોગ કરવા છતાં, પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને વિષે અલક ક૯૫ કઈ રીતે ઘટાવી શકાય ? તેના જવાબમાં કહેવું જોઈએ કે –“જે વસ્ત્ર જીર્ણ અને તુચ્છ હોય તે કશા પણ હિસાબમાં ગણાતું નથી. એટલે વસ્ત્ર હોવા છતાં પણ વસ્ત્ર રહિત જ ગણાય. જેમકે એક નાનું પિતયું પહેરીને નદી ઉતરી આવનારને આપણે પૂછીએ કે –“તમે નદીમાં થઈને શી રીતે આ પાર આવ્યા ?” તો તે જવાબમાં એટલું જ કહે કે:-“અમારે બધાં લુગડાં ઉતારીને નદી ઉતરવી પડી. આવી જ રીતે આપણે દરજીને અથવા બેબીને ત્યાં વસ્ત્રની ઉતાવળ કરવા જઈએ છીએ ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે:-“ભાઈ! હવે પહેરવાને માટે મારી પાસે બીલકુલ વસ્ત્ર નથી, નહિતર હું વસ્ત્ર વગરનો થઈ જઈશ.” આ જ રીતે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને વસ્ત્ર હોવા છતાં અચેલકીપણું જ છે. પ્રથમ કલ્પ સંપૂર્ણ “દેશિક એટલે આધાર્મિક. જે કોઈએક સાધુને ઉદ્દેશીને અથવા તો સાધુના સમુદાયને ઉદ્દેશી, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરે તૈયાર કરેલાં હોય તો, તે પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ વગેરેને ઉદ્દેશીને કરેલું હોય તો તેને જ કામ ન આવે, પણ બીજાને તો તે કલ્પ. બીજે ક૫ સંપૂર્ણ. “શય્યાતર' એટલે જે જગ્યાએ સાધુઓ ઉતર્યા હોય તે જગ્યાનો સ્વામી. તેના નીચે બતાવેલા બાર પ્રકારના પિંડ કોઈપણું તીર્થકરના સાધુને ધે નહિ. ૧ આહાર, ૨ પાણી, ૩ ખાદિમ, ૪ સ્વાદિમ, bravo Page #61 -------------------------------------------------------------------------- ________________ 家隊隊球隊樂隊 ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કાંબળ, ૮ રજોહરણ, ૯ સેય, ૧૦ અરતો, ૧૧ નખ તથા દાંત સુધારવાનું અસ્ત્ર અને ૧૨ કાન ખોતરવાનું સાધન. આ બાર વસ્તુઓમાંથી કોઈપણ સ્વીકારે છે તેથી કઈક વખત દોષવાળા આહારનો પ્રસંગે ઉપસ્થિત થાયતેમ જ સાધુઓને ઉપાશ્રય મળવો દુર્લભ થાય. જે સાધુઓ આખી રાત્રિ જાગતા રહે અને સવારના પહોરમાં બીજા કોઈ સ્થળે પ્રતિક્રમણ કરી આવે તે મૂળ ઉપાશ્રયનો સ્વામી શય્યાતર થતો નથી. પરંતુ જે સાધુઓ મૂળ ઉપાશ્રયમાં નિદ્રા લે અને સવારના પહોરમાં બીજા સ્થાને જઈ પ્રતિક્રમણ કરી આવે તો એ બંને સ્થાનનો સ્વામી શય્યાતરો કહેવાય. ચારિત્રની ઈરછાવાળો ઉપધિ સહિત શિષ્ય, તૃણ, માટીનું ઢેકું, માગું કરવાની કુંડી, ભસ્મ, પાટલો, બાજોઠ, શવ્યા, સંથારો અને લેપ વગેરે વસ્તુઓ શય્યાતરની પણ ખપે. ત્રીજે ૯૫ સંપૂર્ણ. “રાજપિંડ” એટલે સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, મંત્રિ અને સાર્થવાહ વગેરે જેને હોય અને જેનો રાજ્યાભિષેક કરાવેલો હોય એવા રાજાને પિંડ. આ રાજપિંડ આઠ પ્રકારનો છે –૧ અશન, ૨ પાણી. ૩ ખાદિમ, ૪ સ્વાદિમ, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કાંબલ અને ૮ રજોહરણ. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને આ આઠ પિંડમાંથી કેઈપણ પિંડ કહ્યું નહિ. કારણકે રાજા પાસે આવવા-જવામાં સામંતે વગેરે તરફથી સાધુઓને પિતાના સ્વાધ્યાયમાં ખલેલ પહોંચે. વળી કેટલાક સાધુના શુકનને અપશુકન ગણે છે, તેથી સાધુઓના શરીરને વ્યાઘાત થવાનો પણ સંભવ રહે છે, વળી સાધુઓને ખાવાની લાલચ લાગુ પડે અને તેથી સાધુઓની લઘુતા અને નિંદા વગેરે થવાનો સંભવ હોવાથી સાધુઓને રાજપિંડને * Jain Educ a tional ab ore Page #62 -------------------------------------------------------------------------- ________________ 3. ન * જો નિષેધ કરવામાં આવેલા છે. બાવીશ તીર્થંકરોના સાધુએ જ્જુ અને પ્રાજ્ઞ હાવાથી તેમને ઉપર કહેલા દોષા સંભવતા નથી, તેથી તેમને રાજપિંડ ક૨ે છે. ચોથા કલ્પ સંપૂર્ણ, ‘કૃતિમ ’ એટલે વંદના. વંદના બે પ્રકારની છે:–૧ અભ્યુત્થાન અને ર દ્વાદશાવર્ત. સર્વ તીર્થંકર ભગવંતાના તીર્થમાં સાધુઓનું વંદનાનું ધારણ દીક્ષાપર્યાય પ્રમાણે હાય છે અને સાધ્વી લાંબા વખતથી દીક્ષિત થએલાં હાય તે પણ તે નવા દીક્ષિત સાધુને વંદના કરે, કારણકે ધર્મમાં પુરુષ પ્રધાન છે. પાંચમા ૫ સંપૂર્ણ, ‘વય ’ એટલે વ્રત. અહીં વ્રત એટલે મહાવ્રત સમજવાના છે. બાવીશ તીર્થંકરના સાધુઓને ચાર મહાવ્રત હોય છે. કારણકે, તે સ્ત્રીને પરિગ્રહ માને છે અને પરિગ્રહના પ્રચક્ખાણુની સાથેજ સ્ત્રીનું પચ્ચક્ખાણુ આવી ગયું એમ સમજે છે, વળી તેમને અપરિગૃહિત સ્ત્રી સાથે ભાગના અસંભવ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુએને તેવા જ્ઞાનના અભાવ હાવાથી પાંચ મહાવ્રતને સ્વીકાર કરે છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુને છઠ્ઠું રાત્રિભાજનત્રત મૂળ ગુણમાં છે અને બાકીના બાવીશ તીર્થંકરના સાધુઆને રાત્રિભાજન ઉત્તરગુણમાં છે. છઠ્ઠો કલ્પ સંપૂર્ણ. ‘જ્યેષ્ટ ’એટલે વડેરાના ૫ અથવા માટા અને નાનાના વ્યવહાર. પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં વડીદીક્ષાના દિવસથી નાના—મેાટાપણું ગણાય છે, અને બાવીશ તીર્થંકરના વારામાં અતિચાર વગરનું ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસથી જ નાના—મેટાપણું મનાય છે. ४८ www.sainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ વ્યા જે પિતા અને પુત્ર, માતા અને દીકરી, રાજા અને પ્રધાન, શેઠ અને નોકર સાથે જ દીક્ષા લે, સાથે જ યોગ વહે અને સાથે જ વડીદીક્ષા લે તો તેમને નાના-મોટા શી રીતે ગણવા? તે આ પ્રમાણે ગણવા, પિતા વગેરે મોટા પુરુષો અને પુત્ર વગેરે નાના છ જવનિકાય. અધ્યયન અને વેગ વહેવા વગેરેની ક્રિયા કરીને એક સાથે યોગ્યતાને પ્રાપ્ત થયા હોય તો તેઓને અનુક્રમે સ્થાપિત કરવા, કદાચ થોડુંક અંતર રહી જતું હોય તો જરા રાહ જોવી અને બનતાં સુધી પિતા વગેરે મોટા પુરુષોને મુખ્ય પદે રસ્થાપિત કરવા; એટલી છૂટછાટ મૂકવામાં ન આવે તે પિતા વગેરે માટઓને પુત્રાદિક ઉપર અપ્રીતિનું કારણ થાય. પુત્ર વગેરે જે બુદ્ધિશાળી હોય અને પિતા વગેરે મંદ બુદ્ધિવાળા હોય તે સ્વાભાવિક રીતે જ બંનેની વચ્ચે મેટું અંતર પડી જાય. આવા પ્રસંગે વૃદ્ધ પિતાદિકને આ પ્રમાણે બાધ આપવો:-“હે મહાભાગ્યશાળી ! તમારો પુત્ર બુદ્ધિમાન છે, પરંતુ તમારા ખાતર બીજા સાધુઓથી પાછળ રહી જશે, તમે જે અનુજ્ઞા આપતા હો તો તેને મોટા તરીકે સ્થાપન કરીએ, તેમાં તમારા પુત્રનું જ નહિ પણ તમારું ગૌરવ છે, આ રીતે સમજાવવાથી જે વડીલ રજા આપે તો, પુત્ર વગેરેને પ્રથમ સ્થાપન કરવા અને રજા ન આપે તે ન સ્થાપવા. સાતમા ક૫ સંપૂર્ણ. ‘પ્રતિકમણ” એટલે પાછા ફરવું તે. અતિચાર લાગે કે ના લાગે પણ પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને નિરંતર પ્રતિક્રમણ કરવું જ જોઈએ. બાકીના બાવીશ તીર્થકરના સાધુઓને તો અતિચાર લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમાં પણ બાવીશ તીર્થકરના સાધુઓને હતો Page #64 -------------------------------------------------------------------------- ________________ ક ગ્યા દેવસી અને રાઈ બે જ પ્રતિક્રમણ કરવાના હોય છે. પાક્ષિક, ચા આઠમે કહ્યું સંપૂર્ણ. “માસ એટલે માસ કહ્યું. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ તો એક માસથી વધુ વખત રહી શકે નહીં, માત્ર ચોમાસાના ચાર મહિના એક સ્થળે રહે. દુભિક્ષ, અશક્તિ વગેરે કારણોને લીધે વધારે સમય રહેવું પડે તો છેવટે ઉપાશ્રય, પોળ, શેરી, ઘર અથવા સંથારાની જમીન પણ ફેરવીને નિયમની રક્ષા કરે. જે માસક૫ નિયમ તેઓ ન જાળવે તો લોકોમાં લઘુતા વગેરે ઘણા દોષો ઉત્પન્ન થાય. બાવીશ તીર્થકરના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હોવાથી તેમને માસિકલ્પનો નિયમ નથી. તેઓ લાભ જણાય તે એક જ સ્થળે પૂર્વ કેટિ વર્ષ સુધી રહી શકે અને કારણ પડે મહિનાની અધવચમાં પણ વિહાર કરી જાય. નવમે કલ્પ સંપૂર્ણ. પયુષણ એટલે સમસ્તપણે રહેવું તે, અને પર્યુષણ નામનું વાર્ષિક પર્વ આ બે અર્થો થાય છે. આ વાર્ષિક પર્વ ભાદરવા સુદી પાંચમે અને કાલિકાચાર્ય* થયા પછી ભાદરવા સુદી ચોથે જ થાય છે. સમસ્તપણે રહેવારૂપ જે પર્યુષણકલ્પ છે તેના બે પ્રકાર છે–૧ સાલંબન અને ૨ નિરાલંબન એટલે કારણના અભાવવાળે. તેના વળી ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ એવા બે ભેદ છે. જધન્ય–સાંવત્સરિક પ્રતિક્રમણથી માંડી | # કાલિકાચાર્યે કેટલા થયા તે જાણવા માટે જુએ “શ્રીકાલિકાચાર્ય કથાસંગ્રહ’ નામને સચિત્ર ગ્રંથ મૂલ્ય પચાસ રૂપિયા. ૫૦ Horary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ ܬ ܀ સુ જ્યા ૧ કાન્તિક ચોમાસી પ્રતિક્રમણ સુધી સીત્તેર દિવસના પરિણામવાળા.’ ઉત્કૃષ્ટ—‘અષાડ ચોમાસી પ્રતિક્રમણથી માંડી કાન્તિક ચોમાસી પ્રતિક્રમણ સુધી ચાર માસના.’ આ બંને પ્રકારના નિરાલંબન પર્યુષણાપ સ્થવિરકલ્પીઓ માટે છે, બાકી જિનપીએને તે એક નિરાલંબન ચાતુર્માસિક જ કલ્પ છે, કઈ કારણવશાત્ સાલંબન પણુ થાય. જે ક્ષેત્રમાં માસકલ્પ કર્યા હોય તે જ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવાથી અથવા ચાતુર્માસ કર્યા પછી માસકલ્પ કરવાથી છ માસના કલ્પ થાય, તે પણ સ્થવિરપીને જ ઉચિત છે અને પાંચ પાંચ દિવસના ઉમેરો કરી ગૃહસ્થોને જણાવવા નહિ જણાવવાના અધિકાર અહીં વિસ્તારથી લખ્યા નથી. કારણકે સંધની આજ્ઞાથી તે વિધિ હાલમાં ઉચ્છેદ થઈ ગયા છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ પકિરણાવલી વગેરેમાંથી જેઈ લેવા. આ પ્રમાણે બધેએ જાણવું. આ પ્રમાણેના સ્વરૂપવાળો પર્યુષણાપ, પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં નિયત છે અને બાકીના ખાવીશ તીર્થંકરોના તીર્થમાં અનિયત છે. કારણ કે, દોષના અભાવ હોય તેા એક ક્ષેત્રમાં દેશ ઉણી પૂર્વ કાઠી સુધી તેઓના સાધુએ રહી શકે છે અને દોષ ઉપસ્થિત થાય તેા એક માસ પણ રહેતા નથી. આ જ રીતે મહાવિદેહક્ષેત્રમાં પણ બાવીશ તીર્થંકરોની જેમ જ સર્વ તીર્થંકરોના કલ્પની વ્યવસ્થા જાણવી. દશમા ૫ સંપૂર્ણ. ઉપર કહેલા દશ પે। શ્રી ઋષભદેવ અને મહાવીરસ્વામીના તીર્થમાં નિયત છે અને બાવીશ તીર્થ 米嫩嫩嫩嫩嫩嫩鮮奶 પા Page #66 -------------------------------------------------------------------------- ________________ ૐ ન 蘇樂鮮 જ્યા KROK-MOK કરાના તીર્થમાં પહેલા અચેલક, બીજો ઔદેશિક, ત્રીજો પ્રતિક્રમણ, ચોથા રાજપિંડ, પાંચમા માસકલ્પ અને છઠ્ઠો પર્યુષણાકલ્પ, આ છ કલ્પના કાંઈ નિશ્ચય નહીં, બાકીના શય્યાતર, ચાર વ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મ આ ચાર કલ્પા નિશ્ચયે હોય છે. આ રીતે દશ કલ્પાના નિયત અને અનિયત વિભાગ જાણવા. સર્વ કાઈને માટે સાધવા યેાગ્ય એક માત્ર માક્ષમાર્ગ જ છે, તે પછી તેમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ વચ્ચે આવા આચારભેદ શા માટે હોવા જોઈએ ? તેનું કારણ બતાવે છે—આચારભેદનું મુખ્ય કારણ જીવ વિશેષ છે. શ્રીઋષભદેવ પ્રભુના તીર્થના વા સરળ અને જડ હોવાથી તેમને ધર્મના બાધ હેલાઇથી થઇ શકતા નથી, શ્રીવીર પ્રભુના તીના સાધુએ વક્ર અને જડ હોવાથી તેમને ધર્મના બેધ અને ધર્મનું પાલન અને દુષ્કર થઇ પડે છે. અજિતાદિ બાવીશ તીર્થંકરના સાધુઓને તેા ધર્મના બેાધ પણ સરળતાથી થાય છે અને તેનું પાલન પણ તે બહુ સારી રીતે કરી શકે છે. કારણકે, તે સરળ અને પ્રાજ્ઞ હોય છે. આ પ્રમાણે સરલતા, જડતા અને વક્રતાને લીધે જ મેાક્ષમાર્ગ એક જ હોવા છતાં આચારભેદ કરેલા છે. અહીં સરળતા અને જડતાનું દૃષ્ટાંત આપે છે:એક વખત પ્રથમ તીર્થંકરના તીના સાધુએ એક વાર બહારથી મેાડા આવ્યા એટલે ગુરુએ તેમને પૂછ્યું કે‘હું મુનિએ ! આજે તમને રાજ કરતાં કેમ વધારે વખત લાગ્યા ? ' મુનિએ માલ્યા—સ્વામિન ! આજે માર્ગમાં કેટલાક ના લેાકા નૃત્ય કરતા હતા તે જેવા અમે ઊભા રહ્યા હતા. પછી ગુરુએ કહ્યું કે—‘નટનાં ખેલ કે નૃત્ય જેવાના આપણા આચાર નથી.’ Jain Educatonational XXXINGYINGWINGING WE પર rary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ યા 家家家樂隊樂隊樂隊樂家樂家。 શિષ્યાએ તે વાત અંગીકાર કરી. આ વાતને થોડા દિવસ વીતી ગયા. પછી એક વખતે પ્રથમની જેમ પેલા સાધુઓ બહારથી મોડા આવ્યા. ગુરુએ પૂછયું કે:-“મુનિઓ ! આજે કેમ વાર લાગી?' આ વખત મુનિઓએ કહ્યું કે:-“પ્રભે ! આજે એક નટડીને ખેલ જોવા ઊભા રહ્યા, તેથી વધારે વખત નીકળી ગયે.” ગુરુએ આવા જ પ્રસંગની યાદ દેવડાવી કહ્યું કે;–“તમને મેં થોડા દિવસ ઉપર જ નટનાં નૃત્ય કે ખેલ જોવાની મનાઈ નહોતી કરી? તો પછી આ વખતે પણ તે જોવાને કેમ ઊભા રહ્યા?' “શિષ્યોએ બહુ જ નિખાલસ દીલે જવાબ દીધો કે –“તે વખતે તો આપે નટ જેવાનો નિષેધ કર્યો હતો, પણ નટીને ખેલ જોવાનો નિષેધ નહોતો કર્યો.? અહીં બુદ્ધિની જડતાને લીધે જ નટને નિષેધ થયો તેની સાથે નટીને નિષેધ પણ થઈ જ ગયે એમ અમે સમજી શક્યા નહિ એવો સરળ ઉત્તર આપ્યો. અહીં બીજું દૃષ્ટાંત આ પ્રમાણે છે:–કોઈ કણદેશના વાણીયાએ ઘડપણમાં દીક્ષા લીધી. તે એક દિવસે ઈરિયાવહી પડિકકમતાં ઘણો વખત કાઉસગ્નમાં ઊભે રહ્યો, તેને ગુરૂએ પૂછ્યું કે –“આજે કાઉસગ્ગમાં આટલો બધો વખત કેમ થઈ ગયો. તેણે સરળ સ્વભાવે ઉત્તર આપ્યું કે:-ગુરુદેવ! જીવદયા ચિતવતો હતો.' ગુરુજીએ પૂછયું કે– કેવા પ્રકારની જીવદયા ચિતવતા હતા ?’ મુનિએ કહ્યું કે:-“જ્યારે હું ગૃહરાવસ્થામાં હતો ત્યારે વર્ષાકાળ આવતાં મારાં તમામ ખેતર ખેડી નાખતો, ધાન્ય વાવતો, નકામા છોડવાઓ ઉખેડી ફેંકી દેતો અને એટલી બધી કાળજી રાખતો કે મારા ઘરમાં ખૂબ - NGSકી Page #68 -------------------------------------------------------------------------- ________________ ધાન્ય એકઠું થતું. પણ મારા પુત્રો મારા જેટલા કાળજીવાળા નથી, તેઓ જે મારા જેવી ખેડ વગેરે નહિ કરે તો ધાન્યના અભાવે તેઓની કેવી બુરી દશા થશે ! આ રીતે તેમની દયા ચીંતવતો હતો. સરળપણાને લીધે પિતાની ખરેખરી વાત ગુરુ પાસે કહી દીધી. ગુરુએ કહ્યું કે હે મહાભાગ! “તમેએ દુર્બાન કર્યું. સાધુને પોતાની ભૂલ માલુમ પડી અને કહ્યું કે –મેં અયુક્ત કર્યું. આ પ્રમાણે કહીને મિચ્છામિ દુકકી દઈ પોતાને લાગેલા પાપની શુદ્ધિ કરી. વીરપ્રભુના તીર્થના કેટલાક મુનિઓ સ્પંડિલ ગયા હતા. તેઓ માર્ગમાં એક નટને નૃત્ય કરતો જોઈ ઊભા રહ્યા અને ગુરુજીએ જ્યારે મોડા આવવાનું કારણ પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે:-“માર્ગમાં એક નટ નૃત્ય કરતો હતો તે જોવાને ઊભા રહ્યા હતા.” ગુરુએ કહ્યું કે કોઈ પણ નટના ખેલ કે નૃત્ય જોવાનો મુનિને અધિકાર નથી. તમે એવું નૃત્ય જેવા ઊભા રહ્યા એ ઠીક ન કહેવાય. પછી એ જ મુનિઓ કેઈનટીનું નૃત્ય જેવા ઊભા રહ્યા અને ગુરુએ વિલંબનું કારણ પૂછયું. તે વખતે સીધી રીતે જવાબ આપવાને બદલે વક્રપણે આડા-અવળા ઉત્તર આપી મૂળ વાતને ઉડાડી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આખરે સાચી વાત બહાર આવી. ગુરુએ ઠપકો આપતાં શિષ્યો ગુરૂને સામે કહેવા લાગ્યા કે– પ્રથમ તો તમે જ ભૂલ કરી છે અને વળી પાછો અમને ઠપકો આપો છો એ કેવો ન્યાય? તમે તો નટનું નૃત્ય જોવાની મનાઈ કરી હતી. તે વખતે નટીનું નૃત્ય નહિ જોવાનું તમે ક્યારે કહ્યું હતું? અમને શું ખબર પડે કે નટનું નટીનું બેમાંથી કોઈનું નૃત્ય ન જોવાય? પ્રથમ દૃષ્ટાંત સંપૂર્ણ. ૫૪ VO Page #69 -------------------------------------------------------------------------- ________________ એક શેઠને બહ અવિનયી પુત્ર હતો. એક વખતે તેના પિતાએ તેને શિખામણ આપી કે - બેટા ! બને ત્યાં સુધી વડીલ સામો જવાબ આપવો નહિ.” પુત્રે પિતાની શિખામણ માની લીધી ને તેણે કેઈની પણ સામે જવાબ નહિ આપવાનો નિશ્ચય કર્યો. એક દિવસે કોઈ કારણ પ્રસંગે પિતા વગેરે ઘરની બહાર ગયા. ઘરમાં પેલો પુત્ર એકલો હતો, તેથી કમાડ બંધ કરી, અંદરથી સાંકળ ચડાવી બેસી રહ્યો. થોડા વખત પછી મા–બાપ ઘરે પાછી આવ્યાં. તેમણે પુત્રને ઘણા ઘાંટા પાડ્યા પણ પુત્રે તેનો બીલકુલ જવાબ ન આપ્યો ને ઘરનો બારણાં પણ ઉઘાડ્યા નહિ. પછી પિતાએ દિવાલ ઓળંગી મહામુશીબતે ઘરમાં પ્રવેશ કર્યો. તેણે જોયું તો પુત્ર આ બધો વખત બેઠે બેઠે હસતો હતો. પિતાએ ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યા કે:“તમે પોતે જ મને કહ્યું છે કે વડીલ પુરુષને જવાબ સામો ન વાળવો.” પિતાના પુત્રની વક્રતા અને જડતા માટે પિતાને બહુ ખેદ થયો. શ્રી અજિતનાથ વગેરે બાવીશ તીર્થકરોના સાધુઓ કેવા સરળ અને બુદ્ધિશાળી હોય છે તે વિષેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે:–એક વખત શ્રી અજિતનાથ ભગવાનના સાધુઓ નટનું નૃત્ય જોઈને લાંબા વખતે ઉપાશ્રયમાં આવ્યા. તે વખતે ગુરુએ પૂછયું કે-મુનિઓ ! આજે વધારે વખત કેમ લાગ્યો ? જવાબમાં મુનિઓએ નટના નૃત્યની વાત સંપૂર્ણ અને સરળભાવે કહી સંભળાવી. તે પછી ગુરુએ નટનું નૃત્ય નહિ જોવાને ઉપદેશ આપ્યું. તે સર્વ મુનિવરેએ અંતઃકરણપૂર્વક કબુલ રાખ્યો. પપ wwwa library.co Page #70 -------------------------------------------------------------------------- ________________ એક વખત તે જ મુનિઓ સ્થડિલથી પાછા આવતા હતા તે વખતે એક નટી નૃત્ય કરતી હતી. તે નૃત્ય જેવાની ઈચ્છા થતાં જ તેમને ગુરૂજીનો ઉપદેશ યાદ આવ્યું. તેમણે પોતાના મનથી નિશ્ચય | કરી લીધો કે ગુરુજીએ નટનો ખેલ જોવાની મનાઈ કરી છે, તેની સાથે જ નટીનું નૃત્ય પણ જરૂર આવી જાય. માટે આવા નૃત્ય કે ખેલ જોવાને આપણે આચાર નથી. આ પ્રમાણે વિચાર કરી પોતે પિતાની મેળે જ તે રસ્થાને ઊભા રહ્યા નહિ અને એકદમ ઉપાશ્રય તરફ પાછા આવ્યા. શ્રી અજિતનાથાદિ બાવીશ તીર્થકરોના તીર્થના મુનિઓ તો સરળ અને બુદ્ધિશાળી હોવાથી ધર્મનું રહસ્ય તેવો સમજી શકે અને પાળી શકે, પરંતુ પ્રથમ તીર્થંકરના તીર્થના મુનિઓ સરળ અને જડ હોવાથી તેમને ધર્મનો બાધ શી રીતે હોઈ શકે ? કારણ કે તેઓને બાધ હોતો નથી. વળી વીરપ્રભુના તીર્થના મુનિઓને તો વક્ર અને જડપણને લીધે ધર્મ સંભવે જ શી રીતે ? આવી શંકા કરવી ઠીક નથી. પ્રથમ તીર્થકરના સાધુઓ જડતાને લીધે ખલના પામે ખરા, ઘણી વાર ભૂલથાપ પણ ખાઈ જાય; પરંતુ તેમના મનભાવ શુદ્ધ હોવાથી તેમને ધર્મની પ્રાપ્તિ થાય એ શંકા વગરની વાત છે. વળી શ્રી વીર પ્રભુના સાધુઓમાં વક્રતા અને જડતા હોવાથી તેમના મનભાવ સરળ અને પ્રાજ્ઞની અપેક્ષાએ વિશેષ શુદ્ધ ન પણ હોય, પરંતુ એમને વિષે સર્વથા ધર્મ સંભવે જ નહીં એમ ન કહેવું. આ પ્રમાણે બોલવું એ મહાદેષનું કારણ છે. કહ્યું છે કે:-“ધર્મ નથી, સામાયિક નથી અને વ્રત પણ નથી એમ કહેનારને શમણુસંધે સંઘ બહાર મૂકી દેવો. 家、家家、家樂家 www.ainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ તે પર્યુષણાકટ્ય નિયતપણે જે સીત્તેર દિવસના પ્રમાણને કહ્યા છે, તેમાં નીચેના કારણોને લીધે ચાતુર્માસમાં પણ સાધુઓને વિહાર કરવાની છુટ છે. તે કારણે આ પ્રમાણે છે:–૧ કોઈ પ્રકારનું અમંગલ થાય, ૨ શુદ્ધ આહાર ન મળતો હોય, ૩ રાજથી અથવા રોગથી પરાભવ ઉપસ્થિત થાય તો ચાતુર્માસમાં પણ બીજે વિહાર કરવો કલ્પે. તે જ પ્રમાણે:–પ સ્પંડિલ જવાનું સ્થાન બરાબર ન હોય. ૬ જીવજંતુનો ઉપદ્રવ હોય, ૭ ઉપાશ્રય બરાબર ન હોય, ૮ બહુ કંથવા, ૯ અગ્નિ કે ૧૦ સર્પનો ભય | ઉપસ્થિત થાય તો પણ ચોમાસામાં સાધુઓ વિહાર કરી શકે. ચાતુર્માસ વીત્યા પછી વરસાદ બંધ રહેતો ન હોય અને રસ્તાઓ કાદવથી ભરેલા હોય તે કાર્તિકી પૂર્ણિમાં વીતી ગયા પછી પણ સાધુઓ વિહાર ન કરે તો ચાલે. ઉપર જે અમંગલ આદિ દોષો વર્ણવ્યા તેમાંનું કોઈ પણ કારણ ન હોય તો પણ સંયમન નિર્વાહ સુખશાંતિથી થઈ શકે તે માટે ક્ષેત્રની પસંદગી કરવામાં મુનિઓએ નીચેનાં કારણોને જરૂર વિચાર કરે જોઈએ. ક્ષેત્રના ત્રણ વિભાગ છે. ૧ જઘન્ય, ૨ મધ્યમ અને ૩ ઉત્કૃષ્ટ. જ્યાં જિનમંદિર અથવા વિહારભૂમિ સુલભ હોય, ચંડિલ જવાનું સ્થાન શુદ્ધ હોય, જ્યાં સ્વાધ્યાય કરવાને માટે અનુકૂળ ભૂમિ હોય, અને જ્યાં સાધુઓને આહાર–પાણી સુલભપણે મળી શકતાં હોય. આ ચાર ગુણવાળું ક્ષેત્ર જઘન્યક્ષેત્ર જાણવું. જ્યાં ઘણા કાદવ ન હોય, સમૃમિ જીવો ઉત્પન્ન ન થતા હોય, ચંડિલ જવાની નિર્દોષ ભૂમિ Jan Ede ibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ કયા હોય. ઉપાશ્રયમાં સ્ત્રીઓને સંસર્ગ ન હોય, ધી, દૂધ વગેરે ગોરસની સુલભતા હોય, જ્યાંના માણસે ભદ્રિક હોય. જ્યાં સારા વૈદ્યને લાભ મળી શકતો હોય, ઔષધો પણ સહેલાઈથી મળી શકતાં હોય; ગૃહના ઘરો ધનધાન્યાદિથી ભરપૂર હોય, રાજા પણ ઉત્તમ વિચાર ધરાવતો હોય, બ્રાહ્મણો વગેરેથી સાધુઓનું અપમાન થવાનો સંભવ ન હોય, જે ક્ષેત્રમાં સહેલાઈથી ભિક્ષા મળી શકે તેમ હોય અને જ્યાં સ્વાધ્યાયમાં ખલેલ પહોંચતી ન હોય, આવું તેર લક્ષણોવાળું ક્ષેત્ર મુનિઓને રિથરતા કરવા માટે ઉત્કૃષ્ટ ગણાય છે. ઉપર કહેલા ચાર ગુણોથી વધારે અને પાંચમાં ગુણથી બારમા ગુણ સુધી મળતાં આવે તેવા લક્ષણોવાળું સ્થાન મધ્યમ ગણાય છે. સંયમમાં રૂચી ધરાવનારા મુનિવરો બનતાં સુધી ઉત્કૃષ્ટ ક્ષેત્રની જ પસંદગી કરે, ઉત્કૃષ્ટ ક્ષેત્ર ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને મધ્યમ ક્ષેત્ર ન મળે તો છેવટે જધન્ય ક્ષેત્રમાં, અને વર્તમાનના નિયમ પ્રમાણે તે જ્યાં ગુરુએ આજ્ઞા કરી હોય તે જ ક્ષેત્રમાં પર્યુષણાકલ્પ કરે. ( આ પ્રમાણેને દશ પ્રકારનો ક૫ જે નિર્દોષપણે પાળ્યો હોય તો નીચે આપેલા દુષ્ટાંતમાં દર્શાવેલા ત્રીજા વૈદ્યના ઔષધની માફક ભારે ઉપકારક થાય છે. દૃષ્ટાંત આ પ્રમાણે છે એક રાજાને પોતાના પુત્ર પ્રત્યે ઘણી જ મમતા હતી. તેણે પોતાના પુત્રના ભવિષ્યનાં સુખ માટે દેશ-વિદેશમાંથી ત્રણ વૈદ્યોને બોલાવ્યા. અને દરેકની પાસે કેવા પ્રકારનાં ઔષધો છે, 家樂隊樂隊樂隊蒙家家樂家考 Jain Educ a tional - brary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ ← જ જ Jain Educat *舞光浄*美光舞光變大變大、 તે જાણવા માગ્યું. પહેલા વૈદ્યે કહ્યું કે: “મારૂં ઐષધ એવા પ્રભાવવાળું છે કે તેના લેવાથી શરીરના બધા રોગોના નાશ થાય, પરંતુ જે કોઈ પણ પ્રકારના રોગ ન હોય તેા નવા ઉત્પન્ન કરે. ” રાજાએ કહ્યું કે:-“ સૂતેલા સર્પને છંછેડવા બરાબર તમારા ઐષધની મને જરૂર જ નથી. ’ બીજા વૈદ્યે કહ્યું કે: “ મારા ઐષધમાં એવી ખુબી છે કે રોગ હોય તેા તેના જડમૂળથી નાશ કરે અને જો કંઈ રોગ ન હોય તા માફ ઐષધ કાંઈ લાભ કે હાનિ ન કરે. ” રાજાએ કહ્યું કે “ અગ્નિમાં વ્યર્થ ફેંકી દેવા સમાન તમારા ઐષધની પણ મને જરૂર નથી. ’ ત્રીજા વૈદ્યે કહ્યું કેઃ–“ મારા ઐષધના સેવનથી શરીરના તમામ રોગોના નાશ કરે છે, અને રોગ ન હોય તેા શરીરની કાંતિ, પુષ્ટિ અને બળની વૃદ્ધિ કરે છે. ” રાજાએ કહ્યું કેઃ–“ મને આવા જ ઔષધની જરૂર છે. આ પ્રમાણે નિર્દોષપણે પાળેલા દશ પ્રકારનો કલ્પ દોષા હાય તા તેનો નાશ કરે છે, દોષ ન હોય તેા ધર્મની વૃદ્ધિ કરે છે. આ પ્રમાણે પર્યુષણા પર્વ આવે છતે મ'ગલ નિમિત્તે પાંચ દિવસ વાંચવું જોઈએ. આ કલ્પસૂત્ર ત્રીજા વૈદ્યની જેમ ઉપકારક છે. દેવતાઓમાં ઈંદ્રની જેમ, તારાને વિષે ચંદ્રની જેમ ( જુઆ ચિત્ર નં. ૮ ), ન્યાયપ્રવીણ ******* પહે ary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ . આ 家樂隊樂隊樂隊球隊樂隊第 પુમાં રામની જેમ, રૂપવંતોમાં કામદેવની જેમ, સુંદરીઓમાં રંભાની જેમ, વાત્રોમાં ભંભાની જેમ, હાથીઓમાં રાવણની જેમ. સાહસિકમાં રાવણની જેમ, બુદ્ધિમાનોમાં અભયકુમારની જેમ, તીર્થોમાં શત્રુંજયની જેમ, ગુણોમાં વિત્યની જેમ. ધનુર્ધારીઓમાં અર્જુનની જેમ, મંત્રોમાં નવકારની જેમ અને વૃક્ષેમાં આંબાની જેમ, સર્વશાસ્ત્રમાં ૫સૂત્ર સર્વ શિરોમણી ગણાય છે. કહ્યું છે | કે અરિહંત જેવા કોઈ મોટા દેવ નથી. મુક્તિપદ જેવું કોઈ મોટું પદ નથી, શત્રુંજય જેવું મેટું કઈ તીર્થ નથી અને કલ્પસૂત્ર સમાન કેઈ શાસ્ત્ર નથી.” આ કલ્પસૂત્ર એક રીતે કલ્પવૃક્ષ જ છે. તે આનુપૂર્વિના ક્રમ વગર કહેવામાં આવેલું છે. તેથી તેમાં આવેલું શ્રીવીરચરિત્ર બીજ સમાન છે, પાર્ષચરિત્ર અંકુરારૂપ છે; નેમિચરિત્ર થડસમાન છે, શ્રીષભચરિત્ર શાખારૂપે શોભે છે, સ્થવિરાવલી રૂપ તેનાં પુષ્પો છે, સમાચારરૂપ તેની સુગંધ ચિત્ર નં. ૮ તારાઓમાં મુખ્ય ચંદ્ર છે અને મોક્ષપ્રાપ્તિ તેનું ફલ છે. છે તાકાત Jan Ed www.ainelibrary.cr Page #75 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવેલું છે કે:- વિધિપૂર્વક વાંચેલું, આરાધેલું તેમ જ ધ્યાનપૂર્વક અક્ષરશ: શ્રવણ કરેલું આ કપસૂત્ર આઠ ભવની અંદર મોક્ષ આપે છે. જેમાં જિનશાસનની પ્રભાવના અને ભક્તિમાં ખુબ રસ લે છે અને એકાગ્રચિત્તે એકવીસ વાર કપસૂત્ર સાંભળે છે, તેઓ હે ગૌતમ ! આ સંસારસાગર તરી જાય છે.” આ પ્રમાણે કહપસૂત્રનો મહિમા સાંભળીને તપ, પૂજા, પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં જે માણસે આળસ કરતાં નથી અને સકલ સામગ્રી સહિત આ કલ્પસૂત્રની આરાધના કરે છે, તે મનુષ્ય મનવાંછિત ફલને પ્રાપ્ત કરે છે. જેમ બીજ વાવવાથી જ ફલ પ્રાપ્ત થતાં નથી, પરંતુ તે બીજને યોગ્ય વૃષ્ટિ, વાયુ વગેરે અનુકૂળ સામગ્રી હોય તો જ ફલ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે દેહકષ્ટ અને ધનવ્યય વગેરે સામગ્રી સાથે કલ્પસૂત્ર સાંભળ્યું હોય તો જ તે ફલસિદ્ધિ કરવામાં સમર્થ થાય છે. એટલે કે દેવ-ગુરૂની પૂજા, પ્રભાવના. સાધર્મિક ભાઈઓની ભક્તિ વગેરે સામગ્રી સાથે કઢપસૂત્ર સાંભળવાથી યથાર્થ ફળની પ્રાપ્તિ થાય છે. “ इकोऽवि नमुक्कारो जिणवरवसहस्स बद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ॥१॥ WWW ainetrary. Page #76 -------------------------------------------------------------------------- ________________ સર્વ જિનવરોમાં શ્રેષ્ઠ શ્રીવર્ધમાનસ્વામીને કરેલે એક જ નમસ્કાર કઈ પણ પુરુષ અથવા સ્ત્રીને સંસારસાગર તારવાને સમર્થ છે.” આવાં વચન સાંભળી પ્રયાસથી જ સાધ્ય એવા આ કપર્વના વિધિપૂર્વક શ્રવણમાં આળસ કરવી ન ઘટે. નિયમ છે કે –“પુષવિશ્વાસે વચનવિશ્વાસ” તેથી આ કલ્પસૂત્રના રચનાર મહાપુરુષ કેટલા સમર્થ અને જ્ઞાની હતા તે કહે છે. તેઓશ્રી ચાદપૂર્વને જાણનારા યુગપ્રધાન શ્રીભદ્રબાહુ સ્વામી હતા. શ્રીભદ્રબાહુસ્વામીએ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી ઉદ્ધરેલા દશાશ્રુતસ્કંધ સૂત્રના આઠમાં અધ્યયન તરીકે આ કપસૂત્રની રચના કરી છે. ચાદપૂર્વનું વર્ણન નીચે પ્રમાણે કરવામાં આવેલું છે?—એક હાથી પ્રમાણુ શાહીથી પહેલું પૂર્વ લખી શકાય. બે હાથી પ્રમાણુ શાહીથી બીજું પૂર્વ, ચાર હાથી પ્રમાણુ શાહીથી ત્રીજું પૂર્વ, આઠ હાથી પ્રમાણુ શાહીથી ચેાથે પૂર્વ, સોલ હાથી પ્રમાણુ શાહીથી પાંચમું પૂર્વ, બત્રીશ હાથી પ્રમાણુ શાહીથી છરું પૂર્વ, ચોસઠ હાથી પ્રમાણુ શાહીથી સાતમું પૂર્વ, એકસો ને અઠ્ઠાવીશ હાથી પ્રમાણુ શાહીથી આઠમું પૂર્વ, બસે ને છપ્પન હાથી પ્રમાણુ શાહીથી નવમું પૂર્વ, પાંચસે ને બાર હાથી પ્રમાણુ શાહીથી દશમું પૂર્વ, એક હજાર ને વીશ હાથી પ્રમાણુ શાહીથી અગિયારમું પૂર્વ, બે હજાર ને અડતાલીશ હાથી પ્રમાણુ શાહીથી બારમું પૂર્વ, ચાર હજાર ને છન્નુ હાથી પ્રમાણુ શાહીથી તેરમું પૂર્વ અને આઠ હજાર એસે ને બાણું હાથી પ્રમાણુ શાહીથી ચિદમ્ પૂર્વ News No orary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ લખાય. એકંદરે સેલ હજાર, ત્રણ ત્યાશી હાથી પ્રમાણુ શાહીથી લખી શકાય તેવાં ચાદ પૂર્વ હોય છે. આવા ચિાદ પૂર્વના રહસ્યને જાણનાર શ્રીભદ્રબાહુ સ્વામી જેવા સમર્થ યુગપ્રધાન પુરુષની વાણીમાં ગંભીર અર્થ કેટલો બધો હોય તેની સામે પોતાની મેળે જ કલ્પના કરી લેવી. કહ્યું પણ છે કે:-“સર્વ નદીની રેતી એકઠી કરીએ અને સર્વ સમદ્રોનું પાણી એક કરીએ, તેનાથી અનંત ગુણો એક સૂત્રનો અર્થ થાય છે. વળી મુખમાં એક હજાર જીભ હોય અને હૃદયમાં કેવલજ્ઞાન હોય તો પણ મનુષ્યથી આ કપસૂત્રને મહિમા પૂરેપૂરો કહી શકાતો નથી.’ આ ક૫ત્ર વાંચવા અને સાંભળવાનો અધિકાર મુખ્યત્વે સાધુઓ અને સાધ્વીઓને છે. | તેમાં પણ કાલથી રાત્રીને વિષે, કાલ ગણુનાદિ વિધિ કરનારા અને યોગ વહન કરનારા સાધુઓ વાંચન અને શ્રવણના અધિકારી છે. નિશીથગૃણિ વગેરેમાં કહેલા વિધિવડે સાધ્વીઓ દિવસે પણું સાંભળવાને યોગ્ય છે. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વરસે અને મતાંતરે ૯૯૩ વરસે આનંદપુર નગરમાં આ કલ્પસૂત્ર સે પહેલાં સભા સમક્ષ વાંચવામાં આવ્યું. આ વિષે એવી કથા પ્રચલિત છે કે આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. તેના એકના એક પુત્રનું મૃત્યુ નીપજવાથી રાજાને બેહદ સંતાપ થયે, તે સંતાપને લીધે તેણે ઉપાશ્રયમાં ગુરુ મહારાજ પાસે જવાને પણ ઉત્સાહ થતો ન હતો. રાજાની ઉદાસીનતા જોઈ ગામના બીજા પ્રતિષ્ઠિત અમલદારો અને ગૃહસ્થ Jain due anal ary.ru Page #78 -------------------------------------------------------------------------- ________________ પણ ઉપાશ્રયમાં જતા બંધ થઈ ગયા. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શેકાતુર થએલો જાણી ગુરુ મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શેકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. વિશેષમાં ગુરુ મહારાજે કહ્યું કે “તમે શેકને દૂર કરી આ પર્યુષણ પર્વમાં ઉપાશ્રયે આવો તો શ્રીભદ્રબાહુસ્વામીએ પૂર્વમાંથી ઉદ્ધરેલું કલપસૂત્ર તમને વાંચી સંભળાવું. તે કલ્પસૂત્રના શ્રવણથી તમારા મનની દશામાં ઘણો સુધારો થશે.” રાજા ગુરુ મહારાજની આજ્ઞાને માન આપી સભા સાથે ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુ મહારાજે સર્વ સભા સમક્ષ મહોત્સવપૂર્વક કપસૂત્ર સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કહ૫સૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ પર્યુષણ પર્વ આવે એટલે કલ્પસૂત્રના શ્રવણની સાથે સાથે આ પાંચ કાર્યો પણ અવશ્ય કરવાં જોઈએ. તે આ પ્રમાણે–૧ ચૈત્યપરિપાટી એટલે દરેક જિનમંદિરમાં જઈ ચૈત્યવંદન વગેરે કરવાં. ૨ સર્વ સાધુઓને વંદન કરવું. ૩ સંવત્સરી પ્રતિક્રમણ કરવું. ૪ સાધમ ભાઈઓને પરસ્પર ખમાવવા અને ૫ અમ–ત્રણ ઉપવાસ–ની તપશ્ચર્યા કરવી. આ પાંચે કલ્પસૂત્રના સાંભળવાની માફક વાંછિત ફલને આપનારા છે, અવશ્ય કરવા યોગ્ય છે એવી જિનેશ્વરદેવની આજ્ઞા છે. તેમાં જે અમ-ત્રણ ઉપવાસરૂપ-તપ છે, તે મહાફળનું કારણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને આપનાર છે. ત્રણે શલ્યને મૂળથી ઉખેડી ફેંકી દેનાર છે, ત્રણે જનમને પવિત્ર કરનાર છે, મન, વચન અને કાયાના દોને ચૂસી લેનાર છે, અને ત્રણે જગતમાં સર્વથી શ્રેષ્ઠ Jain Educa Page #79 -------------------------------------------------------------------------- ________________ 繼縣禮舞灣鄉隨 પદને અપાવનાર છે. માટે મોક્ષના અભિલાષી ભવ્ય જનોએ આવો અઠ્ઠમતપ નાગકેતુની માફક અવશ્ય કરવું જોઈએ. નાગકેતુની કથા. ચંદ્રકાંતા નામની નગરીમાં વિજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રીકાંત નામે એક વ્યાપારી રહેતો હતો, તેને શ્રીસખી નામની ધર્મપત્નિ હતી. તેઓને બહુ માનતાઓથી એક પુત્ર થયા. શેઠનું આખું કુટુંબ ધર્મ અને શ્રદ્ધાવાળું હતું. એક વખતે પર્યુષણ પર્વ આવ્યાં અને શેઠના ઘરમાં અડ્ડમની તપશ્ચર્યા કરવાની વાતચીત થવા લાગી. પેલા સુરતમાં જન્મેલા બાળકને કાને આ વાત પડી. અઠ્ઠમની વાત સાંભળીને નિર્દોષ બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને અડ્ડમ કરવાની ઉચ્ચ અભિલાષાથી તેણે માતાને ધાવવાનું બંધ કર્યું. પષણના અભાવે નાનું બાળક, માલતીના ફૂલની જેમ કરમાવા લાગ્યો. માતા-પિતાએ ઘણા ઉપાયો કર્યા પણ બાળકે તે તરફ જરાએ લક્ષ ન આપ્યું. ધીમેધીમે તે મૂર્જીવશ થઈ ગયો. શ્રીકાંત શેઠ અને શ્રી સખી આ ભારે આઘાત સહન ન કરી શક્યા. તેઓએ પોતાના પુત્રને મરેલો ધારી તે જ ક્ષણે પ્રાણ છોડી દીધા. સ્વજનેએ બાળકને જમીનમાં દાટી દીધો. - આ તરફ રાજાને શેઠ અને શેઠાણી મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા. રાજાએ પોતાના Jain E www.ainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ 點羞鄉繼舞资縣縣縣资界 અનુચરોને નિ:સંતાન શેઠના ઘરની તમામ ઋદ્ધિ-સિદ્ધિ લેવા માટે મોકલ્યા. તે વખતે અમના પ્રભાવથી ધરણંદ્રનું આસન કંપ્યું. ક્ષણમાત્રમાં ધરણેકે સઘળે વૃતાંત જાણી લીધો. અને તાત્કાલિક બ્રાહ્મણને વેશ લઈ પૃથ્વી ઉપર આવીને તેણે જમીનમાં દાટેલા બાળક ઉપર અમૃત છાંટી તેને સાવધાન કર્યો. પછી પેલા રાજાના કરોને શેઠની સમૃદ્ધિ લઈ જતાં અટકાવ્યા. નોકરોએ જઈને રાજાને કહ્યું કે એક અજાણ્યા બ્રાહ્મણ અમને અમારી ફરજ બજાવતાં અટકાવે છે. આ સાંભળી વિજયસેન રાજા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યું કે:-“હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! અમારા રાજ્યના નિયમ પ્રમાણે જે કંઈ પ્રજાજન નિઃસંતાન ગુજરી જાય છે અને જેને કોઈ પણ વારસદાર નથી હોતો તેની બધી સમૃદ્ધિ રાજ્યના ખજાનામાં જ જવી જોઈએ એવો નિયમ છે, તો પછી તમે તે લેવાની કેમ ના પાડે છે ?' ધરણે કહ્યું કે:-“હે રાજન ! શ્રીકાંત શેઠનો પુત્ર જીવતો-જાગતો મોજુદ છે. એમ કહીને ધરણે ભૂમિમાંથી સાક્ષાત ધનભંડાર કાઢી બતાવે તેમ તે મરેલા ગણાતા પુત્રને બહાર કાઢી બતાવ્યો | અને તે જીવત જ છે એમ સાબીત કરી બતાવ્યું. રાજા આશ્ચર્યથી આભે બની ગયો. તેણે પ્રશ્ન કર્યો કે;–“હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છે તે જરા કહી સંભળાવશે ??? ધરણું પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરતાં કહ્યું કે –“ ધરણંદ્ર નાગરાજ છું. શ્રીકાંત શેઠના પુત્રે બાળક અવસ્થામાં અઠ્ઠમતપ કરેલો હોવાથી તેની સહાય કરવા માટે અહીં Jain F national library.org Page #81 -------------------------------------------------------------------------- ________________ કયા આવવું પડ્યું છે.' રાજાએ વિસ્મય પામીને પૂછયું કે:-“હે નાગરાજ ! આ બાળક જનમતાંની સાથે જ શી રીતે અઠ્ઠમતપ કરવા પ્રેરાયે..? ધરણે કહ્યું કે-હે રાજન ! આ બાળક પૂર્વભવે એક વણિકપુત્ર હતો. નાનપણમાં જ તેની માતા મૃત્યુ પામવાથી તેની ઓરમાન માતા અનેક પ્રકારે તેને સતાવવા લાગી. એક દિવસે તેણે પિતાના એક મિત્રને પોતાની ઓરમાન માતાનો જુલમ કહી સંભળાવ્યો. મિત્રે કહ્યું કે: “આ સંસારનાં બધાં દુ:ખાથી બચવાનો માત્ર એક જ માર્ગ તપશ્ચર્યા કરવાનો છે. પૂર્વભવમાં તે કાંઈ પણ તપશ્ચર્યા કરી હોય તેમ લાગતું નથી. તેથી તારે આ ભવમાં તારી શક્તિ મુજબ તપશ્ચર્યા કરવી જોઈએ. જેથી તેને પરભવમાં કષ્ટ ઉત્પન્ન ન થાય. મિત્રની સલાહ માની આ વણિકપુત્રે આવતા પર્યુષણમાં અઠ્ઠમતપ કરવાનો નિશ્ચય કર્યો. અને પોતાને કેાઈ ઉપદ્રવ ન કરે એટલા માટે પોતાના ઘરની પાસે આવેલી ઘાસની ઝુંપડીમાં જઈ સૂઈ રહ્યો. આ વાતની પેલી ઓરમાન માતાને ખબર પડી. તે એકદમ ઉઠીને પાસે પડેલા અગ્નિમાંથી એક અંગારે લઈ પેલી ઝુંપડી ઉપર નાંખી સુઈ ગઈ. જોતજોતામાં ઝુંપડીમાં આગ લાગી અને તેમાં આ બાળક બળી ગયે. મરતી વખતે અમ કરવાને નિશ્ચય કરેલો હોવાથી, આ ભવે તે જ બાળક શ્રીકાંત શેઠના ઘેર પુત્રપણે અવતર્યો છે. ગયા ભવમાં તેણે અઠ્ઠમતપ કરવાનો નિશ્ચય કર્યો હતો, તેથી આ ભવમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ » દ્ન @ Jain Educa 蘇菜蒸菜鮮 તે નિશ્ચય પાર પાડવાના સંકલ્પ કર્યા અને જનમતાં જ તેણે અમ કર્યો. આ બાળક લધુકર્મી છે, અને આ ભવમાં જ માક્ષે જવાના છે. ભવિષ્યમાં તે તમને બહુ જ ઉપકારક થશે. ” આ પ્રમાણે કહી ધરણું, પોતાના ગળાના હાર બાળકના ગળામાં નાખ્યા અને પેાતાના સ્થાનકે ગયા. પછી શેઠના સંબંધીઓએ આવી શેઠની ઉત્તરક્રિયા કરી અને તે બાળકનું નાગકેતુ એવું નામ પાડ્યું. વખત જતાં તે ભારે જિતેંદ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક થયા. એક વખત વિજયસેન રાજાએ કાઈ નિર્દોષ માણસને ચારી નહિ કરવા છતાં ચારીનું તહેામત મૂકીને ફાંસીએ ચડાવ્યા. પેલા નિર્દોષ માણસ મરીને વ્યંતર થયા, અને આખા નગરના નાશ કરવા માટે મોટી શિલા તૈયાર કરી, તે શિલાવડે આખા ગામને છૂંદી મારવાના દૃઢ નિશ્ચય કર્યો. રાજા પ્રત્યે વેર લેવાને માટે રાજાને લાત મારી સિંહાસન પરથી નીચે પાડી નાખ્યા, રાજાના માંમાંથી લેાહીની ધારા વહેવા માંડી. આ વાતની નાગકેતુને ખબર પડી. તેણે વિચાર્યું કે મારા જીવતાં એક વ્યંતરના હાથે શ્રીસંધ તથા જિનપ્રાસાદને વિધ્વંસ થાય તે મારાથી કેવી રીતે જોઈ શકાય. આ પ્રમાણે વિચાર કરીને તે જિનપ્રાસાદના શિખર ઉપર ચડ્યો, અને પેલા વ્યંતરની જબરજસ્ત પાષાણની શિલા પેાતાના હાથમાં ઝીલી રાખી. તે વ્યંતર નાગકેતુની તપસ્યાના પ્રભાવ સહન કરી શકયો નહીં. શિલાને સંહરી લઈ તે વ્યંતર નમ્રતાપૂર્વક નાગકેતુના પગમાં પડ્યો અને પેાતાના અપરાધ માટે ક્ષમા માગી. આ રીતે નાગકેતુના વચનથી રાજા, રાજ્ય, સંઘ અને જિનપ્રાસાદ ભયમુક્ત થયા. tional ********* orary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ એક વખત નાગકેતુ જિનેશ્વરદેવની પૂજા કરતો હતો, તેવામાં ફુલની અંદર રહેલા એક ઝેરી સર્ષે તેને ડંખ માર્યો. સર્પનું ઝેર ચડવા છતાં પણ ભક્તિમાં તલ્લીન રહી. ઉચ્ચ ભાવના ઉપર આરૂઢ થયો અને તે જ ક્ષણે તેને તુરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શાસનદેવતાએ તેને સાધુનો વેષ અર્પણ કર્યો, પછી વિહાર કરતાં-કરતાં, ઘણા ભવ્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કર્યો અને અંતે નાગકેતુ કેવલી મોક્ષે ગયા. આ પ્રમાણે નાગકેતુની કથા સાંભળીને એ અડ્ડમની તપસ્યા કરવામાં પ્રયત્નકરી શીલ રહેવું જોઇએ. આ કલ્પસૂત્રમાં ત્રણ વાચનાઓ છે–પ્રથમ તીર્થકરોના ચરિત્ર, બીજું ગણધરાદિ સ્થવિરોનાં ચરિત્રો અને ત્રીજી સાધુસમાચારી આ ત્રણ વિષયો આ કલ્પસૂત્રમાં વિસ્તારથી વર્ણવેલા છે. તેમાં પ્રથમ અધિકારી તરીકે શ્રી તીર્થકરચરિત્રોમાં, શ્રીવીર પ્રભુનું ચરિત્ર તેઓ આસન્નઉપકારી હોવાથી પ્રથમ કહેવામાં આવે છે અને તેથી જ વર્તમાનતીર્થનું નામ વર્ધમાનતીર્થ પડયું છે. નમસ્કાર થાઓ અરિહંતોને, નમસ્કાર થાઓ સિદ્ધ ભગવંતને, નમસ્કાર થાઓ આચાર્ય ભગવંતોને, નમસ્કાર થાઓ ઉપાધ્યાયજીને, નમસ્કાર થાઓ લોકને વિષે રહેલા સર્વસાધુઓને; આ પાંચે કરેલ નમસ્કાર સર્વપાપોનો નાશ કરનાર અને સર્વમંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. Jain Educa ibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ 31४२१-३ १४२४-२ दायकसम आश्रयान्नकजानदानाशकदाचिदिवसाकस्पायरुपासवपकजाताभित्रामाश्रयाकानी मानसाचाददडसेंजकारणविक्रमादित्यताबानिनवादेउसमिाताश्रीकल्पसमि समलीलिावताश्मिया त नदानाबदवप्रप्तिानसंवत्लानिङगुरु स्याउत्सवपूर्वकल्पत्यसकारावटामासामाज्ञापरातसारंदमूहिलिगे। द्यायमानयपरिमूरिसिसि हातशाम्राउतकल्पसकंसनंदतादादिसरा सावराजाबाससाप्तामासिमाबाआमाशीदिमाशीयमानेकधारित मलादिमहतवप्रकाडमाणगानाबानमत्रायफलबबवकल्पकाशा ચિત્ર ન. ૯ સંવત ૧૪૨૪ની કલ્પસૂત્રની કાગળની સચિત્ર હસ્તપ્રતનું પાનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ચરમ કેવલિ શ્રી ભદ્રબાહુ સ્વામી જધન્ય તથા મધ્યમ વાચનારૂપ પ્રથમ સૂત્ર રચતાં કહે છે કે: “તેણું કાલેણું”—તે કાલે, એટલે કે આ અવસર્પિણીકાળના ચોથા આરાના છેડે (મૂળમાં જ્યાં “ણું” અક્ષર આવે છે તે કેવળ વાકયાલંકાર અર્થે છે.) તેણું સમણું–જે કાલને ભાગી ન શકાય તેવા કાલને સમય કહેવાય છે. સમણે–શ્રમણ, તપસ્યા કરવામાં તત્પર. ભગવં–ભગવાન, સૂર્ય અને યોનિ સિવાયના ભગ શબ્દના બાર અર્થે જેઓને લાગુ પડે છે તેવા. ભગ શબ્દના ચાર અર્થે આ પ્રમાણે છે:–૧ સૂર્ય. ૨ જ્ઞાન, ૩ માહા, ૪ યશ, ૫ વૈરાગ્ય, ૬ મુક્તિ, ૭ રૂ૫, ૮ વીય, ૯ પ્રયત્ન, ૧૦ ઈચ્છિી, ૧૧ લક્ષ્મી. ૧૨ ધર્મ, ૧૩ ઐશ્વર્ય અને ૧૪ યુનિ. અહીં પહેલો અને છેલ્લો અર્થ છોડી દે. છેલ્લો અર્થ તો છોડી દેવા જેવો જ છે, પરંતુ પહેલો અર્થ સૂર્ય શા માટે છોડી દેવો જોઈએ ? આ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરતાં ગુરુ મહારાજ કહે છે કે:-“તારી વાત સત્ય છે, પરંતુ સૂર્યની સાથે વાળો પ્રત્યય બંધ બેસતે થઈ શકે નહિ તેથી સૂર્ય અર્થ પણ છોડવામાં આવેલો છે. મહાવીરે-કર્મરૂપી વેરીનો પરાભવ કરવામાં સમર્થ. અર્થાતુ શ્રીવર્ધમાનસ્વામી. - પંચતત્યુત્તરે હસ્ત નક્ષત્ર જેની ઉત્તરે આવે તેવું નક્ષત્ર-ઉત્તરાફાશુની નક્ષત્ર. પંચતત્યુત્તરે એટલે કલ્યાણકમાં જેને તેવા પાંચ ઉત્તરાફાલ્યુની નક્ષત્ર આવેલા છે એવા શ્રી વીર પ્રભુ. હોસ્થા –હેતા-હવા (જુઓ ચિત્ર નં. ૧૦). Jhin Educ rary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ આ સ્થળે જ કલ્યાણકને માનવાવાળાઓ એમ કહે છે કે:-“પંચહન્દુત્તરે સાઈશું પરિનિવ્રુડે' આ વચનથી મહાવીર પ્રભુને છ કલ્યાણક પ્રાપ્ત થાય. આવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે પ્રભુ મહાવીરને જે છે કલ્યાણક માનવામાં આવે તો “ઉસભેણું અરહાકેસલિએ પંચઉત્તરાસાઢે અભીઈ છેકે હોસ્થત્તિ' ઈત્યાદિ શ્રીજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જે ઉલ્લેખ આવે છે તે પરથી ષભ પ્રભુને પણ છ કલ્યાણક પ્રાપ્ત થાય. પરંતુ આ વાત કઈ સ્વીકારતું નથી. તેથી જેમ “પંચ ઉત્તરાસાઢે? આ વાક્યમાં નક્ષત્રના સામ્યથી રાજ્યાભિષેક પણ તેમાં જ ગણેલો છે, પણ કલ્યાણક તે “અભીઈ છટે? એવી રીતે તેની સાથે પાંચ જ છે. અહીંયા પણ “પંચ હત્યુત્તરે એ પ્રમાણે નક્ષત્રની સામ્યતાથી તેમાં ગર્ભનો અપહાર આવી જાય છે, પરંતુ કલ્યાણક તો “સાઈ પરિનિવ્રુડે” એની સાથે પાંચ જ લીધા છે. ચિત્ર નં. ૧૦ પ્રભુ શ્રીમહાવીરનું વન Gર in Educa *50 Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆચારાંગસૂત્રની ટીકામાં પણ ખાસ કરીને “પંચહન્દુત્તરે” પાઠની પાંચ વસ્તુઓની જ | થોડી વ્યાખ્યા આપી છે. કલ્યાણકની વ્યાખ્યા આપી નથી. શ્રીહરિભદ્રસૂરિજી વિરચિત યાત્રા પંચાશક ઉપર શ્રીઅભયદેવસૂરિએ જે ટીકા રચી છે તેમાં પણ શ્રીવીર પ્રભુના પાંચ કલ્યાણકેનું વર્ણન કર્યું છે. ૧ આષાઢ સુદી છઠના દિવસે ગર્ભસંક્રમણ, ૨ ચૈત્ર માસની સુદી તેરશે જનમ, ૩ માગશર સુદ દશમના દિવસે દીક્ષા, ૪ વૈશાખ સુદી દશમે કૈવલ્ય અને ૫ કારતક માસની વદ અમાસે (ગુજરાતી સે માસની અમાસે) મેક્ષ. જે છઠ્ઠું કલ્યાણક ગણાતું ' હોત તો અહીં તેનો પણ જરૂર ઉલ્લેખ કરત. વળી નીચ ગોત્રકમના વિપાકરૂપ અતિ નિંદવા ગ્ય અને આશ્ચર્યરૂપ જે કાર્ય ગણાતું હોય તેને કલ્યાણક શી રીતે કહેવાય? શ્રી વીર પ્રભુનો જીવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યો અને માતા ત્રિશલાએ જનમ આપ્યો એ અસંગતતાને નિવારવા માટે જ “પંચહન્દુત્તરે ” એ પાઠથી ગર્ભને અપહાર સૂચવ્યા છે. કલ્યાણક તે પાંચ જ છે. ‘તંજહા” તે આ પ્રમાણે. ભગવાનનું પાંચ હસ્તત્તરપણું મધ્યમ વાચનાથી દર્શાવે છે:“હન્દુત્તરાહિં ચુએ”—ઉત્તરાફાશુની નક્ષત્રમાં ભગવાન ચવ્યા. ચઈત્તા ગર્ભ વઈkતે–ચવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. હત્યુત્તરાહિ ગમ્ભાઓ ગર્ભ સાહરિએ-ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાની કુક્ષિમાં ગર્ભપણે મૂકાયા. હત્યુત્તરાહિં જાએ–ઉત્તરાફાલ્ગનીમાં જનમ્યા. હત્યુત્તરાહિં મુંડે ભવિષ્ના અગારાઓ અણુગારિઅ પબ્લએ-ઉત્તરાફાલ્ગની Jain Education n ational library.org Page #88 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્રમાં દ્રવ્યથી કેશ વગેરેનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષના અભાવે મુંડ થઈને, અગારાઓઘરમાંથી નીકળીને, અણુગારિઅં–સાધુપણાને. પવૅઈએ—પ્રાપ્ત થએલા છે. અર્થાત દીક્ષા લીધી (જુઓ ચિત્ર નં. ૧૧). વળી હત્યુત્તરાહિં–ઉત્તરાફાગુની નક્ષત્રમાં, અણું તે-અનંત વસ્તુના વિષયરૂપ, આયુત્તર–અનુપમ, નિવ્યાઘાએ -વ્યાધાત રહિત, ભીંત, સાદડી વગેરેની સ્કૂલના રહિત. નિરાવરણેસમસ્ત આવરણથી રહિત, કમિણે–સર્વ પર્યાવાળી વસ્તુઓ જણાવનારું. પડિપુણે-સર્વ અવયવોથી સંપૂર્ણ, પરિપૂર્ણ. કેવલવરનાણુદંસણે સમુપ–ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જ ઉત્પન્ન થયું. સાઈણ પરિનિલૂએ ભયર્વ -સ્વાતિ નક્ષત્રમાં શ્રી વીર પ્રભુ મોક્ષે ગયા. શ્રી વીર પ્રભુનું ચરિત્ર હવે વિસ્તારવાળી વાચનાથી કહેવામાં આવે છે. તેણે કાલેણું-તે કાલે. તેણું સમણું–તે સમયને વિષે. સમણે ભગવં મહાવીરે-શ્રમણ ભગવાન મહાવીર. જે સે ગિમ્હાણુ-ગ્રીષ્મઋતુના સમયને. ચઉલ્થ માસે–ચોથો માસ. અમે ચિત્ર નં. ૧૧ શ્રી મહાવીર પ્રભુની દીક્ષા પકખે–આઠમું પખવાડીયું. આસાસુધે-સાત માસનું અજ છે Jain E l ational Library.org Page #89 -------------------------------------------------------------------------- ________________ વ્યા વાળીયું પખવાડીયું. તસ્સ | આસાઢ સુદ્ધસ્સ–તે આસાઢ માસના શુકલપક્ષની. છઠ્ઠી પકખેણું-છઠ્ઠી રાત્રિએ. મહાવિજય–મોટા વિજયવાળું. પુકુત્તર–પુષ્પોત્તર નામનું, પવર પુંડરીયાઓ–બીજાં શ્રેષ્ઠ વિમાનોમાં શ્વેત કમલના જેવું અતિશ્રેષ્ઠ. મહા વિમાણુઓ-મહાવિમાન. આ મહાવિમાન કેવું છે? વસંસાગરમ કિઈઆ-વીશ સાગરોપમ રિથતિવાળું. અહીં દેવતાઓની ઉત્કૃષ્ટ રિથતિ વીશ સાગરોપમની હોય છે. પ્રભુ શ્રીવીરની પણ તેટલી જ સ્થિતિ હતી. તે વિમાનમાંથી. આઉખએણું– દેવલોકના આયુષ્યને ક્ષય થવાથી, ભવખએણુ–દેવગતિ નામકર્મનો ક્ષય થવાથી, કિંઈખએણું–વૈક્રિય શરીર સ્થિતિને ક્ષય થવાથી–પૂર્ણ થવાથી. અણુતર–અંતર રહિત. ચયંચઇત્તા–ચવીને. હેવ જંબુદી દીવે-આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે, ભારતે વાસે–ભરતક્ષેત્રમાં, દાહિમુદ્દભરહે–દક્ષિણાર્ધ ભરતને વિષે, ઇમીસે ઓસપિપણુએ–આ અવસર્પિણી કાળમાં–જેમાં સમયે સમયે રૂપ–રસ વગેરેની હાનિ થાય છે તેમાં, સુસમસુસમાએ સમાએ વિક્રેતાઓ-સુષમ સુષમા નામનો ચાર કેટકેટી સાગરના પ્રમાણુવાળો પહેલો આરો વીતી ગયા પછી. અને સુસમાએ સમાએ વિક્રેતાઓ–સુષમાં નામને ત્રણ કેટકેટી સાગરના પ્રમાણુવાળો બીજો આરો વીતી ગયા પછી, અને સુસમદુસમાએ સમાએ વિષ્કતાએ-સુષમદુષમા નામને બે કટોકટી સાગરના પ્રમાણુવાળો ત્રીજો આરે વીતી ગયા પછી, અને દસમસુસમાએ સમાએ બહુ વિક્રેતાઓ-દુષમા સુષમા નામનો એક કોટાકોટી સાગરના પ્રમાણુવાળો ચોથો આરો ઘણો વીતી ગયા પછી, અને સાગરવમ કેડાછેડીઓ બાયાલીસ Jain Educati Page #90 -------------------------------------------------------------------------- ________________ -રામપામનાર, વગર કી Rs ક Ste વાસસહસેહિં ઊણિઓએ-બંતાલીશ હજાર વર્ષોથી ઊણી એક કટોકટી સાગરનું ચોથા આરાનું પ્રમાણ છે, તેમાં તે ચોથા આરાના પંચહારિવાહિં અદ્દનવમેહિં ય માહિં સે હિં—પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં શ્રી વીરપ્રભુના અવતાર–જનમ થયો. પ્રભુનું આયુષ્ય તેર વર્ષનું છે. પ્રભુના નિર્વાણુથી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જતાં ચોથા આરાની સમાપ્તિ થાય છે, તેથી પ્રથમ જે બેંતાલીશ હજાર વર્ષ કહ્યાં તે એકવીશ હજારના પ્રમાણુવાળા પાંચમાં અને છઠ્ઠી આરાના જાણવા. ચોવીશ તીર્થકરોમાં એકવીશ તીર્થકરે તો ઈક્વિાકુકુલમાં ઉત્પન્ન થયા છે અને તેઓ +ચિત્ર નં. ૧૨ શ્રી મહાવીરપ્રભુ . . . . or rivale & Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ - IF PLANEONIEWકાયો છે કાશ્યપગેત્રી કહેવાય છે. વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામી અને બાવીસમા તીર્થંકર નેમિનાથ હરિવંશકુલમાં ઉત્પન્ન થએલા છે અને તેઓ ૌતમગોત્રી કહેવાય છે. આવી રીતે તેવીશ તીર્થકરો થઈ ગયા પછી શ્રમણ ભગવંત મહાવીર થયા (જુઓ ચિત્ર નં. ૧૨). આ પ્રભુ કેવા છે? મહાવીર પ્રભુ વર્તમાનચોવીશીમાં છેલ્લા તીર્થકર છે. વળી તે કેવા છે? પૂર્વે થઈ ગએલા તીર્થકર પણ શ્રી મહાવીર પ્રભુ થવાના છે એમ સૂચવી ગયા છે. શ્રી મહાવીર પ્રભુ બ્રાહ્મણકુંડ નામના નગરમાં, કેડાલ ગોત્રવાળા શ્રીષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી બ્રાહ્મણી દેવાનંદા કે જે જાલંધરગોત્રવાળી છે તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૩). બરાબર મધ્યરાત્રીના ચિત્ર નં. ૧૩ શયનમંદિરમાં દેવાનંદા 鄉岩鄉岩岩若郊薩 te Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સમયે, ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રગ પ્રાપ્ત થતો હતો, તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભમાં આવ્યા. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં ઉત્પન્ન થયા તે વખતે તેઓ ત્રણ જ્ઞાનસહિત હતા. તેઓ “હું ચવીશ” એવું જાણવા છતાં અર્થાત “ચવવાનો છું” એવું જાણતા હતા. જે વખતે ચવે છે? તે જાણી શક્તા નથી. કારણ કે ચવન એક જ સમયમાં થયું હતું. “હું ચવ્યો છું” એમ જાણતા હતા (જુઓ ચિત્ર નં. ૧૪). જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, તે રાત્રીએ તે દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં ભરઉંઘમાં પણ ન હતી તેમ પૂરી જાગૃતાવસ્થામાં પણ ન હતી એટલે કે થોડી થોડી ઉંઘતી હતી. આ પ્રમાણે સૂતેલી હતી તે વખતે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિ |||| ચિત્ર નં. ૧૪ અછમાંગલિક SC ibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ ગ ) gr હા Nછે 家樂隊樂隊樂隊樂隊樂隊樂隊樂 ઉદાર, કલ્યાણને દેવાવાળા, ઉપદ્રવોનું હરણ કરનારા, ધનને દેવાવાળા, મંગલને કરવાવાળા અને લક્ષ્મીની વૃદ્ધિ કરવાવાળા આ પ્રકારના ચાદ મહાસ્વમ જોયાં (જૂઓ ચિત્ર નં. ૧૫). આ મો જોઈ જાગી ગયાં. આ પ્રમાણે તે ચાદ વમો હતાં –૧ હાથી, ૨ બળદ, ૩ કેસરી સિંહ, ૪ લમીદેવીને અભિષેક, ૫ ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધજા, ૯ પૂર્ણકલશ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવવિમાન–જે તીર્થકરોનો જીવ નરકમાંથી આવે છે તેમની માતા સ્વપ્નમાં ભવન–ઘર જુએ છે અને જે પ્રભુનો જીવ સ્વર્ગમાંથી આવે છે તેમની માતા સ્વમમાં વિમાન જુએ છે, ૧૩ રત્નને ઢગલો અને ૧૪ ધૂમાડા વગરનો અગ્નિ. આ પ્રકારના ઉદાર દિ મહાસ્વપ્નો જોઈને + ચિત્ર નં. ૧૫ ચૌદ સ્વમ : Vી PO PR & Personal use only WIL Page #94 -------------------------------------------------------------------------- ________________ દેવાનંદાના હર્ષ, સંતોષ અને વિસ્મયને પાર ન રહ્યો. ચિત્તમાં આનંદ, હૃદયમાં પ્રીતિ અને મનમાં પરમતુષ્ટિનો અનુભવ થયો. આ મહારવો જોઇને તેણીને એટલો બધો હર્ષ થયા કે વરસાદના પાણીથી પિકાએલું કદંબનું ફુલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેણીના રોમેરોમ વિરવર થયા. તે પછી તેણી આવેલા સ્વપ્નનું એક પછી એક સ્મરણ કરવા લાગી, અને પોતાની પથારીમાંથી ઉઠીને ઘણીજ ધીરજ, શાંતિ, રિથરતા અને ગંભીરતાપૂર્વક, રાજહંસના જેવી ગતિવડે પોતાના પતિ-ઋષભદત્ત બ્રાહ્મણ જ્યાં સૂતા હતા ત્યાં આવી. આવીને ઋષભદત્ત બ્રાહ્મણને જય તથા વિજયથી વધાવ્યા. અર્થાત સ્વદેશમાં જય થાઓ અને પરદેશમાં વિજય થાઓ એવી રીતે વધાવીને ભદ્રાસન પાસે ગઈ. ત્યાં શ્રમને પરિહરી. ભને દૂર કરી સુખપૂર્વક આસન પર બેઠી. પછી બંને હાથના દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલી કરીને, દેવાનંદા આ પ્રમાણે બેલી:–આ પ્રમાણે હે દેવાનુપ્રિય! આજે શય્યામાં હું થોડી થોડી ઉંઘતી હતી તે વખતે મેં આવા ઉદાર અને લક્ષ્મીને દેવાવાળા ગજ, વૃષભ વગેરે ચાદ મહાસ્વપ્ન જોયાં અને જોઈને હું જાગી ઉઠી. “હે દેવાનુપ્રિય ! આ ચિદ મહાસ્વપ્નનું કેવું કલ્યાણકારી અથવા ફલવૃત્તિવાળું ફલ મલશે તેને મને વિચાર આવે છે.' પછી અષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બ્રાહ્મણી પાસેથી સ્વપ્નને લગતી સઘળે વૃત્તાંત સાંભળીને, બરાબર સમજીને રાજી થયે. સંતોષ પામ્ય યાવતુ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છંટકારાયેલું કદંબનું કુલ જેમ ખીલી ઉઠે તેમ તેનાં રોમેરોમ ઊભા થઈ ગયાં. પછી તેણે એ Page #95 -------------------------------------------------------------------------- ________________ T સ્વપ્નોની યાદી કરીયાદી કરીને તે, તેના ફલ વિષે વિચારવા લાગ્યો. વિચાર કરીને તેણે પોતાના સ્વાભાવિક-સહજમતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાનદ્વારા તે સ્વપ્નના અને ઉકેલ કર્યો. વિચાર કહેવો તે મતિ, વર્તમાનકાલ સંબંધી વિચાર કહેવો તે બુદ્ધિ અને અતીત તથા અનાગતકાલ સંબંધી વિચાર કહેવો તે વિજ્ઞાન. પિતાના મનમાં એ સ્વપ્નના અર્થોનો ઉકેલ કરી તે બ્રાહ્મણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેવા લાગ્યો (જુઓ ચિત્ર નં. ૧૬). ' હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વપ્ન તમે જોયાં છે, તમે આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ધ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વપ્ન જોયાં છે. તે સ્વપ્નનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે: હે દેવાનુપ્રિયે ! જો કે - GIR ચિત્ર નં. ૧૬ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા national I ! Page #96 -------------------------------------------------------------------------- ________________ ૐ સુ ક્યા ૧ Jain Ed * અર્થના—લક્ષ્મીના લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ભાગોના, પુત્રના અને સુખના લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હે દેવાનુપ્રિયે ! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી એક પુત્રને જનમ આપશે. તે પુત્ર કેવા થશે તે હુ વિસ્તારથી કહું છું. એ પુત્ર સુકેામળ હાથ-પગવાળા થશે, પાંચે ઇંદ્રિયાએ ખરાખર સંપૂર્ણ—પૂરો થશે. સારાં લક્ષણા અને સારાં વ્યંજનાવાળા તથા સારાં ગુણવાળા થશે. અહીં લક્ષણ એટલે છત્ર, ચામરાદિ જાણવા. તીર્થંકર ભગવંતા તથા ચક્રવર્તીએને એક હજાર ને આઠ લક્ષણા હાય છે, વાસુદેવ તથા બલદેવાને એકસે ને આઠ લક્ષણા હોય છે; બીજા ભાગ્યશાળીઓને ખત્રીશ લક્ષણા હાય છે, તે લક્ષણા આ પ્રમાણે છે: mational छत्रं तामरसं धनूरथवरो दम्भोलिकूमीकुशाः वापीस्वस्तिकतोरणानि च शरः पञ्चाननः पादपः । चक्रं शंखगजौ समुद्रकलशौ प्रासादमत्स्यौ यवाः यूपस्तूप कमंडलून्यवनिभृत्सच्चामरो दर्पणः ॥ १५६ ॥ वृषभः पताकाः कमलाभिषेकः सुदामकेकी धनपुण्यभाजाम् 2004 R Melibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧ છત્ર, ૨ કમલ, ૩ ધનુષ્ય, ૪ રથ, ૫ વા, ૬ કાચબા, ૭ અંકુશ, ૮ વાવ, ૯ સ્વસ્તિકસાથીઓ, ૧૦ તોરણ, ૧૧ સરોવર, ૧૨ સિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક્ર, ૧૫ શંખ, ૧૬ હાથી, ૧૭ સમુદ્ર, ૧૮ કલશ, ૧૯ મહેલ, ૨૦ મ –માછલી. ૨૧ જવ, ૨૨ યજ્ઞનો થાંભલો, ૨૩ સ્તૂપ, ૨૪ કમંડલ, ૨૫ પર્વત, ૨૬ ચામર, ૨૭ દર્પણ, ૨૮ બળદ, ર૯ ધજા, ૩૦ લક્ષ્મીને અભિષેક, ૩૧ ઉત્તમ ફૂલોની માળા, ૩ર મોર. આ પ્રમાણેના બત્રીસ લક્ષણે મોટા પુણ્યવંત અને ધનવાન જીવોને હોય છે. હિસ્તસંજીવની ગ્રંથના આધારે આ ઉત્તમ લક્ષણોનું ફલ જુદું જુદું આ પ્રમાણે છે મણિબંધમાં હાથના તળીઆ ભણી માં વાળો મસ્ટ હોય તો હજાર સેના મહારોના માલિક થાય છે. મગરનું ચિન્હ તેવી રીતનું હોય તો દશ હજાર અને શંખનું ચિન્હ હોય તો લક્ષાધિપતિ થાય છે–૧૫૭. જેના હાથમાં દાંડી સહિત કમલનું ચિન્હ હોય તે, તેમ જ ધજા અને ચામરના ચિન્હવાળો ની ચકવર્તી થાય છે.–૧૫૮ - જેના હાથમાં ધજા હોય છે તે વૃદ્ધાવસ્થામાં સુખી થાય છે. કરભ જે માંસલ હોય તો શ્રેષ્ઠ છે અને આંગળીઓનાં પર્વ શુષ્ક હોય તો શ્રેષ્ઠ છે.–૧૫૯ કરભમાંથી નીકળીને ધનરેખાને મળનારી જે રેખા હોય છે તે અંકુશના આકારની હોય તેને Jain Educa rary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ અંકુશરેખા કહે છે. જેને આવી રેખા હેાય તે હાથીના વાહનનું સુખ ભોગવે છે.–૧૬૦ હાથીના ચિન્હવાળા રાજા થાય છે. સિંહના ચિન્હવાળે શૂરવીર થાય છે. વૃષભના ચિન્હવાળા ગાય–ભેંસના મોટા સમૂહને માલિક બહુ રૂપવાન ખેડુત હોય છે.-૧૬૧ સૂર્યના ચિન્હવાળો પ્રતાપી અને શૂર હોય છે. ચંદ્રના ચિન્હવાળ કમળ પ્રકૃતિને હોય છે. સિંહાસનવાળા હોદ્દેદારો અને મેરના ચિન્હવાળા મામાના પક્ષથી સુખી હોય છે. અંકુશના ચિન્હવાળા અતિશય પ્રતિષ્ઠા ભેગવનાર, મહેલના ચિન્હવાળો સુખી અને ધની હોય છે. માછલાને ચિન્હવાળા પાછલી અવસ્થામાં સુખી અને વહાણવટું ખેડનાર થાય છે.–૧૬૨-૩ નંદાવર્ત (સાથીઆ)ના ચિન્હવાળો રાજ્યપદવી ભગવે છે. કાચબાના ચિન્હવાળો ભાગ્યશાળી થાય છે. પૂર્ણકુંભના ચિન્હવાળો સફલ મનોરથવાળી થાય છે.–૧૬૪ રથના ચિન્હવાળો રથના વાહનવાળી અને ઉદ્યમી તેમ જ મોટા કુટુંબવાળી થાય છે. તલવાર વગેરે હથિયારના ચિન્હવાળી સાહસી તેમજ બીજાઓને કલેશ આપનારો થાય છે.–૧૬૫ ધનુષ્યના ચિન્હવાળા લોકોને પ્રેમ મેળવનાર થાય છે. ચામરના ચિન્હવાળી મંત્રી થાય છે. ફૂલની માળાવાળો યશસ્વી અને ધનવાન બને છે.–૧૬૬ - મુકુટના ચિન્હવાળી રાજમાન્ય અને કમળના ચિન્હવાળો બહુ ભોગ ભોગવનાર થાય છે. મુઠી વાળવાથી મુઠીની અંદરના ભાગમાં આવી જાય તેવા તલવાળો પુત્રવાન અને સાપના ચિન્હવાળી GS, GSRTS RSS orary or Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાક્રોધી ધનવાન થાય છે.–૧૬૭ છત્રના ચિન્હવાળો હઠીલા અને પ્રતિષ્ઠિત થાય છે. સ્વસ્તિકના ચિન્હવાળે વૃદ્ધાવસ્થામાં સુખ ભેગવનાર થાય છે. લકમલનું ચિન્હ હોય તો ચતુર થાય છે અને જેના હાથમાં મૃદંગનું ચિન્હ હોય તે ક્ષમાવાન થાય છે.–૧૬૮ ષણના ચિન્હવાળો ધાર્મિક થાય છે. જેને મણિબંધની રેખા રસ્પષ્ટ હોય છે તે ધીર અને તેજસ્વી થાય છે. સરોવરના ચિન્હવાળ વાયુના વિકારવાળો થાય છે. જેના હાથમાં યુપનું ચિન્હ હોય છે તે પિતાના કટુંબમાં મુખ્ય પુરુષ થાય છે.–૧૬૯ કુંત (ભાલા)ના ચિન્હવાળો કાર્યોમાં ફત્તેહ મેળવનાર થાય છે. બાણના ચિન્હવાળો વિદ્વાન થાય છે. જેના હાથમાં વિમાનનું ચિન્હ હોય તે દુર્ગકિલ્લો, મકાન વગેરેનો બનાવનાર અને કાંતિમાન થાય છે.–૧૭૦]. વળી બત્રીસ લક્ષણે આ રીતે પણ હોય છે. સાત રાતાં. છે ઉંચાં. પાંચ સૂક્ષ્મ-પાતળાં, પાંચ દીર્ધ-મોટાં. ત્રણ વિશાલ. ત્રણ લધુ અને ત્રણ ગંભીર અવય હોય છે. સાત રાતાં અવયવો–૧ નખ. ૨ પગ, ૩ હાથ, ૮ જીભ, પ હાઠ, ૬ તાળવું અને ૭ આંખનાં ખૂણાં. આ સાત અવયવો જે પુરુષનાં રાતાં હોય તે ઉત્તમ પુરુષ જાણવા. છ ઉચા અવય –૧ કાખ, ૨ હૃશ્ય. ૩ ડોક, ૪ નાક, ૫ ના અને ૬ મુખ. આ છે nemalone T Page #100 -------------------------------------------------------------------------- ________________ અવયે જે પુરુષનાં ઉંચા હોય તે ઉત્તમ પુરુષ જાણુ. - પાંચ પાતળા અવય–૧ દાંત, ૨ ચામડી, ૩ આંગળીના પર્વે ૪ નખ, અને પકેશ–વાળ. આ પાંચ અવયવો જેનાં પાતળા હોય તે ઉત્તમ પુરુષ જાણો. પાંચ મોટા અવય –૧ આંખો, ૨ હદય, ૩ નાક, ૪ હડપચી અને બંને હાથે. આ પાંચ અવયવો જે પુરુષનાં મોટાં હોય તે ઉત્તમ પુરુષ જાણો. ત્રણ વિશાળ અવયવો–૧ કપાળ, ૨ છાતી અને ૩ મુખ. આ ત્રણ અવયવો જેનાં વિશાળ હોય તે ઉત્તમ પુરુષ જાણો. - ત્રણ નાનાં અવયવો-૧ કંઠ, ર ગરદન અને ૩ પુષચિન્હ, આ ત્રણ અવયવો જે પુરૂષનાં નાનાં હોય તે ઉત્તમ પુરુષ જાણો. ત્રણ ગંભીર અવો-૧ પરાક્રમ. ૨ સ્વર-અવાજ અને ૩ નાભિ. આ ત્રણ જેના ગંભીર અવયવો હોય તે ઉત્તમ પુરૂષ જાણો. સામુદ્રિકતિલક ગ્રંથમાં પુરુષ તથા સ્ત્રીના અંગોપાંગનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે કહેલું છે: સાપની ફેણ જેવો, ગોળ, ઉત્તુંગ માંસલ અંગુઠે સારો ગણાય છે ચિત્ર નં. ૧૭ | (જુઓ ચિત્ર નં. ૧૭) નસે દેખાઈ આવે તેવો, કે, ચપટી, વાંકા અને tional ૪ | | Jain E a Page #101 -------------------------------------------------------------------------- ________________ સાંકડે અંગુઠે શુભ નથી. ૩૫ સુંદર, ગોળ, મૃદુ, એક-બીજા સાથે ચોંટી રહેતી અને કમળની પાંખડી જેવી લાગતી નિષ્પ સીધી આંગળીઓ પુષ્કળ સુખ આપે છે (જુઓ ચિત્ર નં. ૧૮) ૩૬. ચેકબા પ્રવાલ જેવા રિશ્નગ્ધ, કાચબાની પીઠની માફક ઉપસેલા અને સુંદર ફૂલની કળી જેવા, સૂક્ષ્મ નખ મનુષ્યને સુખ આપે છે. જાડા રંગ વગરના ફીકા, સૂપડા જેવા, લાંબા, કાળા, ધોળા અને તેજ વગરના નખ ‘ હોય તો તે નાના કારણે મનુષ્યો દરિદ્ર થાય છે. ૧૩–૧૪. પગની પીઠ માંસલ, સ્નિગ્ધ દટાઇ ગએલી નસેવાળી, કમળ, કુંવાટા વગરની પહોળી અને કાચબાની પીઠ જેવી હોય તો તે સારી છે. પગની ઘૂંટીઓ અંદર સમાઈ જતી, અને કમળની કળી જેવી હોય તો તે લક્ષ્મી આપે છે. જે ડુકકરના જેવી નાની–મોટી કે વિષમ લાગતી તેમજ ઢીલી પડી ગએલી હોય તો તે કારાગાર બંધન યા વધ કરાવનાર લક્ષણ છે. પાડાની જેવી ઘુંટીઓ હોય તો, અથવા ચપટી ઘૂંટીઓ હોય તો પુરુષે દુ:ખી થાય છે, અને જો આવી ઘુંટીઓ વાળયુક્ત હોય તો જરૂર સંતાનરહિત થાય છે. પાર્ણી (પગની ઘૂંટીથી તળીઆ સુધીનો ભાગ એડી) જે પગરૂપી કમળના ગઠ્ઠા જેવી ગાળ દેખાતી હોય તો તેવા લક્ષણવાળા પુરુષને મોહ પામેલી હોય તેમ લક્ષ્મી Jan Education Page #102 -------------------------------------------------------------------------- ________________ ક 1 ,કાકી, ચિત્ર નં. ૧૯ : જ કરી છે Sિ IN: Nી સદાકાળ મળ્યા કરે છે (જુઓ ચિત્ર નં. ૧૯). સરખી એડીવાળા સુખી. મેટી એડીવાળી દીર્ધાયુ, નાની એડીવાળી અલ્પાયુ, અને ઉંચી એડીવાળી વિજયી થાય છે.-૪૫ થી ૯ - પગની નળી જે માંસની અંદર બેલી હોય અને મૃગની જંગ જેવી જંગ (પગની પીંડીને સંસ્કૃતમાં જાંગ કહે છે. ઘુંટીથી લઈ ઢીંચણ સુધીને ભાગ તે જાંગ) હોય તો પુરુષોને લક્ષ્મી મળે છે. તેમજ આછી ઝીણા વાળવાળી તથા સંધાડા ઉપર ઉતારી ચિત્ર નં. ૨૦ હોય તેવી ચડતા ગોળાવાવાળી જાંગ પણ લક્ષ્મી આપે છે (જુઓ ચિત્ર નં. ૨૦).–૫૦ જે મનુષ્યની સિંહની જાંગ જેવી જંગ હોય, અથવા માછલીનાં જેવી જંગ (જૂઓ ચિત્ર નં. ૨૧) હોય કે પછી વાઘની જંગ જેવી જાંગ હોય તો તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે પરંતુ રીંછના જેવી જંગ હોય તો તે વધ અથવા કેદખાનું પ્રાપ્ત કરાવે છે અને પ્રાય: દરિદ્ર રાખે છે (જુઓ ચિત્ર નં. ૨૨).–૫૧ /૮ ચિત્ર નં. ૨૧ તથા ૨૨ Jain Educati Page #103 -------------------------------------------------------------------------- ________________ ફે સુ જ્યા ૧ કુતરા, શિયાળ, ઊંટ, ગધેડાં કે કાગડા જેવી જાંગ અશુભ છે (જુઓ ચિત્ર નં. ૨૩–૨૪). ૧૩–૧૪ ', ' ચિત્ર નં. ૨૩ ચિત્ર નં. ૨૪ ચિત્ર નં. ૨૫ હાથીના ઢીંચણુ જેવા ઢીંચણવાળા ભાગી (નુ ચિત્ર નં. ૨૫ ), જાડા ઢીંચણવાળો રાજા અને જાંગ તથા સાથળ સાથે સારી રીતે સંકળાએલ ઢીંચણવાળા સે। વર્ષના (દીર્ધાયુ:) થાય છે. અંદર પેસી ગએલા ઢીંચણવાળો સ્ત્રીને વશ રહે છે. ગેાળ અને માંસમાં દટાએલા ઢીંચણવાળાને રાજ્ય મળે છે. મેટા ઢીંચણુ દીર્ઘાયુ: અને નાના ઢીંચણુ સૈાભાગ્ય આપે છે. તે ઢીંચણુ માંસ વગરના હાય તે પરદેશમાં મરણ થાય છે. ઘડા જેવા ગાળ ઢીંચણુ હાય તા દુર્ગતિ થાય અને તાડના ફળની માફક ચપટા ઢીંચણુ હોય તા બહુ દુ:ખ થાય છે.—૫૭ થી ૫૯ ૯ library.org Page #104 -------------------------------------------------------------------------- ________________ જેના સાથળ માંસલ હોય અને કેળના સ્તંભ જેવા સુંદર દેખાતા હોય તેમજ ઝીણું સુંદર સુવ વ્યા છે (જુઓ ચિત્ર નં. ૨૬ ). 1 ચિત્ર નં. ૨૬ ચિત્ર નં. ૨૭ ચિત્ર નં. ૨૮ રૂંવાટાંવાળા હોય તો તે પ્રાય: રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ર૬). સ્નિગ્ધ, મૃદુ અને એકસરખા ઉતરતા ક્રમથી સરાણ ઉપર ઉતારેલા હોય તેવા જે સાથળ હોય તો તે લમી આપે છે. પહાળા સાથળો હોય તો સ્ત્રીઓને પ્રિય થાય છે. એક—બીજા સાથે મળી જતા હોય તેવા સાથળ ગુણવાન માણને હોય છે.-૬૧, ૬૨ જેની કમર પહોળી, જાડી, મોટી હોય તો તે ધનવાન થાય છે. સિંહના જેવી કમરવાળા ની સાથળા તેલા સરાણુ ઉપર ઉતારેલા n ational www.lainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ નરાધિપ (જુઓ ચિત્ર નં. ૨૭). અને વાઘના જેવી કમરવાળા જમીનદાર બને છે (જુઓ ચિત્ર ( ) ચિત્ર નં. ૨૯ ચિત્ર નં. ૩૦ ચિત્ર નં. ૩૧ નં. ૨૮). રૂંવાટાંવાળી કમરવાળો દરિદ્ર, સુકી કમરવાળો દુર્ભાગી થાય છે. અને કુતરાં. માંકડાં, ઊંટ જેવી કમરવાળે દુ:ખી થાય છે (જુઓ ચિત્ર નં. ૨૯). સાંકડી કમરવાળા પાપી થાય છે.-૬૪-૬૫ જે પગના થાપા (કલા) દેડકાના થાપા જેવા હોય તો રાજા થાય (જુઓ ચિત્ર નં. ૩૦). સિંહ જેવા હોય તે બે પ્રાંત અધિપતિ થાય (જુઓ ચિત્ર નં. ૩૧). ખુબ માંસવાળા હોય તો ધનવાન થાય. વાઘના જેવા થાપા હોય તે એક પ્રાંત અધિપતિ થાય (જુઓ ચિત્ર નં. ૩૨). ઊંટ કે વાંદરા જેવા થાપા હોય તે જરૂર ધનધાન્યથી રહિત થાય (જૂઓ ચિત્ર નં. ૭૩-૩૪). લ brevet Page #106 -------------------------------------------------------------------------- ________________ જાડા થાપાવાળા નિર્ધન થાય છે, અને જેના થાપા અડધા હોય તેનું વાદ્ય દ્વારા મરણ થાય છે.-૬૬, ૬૭ ચિત્ર નં. ૩૨ ચિત્ર નં. ૩૩ ચિત્ર નં. ૩૪ ચિત્ર નં. ૩૫ | ગુદા માંસવાળી, ગંભીર, કોમલ, ગોળ તથા લાલ રંગની હોય તો તે શુભ લક્ષણ છે. આ સિવાયનું અશુભ લક્ષણ છે.–૬૮ પહોળી. ઉન્નત, ગંભીર તથા ઇંડાના આકરિ જેવી નાભિ સુખ આપે છે (જુઓ ચિત્ર નં. ૩પ). આવી નાભિ જે દક્ષિણાવર્ત હોય તો મનુષ્યોને બુદ્ધિ અને ધન આપે છે. કમળના જેવી સુંદર નાભિ ગમે તે માણસને હોય તો પણ તે માણસ ધનવાળી સમુદ્ર પર્વતની પૃથ્વીને પામે છે.–૯૭ - જેનાં પડખાં ગેળાકાર ધારણ કરનારા અને માંસથી ભરેલાં હેય, અને તેના ઉપર Jain Education nominal Stelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણાવર્ત કુંવાટાં હોય તો તેવાં પડખાંવાળો માણસ જરૂર રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ૩૬). ચિત્ર નં. ૩૬ ચિત્ર નં. ૩૭ ચિત્ર નં. ૩૮ બેસી ગએલાં પડખાંવાળાને ખાવામાં પણ સાંસા પડે છે. માંસ વગરનાં પડખાંવાળા નિર્ધન થાય છે. જાડાં અને વાંકા હાડકાંવાળા પડખાંવાળા મનુષ્યો પારકાના સેવક થાય છે.–૧૯૩, ૪ જેનું પેટ સરખું દેખાતું હોય તે નિડર અને મહાધનવાન થાય છે. સિંહના જેવા પેટવાળો મનુષ્ય ચક્રવતી થાય છે (જુઓ ચિત્ર નં. ૩૭). દેડકાના જેવા પેટવાળો રાજા થાય છે, અને બળદ જેવા પેટવાળા પરસ્ત્રીગામી થાય છે (જુઓ ચિત્ર નં. ૩૮). ગોળ પેટવાળા સુખી અને માછલા કે વાઘના શા Ze Jan Education n ational nelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ જેવા પેટવાળે ભાગ્યશાળી થાય છે હાંડી જેવા પેટવાળા દરિદ્ર, ઘડા જેવા પેટવાળા દુર્ભાગી અને સદા દુ:ખી થાય છે. સાપ જેવા પેટવાળા માણસ બહુ ખાનાર તથા ચાકર થાય છે.–૧૦૫ થી ૧૦૭ જેની કમર મૂશળ (સાંબેલા)ના મધ્યભાગની જેમ પાતળી હોય તો તેવી કમરવાળા માણસ રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ૩૯), આનાથી વિપરીત લક્ષણ હોય તો વિપરીત ફળ થાય છે.–૧૦૯ રાજાનું વક્ષ:સ્થલ વિશાલ હોય છે, અને પર્વતની શિલાની માફક કઠણ અને ઉન્નત હોય છે, વળી રાજાની છાતી પર હરણની ડુંટી ઉપરની રામાવલી જેવા આછી-પાતળા વાળ હોય છે. જે ઘન વક્ષ:સ્થલ હોય તો ધનવાન, ભરાવદાર અને ઉર્ધ્વગામી રોમયુક્ત હોય તો સુભટ થાય છે. છાતી નાની હોય તો તે નિર્ધન થાય છે, વિષમ છાતી હોય તો મનુષ્ય નિર્ધન થાય છે, અને અકાળે મૃત્યુને શરણે થાય છે. પુરુષના ગોળ સુસ્નિગ્ધ, કોમળ તથા સરખા રસ્તન હોય તો વખાણવા લાયક છે. વિષમ, કાંતિહીન, સંકોચાઈ ગએલા સ્તન ઘણું ખરું દુ:ખ આપે છે. જે બને રસ્તનનાં સૂચક (અગ્રભાગ) ભરાવદાર હોય તે મનુષ્ય ભાગ્યશાળી અને રાજા થાય છે. જાડાં ચૂક હોય તો સુખી થાય છે, અને નાનાં-મોટાં ચૂક હોય તો નિર્ધન થાય છે.–૧૧૩ થી ૧૧૭ ચિત્ર નં. ૩૯ ગળાની હાંસડીઓ પુષ્ટ હોય તો ધનવાન થાય. ઉઠાવદાર હોય '', J Jain national www. library.org Page #109 -------------------------------------------------------------------------- ________________ તો ભેગી થાય. એક ઊંચી અને બીજી નીચી એવી હોય તો દુ:ખી થાય અને ઢીલા પડી ગએલા અસ્થિબંધવાળી હોય તે મનુષ્ય ધનહીન થાય.-૧૧૮ ખભા મૂળમાં જાડા અને સરખા ઉતરતા ક્રમની હોઈ માંસલ અને ઉન્નત હોય તેમજ બળદની ખાંધ જેવા દેખાતા હોય (જુઓ ચિત્ર નં. ૪૦). અને પ્રમાણમાં ટૂંકા હોય તો લક્ષ્મી અને વિશાળ કુટુંબ સમુદાયને મેળવે છે.–૧૧૯ ચિવ નં. ૪૦ ધનવાન અને શુરવીર પુરુષોના ખભાના અગ્રભાગ ઘણા ઉપસી આવેલા. હાથને પણ ઉઠાવ આપનારા, અને મજબુત સાંધાવાળા હોય છે. ધનવાનોની બગલો ઝીણા અને કમળ વાળવાળી, પરસેવા અને મેલથી રહિત, તથા સુગંધીવાળી પુષ્ટ તથા ઉન્નત હોય છે. આનાથી વિપરીત બગલે ધન વગરના માણસોને હોય છે.–૧૨૨, ૧૨૩ પાછળની બાજુ વળ ખાનારા, ગોળ, ઢીંચણ પર્યત લાંબા, પુષ્ટ, સાપની ફેણની માફક (હાથને પહોચે આવવાથી) છત્રને ધારણ કરનાર, હાથીની સૂંડ જેવા બાહુ રાજાઓને હોય છે. પહોંચાને લઈ ગાયના દૂછડા જેવા દેખાતા, ખરબચડા કે ઘણા વાળ વગરના લાંબા, જેમાં ન તથા સંધિઓ ડુબી ગઈ હોય તેવા બાહુ (હાથ) વખાણવા લાયક છે. ફૂલેલા બાહુવાળા દુષ્ટ થાય છે. ઘણું વાળવાળા જેના હાથ હોય તે ખુબ ખાનારો થાય છે. લાંબા-ટૂંકા હાથવાળા ચોરવૃત્તિનો થાય છે, brary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ અને સરખા તેમજ પુષ્ટ હાથવાળાને થોગ્ય સ્થાન મળતું નથી (અહીં સરખાનું લક્ષણ પચાથી ખભા પર્વત ચઢ-ઉતરમાં એકસરખા ઘેરાવાના હોય તે એમ સમજવાનું છે. રાજાના હાથ (પચાથી આંગળીઓ પર્યત) ચમકદાર, પરસેવા વગરના, માંસલ, છિદ્રરહિત, લાલાશ ઉપર, કામ ન કરવા છતાં કઠોર, ઉષ્ણ, લાંબી આંગળીઓવાળા તથા સ્નિગ્ધ હોય છે. ધનવાન પુષ્પના હાથ પહોળા. તાંબા જેવા લાલ નખવાળા, અને દેખાવમાં વાંદરાના હાથ જેવા હોય છે. અને દરિદ્રના હાથ વાઘના પંજા જેવા. વિકત તેમજ માંસ વગરના હોય છે. જેનું કરતલ (હથેળી) ત્રણ અખંડ રેખાઓથી શોભતું હોય તેવા ધન, સુવર્ણ તથા રતનથી યુક્ત પુરુષનું આસક્ત થએલી સ્ત્રીની માફક લક્ષ્મી સેવન કરે છે.–૧૨૪ થી ૧૨૯ જેનું કરમૂલ (પહોંચાની સંધિ) દબાઈ ગએલી (માંસમાં ડુબી ગએલી) સંધીઓવાળું, મજબુત, અને બરોબર બેઠેલા સાંધાવાળું હોય છે તેવા લક્ષણવાળો પુરુષ રાજા થાય છે. પરંતુ જે તે કરમૂલ લથ (ઢીલું) તથા હલાવતાં શબ્દ કરતું હોય યા ઢીલું પડી ગએલું હોય તો તે નિર્ધનતાનું લક્ષણ છે. રાજાના હાથની પીઠ પહોળી, ખીલેલી, ઉઠાવદાર, નિષ્પ ડુબી ગએલી નવાળી, તેમજ સાપની ફેણુ જેવી હોય છે. નિર્ધનના હાથની પીઠ મણિબંધની જેટલી જ નીચી, માંસરહિત, કુંવાટાંવાળી, નવાળી, રુક્ષ, કાંતિહીન તથા રંગ વગરની હોય છે. જે હથેળી ચોમેર ગોળાકાર ઉન્નત પ્રદેશને લઈ વચ્ચેથી ખાડાવાળી દેખાતી હોય તો ધનવાન થાય. જે ઉઠાવદાર હોય તે દાની થાય. તે Jain Education national Worry.org Page #111 -------------------------------------------------------------------------- ________________ હેતુ વગર નીચી હોય તો બાપના ધન વગરને અને વિષમ હોય તો ધનહીન થાય. લાલાશ પડતી હથેળી હોય તો ધનવાન, પીળી હોય તો અગમ્ય સ્ત્રીમાં આસક્ત, ધોળી કે કાળી હથેળીવાળી દરિદ્ર અને જંબુડા રંગની હથેળી હોય તે અપેય (નહિ પીવા લાયક પીણુઓ) પદાર્થોનું પાન કરનારો થાય છે. બહુ રેખાઓથી વ્યાપ્ત જેની હથેળી હોય તે માણસ તથા રેખા વગરની હથેળીવાળ માણસ અલ્પાયુ, નિર્ધન તથા દુ:ખી થાય છે.–૧૩૦ થી ૧૩પ હવે મીન (મસ્ય) આદિ આકૃતિઓનાં લક્ષણ સ્પષ્ટપણે કહીએ છીએ. ડાબા હાથમાં સ્ત્રીઓને તથા જમણા હાથમાં પુરુષોને લક્ષણોની પરીક્ષા કરવી. આ જગતમાં જીવન-મરણ, લાભ–અલાભ, સુખ-દુ:ખ વગેરે બધું જ સ્ત્રી અગર પુરુષ ઘણુંખરૂં હસ્તરેખાઓના આધાર મુજબ જ પામે છે.–૧૩૬, ૧૩૭ જે માણસની હથેળીના મધ્યભાગમાં અંદર પડતાં મુખવાળાં બે માછલાંઓનાં અખંડ ચિન્હ હોય તે માણસ ધનવાન થાય છે. (જુઓ ચિત્ર નં. ૮૧) અને તે કંજુસ હોય છે.–૧૩૮ જે રેખા તૂટ્યા વગરની. ગંભીર (ઉંડી) પૂરી. લાલાશ પડતી. કમળ, અંદર ઉતરી જતી હોય તેવી હોય અને સ્નિગ્ધ હોય તે વખાણવા લાયક છે. મધ જેવી પીળાશવાળી રેખાઓ હોય તો સુખીલેહી જેવા ચિત્ર નં. ૧ રંગની હોય તો ત્યાગી અને ગંભીર સ્વભાવની, બારીક રેખાઓ હોય તો Jan Education intentional Page #112 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિમાન અને આદિથી અંત સુધીની પૂરી રેખાઓ હોય તો સૈભાગ્યશાલી થાય છે. જે રેખાઓ શાખાવાળી. તૂટેલી વિચિત્ર લાગતી. રૂખી. ફાટી જવાથી તેજહીન લાગતી, અસ્તવ્યસ્ત પડેલી, ફીક્કી. લીલી કે કાળા રંગની હોય તે રેખાઓ અશુભ છે. શાખાઓવાળી રેખાઓથી કલેશ થાય છે. તૂટેલી રેખા આયુષ્ય તૂટી જવાનો ભય બતાવે છે. અસ્તવ્યસ્ત હોય તો ધનનો નાશ કરાવે છે. ફીક્કી રેખાઓ ખાવા-પીવાનું દુ:ખ આપે છે.–૧૩૯ થી ૧ર [ મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિએ રચેલા શ્રીહસ્તસંજીવની નામના ગ્રંથમાં હથેળી જેવાથી પુણ્ય થાય છે અને તેઓશ્રીએ હાથમાં જુદા જુદા તીર્થોની. મંત્રાક્ષની. તીર્થકરો વગેરેની સ્થાપના કરવાના જુદા જુદા પ્રકારે બતાવેલા છે. તે ઉપયોગી લાગવાથી અત્રે આપવામાં આવે છે. અંગુઠાના મૂળમાં બ્રાહ્મતીર્થ છે. કનિષ્ઠિકા આંગળીના મૂળમાં કાયતીર્થ છેતર્જની અને અંગુઠાની વચ્ચેના ભાગમાં પિતૃતીર્થ છે. તેમજ દેવત (દેવત્વ) આંગળીઓના અગ્રભાગમાં છે (જુઓ ચિત્ર નં. ૪ર).–૧ તર્જનીમાં શત્રુંજય, મધ્યમમાં ગિરનાર, અનામિકામાં આવ્યું અને કનિષ્ઠિકામાં સમેતક (સમેતશિખર) પર્વત છે. અંગુઠામાં અષ્ટાપદગિરિ છે. આમ અનુક્રમે પાંચે તીર્થોની ઉત્તમ પુરુષો સવારમાં ઊઠતાં જ પોતાના હાથનું દર્શન કરીને વંદના કરે છે (જુઓ ચિત્ર નં. ૪૩)-૨, ૩. વીશ વિશાપકો તે વીશ જિનેશ્વર છે, અને હાથની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચાર બાજુ ચાર જિનેશ્વરો છે. એમ હાથમાં જ ચાવીશ તીર્થકરો છે (જુઓ ચિત્ર નં. ૪૪). ચિત્રમાં Jain Education international Page #113 -------------------------------------------------------------------------- ________________ જે અંક છે, તે અંકવાળા તીર્થકર સમજવા.-૪ rગુસ્તક) જ / હે. - મી fપવી वारिषेण वीर स्वामी હું તુ હાની પીઠ ઉજણવા. ( બ્રાતીય अनमीनाथ -पावनाप चन्दानन કમ કે ki khervfvxરે . ध्यानाधिकारे जोक. ચિત્ર નં. ૪૨ ચિત્ર નં. ૪૩ ચિત્ર નં. ૪૪ Jain de For Private Personal Use Only ary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ नमो आबरियाणा नमो उनमायाण નમit ) दिनमानदेयता नमो भरिमार्ण दिक्पालदेवना दिवसालदेवता Lehenશ્ચ પરિકd, a Cocode ચિત્ર નં. ૫ ચિત્ર નં. ૪૬ ચિત્ર નં. ૪૭ પિરેખા એ ગંગા છે. મારેખા સરરવતી છે. આયુરેખા યમુના છે. અને આ ત્રણેનો સંગમ તે પ્રયાગરાજ છે. (જુઓ ચિત્ર નં. ૮૫) Jain Educa tional aldrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ 「 新營鄉郊岩新知 અંગુઠા સાથે ચાર આંગળીઓ મળી પાંચ આંગળીઓમાં અરિહંતાદિ પાંચ પરમેષ્ટીનું ચિતવન કરવું. અને હથેલીની ચારે બાજુઓમાં ચારે દિશાની ચારે દિપાલો છે (જુઓ ચિત્ર નં. ૪૬)-૬ આ જ પ્રમાણે સર્વત્ર દેવતાઓના આરાધનામાં અને મંત્ર-જાપમાં કરન્યાસ કરવામાં આવે છે, જેથી દેવતાઓ સાનિધ્યમાં રહે છે. બંને હાથની આયુરેખાઓને (મૂળ ભાગમાં) ભેગી કરી પ્રભાતે હસ્તદર્શન કરનારે સિદ્ધશિલાનું ધ્યાન કરવું-૭, ૮ હસ્તલ એ સિંહાસન છે અને તેના ઉપર ત્રિજગદ્ગુરૂ આદિદેવ શ્રી આદિશ્વરરૂપે (જુઓ ચિત્ર નં. ૪૭) અંગૂઠે રહેલો છે. તેનું જયાદિ (જયા, વિજયા, જયન્તી અને અપરાજિતા) દેવતાઓ સાથે સેવન કરવું. » જયે રવાહા, કુરુ વિજયે સ્વાહા, ૩ જયતે રવાહા, છે અપરાજિતે સ્વાહા, ૩ આદિદેવાય નમ: આ પ્રમાણે ન્યાસ કરવો. (જુઓ ચિત્ર નં. ૪૮).-૯, ૧૦ અંગુલી શબ્દમાં રહેલો એ એ દેવાધિદેવ વિશ્વભર પરાપર શ્રી અર્ધનદેવ છે. ગુ એ ગુરુવાચક છે, અને તેમના ધર્મનું સૂચન કરે છે. આ દેવ અને ગુરુનું ભક્તિપૂર્વક ધ્યાન કરવા હાથમાં ત્રણે તત્ત્વ રહેલાં છે, અને દેવ-ગુરુનું આરાધન કરનારને લી એટલે ચાર પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આમ અંગુલી શબ્દને વિશેષાર્થ છે.–૧૧, ૧૨ કારને અંગુઠામાં ન્યાસ કરવો. ૪ નામના સરસ્વતીબીજને કનિષ્ઠિકા ઉપર ન્યાસ કરવો. હ નામના માયાબીજનો અનામિકા ઉપર ન્યાસ કરવો. છ નામના લક્ષ્મીબીજનો મધ્યમાં ઉપર www inclibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ન્યાસ કરવો. ઈડ નામના કામબીજને તર્જની ઉપર ન્યાસ કરવો. કરતમાં ચારે બાજુ કાઈ નમો નમ: & | વિનો ) जगन्ने ॐ अपाणजिते सिरुम કpretari નને ચિત્ર નં. ૪૮ ચિત્ર નં. ૪૯ ચિત્ર નં. ૫૦ - Jain E l national For Private Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ એમ ન્યાસ કરો. આમ છે f / £ અ નમ નમ: farzમ એમ સિદ્ધ આઠ દે છે. - આ તે છે કે ' . e - C0 ચિત્ર ન. પર ચિત્ર નં ૫૩ વર્ગોને જાપ કરવો (જુઓ ચિત્ર નં. ૯ ). આ મંત્રને સાત વાર જાપ કરી પોતાના ચંદ્રબલ મુજબનો ( ૧૧ | હૈ || હાથને સ્પર્શ કરી પછી જયાં સુધી મનવિક્ષેપ ન થાય ત્યાં સુધી હાથ ચિત્ર નં. ૫૧ જે.–૧૪, ૧૫ ચિત્ર નં. ૫૪ અકારાદિ સેળ સ્વરો છે. તે પૈકી સકારરૂપી અર્ધનું કરતલમાં ધ્યાન કરવું, અને બાકીના A brary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ Wકારરૂપી તેર તથા અને સ: એ બે મળી કુલ પંદર સ્વોનું અંગુઠાનાં ત્રણ પર્વ તથા બાકીની આંગળીઓનાં ત્રણ ત્રણ પર્વ એમ પાંચ આંગળીઓનાં પંદર પર્વોમાં ધ્યાન કરવું (જુઓ ચિત્ર નં. ૫૦ અને ૫૧)-૧૭ ડાબો હાથ એ શ્રી પાર્શ્વનાથ છે (જુઓ ચિત્ર નં. પર). અને તેની પાંચ આંગળીઓ તેમના માથા ઉપર છત્રરૂપે રહેલી નાગરાજની ફણાઓ છે. જમણો હાથ એ શ્રી ઋષભદેવ છે, અને તેની આંગળીઓ તેમની જટાજૂટ છે (જુઓ ચિત્ર નં. ૫૩).૧૮ હાથની અંદર અંગુઠાથી આરંભી પાંચ આંગળીઓમાં ૩૪ સુંદઃ ઈત્યાદિ વર્ણોદ્ધારા બનતા સર્વતભદ્ર યંત્રની સ્થાપના કરવી. (જુઓ ચિત્ર નં. ૫૮)-૨૧ [ હસ્તસંજીવન ગ્રંથમાં બતાવેલું પુણ્યસાધનરૂપી ધ્યાનવિધાન સંપૂર્ણ ]. [ સામુદ્રિકતિલક ગ્રંથમાં રેખાઓનું વર્ણન આ પ્રમાણે છે:-હાથનું મૂળ (મણિબંધ) અને મણિબંધથી લઈ કનિષ્ઠિકાના મૂળ પર્વતના ભાગમાંથી નીકળીને અંગુઠા તથા તર્જનીની વચ્ચેના ભાગમાં જનારી અનુક્રમે ગેત્ર, દ્રવ્ય અને આયુષ્યની એમ ત્રણ મુખ્ય રેખાઓ હોય છે. આ bravo Page #119 -------------------------------------------------------------------------- ________________ વ્યા રેખાઓ ઠેરઠેર કપાઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તો કુલ તથા ધન અલ્પ હોય છે. અને છે તેનાથી ઉલટા સ્વરૂપની હાય અર્થાત તૂટયા કે કપાયા વગરની હોય તે ધન અને કુટુંબ મોટું હોય છે. જેને મણિબંધથી નીકળી પ્રદેશિની (તર્જની)ના મૂળ પર્યત ગએલી રેખા હોય તે મનુષ્ય ઘણા મોટા કુટુંબવાળો તેમજ પ્રિય થઈ પડે તેવો હોય છે. જે આ ગોત્ર રેખા (મણિબંધમાંથી નીકળી અંગુઠા અને તર્જનીના મધ્ય ભાગમાં જનારી રેખા) ટૂંકી હોય તો તે મનુષ્યનું કુટુંબ ટુંકું હોય, અને મેટી હોય તો મોટું હોય. આ રેખા તૂટેલી હોય તો વંશ તૂટેલો જાણુ અને કેઇ રેખાથી કપાઈ હોય તો વંશ કપાઈ જાય એમ સમજવું. કનિષ્ઠિકા આંગળીથી લઈ મધ્યમા આંગળીને વટાવીને રેખા આગળ ગઈ હોય તેમજ તૂટ્યા કે કપાયા વગરની પરિપૂર્ણ હોય તો મનુષ્ય સે વર્ષ જીવે છે. આ રેખા (આયુરેખા) જેટલી વખત છેદાઈ હોય અને છેદાવા છતાં તૂટી ન ગઈ હોય. તે તેટલી વખત નકકી ઘાત આવે છે, એમ જાણવું. કનિષ્ઠિકા આંગળીથી લઈ તર્જની પર્વતની આયુરેખા સે વર્ષની છે. માટે દરેકેદરેક આંગળીના પ્રદેશને પચીસ વર્ષનો જાણો. ૧૮૩ થી ૧૪૯ ગુરુની ઉર્ધ્વરેખા-મણિબંધથી અંગુઠા અને પ્રદેશિનીના મધ્યભાગમાં જે રેખા જાય તે તેવી રેખાવાળા પુરુષને ધનસંપત્તિયુક્ત તથા વિચક્ષણ બુદ્ધિવાળા પુરુષ સમજવો. ૧૫૦ - શુક્રની ઉર્ધ્વરેખા–આ રેખા અંગુઠામાં જતી હોય તો રાજયપદવી આપે છે, અને જે Jain Educ a tional orary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ # # # # તર્જનીને સ્પર્શ કરતી હોય તો સામ્રાજ્ય અથવા મંત્રીપદવી આપે છે. ઉર્ધ્વરેખા-જો મણિબંધમાંથી નીકળી મધ્યમા આંગળી પર્યત ગઈ હોય તો તે રાજા, સેનાધિપતિ અથવા આચાર્ય બનાવે છે. આ ઉર્ધ્વરેખા તૂટયા વગરની. કપાયા વગરની લાંબી, શાખાઓ રહિત અને પૂર્ણ હોય તો તે માણસને હજારો માણસનું પોષણ કરનારો બનાવે છે. આ પ્રમાણેની રેખા જે બ્રાહ્મણને હોય તો તેને મોટો વિદ્વાન બનાવે છે, અને ક્ષત્રિયને હોય તો રાજય અપાવે છે; વૈશ્યને મહાધનવાન બનાવે છે, અને શુદ્રને (સંપૂર્ણ રીતે) સુખી કરે છે. ઉપર થી ૧૫૪ સૂર્યરેખા–સૂર્ય ઉપર જનારી ઉર્ધ્વરેખા તે સૂર્યરેખા. મણિબંધમાંથી નીકળીને એક રેખા જે | અનામિકાના મૂળમાં જતી હોય તો તે રેખા ધનાઢય અને રાજમાન્ય સાર્થવાહ (મોટો વેપારી. મંડળને પ્રમુખ) બનાવે છે. ૧૫૫ બુધરેખા-બુધ તરફ જનારી ઉર્ધ્વરેખા તે બુધરેખા. મણિબંધમાંથી નીકળીને રેખા જે કનિષ્ઠિકા આંગળીના મૂળમાં ગઈ હોય તો તે રેખા યશસ્વી અને ધનસંપત્તિયુક્ત શેઠ બનાવે છે. ૧પ૬ ધન નાશ રેખા–જેની ધન રેખામાં કાકપદ (કાગડાના પગ) જેવું ચિન્હ પડયું હોય તે મનુષ્ય ધન પેદા કરે છે, અને તરત જ તેને વ્યય કરી દે છે. ૧૫૭ મણિબંધ–જેને મણિબંધમાં ત્રણ આંટા મારેલી યવમાલા પડી હોય (મણિબંધમાં ત્રણ યુવ # # . ibrary or Page #121 -------------------------------------------------------------------------- ________________ માલાઓ જેવી રેખાઓ હોય) તો તે નકકી મહાધનવાન, સાર્વભૌમ નરેશ થાય છે. જેને હાથના મૂળ ભાગમાં (મણિબંધમાં) બે યવમલાઓ હોય તે માણસ રાજમંત્રી અને મહાન બુદ્ધિશાળી થાય છે. જેને સારી મનહર લાગતી એક જ યવમાલા હોય તે માણસ ધનધાન્ય યુક્ત અને શ્રેષ્ટિજનોથી પૂજા પામનાર થાય છે. જે ત્રણ યવમાલાઓ મણિબંધની બન્ને બાજુમાંથી નીકળીને પાછલા ભાગને વીંટાઈ જતી હોય તો ઉપરોક્ત ફળમાં અધિતો જાણવી. આ ત્રણે મણિબંધની રેખાઓ પૂર્ણ હોય તો પૂર્ણ ફળ મળે. મધ્યમ હોય તો મધ્યમ ફળ અને ટૂંકી હોય તો અ૫ ફળ મળે. ૧૫૮ થી ૧૬૨ ધર્મરેખા–જેને આયુરેખા અને અનામિકાના અંતરાલમાં સ્પષ્ટ ઉર્ધ્વરેખા હોય તે મનુષ્ય સતત ધર્મપરાયણ રહે છે. આંગળીઓના દરેક પર્વોમાં સ્પષ્ટ રેખા હોય અને યવચિન્હ પણ સ્પષ્ટપણે પડયું હોય તો શ્રેષ્ઠ રાજ્યનો લાભ થાય છે.–૧૬૭, ૧૬૮ સ્ત્રીરેખા-કનિષ્ઠિકા અને આયુરેખાના મધ્યભાગમાં જેટલી રેખાઓ હોય તેટલી સંખ્યામાં પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ (પતિ) થાય છે. જે આ રેખાઓ વિષમ (ખરાબ) પ્રકૃતિની અને સરલ સૂક્ષ્મ તેમજ દીર્ધ રેખાઓ હોય તો ભાગ્યશાળી સુંદર સ્ત્રી મળે છે. પરંતુ જે ફાટી ગઈ હોય તો દુર્ભાગી સ્ત્રી મળે.–૧૬૫, ૧૬૬. સંતાનરેખા–અંગૂઠાના મૂળ ભાગમાં જેટલી જાડી રેખાઓ હોય તેટલા પુત્ર થાય અને જેટલી પાતળી રેખાઓ હોય તેટલી પુત્રીઓ થાય છે.–૧૬૭ Jain Educa For Private Personal use only VO Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાઈબેન રેખા-મણિબંધથી આરંભી આયુરેખા પર્યત જેટલી થુલ રેખાઓ હોય તેટલી બેને થાય છે. આ ભાઇબંનેની રેખાઓ પૈકી જેટલી તૂટેલી હોય યા કપાએલી હોય તે રેખાઓથી સૂચિત ભાઈબંનેને ભવિષ્યમાં નાશ થાય છે; અને જેટલી રેખાઓ પૂર્ણ હોય તેટલી સંખ્યામાં ભાઇબેન જીવે છે.–૧૬૮, ૧૬૯ હાથના ચિન્હનું ફલહાથમાં માછલી, મગર, શંખ, પદ્મ આ ચિન્હો જે અંતર્મુખ હોય તો તેમનું ફળ સદાકાળ મળે છે; અને જે બહિર્મુખ હોય તે તેમનું ફળ પાછલી વયમાં મળે છે. જેના હાથમાં માછલીનું ચિન્હ હોય તેનું ધન સંકડાઓમાં, મગરના ચિન્હવાળાનું સહસ્ત્રોની સંખ્યામાં પરિમિત હોય છે. શેખવાળો લક્ષાધિપતિ અને પદ્મવાળે કરોડાધિપતિ હોય છે. આ ચિન્હો જે છિન્નભિન્ન ફાટેલાં કે અસ્પષ્ટ હોય તો તેમનું કાંઈપણ ફળ નથી. આ ચિન્હા સવળા મુખનાં પ્રાય: સાર્વભૌમ રાજાઓને જ હોય છે. જેની હથેળીમાં ઊંચો પહાડ સ્પષ્ટ દેખાતો હોય તો તેને કોઈની સહાય ન હોય છતાં તે પ્રાયઃ રાજ્ય મેળવે છે. જેમના હાથમાં રથ, પાલખી, હાથી, ઘોડો, બળદ ઈત્યાદિ આકૃતિઓ હોય, તેવા પુને બીજાના ઉપર વિજયની ઈચ્છી રહ્યા કરે છે અને તે ઘણુંખરૂં સેનાધિપતિ થાય છે. જેના | હાથમાં હેડી, વહાણ કે મોટું જહાઝ સંપૂર્ણ દેખાતું હોય તે માણસ ધન, સુવર્ણ અને રત્નોને અધિકારી બને છે અને મોટો વહાણવટી થાય છે. પરદેશ સાથેના વેપારનો મોટો શાહ સેદાગર બને છે. સુખી મનુષ્યને શ્રીવત્સ જેવું, રાજાઓના હાથમાં ચક્ર જેવું, વૈભવવાળા મનુષ્યોના હાથમાં વજુ Jain Ede Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રતીક કમંડલુ, કલા અને બે ચામરીનું જેવું, અને બુદ્ધિમાન પુરુષોના હાથમાં માછલાની પૂંછડી જેવું ચિન્હ હોય છે. વાવ, કવો વગેરે જલાશયનાં ચિન્હાથી ધર્મામાં થાય છે. ત્રિકોણરેખાથી પણ ધર્માત્મા થાય છે. હળના ચિન્હવાળા જમીનદાર (ખેતી કરનાર) થાય છે. ખાણીઆ આદિ યજ્ઞપાત્રોનાં ચિન્હાવાળો યજ્ઞો કરનાર થાય છે. તલવાર, અંકુશ, ધનુષ્ય, બાણ, શક્તિ આદિ ચિન્હો જે માણસના હાથમાં હોય તે માણસ ખરેખર પૃથ્વીપતિ થાય છે અને આ પુરુષ વીર હોઈ શત્રુથી અજેય રહે છે. પ્રાસાદ (મહેલ), રક્સ, કમંડલુ, કલશ, સ્વસ્તિક, ધજા ઈત્યાદિ ચિન્હાવાળા શ્રીમંત અને નિધિપતિ થાય છે. જેના હાથમાં દાંડા સહિતનું છત્ર અને બે ચામરોનું ચિન્હ હોય તે નકર હોય તો પણ પૃથ્વીનાથ થાય છે. જે બ્રાહ્મણના હાથમાં ચૂપનું (યજ્ઞના સ્તંભનું) ચિન્હ હોય અને વેદના પુસ્તક જેવું તથા બ્રહ્મતીર્થ (જલાશય)નું ચિન્હ હોય તે જરૂર વિશ્વને સ્વામી (રાજાધિરાજ) અથવા અગ્નિહોત્રીઓમાં મુખ્ય થાય છે.–૧૭૦ થી ૧૮૧ અંગુઠાના ચિહે-જે પુરુષને પોતાના ભાગ્યથી અંગુઠાના પર્વની અંદર સ્પષ્ટ યવનાં ચિન્હ હોય, તે પુરુષ બીજાનું પાલન કરવામાં તત્પર રહે છે. અર્થાત અંગુઠામાં યવનાં ચિન્હવાળા ભાગ્યશાળી, પરોપકારી તથા કીર્તિમાન થાય છે. અંગુઠાના મૂળ ભાગમાં યવ હોય તો પુત્રોવાળા અને જ્ઞાની થાય છે. અંગુઠાના મધ્યભાગમાં યવ હોય તો ધન, સુવર્ણ અને રત્નોથી યુક્ત ભગી પુરૂષો થાય છે. જેઓને અંગુઠાના મૂળમાં ત્રણ યવમાલાઓ હોય તે પુરૂષો હાથીઓની ચિન્હ હોય અને લેવા અગ્નિહોત્રીઓમાં આ 1 2 Jain Ed n ational bitary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ * * * સમૃદ્ધિથી યુક્ત રાજા અથવા પ્રધાન થાય છે. બે યવમાલા હોય તે પણ રાજપૂજિત થાય છે; અને એક યવમાલા હોય તો પણ ધનવાન તો થાય છે જ. જેને અંગુઠાની નીચે કાકપદનું સ્પષ્ટ ચિન્હ હોય તે માણસ પાછલી અવરથામાં ફૂલના રોગથી જલદી મરી જાય છે.–૧૮૨ થી ૧૮૬ જેના હાથની રેખાઓ અસ્પષ્ટ, ઝીણી અને તૂટેલી હોય તેની લક્ષ્મી જેમ સૂર્યથી રાત્રી નાશી જાય છે, તેમ નાશી જાય છે. આ પ્રમાણે જ જેના હાથમાં સારી રીતની રેખાઓ પડી | હોય તે સારું ફળ આપનારી હોય છે અને અશુભ રીતે પડેલી રેખાઓ અશુભ ફળ આપે છે.–૧૮૭, ૧૮૮ અંગુઠો સીધો, નિગ્ધ, ઉં, ગોળ અને દક્ષિણાવર્ત હોય તે સારો ગણાય છે. ધનવાન પુરુષોને અંગુઠામાં પણ સરખાં ભરાવદાર પર્વ હોય છે. ભાગ્યશાળી પુરુષોની આંગળીઓ હમેશાં ગોળ હોય છે. બુદ્ધિમાન પુરુષોની આંગળીઓ અણીદાર હોય છે; અને દીર્ધાયુ: પુરૂષોની આંગળીઓ લાંબી તેમજ સીધી હોય છે. ટચલી (કનિષ્ઠિકા) આંગળી અનામિકાના ઉપરના પર્વને ઉલંધી આગળ વધી હોય તો નકકી તે પુરુષને ઘણું ધન મળે છે. લાંબા પવવાળી આંગળીઓથી મનુષ્ય દીર્ધાયુ: અને ભાગ્યશાળી થાય છે. ઓછી આછી, વાંકીચૂકી તથા શુષ્ક આંગળીઓવાળા મનુષ્ય ધનહીન થાય છે. ધનહીન પુરૂષોની આંગળીઓ જાડી હોય છે. શસ્ત્ર ધારણ કરનારાઓની આંગળીઓ પાછળ નમી જતી હોય છે. ચપટી અને ટૂંકી આંગળીઓ નોકરોને હોય છે. * * * Jain E . Page #125 -------------------------------------------------------------------------- ________________ 深深深深深深幾 જેને હાથની આંગળીઓની સંખ્યા દશથી જૂનાધિક હોય તે ધનધાન્યહીન અને અલ્પાયુ: થાય છે. જે કનિષ્ઠિકા અને અનામિકા વચ્ચે છિદ્ર હોય તો વૃદ્ધત્વમાં, અનામિકા અને મધ્યમાં વચ્ચે હોય તો તરૂણાવસ્થામાં, મધ્યમ અને તર્જની વચ્ચે હોય તો બાલ્યાવસ્થામાં માણસેને સુખ હોય છે. રાજાઓના હાથ ઉપર પરવાળા જેવા લાલ રંગના ચિકણા, કાચબાની પીઠની માફક ઉપસેલા, સ્નિગ્ધ અને અણીદાર તથા આંગળીના નખવાળા પર્વના અર્ધભાગ જેવડા માટા નખ હોય છે. લાંબા, વાંકાચૂંકા, તેજહીન, અણીવગરના અને તેજ કે મૃદુતાથી રહિત નખવાળો ધનધાન્યહીન થઈ જાય છે. જેના નખને પુષ્પ આવ્યાં હોય, અર્થાત્ નખ ઉપર ડાઘ પડતા હોય તેઓ દુશ્ચરિત્રવાળા હોય છે. ધોળા નખવાળા સંન્યાસી થાય છે. રંગ વગરના હોય તો પારકી પંચાત કરનારા, અને ચપટા કે ફોટલા નખવાળા દરિદ્ર થાય છે. ભોજરાજાના મતે ડાબા કે જમણા પગ કે હાથના નખ ઉપર આકસ્મિક ધોળા ડાઘ પડતા હોય તો તે શુભ લક્ષણ છે.–૧૮૯ થી ૧૯ 1 પીઠ-કાચબાના જેવી પીઠ (શરીરની પીઠ–બરડો) હોય તો રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ૫૫). ઘોડાના જેવી પીઠ હોય તો ભેગ ભેગવનાર થાય છે (જુઓ ચિત્ર નં. પ૬); અને વાઘ જેવી પીવાળો ધનસંપત્તિ તથા સુસજ્જ સેનાને સેનાપતિ થાય છે (જુઓ ચિત્ર નં. પ૭). ન તરી આવતી હોય તેવી પીઠ જેની હોય તે નિર્ધન થાય છે. Jain due brary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૫૫ ચિત્ર નં. ૫૬ ચિત્ર નં. ૫૭ ગરદન–જેની ગરદન (બાચી) રૂંવાટાંવાળી, ન દેખાઈ આવે તેવી અથવા વાંકીચૂંકી અને સાંકડી તથા વિચિત્ર હોય તે રોગ અને દારિદ્ય પામે છે. ગળાનો ભાગ કે હોય તે વખાણવા લાયક છે. ગોળ ગળાવાળી સુખી, ધની અને ભાગ્યશાળી હોય છે; અને શંખના જેવા ગળાવાળી છત્રપતિ–રાજા થાય છે.–૨૦૦ થી ૨૦૩ ચિબુક-પુણ્યશાળી માણસેનું ચિબુક (દાઢીને ભાગ) ગેળ, માંસલ, બહુ નાનું કે બહુ મોટું ન હોતાં મધ્યમ કદનું તેમજ મૃદુલ હોય છે જયારે દરિદ્ર માણસને ઘણું નાનું કે ઘણું Page #127 -------------------------------------------------------------------------- ________________ માટે. જા તથા અગ્રભાગમાં બે ભાગમાં વહેંચાઈ જતું હોય છે. ચિબુકની બંને બાજુએ આવેલાં બે જડબાં સારી રીતનાં હોય અને આ જડબાંનો ગેળા વિશાળતા પકડતો હોય તો તે શુભ લક્ષણ છે, અન્યથા વિપરીત લક્ષણ છે.-૨૦૬, ૨૦૭. ગંડ તથા મુખ-જે ગંડ ઉન્નત હોય તો માણસ સુખી થાય છે. માંસલ હોય તે માણસ વિલાસ ભોગવનાર થાય છે. જે સિંહ કે હાથીના જેવા ગંડ હોય તો તે મનુષ્યો નરાધિપ અને ધન્ય પુરુ થાય છે. જેમના કપાલ માંસહીન, અને ટુંકાવાળોથી યુક્ત હોય તેમજ બેસી ગએલા હોય તે મનુષ્ય પાપી, દુ:ખી. ભાગ્યહીન અને બીજાના ચાકર બને છે. ગોળમટોળ, નિર્મલ, નાનું, સ્નિગ્ધ, સામ્ય, સરખું સુગંધીયુક્ત તથા સિંહ (જુઓ ચિત્ર નં. ૫૮) કે હાથીના જેવું મુખ (જુઓ ચિત્ર નં. ૫૯) રાજાઓ તથા પૂરેપૂરો ભેગ ભેગવી શકે તેવા માણસોને હોય છે. સમુદ્ર મુનિએ કહ્યું છે કે જે માણસનું મુખ પિતાની માતાના જેવું હોય તે પ્રાય: ભાગ્યશાળી હોય છે.–૨૧૧ થી ૨૧૪ આઠપાકા ગીડા જેવા અથવા બીબફળ ચિત્ર નં. ૫૮ ચિત્ર નં. ૫૯ જેવા એઠવાળા ધનવાન થાય છે. ગુલાબી ઠવાળા W ORD Page #128 -------------------------------------------------------------------------- ________________ વિક જ કે બુદ્ધિમાન થાય છે; અને પરવાળા જેવા રંગના ઓઠવાળો પુરુષ પ્રાય: રાજ્ય પ્રાપ્ત કરે છે. ૨૧૮ દાંત–જેને ગરાની કળી જેવા, લાલ રંગના પઢાઓનાં જેવડાજ એક બીજા સાથે મળી ગએલા દાંત, તથા સ્નિગ્ધ, ચિકણી અને અણીદાર દાઢ હોય તે પુરુષ ધનવાન થાય છે. ગધેડા કે હાથીના જેવા (બહાર ધસી આવેલા) દાંતવાલા ધનવાન થાય છે. રીંછ કે વાનર જેવા દાંતવાળા નિધન થાય છે. બીહામણુ અને આછા, બેવડા, કાળા, ઉંચા, નીચા, અસ્તવ્યસ્ત અને રૂક્ષ દાંતવાળા નિંદ્ય પુરુષો હોય છે. બત્રીશ દાંતવાળા રાજા, એકત્રીશ દાંતવાળા ભેગી. ત્રીશ દાંતવાળે થોડા ધનવાળા અને અઠ્ઠાવીશ દાંતવાળો સુખી થાય છે. જે આગણુત્રીશ દાંત હોય તો સદા દરિદ્ર અને દુ:ખી થાય છે. ઉપર અને નીચેના મળી દાંત જે ઉપરની સંખ્યા કરતાં ઓછા હોય તો તે માણસને દુ:ખી સમજવો. રરર થી રરપ જીભ–જીભ લાલ, લાંબી સૂક્ષ્મ, કમળ, પાતળી જેમને હોય તેઓ ત્રણે વેદના કહેનારા અને મિષ્ટાન ભજન કરનાર થાય છે. જેની જીભ આગળના ભાગમાં અણીદાર, રિનગ્ધ, લાલ કમળની પાંખડી જેવી, બહુ જાડી નહિ તેમ બહુ પાતળી નહિ, તેવી હોય તે માણસ પૃથ્વીપતિ થાય છે. ૨૨૮, ૨૯ તાળવું–લાલ કમળ જેવા તાળવાવાળો ભૂપતિ થાય છે, અને તે પરાક્રમી હોય છે. ધોળા inebrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ તાળવાવાળી ધનવાન હોય છે, અને હાથીના તાળવા જેવા તાળવાવાળો માણસ માંડલિક રાજા થાય છે. રૂક્ષ, કબુર રંગનું, કઠોર, મેલું તાળવું વખણાતું નથી. કાળું તાળવું કુલને નાશ કરે છે, અને નીલ રંગનું તાળવું દુ:ખ આપનાર છે. લાલ રંગનું તાળવું (અરુણોદયને રગ જેવા રંગનું તાળવું) હોય તો માણસ ગુણવાન થાય છે. ગળાની ઘંટડી (જેને હૈડી અથવા ટોટો કહે છે), અણીદાર અને જાડી હોય તો શુભ છે. પરંતુ લાંબી કાળી, કઠિન. સૂક્ષ્મ અને ચપટી હોય તો તે સારી નથી. ર૩ર થી ૨૩૪ હાસ્ય–ઉત્તમ પુરનું હાસ્ય ઘણુંખરૂં જેમાં દાંત ન દેખાતા હોય, કપોલ હેજ રહેજ વિકસિત થયા હોય, બહુજ મધુર લાગતું હોય. ધીરતા દેખાતી હોય, કંપ ન હોય તેવું હોય છે. મધ્યમ કોટિના પુરુષોનું હાસ્ય ખભા તથા માથાને કંપાવતું, આંખો બીડાઈ જાય છે અને તેમાંથી આંસુ પડે, અને વારંવાર કે અંતમાં વિચિત્ર અવાજવાળું તથા ઉદ્ધત પ્રકારનું હોય છે. ૨૩૫, ૨૩૬ નાસિકા-જાડાં નરકેરાં અને અલ્પછિદ્રવાળી ચાર આંગળના પ્રમાણુની, બહુ જાડી કે પાતળી નહેતાં મધ્યમ પ્રકારની હોય તેવી નાસિકા દીર્ધાયુ: અને ભોગી પુરુષોને હોય છે. ઉન્નત નાસિકાવાળા (જુઓ ચિત્ર નં. ૬૦) સુખી અને ધનવાન થાય છે. સીધા નાકવાળો ભેગયુક્ત અને સુકાઈ ગએલા નાકવાળો દીર્ધાયુઃ થાય છે. તલના ફૂલ જેવી નાસિકાવાળા તેમજ પોપટની ચાંચ જેવી નાસિકાવાળો માણસ ભૂપતિ થાય છે. અગ્રભાગમાં હેજ વાંકી થતી નાસિકાવાળા ધનવાન થાય છે; Page #130 -------------------------------------------------------------------------- ________________ અને ટૂંકી નાસિકાવાળા ચારિત્રસંપન્ન હોય છે. ક્રમપૂર્વક પહોળી થએલી અને ઉન્નત નાસિકા રાજાઓને હોય છે. નિર્ધનને આગલા ભાગમાં બે ભાગ પડતા હોય તેવી અને ઘણી મોટી કે ઘણી નાની નાસિકા હોય છે. અણીદાર બનતી નાસિકાથી વિચારવૃત્તિ થાય છે. ચપટી નાસિકા સ્ત્રીનું મૃત્યુ કરે છે. કપાએલા જેવી દેખાતી નાસિકાથી અગમ્યાગમનમાં આસક્ત અને પાપી થાય છે. વિક્ત બનેલી, વચલા ભાગમાં બેસી ગએલી, અગ્રભાગમાં જાડી થએલી, ચિત્ર નં. ૬૦ તથા અગ્રભાગમાં રગદી દેખાતી નાસિકા દુ:ખનું કારણ બને છે. જમણી બાજુ વાંકી વળી ગએલી નાસિકા અભક્ષ્ય ભક્ષણ કરનાર તથા ક્રૂર પુરુષને હોય છે. ભેગી પુર આનંદદાયક અવાજવાળી એક, ધનવાનોને બે, અને દીર્ધાયુ: પુરૂષોને ત્રણ છીક થાય છે. ભગી પુરૂષોને સાધારણ અને હલકા પ્રકારની ચાર છીંકે પણ થાય છે અને થોડા રણકારવાળી છીંક પુરુષને કુશળ બનાવે છે. ૨૩૭ થી ૨૪૪ આંખ–ધનવાન પુરુષને સ્વચછ નીલમણિ જેવી અને કાંઈક લાલાશ ઉપર સ્ટેજ સ્નિગ્ધ તેમજ કીકીના ભાગમાં કાળી તથા ખુણાઓમાં લાલ આંખ હોય છે. હડતાલ જેવા રંગની આંખેવાળા માણસે ચક્રવર્તી થાય છે. નીલકમળની પાંખડી જેવી (જુઓ ચિત્ર નં. ૬૧) J oanal Page #131 -------------------------------------------------------------------------- ________________ 5. ર સુ વા 蘇樂鮮綠鮮海鮮精精精矿集 ચિત્ર નં. ૬૧ ચિત્ર નં. ૬૨ ચિત્ર નં. ૩ ચિત્ર નં. ૬૪ આંખાવાળા માણસા અભિમાની તેમજ વિદ્વાન હોય છે. લાખના જેવી લાલ આંખાવાળા નરેશ, માતીના જેવી સફેદ આંખાવાળા વિદ્વાન અને જ્ઞાની થાય છે. મધ જેવી અથવા સુવર્ણ જેવી પીળી આંખાવાળા માણસ પુષ્કળ ધનવાળા થાય છે. હાથીના જેવી નાની આંખાવાળા (જુએ ચિત્ર નં. ૬૨) સેનાપતિ થાય છે. સારી લાંબી આંખેાવાળા દીર્ઘજીવી થાય છે. પહાળી આંખાવાળા ભાગી થાય છે, અને કબુતર જેવી આંખાવાળા કામી થાય છે. હરણના બચ્ચા જેવી આંખાવાળા ભાગ્યશાળી થાય છે (જુઓ ચિત્ર નં. ૬૩). સ્નિગ્ધ આંખેાવાળા ઘણા જ ભાગવિલાસવાળા થાય છે. જાડી આંખોવાળા બુદ્ધિમાન અને ગરીબડી આંખેાળા ધનહીન થાય છે. નાળીયા કે મારના જેવી આંખોવાળા Jain Educational 鮮樂鮮茶 ૧૧૭ library.org Page #132 -------------------------------------------------------------------------- ________________ 【築家建議系統系統 (જુઓ ચિત્ર નં. ૬૪) જગતમાં મધ્યમ કોટિના પુરુ થાય છે. દેડકા જેવી તેમજ કાગડા જેવી કે ગદારંગની આંખોવાળા અધમ કેટિના માણસો હોય છે. ધૂમાડા જેવા રંગની આંખોવાળા દીર્ધાયુ: થાય છે. ઉંચી (કીકી ઉંચી ચઢી ગઈ હોય તેવી) આંખોવાળા અલ્પાયુ: થાય છે. રિથર અને ગોળ આંખોવાળા પુરુષો યુવાની ઓળંગી શકતા નથી. સરલ મનવાળા સીધી નજરે જુએ છે. પુણ્યશાળી પુરુષની દૃષ્ટિ ઉર્ધ્વગામી રહે છે. જે નીચી નજરે જુએ તે પાપી હોય છે; અને જે તિરછી નજરે જુએ તે માણસ ક્રોધી હોય છે. જેની નજર કારણ વગર આડીઅવળી ફર્યા કરે | તે ધનહીન થાય છે. જેની નજર મ્યાન અને રૂક્ષ હોય છે, તે પુરુષ પાપકર્મ કરનાર હોય છે. વિ. આંધળો માણસ ક્રોધી હોય છે. આંધળાથી કાણો અને કાણાથી પણ કેરાક્ષ વધુ ક્રોધી હોય છે (ચુંચરી આખોવાળાને સંસ્કૃતમાં કેકરાક્ષ કહે છે). પરંતુ કાણા અને ચુંચરા કરતાં ય જેને દુષ્ટિ ફેરવી લેવાની આદત હોય છે, તેઓ વધારે ક્રોધી હોય છે. સાપના જેવી નજરવાળા રોગી, બીલાડા જેવી નજરવાળા પાપી, ભયંકર નજરવાળા પાપી અને કુકડા જેવી નજરવાળે કંકાશ કરનાર હોય છે. ઘુવડ જેવી આંખોવાળે (જુઓ ચિત્ર નં. ૬૫) ઘણે દુષ્ટ હોય છે. નાની મોટી આંખોવાળાઓને દુ:ખી જાણવા. હંસ જેવી આંખોવાળા નિર્ધન થાય છે, અને ચિત્ર નં. ૬૫ વાઘ જેવી આંખોવાળા (જુઓ ચિત્ર નં. ૬૬) ક્રોધી થાય છે. જેની Jain Edi t ional Library.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૐ સુ જ્યા ૧ Jain Edu - આંખની કીકી ઘણી જ કાળી હોય તેમની આંખો જરૂર (કાઈને કાઇ કારણસર ) બહાર કાઢી નાખવામાં આવે છે. ઘણી જ સ્નિગ્ધ (રનેયુક્ત) નજરવાળા ડાઘા હોય છે, પરંતુ અલ્પાયુ: થાય છે. ઘણાં પીળાં, શ્રીકાં, ચંચળ અને ભ્રમમાં પડયાં હોય તેવાં નેત્રાવાળો માણસ ખરાબ હોય છે. ઘણી જ નાની લાલ ફીક્કી તેમ જ પાણીવાળી રહેતી આંખોવાળા નિર્ધન થાય છે.—૨૪૫ થી ૨૫૮ ચિત્ર નં. ૬૬ સામુદ્રિકશાસ્ત્રમાં મુખને શરીરનું મુખ્ય અંગ ગણવામાં આવે છે. મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે; અને નાસિકાથી પણ આંખો ઉત્તમ છે.—૨૫૯ આંખની પાંપણા–મજબુત કાળી, આંખોના બંને છેડાઆ સુધી ખીચાખીચ ઉગેલી અને ઝીણી પાંપણાથી માણસ સૈાભાગ્ય, દીર્ધાયુ અને ધનસંપત્તિ પામે છે. પીળી, જાડી અને રંગહીન પાંપણાથી માણસ અધમ થાય છે. આછી પાંપણાથી પણ માણસ અધમ થાય છે.–૨૬૦, ૨૬૧. આંખની ભ્રમરા–નાકના ઉપલા ઇંડામાંથી બે પાંદડાં નીકળ્યા હોય તેમ બીજના ચંદ્રના જેવી વાંકી, લાંબી, જાડી, શ્યામ રંગની ભ્રમરા હાય તા ધન આપે છે. એક બીજામાં ભળ્યા વગરની, સ્નિગ્ધ, મૃદુ, કામળ વાળની બનેલી ભ્રમરો વખાણવા લાયક છે. ટુંકી, જાડી, ઘણી sational 「光變光染光氣光氣光熱氣煮 ૧૧૯ Odlibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ પતલી, ખરબચડા અને પીળાશ ઉપરના વાળવાળી ભમરો સારી ગણાતી નથી. જેમને ઘણું દુ:ખ પડવાનું હોય તેવા માણસની ભ્રમરો ટુંકા છેડાવાળી હોય છે. જે લોકે અગમ્યગમન કરે છે, તેમની વચમાંથી નમી ગએલી ભ્રમ હોય છે. અલ્પાયુ: પુરૂષોની ભ્રમરો ઘણી નમેલી હોય છે. દરિદ્ર પુરની ભમરો નાની મોટી અને ભાગેલી હોય છે. જે આંખની ભ્રમરોની ઉપરને ભાગ ઉન્નત તથા વિશાળ હોય તો માણસ ધનવાન, પુત્રવાન થાય છે, અને જો | તે ભાગ બેસી ગએલો હોય તો ધનસુખ અને પુત્રથી રહિત થાય છે.-ર૬૮ થી ૨૭૧. ( કાન-પુરેપુરી કાનપટ્ટીવાળા, અલ્પ છિદ્રવાળા કાન ઘણુંખરૂં રાજાને હોય છે. લાંબા અને સ્વભાથી જ કોમળ તથા પહોળા કાનવાળા સુખી અને અગ્રેસર થાય છે. ઉંદરના જેવા કાન વાળા (જુઓ ચિત્ર નં. ૬૭) બુદ્ધિમાન હોય છે; અને શંખ જેવા કાનવાળા (જુઓ ચિત્ર નં. ૬૮) સેનાપતિ થાય છે. ચપટા કાનવાળા ભેગી થાય છે. લાંબા વાળવાળા કાન હોય તો દીર્ધાયુ થાય. ઘણા જાડા કાન હોય તો ઘણો ભેગી થાય, અને જનનાયક થાય. ટુંકા કાન હોય તે નિર્ધન થાય. માંસ વગરના કાન હોય તો ચિત્ર નં. ૬૭ ચિત્ર નં ૬૮ પાપકર્મથી મૃત્યુ પામનાર થાય. લાંબા અને ન તરી १२० Jan Edu Horarioru Page #135 -------------------------------------------------------------------------- ________________ રહી આવતા અને વાંકાચુંકા કાન હોય તો ઘણુંખરૂં માગુસે કૂર થાય છે. જેઓને ઘણા પહોળા કે ઘણુ નાના વચ્ચેના છિદ્ર વગરના અને દેખાવમાં ખરાબ લાગે તેવા કાન હોય તેઓ અપાયુ: અને દરિદ્ર થાય છે.-૨૨ થી ૨૭૬ કપાળ-વિશાળ માથાવાળું, ઘણુ ઉન્નત, અર્ધચંદ્રના જેવું કપાળ હોય તો રાજય આપે છે. આવું માથું મેટી છીપના જેવું વિશાળ લાગતું હોય તો આચાર્ય પદવી આપે છે. નાનું કપાળ હોય તો મનુષ્ય ધર્મામા થાય છે. કપાળમાં વચ્ચે ખાડો પડતો હોય અથવા કપાળ ઉંચું, નીચું હોય તો માણસ ધનહીન થાય. નમી ગએલા કપાળવાળા દૂર કર્મ કરનારા તથા કેદખાનાની અને વધની સજા ભોગવનારા હોય છે. જેઓને કપાળમાં નસો દેખાઈ આવતી હોય તે માણસે સદેવ પાપકર્મ કરનારા હોય છે. ઉન્નત કપાળવાળા ધનવાન હોય છે, અને જે કપાળમાં પડતી ન દ્વારા સ્વસ્તિક બનતો હોય તો પણ માણસે ધનવાન થાય છે. કપાળમાં પાંચ રેખાઓ પડતી હોય તે સે વર્ષનું આયુષ્ય થાય છે. કપાળમાં ચાર રેખાઓ પડતી હોય તો એંશી વર્ષનું આયુષ્ય ભોગવે છે. તેમ જ રાજગાદી ભેગવે છે. કપાળમાં ત્રણ બે કે એક રેખા પડતી હોય તો અનુક્રમે સિત્તેર, સાઠ તથા ચાલીશ વર્ષનું આયુષ્ય ભોગવે છે. જે કપાળમાં એક પણ રેખા ન હોય તો પચીશ વર્ષનું આયુષ્ય હોય છે અને આવા પુરુષને દરેક પ્રકારની સંપત્તિ મળે છે. કપાળમાં ત્રણ મટી આડી રેખાઓ પડતી હોય તો SHRાવ : છે . આથી Jain E a tional Wanebo Page #136 -------------------------------------------------------------------------- ________________ - સુ વ્યા ૧ It is w સેા વર્ષ આયુષ્ય જાણવું. પૃથ્વીપતિઓને આવી માટી ચાર રેખાએ હેાય છે, અને તેનું આયુષ્ય પંચાણું વર્ષનું હોય છે. ફક્ત બે જ રેખા કપાળમાં હાય, પરંતુ તે છેક વાળ સુધી પહોંચી જતી હોવી જોઈએ. જે આવી રેખાઓ હાય તેા એંશી વર્ષનું આયુષ્ય થાય; જે આગળ પડતી પાંચ રેખાએ (ઘણી લાંબી) હોય તે। સીત્તેર અથવા સાઠ વર્ષનું આયુષ્ય થાય. ઘણી પણ તૂટેલી રેખાએ હોય તા પચાસ અથવા ચાલીશ વર્ષનું આયુષ્ય થાય. બંને ભ્રમરો ઉપર આડી રેખાઓ માલુમ પડતી હોય તેા ત્રીશ વર્ષનું આયુષ્ય થાય છે. કપાળમાં તૂટી ગએલી કેટલીક રેખાઓ પડી હોય તેા તે અગમ્યગમન કરે છે. નાની નાની રેખાએ પડતી હોય તા માણુસ અલ્પાયુ: થાય છે, એમ સુમંત નામના મુનિના મત છે. જેના કપાળમાં વાટાંથી શ્રીવત્સ, ધનુષ્ય ઈત્યાદિ ચિન્હો પડતા હોય તે માણસ રાજા અથવા ભાગી થાય છે.-૨૭૭ થી ૨૮૯ Jain Educational ચિત્ર નં. ૬૯ મસ્તક–રાજાઓનાં માથાં હાથીના કુંભ જેવાં હોય છે. જેને ઘણું માટું પશુ ધન હોય, તેમનાં માથાં ગાળ હાય છે. ભાગી પુરુષાનાં માથાં સપાટ હોય છે, અને માંડલિક રાજાઆનાં માથાં ચઢતા ગાળાવાવાળાં હોય છે. જેનું માથું ઉઘાડેલી છત્રી (જુએ ચિત્ર નં. ૬૯) જેવું અથના સ્ત્રીના સ્તન જેવું ૧૨૨ brary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ હવા હોય તે સાર્વભૌમ નરેશ થાય છે. જેમનું માથું વચ્ચેથી બેસી ગએલું હોય તે જમીનદાર થાય. ઉંચા નીચા માથાવાળો ધનહીન હોય છે. કલાડા જેવા માથાવાળા દીર્ધાયુઃ થાય છે. દુ:ખી માણસનું માથું લાંબુ હોય છે. માબાપનો ઘાત કરનારાનું માથું ચપટું હોય છે. બે માથાવાળો ધનહીન થાય. માછલાના માથા જેવા માથાવાળો પાપી અને ઘણો દુ:ખી થાય. ઘડા જેવા માથાવાળે અધમ ચરિત્રને થાય. મોટા અને બેસી ગએલા માથાવાળા નિંદ્ય પુષ થાય છે.-૨૯૦ થી ૨૯૩ માથાના વાળ–રાજાઓના વાળ અખંડ, સ્નિગ્ધ, સીધા, મૃદુ અને સરખા તેમજ પાતળા હોય છે. વળી તે ઘણા લાંબા અને સમુદ્રના તરંગોની માફક ઉંચા નીચા તરંગવાળા પણ હોય છે. દરિદ્ર પુરુષોના કેશ ઊભા, રૂક્ષ, કાબરા, જાડા, લાંબા ટુંકા તથા ખરબચડા અને અગ્રભાગમાં ફાટેલા, ઘણા નાના, ઘણું મોટા, વાંકડીઆ તથા ઘણું જુથવાળા કે બહુજ આછા હોય છે. ર૯૪, ૨૫ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિકતિલક નામના નરસ્ત્રીલક્ષણ શાસ્ત્રો પહેલો શરીરાધિકાર સંપૂર્ણ ]* મલ શરીરના લક્ષણોના વિસ્તારથી વર્ણન માટે “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથે” નામનું પુસ્તક જોઈ જવા ભલામણ છે. -મૂલ્ય સોળ રૂપિયા. –સારાભાઈ નવાબ Jain Educa Page #138 -------------------------------------------------------------------------- ________________ જેનાં જેવાં નેત્ર હોય તેનું તેવું શીલ જાણવું. જેવી નાસિકા તેવી સરલતા જાણવી; જેવું રૂપ તેવું ધન અને જેવું શીલ તેવા ગુણો જાણવા. જે બહુ ઠીંગણો હોય. બહુ લાંબો | હોય, બહુ જાડા અથવા બહુ પાતળો હોય; બહુ કાળો અથવા બહુ ગેરે હોય તો તે છએમાં | સત્વ હોય છે.-૨, ૩. सद्धर्मः सुभगो नीरुक्, सुस्वनः सुनयः कविः। सूचयत्यात्मनः श्रीमान्, नरः स्वर्गगमागमौ ॥४॥ જે સારી રીતે ધર્મકરણી કરતો હોય. ભાગ્યશાળી હોય, શરીરે નીરોગી હોય, જેને ઉત્તમ રવમાં આવતાં હોય. સારી નીતિવાળો હોય અને કવિ હોય તે પુરુષને આત્મા સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનું છે એમ સુચવે છે. निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा ऋजुः । मर्त्ययोनेः समुद्भूतो, भविता च पुनस्तथा ॥ ५ ॥ જે નિષ્કપટી હોય, દયાળુ હોય, દાનેશ્વરી હોય, ઇંદ્રિયને દમન કરનાર હોય, ચતુર હોય, ૧૨૪ Jan Ede For Private Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ મુક દયા SS હમેશાં સરળ સ્વભાવને હોય, તે મનુષ્યલોકમાંથી આવેલો હાય, અને ફરી પણ મનુષ્યલોકમાં જવાને છે તેમ સુચવે છે. मायालोभक्षुधालस्यवह्वाहारादिचेष्टितै । तिर्यग्योनेः समुत्पत्ति, व्यापयत्यात्मनः पुनः ॥ ६॥ જે કપટી હોય. લોભી હોય. ભૂખાળવો હોય. અળસુ હોય અને આ દિવસ બાખા T કરતો હોય તે પોતાના સ્વભાવથી જ પુરવાર કરે છે કે તે પશુ નિમાંથી આવેલો હોવો જોઈએ અને ફરી પાછો તે જ યોનિમાં ઉત્પન્ન થવાનું છે એમ સૂચવે છે. सरागः स्वजनद्वेषी दुर्भाषो मूर्खसङ्गकृत् । शास्ति स्वस्य गतायातं, नरो नरकवमति ॥७॥ જે રાગી હોય. રવજને પ્રત્યે દ્વેષભાવ રાખતા હોય. દષ્ટ ભાષા બેલત હાય તથા મૂર્ખાઓની સબત કરતો હોય તે માણસ પોતે નરકમાંથી આવેલો હોવો જોઈએ અને ફરી પાછો નરકમાં ઉત્પન્ન થવાનું સુચવે છે. S S ( 3 Jein Education International www.ain abrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ આવર્ત–પુરુષોને જમણી બાજુએ જમણું આવર્ત શુભ ફળ આપે છે, ડાબી બાજુએ ડાબું આવર્ત અશુભ ફળ આપે છે; બાકી બીજી બાજુ હોય તો તે મધ્યમ જાણવું. હાથનાં તળીયાં–જેના હાથનું તળીયું રેખા વિનાનું હોય અથવા તે તળીયામાં ઘણી રેખાઓ હોય તેઓ ટુંકા આયુષ્યવાળા, નિર્ધન અને દુ:ખી હોય છે, તેમાં શંકા રાખવી નહિ. | જેની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી મોટી હોય તો તેને ધનની દેવી, વૃદ્ધિ થાય છે, તેમ જ તેને મોસાળ પક્ષ મોટો હોવાનું સુચન કરે છે. મણિબંધથી જે રેખા નીકળે છે તે પિતૃખા છે અને હથેળીના બહારના ભાગથી જે બે રેખાઓ નીકળે છે તે, ધનરેખા તથા આયુષ્ય રેખા છે, આ ત્રણે રેખાઓ તર્જની અને અંગુઠાની વચ્ચે જાય છે. જેઓની આ ત્રણે રેખાઓ સંપૂર્ણ તથા નિર્દોષ હોય તેમના ગોત્ર, ધન, તથા આયુષ્ય સંપૂર્ણ જાણવાં. આયુષ્યની રેખા જેટલી આંગળીઓ ઓળંગી જાય તેટલા પચીશ પચીશ વર્ષનું આયુષ્ય જાણવું. અંગુઠાના મધ્ય ભાગમાં જે જવ હોય તે વિદ્યા, ખ્યાતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમજ જવ જમણું અંગુઠામાં હોય તો અજવાળીયામાં જન્મ થયાનું સુચન કરે છે. જેની આંખે લાલ હોય. તેને સ્ત્રી કદાપિ છોડતી નથી, પીળી આંખેવાળાને ધન છોડતું નથી; લાંબી ભુજાવાળાએને ઐશ્વર્ય છોડતું નથી અને હૃષ્ટપુષ્ટ શરીરવાળાને સુખ છોડતું નથી. આંખોમાં ચીકાશ હોય તો છે તે ૧૨૧ I ! For Private Personal Use Only n ary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ સિભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હોય તો ભેજન મળે: શરીરમાં ચીકાશ હોય તે સુખ મળે. અને પગમાં ચીકાશ હોય તો વાહન મળે. उरोविशालो धनधान्यभोगी, शिरोविशालो नृपपुङ्गवश्च । कटीविशालो बहुपुत्रदारो, विशालपादः सततं सुखी स्यात् ॥ १७॥ જેની છાતી વિશાળ હોય તે ધન અને ધાન્યનો ભેગી થાય, જેનું માથું વિશાળ હોય તે ઉત્તમ રાજા થાય; જેની કમ્મર વિશાળ હોય તેને ઘણાં પુત્ર તથા સ્ત્રીઓ થાય, અને જેના પગ વિશાળ હોય તે હમેશાં સુખી થાય. આવા લક્ષણવાળા, તથા માન. ઉન્માન અને પ્રમાણુવડે આખું અંગ જેનું સંપૂર્ણ અને સુંદર કરી છે તેવા પુત્રને તમે જનમ આપશો. માન આ પ્રમાણે—પાણીથી સંપૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા પછી જે પાણી બહાર નીકળી જાય તે પાણી એક દ્રોણ–બત્રીશ શેર જેટલું થાય તો તે માણસ માનને પ્રાપ્ત થએલો સમજ. ઉન્માન–વળી કાંટા ઉપર બેસાડી જોખવાથી ને તેનું વજન અર્ધભાર થાય તો તે પુરુષ ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉન્માનને પ્રાપ્ત થએલો સમજવો. અહીં ભારનું માન આ પ્રમાણે છે :- સરસવને એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીનો એક વાલ, સેળ વાલને એક ગદીયાણ. દશ ગદીયાણાને એક પલ દો પલને એક મણ, દશ મણુની એક ઘડી અને દશ ઘડીનો એક ભાર, આ પ્રમાણે ડાહ્યા માણસોએ કહેલું છે. અહીં જે ‘એકસો પચાસ પલનો મણ કહ્યો છે. તે જગ્યાએ પલ નહિ પણ ગદીયાણુ લેવા, કારણ કે દઢ પલને મણ લઈએ તો ભારના અઠ્ઠોતેર મણ થાય અને તેના અર્ધ ભાગે ઓગણચાલીશ મણ થાય, આટલું શરીરનું પ્રમાણુ સંભવે જ નહિ. જે દોઢ ગદીયાણાને મણ લઈએ તે ચાલીશ શેરના માન વડે કંઈક અધિક એવા પોણા આઠ મણ થાય, અને તેનું અર્ધ પ્રમાણ એટલે એણે ચાર મણુ પાંચ શેરથી વધારે શરીરનું પ્રમાણ સંભવે છે. તેથી અહીં દોઢ વદીયાણાનો મણ લેવો. કેટલાક દેશોમાં ત્રણ શેરથી કાંઈ ઓછા પ્રમાણુના મણુને પણ વ્યવહાર છે. પ્રમાણુ એટલે ઉંચાઈ. પિતાના આંગળા વડે એકને આઠ આગળ ઉત્તમ પુરુ ઉંચા હોય છે. મધ્યમ પુરો નું આંગળ ઉંચા હોય છે અને જઘન્ય પુરુષો ચોરાશી આંગળ ઉચા હોય છે. અહીં ઉત્તમ પુરુષો એટલે તીર્થકર સિવાયના સમજવાનાં છે, કારણ કે તીર્થંકરોને બાર આંગળ ઉંચું ઉષ્ણીષ (શીખા) ગણતાં એકને વીશ આંગળ થાય છે. વળી આ પુત્ર ચંદ્રની પેઠે સેમ્ય આકૃતિવાળ, મનેહર, દેખાવમાં સુંદર, વરૂપવાન અને ૧૨૮ Harvard Page #143 -------------------------------------------------------------------------- ________________ દેવકુમાર જેવો હશે. વળી આ પુત્ર આ થશે. તે પુત્ર જ્યારે બાલ્યભાવ છોડીને આઠ વર્ષનો થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે–આવડશે અને પછી જ્યારે અનુક્રમે તે વનાવરથાને પ્રાપ્ત થશે ત્યારે ૧ ઋગવેદ, ૨ યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચાર વેદ, પાંચમું ઇતિહાસ–પુરાણુશાસ્ત્ર, વળી છઠું નિઘંટુશાસ્ત્ર-નામ સંગ્રહ વગેરે શાસ્ત્રી. અંગ-ઉપાંગ તથા રહસ્ય સહિત શીખશે. આ છે અંગ કહેવાય છે–૧ શિક્ષા, ૨ ક૨૫, ૩ વ્યાકરણ 4 છંદ, જ્યોતિષ અને ૬ નિક્તિ ; અને આ અંગેને વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય છે. વળી આ પુત્ર ચારે વેદોને સંભાળી રાખશે. બીજાઓને ભૂલી જતાં યાદ કરાવશે, બીજાઓ અશુદ્ધ પાઠ ભણશે તે શુદ્ધ પાઠ આપશે. વળી આ પુત્ર પૂર્વોક્ત છએ અંગેનો પૂરેપૂરો જાણકાર થશે. ષષ્ઠિતંત્રમાં–કપિલ શાસ્ત્રમાં–સાંખ્યશાસ્ત્રમાં વિશારદ થશે. વળી આ પુત્ર ગણિતશાસ્ત્રમાં પ્રવીણ થશે. તે આ પ્રમાણે : 'अर्धं तोये कर्दमे द्वादशांशः, षष्ठो भागो वालुकायां निमग्नः । सा! हस्तो दृश्यते यस्य तस्य, स्तम्भस्थाशु बेहि मानं विचिन्त्य ॥१॥ એક થાંભલાને અડધો ભાગ પાણીમાં છે, બારમે ભાગ કાદવમાં છે. છઠ્ઠો ભાગ રેતીમાં છે અને દોઢ હાથ બહાર દેખાય છે, તો પછી તે થાંભલો કેટલા હાથને હશે?” ગણિતશાસ્ત્રનો ના Jain Ede ational brary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યા કો છોકરી જ *હNNN જાણકાર તુરત જ જવાબ આપી દે કે આ થાંભલો છ હાથને છે. કોઈક ઠેકાણે ‘સિફખાણુ’ પાઠ છે. અહીં ‘સિફખાણુ’ શબ્દથી આચાર ગ્રંથ જાણો. શિક્ષા–અક્ષરોના આમ્નાય ગ્રંથોમાં તથા ક૫– જ્ઞ વગેરેના વિધિવિધાનના શાસ્ત્રોમાં નિપુણ થશે. વ્યાકરણ–શબ્દશાસ્ત્રમાં પંડિત થશે. વ્યાકરણ વિશ છે તે આ પ્રમાણે–૧ એંદ્ર વ્યાકરણ. ૨ જેનંદ્ર વ્યાકરણ, ૩ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ, ૪ ચાંદ્ર વ્યાકરણ. ૫ પાણિની વ્યાકરણ, ૬ સારસ્વત વ્યાકરણ. ૭ શાકટાયન, ૮ વામન, ૯ વિશ્રાંત, ૧૦ બુદ્ધિસાગર, ૧૧ સરસ્વતી કંઠાભરણ, ૧૨ વિદ્યાધર, ૧૩ કલાપક, ૧૪ ભીમસેન, ૧૫ શૈવ, ૧૬ ગેડ, ૧૭ નંદિ, ૧૮ જયંત્પલ, ૧૯ મુષ્ટિ અને ૨૦ જયદેવ નામનું વ્યાકરણ. [ટીકાકારના સમયમાં આ વીશ વ્યાકરણ પ્રસિદ્ધ હોવાથી અત્રે એટલાં જ વ્યાકરણ આપેલાં છે.] વળી આ પુત્ર છંદશાસ્ત્રમાં, નિરક્ત–પદભંગીની વ્યુત્પત્તિરૂપ ટીકા વગેરેમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજા પણ ઘણું શાસ્ત્રોમાં, બ્રાહ્મણ ને હિતકારી થાય એવા શાસ્ત્રોમાં તેમજ સંન્યાસ સંબંધી આચાર શાસ્ત્રોમાં પણ અતિનિપુણ થશે. તે કારણે તમે ખરેખર હે દેવાનુપ્રિયે! આરોગ્ય કરનારાં. સંતેષ કરનારાં, દીર્ધાયુષ્ય કરનારાં, મંગલકારી, કલ્યાણકારી અને ઉદાર મો જોયાં છે. એમ કહી તે (ઋષભદત્ત બ્રાહ્મણ) વારેવાર તેની અનુમોદના કરવા લાગે. તે પછી દેવાનંદ બ્રાહ્મણીએ પોતાના સ્વામી પાસેથી સ્વમોના ફલને લગતી આ વાત Jain Ed i tional Library.org Page #145 -------------------------------------------------------------------------- ________________ સાંભળીને, સમજીને હરખાઈ, ગૃહી, યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહે છે એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારું કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે. હે દેવાનુપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે. હે દેવાનુપ્રિય ! સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઈચ્છેલું છે, હે દેવાનુપ્રિય! મેં તમારા એ વચનને સાંભળતાં જ રવીકારેલું છે–પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય! એ તમારૂં વચન મેં રહેલું છે અને મને માન્ય પણ છે, હે દેવાનપ્રિય ! જે એ હકીકત તમે કહે છે તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે અમોનાં ફલેને એ દેવાનંદ બ્રાહ્મણી બરાબર સ્વીકારે છે, તે સ્વમોનાં ફલાને બરાબર સ્વીકારીને એટલે એ સ્વનાં ફલોને બરાબર જાણી–સમજી અપભદત્ત બ્રાહ્મણની સાથે ઉદાર-વિશાલ એવા માનવોચિત અને ભોગવવા યોગ્ય ભોગોને ભેગવતી તે દેવાનંદા બ્રાહ્મણી રહે છે. હવે તે કાલે અને તે સમયે શક્ર, દેવોને દ્રિ દેવોને રાજા, હાથમાં વજને ધારણ કરનાર, અસુરોના પુરોન–નગરોને-નાશ કરનાર–પુરંદર, શ્રાવકની પાંચમી ડિમાં સે વખત વહન કરનારો હોવાથી જેણે પોતાના કાર્તિક શેઠના ભવમાં શતક્રનું નામ પ્રાપ્ત કર્યું હતું. તે કથા આ પ્રમાણે છે: પૃથ્વીભૂષણ નામના નગરમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં કાર્તિક નામને એક શેઠ રહેતો હતો, તે સે વખત શ્રાવકની ડિમા વહન કરીને, શતકનુ નામથી વિખ્યાત JE 12 Page #146 -------------------------------------------------------------------------- ________________ થએલો હતો; એક વખત તે નગરમાં એક મહિનાના ઉપવાસ કરેલા છે એ ઐરિક નામનો પરિવ્રાજક આવ્યા. કાર્તિક શેઠ વિના બીજા બધા લેકે તેના ભક્ત બન્યા. આ વાતની ઐરિકને ખબર પડી એટલે તે કાર્તિક શેઠ પર ખૂબ રોષે ભરાયે. એક વખતે રાજાએ તાપસને પારણા માટે આમંત્રણ આપ્યું, ત્યારે તેણે રાજાને કહ્યું કે–જે કાર્તાિક શેઠ પોતે આવી મને પીરસે તો હું તમારે ત્યાં પારણું કરું.” રાજાએ તે વાત કબુલ કરી. પછી રાજાએ કાત્તિક શેઠને બોલાવીને કહ્યું કે- તમારે મારા ઘેર આવીને ઐરિકને ભેજન કરાવવું. પછી કાર્તિકે કહ્યું કે- હે રાજન ! આપની આજ્ઞાથી તેને હું ભેજન કરાવીશ.” પછી કાર્તિકે પોતે તાપસને પીરસવા માંડયું. તાપસે જમતાં જમતાં પોતાના નાક ઉપર હાથ ફેરવીને કાત્તિકને એમ સૂચવવા માંડ્યું કે તારું કેવું નાક કાપ્યું ?' ઘેર આવીને શેઠ વિચારવા લાગ્યો કે જે મેં પહેલેથી જ દીક્ષા લીધી હોત તો મારે આવો પરાભવ સહન કરવો ન પડત. આવું વિચારી તેણે એક હજારને આઠ વણિક પુત્રો સાથે શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી બારે અંગને અભ્યાસ કર્યો. બાર વરસને ચારિત્ર પર્યાય પાળી. છેવટે અણુસણુ કરી, કાળધર્મ પામી. સૈધર્મ દેવલોકમાં ઈદ્ધિ થયો. ઐરિક તાપસ પણ મરણ પામીને સૈધર્મેન્દ્રના વાહન-ઐરાવણ નામના હાથી રૂપે ઉત્પન્ન થયા. હાથીએ જાણ્યું કે આ કાર્તિકને જીવ છે. આ વિચાર આવતાં જ તે ત્યાંથી નાસવા Jan Ede Page #147 -------------------------------------------------------------------------- ________________ I આભાર, લાગે. દ્ધિ તેને પકડીને તેના મસ્તક ઉપર ચડી બેઠો. ઈંદ્રને ડરાવવા હાથીએ બે રૂપ કર્યો. એટલે ઈદ્ર પણ પોતાનાં બે રૂપ કર્યો. હાથીએ ચાર રૂપ કર્યા એટલે ઈદ્રિ પણ પોતાના ચાર રૂપ કર્યો. પછી ઈદ્ર અવધિજ્ઞાનથી હાથીને ઓળખ્યો. અને તેનો તિરસ્કાર કર્યો એટલે હાથી પોતાનું મૂળરૂપ કરી ઊભો રહ્યો. વળી તે ઈંદ્ર સહસ્ત્રાક્ષ એક હજાર આંખવાળો કહેવાય છે. કારણ કે તેના પાંચ દેવમંત્રિઓની એક હજાર આંખે માત્ર ઈંદ્રનું જ કામ કરતી હોય છે. મોટા મોટા મેને તાબે રાખનાર મઘવા, પાક નામના અસુરને સજા કરનાર પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકના માલિક હોવાથી દક્ષિણલકાચિત્ર નં. ૭૦ સૌધર્મેન્દ્ર ISh૩૩ કી Jain E a tion Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ RO, ? છે ધિપતિ રાવણ હાથી જેનું વાહન છે એ, દેવોને આનંદ આપનારો, બત્રીસ લાખ વિમાનને સ્વામી એવો સધર્મેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલો હતો (જુઓ ચિત્ર નં. ૭૦). વળી એણે રજ વગરનાં, અંબર–ગગન–જેવાં ચકખાં વસ્ત્રો પહેરેલાં છે. યથોચિત રીતે માળા અને મુકુટ પહેરેલાં છે, એણે પહેરેલાં સેનાનાં નવાં, સુંદર અચંબો પમાડે એવાં તથા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કંડલોને લીધે એનાં બંને ગાલ ઝગારા મારતા હતા. વળી છત્રાદિ રાજચિન્હો જેની મહાઋદ્ધિને સુચવી રહ્યાં છે, શરીર, અને આભૂષણોથી અત્યંત દીપતા, મોટા બળવાળો, મેટા યશવાળા, મોટા માહામ્યવાળા, મોટા સુખવાળો, દેદીપ્યમાન શરીરવાળા, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં પંચવર્ષી ફૂલોથી ગુથેલી માળા એણે પહેરેલી છે ચિત્ર નં. ૭૧ સુધર્મા સભામાં કેન્દ્ર ૧૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ છે; એવો એ ઈદ્ર સિધર્મ નામના દેવલોકમાં આવેલા, સધર્માવસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક્ર નામના સિંહાસન ઉપર બેઠેલો હતો (જુઓ ચિત્ર નં. ૭૧). તે ઈંદ્ર ત્યાં બત્રીસ લાખ વિમાને, ઈંદ્રની જેવી જ ઋદ્ધિવાળા ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશ ત્રાયશ્વિક દેવો, કે જે ઇંદ્રને પણ પૂજવા લાયક છે અને પ્રધાન જેવા છે, સોમ, યમ, વરુણ અને કુબેર નામના ચાર લોકપાળ, દરેક સોળ હજારના દેવીઓના પરિવાર વાળી એવી ૧ પદ્મા. ૨ શિવા. ૩ શચી. ૪ અંજુ, ૫ અમલા, ૬ અપ્સરા, ૭ નવમિકા અને ૮ રોહિણી નામની આઠ પટરાણીઓ (જુઓ ચિત્ર નં. ૭૨). બાહ્ય, મધ્યમ અને અત્યંતર એ ત્રણ પર્ષદા–સભાઓ, ૧ ગંધર્વ, ૨ નાટક, ૩ ઘોડે, ૪ હાથી, ૫ રથ, ૬ સુભટ અને, ૭ વૃષભ-બળદ એ સાત સેનાઓ (જૂઓ ચિત્ર નં. ૭૩), સાત સેનાધિપતિઓ, ચારે દિશાઓમાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આમરક્ષક દેવ મળી ત્રણ લાખને છત્રીસ હજાર આત્મરક્ષક દેવ અને સૌધર્મલોકમાં વસનારા બીજા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓને તે અધિપતિ છે, આ બધા પરિવારને અગ્રેસર છે, સ્વામીનાયક-છે. ભર્તા–પોષક–છે, અને એ બધાનો તે મહત્તર-મહામાન્ય–ગુરૂસમાન છે, તથા એ બધાં ઊપર પોતાના નિમેલા માણસો દ્વારા આજ્ઞા કરાવતો, પોતે પણ આજ્ઞા કરતા અને નિરંતર ચાલતાં નાટકે (જુઓ ચિત્ર નં. ૭૪), ગીત, વાજંત્રો. વીણાઓ, હાથતાળીઓ, અન્ય વાજીંત્રો અને મેઘની જેવા ગંભીર અવાજવાળે તેલ (જૂઓ ચિત્ર નં. ૫). એ બધાનાં મોટા અવાજ ૧૩૫ Jain Educational Page #150 -------------------------------------------------------------------------- ________________ E ચિત્ર નં. ૭૨ સૌધર્મેન્દ્ર અને તેની આઠ પટરાણીએ Jan Education International www.anebrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ Eારા તા.જો દમ લાવી કરનારા કામનtaણ કરતા કક કમી જીવ' ET ક કામ રસ ચિત્ર નં ૭૩ સૌધર્મેન્દ્રની સેનાએ For Private Personal Use Only www.ainalibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ www.ainelibrary.org ચિત્ર નં. ૭૪ સુધર્મા સભા માં ચાલતું નૃત્ય : પાક ટીથી આ T TESTIBITY આ FUJTECTIEOFIE SEISOFT . A A IUM . S OG ના રંગોળી બની T = રેની ૪. આ છે II, . હા . દાત્રી માતા છે કે -- જનનrs SET - કલાક Page #153 -------------------------------------------------------------------------- ________________ સ કયા 多家蘇家樂隊樂隊樂隊 દ્વારા ભેગવવા યોગ્ય દિવ્ય ભેગોને ભગવતે તે ઈંદ્ર ત્યાં રહે છે. તથા તે ઈંદ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે સંપૂર્ણ જંબુદ્વીપને જોતો જોતો બેઠેલ છે ત્યાં તે, IN શ્રમણ ભગવાન મહાવીરને, જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, દક્ષિણાર્ધભારતમાં, માહણકુંડગ્રામ નામના નગરમાં, કોડાલગેત્રવાળા 2ષભદત્ત બ્રાહ્મણની ભાર્યા–પત્ની, જાલંધર ગોત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરા –રાજી થયા, ગુસંતુષ્ટ થા, ચિત્તમાં આનંદ પામ્યા, બહુ જ રાજી થયે, પરમ આનંદ પામ્ય, મનમાં પ્રીતિવાળો થ. પરમ સૈમનસ્યને પામ્યા અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છટાએલ કદંબના સુગંધી ફલની પેઠે તેનાં રૂંવેરૂંવાં ખડા થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં. પ્રભુ દર્શનના અતિશય પ્રમાદને લીધે સંભ્રમ થવાથી તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થએલ હરખને લીધે હલુહલું થઈ રહ્યું, લાંબુ લટકતું અને વારેવારે હાલતું ઝમણું તથા બીજું પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્રેન્દ્ર ભગવંતને જોતાં જ આદર–વિનય સહિત, ઉસુક્તા પૂર્વક, ચપળતાથી પોતાના સિંહાસન ઉપર ઊભે થઈ પોતાના પાદપીઠ ઉપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઊતરી તે, મરત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નાએ નિપુણ કારીગરે જડેલી અને ચળકતાં મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મોજડીઓ Jain Educ VO Page #154 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૭૫ સુધર્મા સભામાં લાગતાં વાજીંત્રો www.ainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ Yર ક, કાકે, .r : AT 1 LATE ત્યાં જ પાદપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઊતારી નાખી. તે પોતાના ખભા ઉપર બેસને જઈની પેઠે ગોઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાના બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ રાખી સાત આઠ પગલાં તેમની સન્મુખ જાય છે, સન્મુખ જઈને તે ડાબો ઢીંચણ ઊંચા કરે છે, ડાબા ઢીંચણ ઊંચે કરીને તે જમણુ ઢીંચણને પૃથ્વીતલ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર પૃથ્વીતલ ઉપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે દ્વાર બેસીને કડાં અને બહેરખાંને લીધે ચપોચપ થઈ ગએલી પિતાની બંને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બને ભુજાઓને ભેગી કરીને, તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બને હથેળીઓને જેડી, માથું નમાવી ચિત્ર નં. ૭૬ શકસ્તવ બોલતો સૌધર્મેન્દ્ર Page #156 -------------------------------------------------------------------------- ________________ સુ જ ક્યા માથામાં–મસ્તકે અંજલિ કરીને (જુએ ચિત્ર નં. ૭૬) તે આ પ્રમાણે ખેલ્યા: નમ્રુત્યુણું અરહંતાણું–અરહંત ભગવંતને નમરકાર થાએ. ત્રણે ભુવનને પૂજા કરવા યોગ્ય તે અરહંત, રાગદ્વેષ રૂપી કર્મ વેરીઓને હણેલા હેાવાથી અરિહંત પણ કાઈ ઠેકાણે પાઠ છે. રાગદ્વેષ રૂપી કર્મબીજના અભાવ હોવાથી કાઈ ઠેકાણે અરુહંતાણુ પણ પાઠ જોવામાં આવે છે. ભગવંતાણું—જ્ઞાનાદિ ખાર અર્થવાળા ભગથી યુક્ત. આઇગરાણ પોતપાતાના તીર્થની અપેક્ષાએ આદિ કરનાર, તિત્શયરાણ—તીર્થ એટલે સંધ અથવા પ્રથમ ગણધરના સ્થાપન કરનાર. સયંસ’અલ્હાણું —બીજાના ઉપદેશ વિના પેાતાની મેળે જ બેાધ પામેલા સ્વયંસંબુદ્દીને. પુરિસત્તમાણુ –અનંત ગુણના ભંડાર હોવાથી પુરુષોને વિષે ઉત્તમ. પુરિસસીહાણુ –કર્મરૂપી શત્રુઓના નાશ કરવામાં શૂરવીર હોવાથી, રિહા સહન કરવામાં ધીર હાવાથી અને ઉપસર્ગાથી નિર્ભય હોવાથી પુરુષામાં સિંહ જેવા. પુસિવરપુ ડરીઆણુ –પુરુષાને વિષે ઉત્તમ સફેદ કમળ જેવા. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં પાણી તથા કાદવથી નિરાળું જ રહે છે; તેમ ભગવાન પણ કર્મારૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, ભાગરૂપી પાણીથી વધે છે છતાં કર્મ તથા ભાગથી નિરાળા થઇ જાય છે. પુરિસવરગંધહથીણ-પુરુષાને વિષે ઉત્તમ ગંધહસ્તી જેવા. જેમ ગંધહસ્તીના ગંધ માત્રથી બીજા હાથીઓ નાસી જાય છે, તેમ ભગવાન જ્યાંજ્યાં વિચરે છે, ત્યાંત્યાંના આસપાસના પ્રદેશના દુર્ભિક્ષ વગેરે રોગો ઉપદ્રા નાશી જાય છે. Jain Educational PYONGYMINGYENGYONGYANGYMNEY ૧૪૨ library.org Page #157 -------------------------------------------------------------------------- ________________ ગુમાણ-ભવ્યલેકને વિષે ઉત્તમ. ભગવાન ત્રીશ અતિશય યુક્ત હોવાથી લોકોને વિષે ઉત્તમ છે. લેગનાહાણું–ભવ્યકોના નાથ, યોગ અને ક્ષેમને કરનારા. યોગ એટલે નહિ પ્રાપ્ત થએલા જ્ઞાનાદિની પ્રાપ્તિ કરાવનારા અને ક્ષેમ એટલે પ્રાપ્ત થએલા જ્ઞાનાદિનું રક્ષણ કરનારા હોવાથી લોકના નાથ. લોહિયાણુ–સર્વજોનું હિત કરનારા; કારણ કે પ્રભુ દયાના પ્રરૂપક છે. લગપઈવાણું–લોકોને વિષે પ્રદીપ સમાન; કારણ કે પ્રભુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનાર છે. લોગજજો અગરાણું–લોકોમાં પ્રત કરનારા; કારણ કે ભગવાન સૂર્યની પેઠે પદાર્થોને પ્રકાશિત કરનાર છે. અભયદયાણું–અભયને દેવાવાળા. સાતે ભયને હરનારા. સાત ભય આ પ્રમાણે: ૧ મનુષ્યને મનુષ્યનો ભય રહે તે ઈહલોકભય, ૨ મનુષ્યને દેવ વગેરેને ભય રહે તે પરલોક ભય. ૩ ધન વગેરેની ચોરીનો ભય તે આદાન ભય, ૪ બહારના નિમિત્ત વિના આકસ્મિક ભય તે અકરમાત ભય, ૫ આજીવિકા ચલાવવાનો ભય તે આજીવિકા ભય, ૬ મરણ ભય અને ૭ અપયશ ભય. ચકખુદયાણુ-શ્રુતજ્ઞાનરૂપી આંખને દેનારા. મગદયાણું–સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્રરૂપી મોક્ષ માર્ગ દેનારા; જેમ કોઈ લકે મુસાફરીએ જતા હતા. તેમનું ધન ચોરોએ લૂંટી લીધું અને તેમને આંખે પાટા બાંધીને અવળા માર્ગે ચડાવી દીધા. તેવામાં કેઇએ આવી આંખપરના પાટા છોડી નાખી. ધન આપી, સાચો માર્ગ બતાવી, ઘણો ઉપકાર કર્યો. તેવી રીતે ભગવાન પણ Jan Educam Page #158 -------------------------------------------------------------------------- ________________ | જય મા રાજ કરનારા કદી નિતી મોર કે છે * ૧ ર 家教、家教、家教、家教 કામ, ક્રોધાદિ કષાયાએ જેમનું ધર્મ રૂપી ધન લુંટી લીધું છે અને મિથ્યાત્વરૂપી પાટાથી જેઓનાં વિવેકરૂપી નેત્રો બંધ થયાં છે, એવા પ્રાણીઓને શ્રુતજ્ઞાન, સદ્ધર્મ તથા મુક્તિરૂપી માર્ગ બતાવી ઉપકારી થયા છે. સરણદયાણું–શરણ આપનારા, સંસારથી ભય પામેલાઓને એક માત્ર શરણ આપનારા. જીવદયાણું -મરણના અભાવવાળું–મૃત્યુ વગરનું જીવન-મક્ષ આપનારા.કઈ ઠેકાણે બોદિયાણું-પાઠ છે. બાદિયાણું એટલે સમ્યત્વ આપનારા. ધમ્મદયાણુ–દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ આપનારા. ધમ્મદેસાણું-ધર્મને ઉપદેશ આપનારા. ધમ્મનાયગાણું-ધર્મના નાયક–સ્વામી. ધમ્મસારહીણું-ધર્મરૂપી રથના સારથી. સારથી જેમ ખાટા માર્ગે જતા રથને સીધા રાજમાર્ગ ઉપર લઈ જાય છે તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થએલાઓને * છે જ ET ન એ જ છે કે જો , કે 、家 ચિત્ર નં. ૭૭ શ્રી મહાવીરનું સમવસરણ લી Jain Educ a tional Talibrary.org Page #159 -------------------------------------------------------------------------- ________________ 多家次家家教、家教、家教 રાજમાર્ગમાં સ્થાપન કરે છે. અહીં મેઘકુમારનું દષ્ટાંત આ પ્રમાણે છે:–એક વખત પ્રભુ શ્રીમહાવીરસ્વામી પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા, રાજગૃહ નગરીની બહાર ઉદ્યાનમાં સમેસર્યા (જુઓ ચિત્ર નં. ૭૭). તે વખતે શ્રેણિક રાજાની ધારિણી નામે રાણીના ઉદરે જનમેલો મેઘકુમાર વગેરે પ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની દેશના સાંભળીને મેઘકુમારને તીવ્ર વૈરાગ્ય થયું. તેણે પિતાની આઠ સ્ત્રીઓનો ત્યાગ કરી, મહામહેનતે માતાપિતાની આજ્ઞા મેળવી પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ સાધુઓને આચાર વગેરે શીખવવા માટે વિરને સેપ્યો. રાત્રીએ અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમારનો સંથારો દરવાજા પાસે આવ્યો. ત્યાં માત્રુ વગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂળથી તેનો સંથારો ભરાઈ ગયું. કુલ જેવી સુકોમળ શય્યામાં સૂનાર મેઘકુમારને આવા ધૂળથી ભરાએલા સંથારામાં એક ક્ષણ પણ નિદ્રા ન આવી. તે વિચારવા લાગ્યો કે:-કયાં મારી સુખશવ્યા અને આ પૃથ્વી પર આળોટવાનું? આવું દુ:ખ મારે કયાં સુધી વિવું?’ હવે તો સવારે પ્રભુની રજા લઈને હું તો ઘેર ચાલ્યો જઈશ.” સવાર થતાં જ મેઘકુમાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ મધુર વચનથી મેઘકુમારને કહ્યું કે – હે વત્સ! તે રાત્રીએ કેવું દુર્થાન ચિંતવ્યું? તે બહુ જ અવિચારિત ચિંતવન કર્યું છે. તે વિચાર કર કે આ જીવે નારકીનાં તીવ્ર દુ:કેટકેટલા સાગરોપમ સુધી કેટકેટલીવાર સહન કર્યા છે, એ દુ:ખ આગળ આ દુ:ખ શા હિસાબમાં છે? કહ્યું છે કે I ! ' ' www.jane brary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ 家教家 、家教、家教、家教 'वरमग्गिमि पवेसो वरं विसुद्धेण कम्मुणा मरणं । मा गहियव्ययभङ्गो मा जीअं खलिअसीलस्स ॥१॥ અગ્નિમાં પ્રવેશ કરવો સારે. અને શુદ્ધ કર્મથી મૃત્યુ આવે તો તે પણ સારૂં, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ અને શીલની ખુલના કરવી તે સારી નહિ.” ચારિત્રનું કષ્ટ જ્ઞાનપૂર્વકનું કષ્ટ છે અને તેથી તે મહાન ફલને આપનારું છે. વળી તે પોતે જ પૂર્વભવમાં ધર્મ માટે કેટલું કષ્ટ વેઠયું હતું કે જેનું ફળ તું આજે ભોગવી રહ્યો છું તે તું પોતે જ | વિચારી જે. તારો પૂર્વભવ સાંભળ: તું આ ભવથી ત્રીજા ભવમાં વિતા પર્વતમાં, છ દાંતવાળો ધોળો અને એક હજાર હાથણીઓને રવામી એવો સુમેરપ્રભ નામનો ગજરાજ હતા. એક વખતે વનમાં દાવાનળ લાગ્યો, તેથી ભય પામીને ત્યાંથી નાસતો નાસતો બહુ જ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યા. નાસવાના થાકને લીધે તરસ બહુ લાગી હતી. અને તળાવમાં જવાના મુખ્ય માર્ગની તને ખબર નહતી; તેથી તળાવના પાણી પાસે પહોંચતાં પહેલાં જ તું કાદવમાં ખેંચી ગયો, અને આ રીતે પાણી અને કિનારો બંનેથી ભ્રષ્ટ થયો. એવામાં તારો પહેલને વૈરી એ એક હાથી ત્યાં આવ્યો અને તેણે તને તુશળ મારી તને ઘાયલ કર્યો. આ આઘાતથી સાત દિવસ વેદના ભેગવી. એકવીશ ૧૨ Jain Education international W brary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી મરણ પામ્યા. ત્યાંથી મરીને પાછો વિંધ્યાચલ પર્વતમાં લાલ રંગવાળા અને ચાર દાંતવાળા, સાતસે હાથણીઓનો સ્વામી એ હાથી થયો. એક વખતે દૂર સળગતા એવા દાવાનળને જોવાથી તને તારો પૂર્વભવ યાદ આવ્યા. પછી દાવાનળના ભયથી બચવા માટે તે ચાર ગાઉનું એક માંડલું બનાવ્યું. તે માંડલામાં ચોમાસાની ઋતુમાં જે કાંઈ ઘાસ–વેલા થતા તે બધાંને મૂળમાંથી ઉખેડી સાફ રાખવા લાગ્યો. - એક વખતે તે જ વનમાં મોટો દાવાનળ સળગ્યો. દાવાનળથી બીને બધાં વનવાસી જવો નાસતાં-ભાગતાં પેલા માંડલામાં આશ્રય લેવા દોડી આવ્યા, તું પણ તે જ માંડલામાં જલદી આવી પહોંચ્યા. ધીમેધીમે આખું માંડલું જેથી ચિકાર ભરાઈ ગયું, એક તલપૂર જગ્યા પણ ખાલી ન રહી. આ વખતે તે તારા પોતાના શરીરને ખંજવાળવા તારો એક પગ ઉંચો કર્યો, જે પગ ઉપાડેલો હતો તે જ પગની નીચે બીજી જગ્યાની સંકડાશથી પીડાતો, એક સસલો આવીને બેસી ગયો. તું શરીર ખંજવાળીને જેવો તારો પણ નીચે મુકવા જાય છે, કે તરત જ તારી નજર તે સસલા ઉપર પડી. તને દયા આવવાથી બરાબર અઢી દિવસ સુધી તે તારો પગ અદ્ધર જ રાખે. પછી દાવાનળ શાંત થવાથી સઘળા જીવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પેલો સસલો પણ ચાલ્યો ગયો. તારો પગ ઝલાઈ જવાથી–પગની રગે બંધાઈ જવાથી તું જેવો તારો પગ નીચે મૂકવા જાય છે, તે જ ક્ષણે તું પૃથ્વી પર પડી ગયા. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો તું પડી રહ્યો, છતાં દયાળુ દીલ Jain de Page #162 -------------------------------------------------------------------------- ________________ ક ܪ ܪ સુ જ્યા ૧ 蘇鮮鮮 રાખી, સેા વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી આ શ્રેણિક રાજાની ધારિણી નામે રાણીની કૂખે પુત્રપણે તુ ઉત્પન્ન થયા છે. તેથી હું મેઘકુમાર! તું વિચાર કર. તે વખતે તિર્યંચના ભવમાં પણ તેં ધર્મના માટે તેટલાં દુ:ખા વેઠયાં છે, તે આવા જગતને વંદન કરવા લાયક સાધુના ચરણથી અકળાવામાંશા સારૂ દુ:ખ પામે છે? પ્રભુએ આ પ્રમાણે ઉપદેશ આપીને મેઘકુમારને ધર્મમાં સ્થિર કર્યો, અને પ્રભુના આ ઉપદેશ સાંભળતાંજ મેઘકુમારને તિરમરણ જ્ઞાન થયું. અને પછી મેઘકુમારે એવા નિયમઅભિગ્રહ કર્યા કે આજથી મારે બે આંખા સિવાય શરીરના બીજા અવયવોના ઉપયાગ કરવા નિહ. પછી મેઘકુમાર અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી, તીવ્ર તપ તપી, અંતે એક માસની સંલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં માળે જશે. આ રીતે ભગવાન ધર્મરૂપી રથના સારથી છે એમ જાણવું. Jain Educational ઇતિ મહાપાધ્યાય શ્રીફીતિ વિજયગણિ શિષ્ય ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીગણિ વિરચિત પસુબાધિકાનું પ્રથમ વ્યાખ્યાન સંપૂર્ણ | ૧૪૯ rary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ S બીજું વ્યાખ્યાન of Refox #3 #4 ધમરચાઉતરતચવઠ્ઠીણધર્મને વિષે શ્રેષ્ઠ ચક્રવર્તી સમાન, જેવી રીતે ચક્રવર્તી ત્રણ સમુદ્ર અને ચોથા હિમવંત પર્વત–એ ચારે દિશાની પૃથ્વી પર પોતાના ચક્ર વડે આણ વર્તાવે છે, તેવી રીતે નરક વગેરે ચારે ગતિનો ધર્મરૂપી ચક્ર વડે અંત કરનાર હોવાથી ધર્મના નાયક. વળી તેઓ દીવ બેટની પેઠે, સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને આધારભૂત છે. તાણું– અનર્થોને પ્રતિઘાત કરી રક્ષણ કરનાર. સરણુ-કર્મોના ઉપદ્રવથી ભય પામેલાઓને શરણુરૂપ. ગઈ–ગતિરૂપ, દુ:ખમાંથી બચવા જેનો આશરો લેવાય તે ગતિ. ઈ-સંસારરૂપ કૂવામાં પડતા પ્રાણીઓના આધાર. અમ્પડિહય–વરનાણુ-દંસણુ-ધરાણું–અખલિત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધારક. વિઅટ્ટ-છઉમાણું-ધાતિકર્મો. છદ્મસ્થ અવસ્થાથી જેઓ નિવૃત્ત થયા છે એવા. bro Page #164 -------------------------------------------------------------------------- ________________ .. કોઈ ના છે 造造 જિણાણું-રાગદ્વેષને જીતનારા. જાવયાણું–ઉપદેશ દેવા વડે ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષ જીતાડનારા. તિજ્ઞાણુ—ભવસમુદ્ર તરનાર. તારયાણું—ભવ્ય પ્રાણીઓને તારનાર. બુદ્દાણું–જીવાદિ સર્વ તત્ત્વોના જાણકાર. બેયાણું–બીજા જીવોને તત્ત્વને બોધ આપનાર. મુત્તાણું–કર્મબંધનથી મુક્ત થએલ. અગાણું–બીજાઓને તે બંધનથી મુક્ત કરનાર, સવ્યસ્તૃણું-કેવળજ્ઞાન વડે સઘળું જાણનાર. સāદરિસીણું–કેવળદર્શન વડે સઘળું જેનાર. સિવં–ઉપદ્રવ રહિત. અલં–અચલ. અરૂઅં–રોગરહિત. અણું–અનંત પદાર્થોના જ્ઞાનરવરૂપ. અખિયં–ક્ષય રહિત. અવ્યાબાલં–પીડા રહિત. અપુણરાવિત્તિ-જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવો પડતો નથી એવા. સિદ્ધિગઈનામધેયં-સિદ્ધિગતિ નામના. ઠાણું સંપત્તાણું–નામના રથાનને પ્રાપ્ત થએલા. નમોજિણાણું–જિનેશ્વરોને નમસ્કાર થાઓ. જિઅભયાણું–જીતેલ છે કર્મરૂપી વિરીઓને ભય જેમણે એવા. - આ રીતે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કરી ધર્મેન્દ્ર શ્રી વીર પ્રભુને આ પ્રમાણે નમ| સ્કાર કરે છે; તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર, આગલા તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવતું જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષા વાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમરકાર થાઓ. Library.org Page #165 -------------------------------------------------------------------------- ________________ અહીં વર્ગમાં રહેલો હું ત્યાં એટલે દેવાનંદાની કક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ. એમ કહીને તે દેવરાજ ઇંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. ત્યારપછી તે દેવેન્દ્ર, દેવરાજ શકને આ એ પ્રકારને એના અંતરમાં ચિતરૂપ, અભિલાષરૂપ મનોગત સંકલ્પ પેદા થયે કે- એ થયું નથી. એ થવા યોગ્ય નથી અને એવું થનારું ય નથી કે અરહંત ભગવંતો. ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્ય ફેલોમાં-હલકાં ફેલમાં કે અધમ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દરિદ્ર કુલામાં કે કંજુસીયા કુલોમાં. ભિખારી કુલોમાં કે બ્રાહ્મણનાં ફલામાં આજસુધી કેવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કઈવાર આવનારા નથી. એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતે કે ચક્રવતી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલોમાં કે ભેગવંશનાં કુલોમાં કે શ્રીષભદેવ ભગવાને મિત્રરસ્થાને સ્થાપેલા રાજન્યવંશનાં કુલોમાં કે શ્રી ઋષભદેવ ભગવાન જે કુલમાં અવતર્યા છે તે ઈક્વિાકુવંશનાં કુલોમાં, શ્રીષભદેવ ભગવાને પ્રજાલક તરીકે સ્થાપેલા ક્ષત્રિય કુલોમાં કે પૂર્વભવના વરિ દેવતાએ યુગલિઆના એક જોડાનું હરણ કરીને હરિવર્ષ ક્ષેત્રમાં મૂકેલું, અને તેનાથી જે વંશ પ્રચલિત થયો તે હરિવંશ ફેલોમાં કે કઈ બીજું તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કલામાં Jain Education Interational www.ainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ 家家樂隊樂隊樂家樂家深 આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલોમાં આવનારા છે. તો પછી શ્રમણ ભગવાન મહાવીર આ બ્રાહ્મણ કુલમાં કેમ આવ્યા? તે એક આશ્ચર્ય છે, આવા આશ્ચર્યકારક બનાવો પણ કોઈ ભવિતવ્યતાના યોગે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વીતી ગયા પછી આ લોકમાં બને છે. આ અવસર્પિણી કાળમાં આવા દશ આશ્ચર્યો થએલાં છે, જે આ પ્રમાણે –૧ શ્રી મહાવીર પ્રભુને કેવલી અવસ્થામાં પણ થએલો ઉપસર્ગ, ર ગર્ભહરણ, ૩ સ્ત્રી તીર્થકર, ૪ અભાવિત પર્ષદા-નિષ્ફળ દેશના, ૫ કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન, ૬ ચંદ્ર અને સૂર્યનું મૂળ વિમાને અવતરણ, છ હરિવંશ કુળની ઉત્પત્તિ, ૮ ચમરેન્દ્રને ઉત્પાત, ૯ એક સમયે એક આઠનું સિદ્ધ થવું અને ૧૦ અસંયતિની પૂજા. પહેલું આછેરું—આશ્ચર્ય ઉપસર્ગ તે શ્રીવીર પ્રભુને છદ્મસ્થપણામાં તો ઘણા ઉપસર્ગ થયા છે જેનું વર્ણન આગળ કહેવામાં આવનાર છે. પરંતુ આ ભગવંતને તો કેવલી અવરથામાં–કે જેઓના પ્રભાવ માત્રથી જ સર્વ ઉપદ્રવ નાશ પામવા જોઈએ તે અવસ્થામાં–પણ પિતાના શિષ્યાભાસ ગોશાળાએ ઉપદ્રવ કર્યો. આ વૃતાંત આવી રીતે બન્યો. એક વખતે શ્રી વીર પ્રભુ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં સમેસર્યા. તે જ સમયે ગોશાળો પણ હું જિન છું' એમ લોકોને કહેતો પિતાની ખ્યાતિ ફેલાવતો તે નગરીમાં 家家、家教、家教禁 Jain Educa VO Page #167 -------------------------------------------------------------------------- ________________ cથા હઝરત જ આવ્યા. લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તી નગરીમાં એક વખતે બે જિન વિચરી રહ્યા છે. આ વાત સાંભળી શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે: “સ્વામિનુ! પિતાને જિન તરીકે ! ઓળખાવનાર આ બીજો કોણ છે?” પ્રભુએ ઉત્તર આપ્યો કે: ગૌતમ! એ માણસ જિન નથી, પરંતુ શરવણ ગામના રહેવાસી મંલિ નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કૂખે જનમેલે ગોશાળા છે. ઘણી ગાયવાળી બ્રાહ્મણની ગૌશાળામાં તે જનમેલો હોવાથી તેનું નામ ગોશાળ પડ્યું છે. મારી છદ્મરથ અવસ્થામાં તે મારી સાથે છ વરસ સુધી વિચર્યો છે, મારા શિષ્ય તરીકે રહીને કાંઈક બહુ શ્રત થઈને આજે પોતાની જાતને તે જિન તરીકે ઓળખાવે છે.' પછી આ વાત સર્વત્ર ગામમાં ફેલાઈ ગઈ કે ગોશાળ જિન નથી. આ વાત ગોશાળાના સાંભળવામાં આવવાથી તે ક્રોધે ભરાયો. એક દિવસે ભગવાનના શિષ્ય આનંદ ગોચરીએ ગયા હતા. તેમને ગોશાળાએ કહ્યું કે: “હે આનંદ! તું એક દૃષ્ટાંત સાંભળ. એક વખત કેટલાક વ્યાપારીઓ ધન મેળવવા માટે વિવિધ પ્રકારનાં ગાડાઓમાં કરિયાણાં ભરીને પરદેશ જતા હતા. રસ્તામાં મોટું અરણ્ય આવ્યું. ત્યાં વ્યાપારીઓને પાણીની તરસ લાગી, તરસ છીપાવવા માટે આસપાસ તપાસ કરવા છતાં ક્યાં પણ પાણીને પત્તો લાગે નહિ. તેવામાં તેઓની નજરે ચાર રાફડાઓ પડ્યા. એક રાફડો ફાડ્યો, તેમાંથી પુષ્કળ પાણી મળી આવ્યું, તે પાણીથી પોતાની તૃષા છીપાવી અને પોતાની પાસેના વાસણમાં પાણી ભરી લીધું. |:TI nelor Jain Education matinal Page #168 -------------------------------------------------------------------------- ________________ પછી એક વડીલે કહ્યું કે;–“આપણને જે જોઈતું હતું તે મળી ગયું છે, હવે બીજો રાફડો ખેદશો નહિ.” વૃદ્ધ વારવા છતાં બીજો રાફડો ફેડ્યો; તેમાંથી પુષ્કળ સેનું મળ્યું. આ વખતે પણ પેલા વૃદ્ધ સૌને વાર્યા અને કહ્યું કે:-“હવે વધુ લાભ કરે એ ઠીક નથી. છતાં પણ ત્રીજો રાફડો ફે; તેમાંથી ઘણું રત્ન નીકળ્યાં. પછી વૃદ્ધ પુરુષે બહુ જ વારવા છતાંએ લોભમાં અંધ થએલા તે વ્યાપારીઓએ ચોથો રાફડો પણ ફે; તેમાંથી એક દૃષ્ટિવિષ સર્ષ નીકળ્યો. તેણે અત્યંત ક્રોધપૂર્વક રાફડા ઉપર ચડી ચારે તરફ દૃષ્ટિ ફેંકી પાપારીઓને મારી નાખ્યા. પેલો વૃદ્ધ પુરુષ કે જેણે હિતોપદેશ આપી બધાને વારવાનો પ્રયત્ન કર્યો હતો તે ન્યાયી હોવાથી વનદેવતાએ તેના પર દયા લાવી તેને જીવતો જવા દીધો અને સહીસલામત તેના રસ્થાને પહોંચાડ્યો. “હે આનંદ! તારા ધર્માચાર્યો પણ આટલી બધી સંપદા હોવા છતાં, પેલા વ્યાપારીઓની માફક, જેમ તેમ બોલીને મને ક્રોધ ઉત્પન્ન કરાવ્યો છે, તેથી હું મારા તપના તેજથી તેને બાળીને ભસ્મ કરી દઈશ. તેથી તું જલદી અહિંથી જ અને આ બધા વૃતાંત તેને કહી સંભળાવ. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપીશ તો હું તને ન્યાયી માનીને પેલા વૃદ્ધ વ્યાપારીની માફક જીવતો રહેવા દઈશ.” ગોશાળાએ આપેલી ધમકીથી આનંદ ભયભીત થઈ ગયા, અને ભગવંતની પાસે આવી Jan Education Interational Page #169 -------------------------------------------------------------------------- ________________ જ છે. સર્વ વૃતાંત નિવેદન કર્યું. પછી ભગવાન બોલ્યા કે:-“હે આનંદ ! તું ગીતમાદિ મુનિઓને જલદી કહી દે કે આ ગોશાળે આવે છે, તેની સાથે કોઈ પણ વાદવિવાદ કરશે નહિ.” પછી બધા આઘાપાછા થઈ ગયા. ત્યારપછી ત્યાં ક્રોધથી ધમધમતો ગોશાળે આવ્યા, અને તેણે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે – “હે કાશ્યપ ! તું એમ કેમ બેલે છે કે આ ગોશાળો તો મંખલિ પુત્ર છે. જે તારો શિષ્ય હતો તે તો કયારનેએ મરી ગયો, હું તો જુદો જ માણસ છું. અલબત આ શરીર ગોશાળાનું છે પણ તે તો મેં પરિસહ સહન કરવાને આ શરીર સમર્થ લાગવાથી, તે શરીરમાં પ્રવેશ કરીને મેં મારું બનાવ્યું છે.” ગોશાળાની આવી તોછડાઈ જોઈ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓને બહ લાગી આવ્યું. તેઓ વચમાં ઉત્તર આપવા જતાં ગોશાળાએ તે જ વખતે તેને યા મૂકી બંને સાધુને બાળી નાખ્યા; બંને સાધુઓ કાળ કરીને સ્વર્ગે ગયા. પછી પ્રભુએ કહ્યું કે :–હે ગોશાળા તું એ જ છે બીજો નથી, ખોટી રીતે શા માટે તારા આત્માને છૂપાવે છે ? તું તારી જાતને છુપાવી શકે તેમ નથી કેઈ ચાર ચોરી કરતાં પકડાઈ જવાની બીકે પોતાની આંગળી કે કોઈ તરખલા નીચે પોતાની જાતને છૂપાવવા પ્રયત્ન કરે તે શું પોતાની જાતને છૂપાવી શકે ખરો ?’ આવી રીતે સમભાવપૂર્વક યથાસ્વરૂપ કહેવા છતાં તે www.ainbrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ યા દુરાત્માએ પ્રભુ ઉપર તેલેશ્યા મૂકી. તેજોલેશ્યા પ્રભુની આસપાસ ત્રણ વાર પ્રદક્ષિણ દઈ, પછી ગોશાળાના શરીરમાં જ દાખલ થઈ ગઈ. તેનું આખું શરીર દાઝી ગયું, અને સાત દિવસ | ભારે વેદના અનુભવી સાતમી રાત્રિએ મરણ પાપે ભગવાનને પણું તેલેશ્યાના તાપથી છે | મહિના સુધી લોહીના ઝાડા થયા. જેઓના નામ સ્મરણ માત્રથી સર્વ દુ:ખ શમી જાય એવા ભગવાનને પણ આ પ્રમાણેને ઉપસર્ગ થયે તે પ્રથમ આશ્ચર્ય. બીજું અજીરૂં-ગર્ભહરણ શ્રી મહાવીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ત્રિશલા રાણીની કૂખમાં થયું. પ્રથમના બીજા કોઈપણ જિનેશ્વરને એવું બન્યું નથી; તે બીજું આશ્ચર્ય. ત્રીજી આછેરું-સ્ત્રી તીર્થકર તીર્થકર ભગવંતે હમેશાં પુરુ જ હોય એવો નિયમ છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુંભરાજાની કન્યા મહિલ નામની કુંવરીએ તીર્થકરરૂપે તીર્થ પ્રવર્તાવ્યું તે ત્રીજું આશ્ચર્ય. ચોથું અજીરું-“ અભાવિત પર્ષદા’ પ્રભુની દેશના કદાપિ નિષ્ફળ જતી નથી. પરંતુ શ્રીવર્ધમાનસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, દેવોએ રચેલા પ્રથમ સમવસરણની અંદર દેશના દીધી, છતાં કોઈને વિરતિને પરિણામ ઉત્પન્ન થયે નહિ. તે ચોથું આશ્ચર્ય. પાંચમું આછેરું– દ્રૌપદી માટે નવમાં વાસુદેવ શ્રી કૃષ્ણનું અપરકંકા જવું.” તે આ પ્રમાણે– Jain Educa Tary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ 幾縣機新機解幾線幾縣機鄰地 એક દિવસ નારદમુનિ પાંડવોની સ્ત્રી દ્રૌપદી પાસે આવી ચડ્યા. તેઓને અસંયતિ જાણી કાંઇ પણ આદરમાન દીધું નહિ, તેથી નારદને માઠું લાગ્યું અને તેણીને હેરાન કરવાને માટે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં આવેલી અપરકકા નામની રાજધાનીમાં રાજા પોત્તર પાસે દ્રૌપદીના સંદર રૂપનું વર્ણન કર્યું. પદ્યોત્તર રાજા સ્ત્રીલુબ્ધ હોવાથી તેનું મન ચંચલ બન્યું અને તેને પોતાના એક મિત્ર દેવ મારફત દ્રૌપદીનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં આણી. પાંડવોની માતા કુંતાજીએ દ્રોપદી ગુમ થવાની વાત શ્રીકૃષ્ણને કહી. નારદે દ્રૌપદી અપરકંકામાં હોવાના સમાચાર શ્રીકૃષ્ણને આપ્યા. પછી શ્રીકૃષ્ણ લવણુ સમુદ્રના અધિષ્ઠાયક દેવ સુસ્થિતનું આરાધન કર્યું અને તેથી પ્રસન્ન થએલા દેવે શ્રીકૃષ્ણને જવાનો માર્ગ આપ્યો. પાંડવોને રથ બે લાખ જન જેટલા વિસ્તારવાળા લવણુ સમુદ્ર ઓળંગી ગયો અને અપરકંકા પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી નરસિંહનું રૂપ લઈ પોત્તરને હરાવીને, દ્રોપદીના કહેવાથી તેને શ્રીકૃષ્ણ જીવતો જવા દીધે. પછી દ્રૌપદીને લઈને પાછા ફરતા હતા ત્યારે શ્રીકૃષ્ણ પોતાનો શંખ ફૂંક્યો. આ શંખને અવાજ સાંભળી ત્યાં રહેલા કપિલ વાસુદેવને ભારે આશ્ચર્ય થયું. તેમણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનને પૂછતાં શ્રીકૃષ્ણ આવ્યાનું જાણ્યું. શ્રીકૃષ્ણને મલવા ઉત્સુક થએલા. કપિલ વાસુદેવ સમુદ્રકાંઠે આવ્યા, અને પિતાને શેખ ફંક્યો. પછી શ્રીકૃષ્ણ પણ એ શંખનો જવાબ શંખથી વાળે. એ રીતે આ અવસર્પિણીમાં શ્રીકૃષ્ણનું અપરકંકામાં જવું એ પાંચમું આશ્ચર્ય. Jan Education Intematon www.jane trary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ આ ફ્ળ જ ચિત્ર નં. ૭૮ મૂળ વિમાને ચંદ્ર ચિત્ર નં. ૭૯ શ્રી મહાવીરનું સમવસરણ 菜味縣縣縣 YANG MENGYMNA ૧૫૮ www.janelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ છ અછેટું–ચંદ્રસૂર્યનું મૂળ વિમાને આવવું.” કૌશાંબી નગરીમાં ભગવાન શ્રી મહાવીરને વંદન કરવા માટે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને આવ્યા હતા (જુઓ ચિત્ર નં. ૭૮, ૭૯ અને ૮૦). તે છડું આશ્ચર્ય. સાતમું આછેરું–‘હરિવંશ કુલની ઉત્પત્તિ.” કૌશાંબી નગરીના રાજા સુમુખ, વીરક નામના એક શાળવીની વનમાલા નામની સુંદર પત્નીને ઉપાડીને અંતઃપુરમાં રાખી દીધી. પોતાની સ્ત્રીના વિરહથી શાળવી ગાંડ થઈ ગયો, અને રસ્તામાં જે કંઈ મળે તેને વનમાલા, વનમાલાના નામથી બોલાવવા લાગ્યા. ગામમાં લોકો કૌતુકવૃત્તિથી તેની પાછળ પાછળ ફરવા લાગ્યા. એક વખત રાજા અને વનમાલાની નજર આવી ઉન્મત્ત ચિત્ર નં. ૮૦ મૂળ વિમાને સૂર્ય અવસ્થામાં ફરતા વીરક ઉપર પડી. તે જ વખતે આપણે આ કામ ખરેખર અનુચિત જ કર્યું છે, એવો પશ્ચાતાપ બંને જણ કરવા લાગ્યા; એટલામાં ભવિતવ્યતાના ગે આકાશમાંથી વીજળી પડી અને રાજા ૧૫૮ Jand brary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ તથા વનમાલા બંને જણા અકસ્માત મરણ પામ્યાને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. રાજા અને વનમાલાનું મૃત્યુ સાંભળીને વીરક સાવધાન થઈ ગયો અને મનમાં જ ચિતવવા લાવ્યો કે: “પાપીઓને પાપની સજા બરાબર થઈ. ધીરે ધીરે વરકનું મન વૈરાગ્ય તરફ વળ્યું અને તે જ્ઞાન–વેરાગ્યના બળે મૃત્યુ પામી વ્યંતર થયા. તે વ્યંતરે વિર્ભાગજ્ઞાનથી પેલા બંને યુગલિયાને જોયા અને તે વિચારવા લાગ્યો કે: “અહો ! આ બંને મારા પૂર્વભવના વેરીઓ યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે અને મરણ પછી પાછા દેવ થઈ અનુપમ સુખ ભેગવશે. માટે બંને દુર્ગતિમાં જ જાય તેવો ઉપાય કરું.” આવો વિચાર કરીને બંનેના શરીર પોતાની શક્તિ વડે નાના કરી દીધાં, અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય સેપી સાતે વ્યસન શીખવ્યાં અને નામ હરિ અને હરિણી રાખ્યું, અને પછી વ્યંતર પિતાને રથાને ચાલ્યો ગયે. આ બંને જણાના વંશમાં જે માણસ થયા તે હરિવંશના નામથી ઓળખાવા લાગ્યા. યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેમના શરીરનું તથા આયુષ્યનું સંક્ષિપ્ત કરવું તથા તે બંનેનું નરકે જવું એ બધું આશ્ચર્ય જ ગણાય. આ સાતમું આશ્ચર્ય જાણવું. આઠમું અજીરું-“ચમરેન્દ્રને ઉત્પાત તે આ પ્રમાણે–પૂરણ નામનો એક ઋષિ તપ તપીને અસરકારોના દ્રિ-ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. તેણે ઉત્પન્ન થતાંની સાથે જ પોતાના મસ્તક ઉપર સધર્મને જોયો. તેણે અદેખાઇથી પ્રેરાઈ, ગુરસે થઈ, પ્રભુ શ્રીવીરનું શરણું લઈ www.ainelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ ભયંકર રૂપ ધારણ કર્યું અને હાથમાં પરિધ નામનું શસ્ત્ર લઈ ગર્જના કરત સૈધર્મેન્દ્રના આત્મરક્ષક દેવોને ત્રાસ આપતે ઊંચે ચડ્યો. ત્યાં જઈને સૈધર્માવલંસક નામના વિમાનની વેદિકામાં પગ મૂકી ઇંદ્રને ધમકાવવા લાગ્યો. પછી ઇંદ્ર ગુસ્સે થઈને તેના તરફ જાજવલ્યમાન વજા મૂકર્યું, પછી અમરેન્દ્ર ગભરાઈને નાસતો નાસતો પ્રભુ મહાવીરના ચરણકમળમાં આવી નમી પડ્યો. પછી ઇદ્ર અવધિજ્ઞાનથી આ વૃતાંત જાણ્યો. અને માત્ર ચાર આંગળ જ છેટું રહેલું વજા પાછું ખેંચી લીધું; અને ચમરેન્દ્રને કહ્યું કે:-“આજ તો પ્રભુની કૃપાથી તેને જવા દઉં છું. આ અમરેન્દ્રનું ઉર્ધ્વગમન. તે આઠમું આશ્ચય જાણવું. નવમું અજીરૂ-એક ને આઠનું એક જ સમયે સિદ્ધ થવું' એક જ સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનવાળા એક ને આઠ સિદ્ધ ન થાય પરંતુ આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ, ભરત સિવાયના તેમના ૯૯ પુત્રો અને ભારતના આઠ પુત્રો એમ એકસે ને આઠ એક જ સમયે સિદ્ધ થયા તે નવમું આશ્ચર્ય જાણવું. દશમું અોડું-“અસંયતિની પૂજા' આરંભ અને પરિગ્રહમાં આસક્ત એવા અસંયતિ બ્રાહ્મણોની પૂજા, આ અવસર્પિણીમાં નવમા અને દશમાં જિનેશ્વરના વચલા સમયમાં થઈ, તે દશમું આશ્ચર્ય. આ દશે આછેરા અનંતકાળ વીતી ગયા પછી આ અવસર્પિણીમાં થયા છે. આવી જ Jain Education intomatical Page #176 -------------------------------------------------------------------------- ________________ 死死光光, રીતે કાળ તો બધે સરખા જ હોવાથી બાકીના ચાર ભરત ક્ષેત્રોમાં તથા ચાર ઐરવત ક્ષેત્રોમાં પ્રકારાંતરે દશદશ અધેરા જાણવાં. આ દશ અચ્છેરા કયા કયા તીર્થકરોના વખતમાં થયાં તે કહેવામાં આવે છે. ૧ એકને આઠ એક સમયે સિદ્ધ થયા, તે શ્રી ઋષભદેવ પ્રભુના તીર્થમાં. ૨ હરિવંશની ઉત્પત્તિ, શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં. ૩ શ્રી કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં જવું, તે શ્રીનેમિનાથ પ્રભુના તીર્થમાં. ૪ સ્ત્રીનું તીર્થકર થવું તે શ્રીમલિનાથ પ્રભુના તીર્થમાં. ૫ અસંયતિઓની પૂજા, તે શ્રી સુવિધિનાથ પ્રભુના તીર્થમાં. ૬ ઉપસર્ગ, ૭ ગર્ભાપહાર, ૮ અભાવિત પર્ષદા, ૯ ચમરેન્દ્રનો ઉત્પાત અને ૧૦ ચંદ્રસૂર્યનું મૂળ વિમાને ઉતરવું. આ પાંચે આછેરા શ્રી મહાવીર પ્રભુના તીર્થમાં થયા. આમાંનું એક આશ્ચર્ય આ પ્રમાણે કેન્દ્ર વિચાર્યું કે નીચગોત્ર નામના કર્મ સિવાય આમ બને નહિ. જે નીચત્ર નામકર્મની સ્થિતિનો ક્ષય થયો નથી–વેદ્યો નથી–જેનો રસ અનુભવ્યો નથી. જે કર્મના પ્રદેશો જીવપ્રદેશથી નિર્જરી ગયા નથી, તે ગોત્રકર્મના ઉદયથી જ ભગવાન બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા છે. આ નીચગોત્રનું કર્મ ભગવાને સ્થલ સત્તાવીશ ભવોની અપેક્ષાએ ત્રીજા ભવમાં બાંધ્યું હતું. આ સત્તાવીશ ભવો આ પ્રમાણે છે. પહેલા ભવમાં પ્રભુ મહાવીરનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો. ૧૬૨ Jain Educ a tional brary.org Page #177 -------------------------------------------------------------------------- ________________ ક ૦ એક વખત તે લાકડા લેવા માટે વનમાં ગયે, ત્યાં બપોરના ભેજન સમયે પોતાના સાથીદારોથી વિખૂટા પડી ગએલા સાધુઓને જોઈને તે વિચારવા લાગ્યો કે : “અહો ! હું ભાગ્યશાળી છું કે મને આ વખતે અતિથિનો સમાગમ થયો.” પછી પરમ આનંદથી તેણે સાધુઓને ખાનપાન વહોરાવ્યા. ભેજન કરી રહ્યા પછી સાધુઓને નમન કરીને બોલ્યો કે: “હે મહાભાગ્યશાળીઓ ! ચાલો હું આપને માર્ગ બતાવું?” પછી રસ્તામાં જતાં જતાં નયસારને યોગ્ય આત્મા જાણી સાધુઓએ ધર્મનો ઉપદેશ આપ્યો, અને તેને સમકિતની પ્રાપ્તિ થઈ. સાધુઓને નમન કરી નયસાર પોતાના ગામમાં આવ્યો. આયુષ્ય પૂરું થતાં અંતસમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને બીજા ભવે તે સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુધ્યવાળા દેવ થયો. દેવ ભવમાંથી ચવીને ત્રીજા ભવે ભરત ચક્રવર્તીને મરીચિ નામનો પુત્ર થયો. તેને વૈરાગ્ય થવાથી શ્રીષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી. સ્થવિરો પાસે અગિયારે અંગનો અભ્યાસ કર્યો. એક વખતે ઉનાળામાં તાપ વગેરેથી પીડા પામતાં તે વિચારવા લાગ્યો કે : “અતિ દુષ્કર એ આ સંયમને ભાર મારાથી તો સહન થાય તેમ નથી. વળી ઘેર પાછા જવું પણ અનુચિત છે. આ પ્રમાણે વિચાર કરીને તેણે ન જ વેષ ધારણ કર્યો. તે આ પ્રમાણે સાધુઓ તો ત્રણ દડથી વિરક્ત થએલા છે, પણ હું ત્રણ દંડથી વિરક્ત થયો નથી, તેથી મને ત્રિદંડનું ચિન્હ હા. સાધુઓ દ્રવ્ય Jain Edu! 20 Page #178 -------------------------------------------------------------------------- ________________ 家、家家家家、家來第 અને ભાવથી મંડિત થએલા છે, પરંતુ હું કાંઈ તેવો નથી. તેથી હું માથે ચટલી રાખીશ અને હજામત કરાવીશ. સાધુઓ સર્વથા પ્રાણી હિંસાથી નિવૃત્ત થએલા છે, પણ હું માત્ર સ્થૂલહિસાથી વિરતી પાળીશ. શીલરૂપ સુગંધીથી સાધુઓ હમેશાં સુવાસિત રહે છે, પણ હું કાંઈ તેવો નથી. તેથી હું શરીરે ચંદન વગેરે સુગંધી દ્રવ્યોનું વિલેપન કરીશ. સાધુઓ મેહ રહિત છે. હું તો માહથી ભરેલો છું. તેથી હું છત્ર રાખીશ. સાધુઓ ઉઘાડા પગે ચાલનારા છે. હું તો પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કષાય રહિત છે. પણ હું તો કષાય સહિત છું, તેથી હું રંગેલાં વસ્ત્ર પહેરીશ. સાધુઓ સ્નાન કરતા નથી, હું તો થોડા પાણીથી સ્નાન અને પાન કરીશ. આવી રીતે પિતાની બુદ્ધિથી તેણે પરિવ્રાજકનો વેશ ઉપજાવ્યો. તેનો આવો વિચિત્ર વેશ જોઈ લેકે તેને ધર્મ વિશે પ્રશ્ન પૂછવા લાગ્યા. પૂછનારની પાસે તે સાધુધર્મનું વર્ણન કરતો. તેની દેશના આપવાની શક્તિથી ઘણું રાજપુત્રો પ્રતિબોધ પામ્યા, અને તે બધા શ્રીષભદેવ ભગવાનના શિષ્ય બની, પ્રભુની સાથે જ વિહાર કરતા હતા. - એક વખતે ભગવાન વિહાર કરતા કરતા અયોધ્યામાં સમેસર્યા. તેઓશ્રીને વંદન કરવા આવેલા ભરતે પૂછયું કે: “સ્વામિન! આ પર્ષદામાં કોઈ એવો જીવ છે કે જે આ ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થકર થવાને હોય?’ પ્રભુએ હ્યું કે: “ભરત! તારો આ મરીચિ નામનો પુત્ર આ અવસર્વિણીમાં વીર નામનો , I Jain library.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકર થશે, મહાવિદેહક્ષેત્રની મૂકી રાજધાનીમાં પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી થશે અને આ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામને પહેલો વાસુદેવ થશે.’ આ પ્રમાણે સાંભળીને આનંદિત થએલા ભરતે મરીચિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરીને કહ્યું કે : “હે મરીચિ ! આ જગતમાં જેટલા લાભે છે તેટલા તમે પ્રાપ્ત કર્યા છે. કારણ કે તમે જ તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ થવાના છે. અત્યારે જે હું તમને વંદન | કરું છું, તે આ તમારા પરિવ્રાજકપણાને હું વંદન નથી કરતો, પરંતુ તમે છેલ્લા તીર્થંકર થવાના છે તેથી જ હું તમને વંદન કરું છું. આ પ્રમાણે મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરતા ભારત મહારાજા પોતાના સ્થાને ગયા. આ સાંભળીને મરીચિ પણ હર્ષાવેશમાં આવી જઈ ત્રણ વાર પગ પછાડીને નાચવા મંડી ગયો, અને નૃત્ય કરતાં કરતાં બોલવા લાગ્યો કે: “હું કેવો ભાગ્યશાળી ! માફ કુળ કેટલું ઉત્તમ. હું પહેલો વાસુદેવ થવાને. સૂકા નગરીમાં ચક્રવર્તી થવાને, અને છેલ્લો તીર્થકર પણ હું જ થવાને. હું વાસુદેવમાં પહેલો થઈશ. મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા છે, મારા પિતામહ જિનેશ્વરોમાં પહેલા છે. આ પ્રમાણે કૂળનો મદ કરવાથી નીચગોત્ર કર્મ બાંધ્યું. કહ્યું છે કે: “જે માણસ જાતિ, લાભ, કૂળ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનને મદ કરે છે, તે માણસને તે તે વસ્તુની હીનતા પ્રાપ્ત થાય છે. પછી પ્રભુ મોક્ષે ગયા તોપણ મરીચિ For Private Personal Use Only WWE Caryo Page #180 -------------------------------------------------------------------------- ________________ સાધુઓની સાથે વિહાર કરતો હતો, અને પહેલાંની માફક માણસને પ્રતિબંધ આપી, સાધુઓ પાસે શિષ્ય કરવા મોકલતા. એક વખતે તે માંદો પડ્યો, પરંતુ તે અવિરતિ હોવાથી કોઈપણ સાધુએ તેની ચાકરી કરી નહિ. આથી તે વિચારવા લાગ્યો કે : “મારા ઘણા વખતના પરિચયવાળા સાધુઓ પણ પારકા જેવા જ રહ્યા, પણ હવે જે સાજો થાઉં તો મારી વૈયાવચ્ચ કરે એવો એક શિષ્ય હું કરીશ.’ મરીચિ અનુક્રમે સાજે . એક વખત કપિલ નામને રાજપુત્ર તેની દેશના સાંભળી પ્રતિબંધ પામ્યો, એટલે મરીચિએ પહેલાંની માફક સાધુ પાસે જઈ ચારિત્ર લેવાની ભલામણ કરી. પછી કપિલે કહ્યું કે : “રવામિન! હું તો તમારા દર્શનની જ દીક્ષા લઈશ.” મરીચિએ કહ્યું કે: “હે કપિલ ! શ્રમણો ત્રણ દંડથી વિરક્ત છે અને હું કાંઈ તેવો નથી. વગેરે સર્વ વરૂપ કહ્યું.” તો પણ તે ભારે કર્મી હોવાથી ચારિત્ર લેવાની ઇચ્છોવાળો ન થયા, અને સામે પ્રશ્ન કર્યો કે: “શું તમારા દર્શનમાં ધર્મ જેવું કાંઈ જ નથી ? મરીચિએ વિચાર્યું કે આ મારો શિષ્ય થવા લાયક છે, તેથી તેણે કહ્યું કે: “હે કપિલ ! જેમ જિનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે, તેમ મારા આ માર્ગમાં પણ છે. આ સાંભળીને કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી. મરીચિને છેલ્લો જવાબ સૂત્ર વિરૂદ્ધ હતા. તેથી તેણે કડાકોડી સાગરોપમ જેટલો 家樂家、家、家樂 Jan Education International sine brary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ સંસાર વધારી મૂક્યો. પિતાના આ કર્મની આલોયણા પણ તેણે ન કરી. તેથી પિતાનું રાશી પોરી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને, ત્યાંથી મરણ પામીને ચોથા ભવે બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયે. ત્યાંથી ચવીને પાંચમા ભાવમાં કલ્લાક સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયા. તે વિષયાસક્ત અને હિંસાદિ કર્મોમાં ક્રર હૃદયવાળા હોવાથી, અંતમાં ત્રિદંડી થઈ મૃત્યુ પામીને ઘણા સમય સુધી સંસારમાં ભમ્યા; આ ભવોની ગણતરી સ્થૂલ ભવમાં કરી નથી. છઠ્ઠા ભાવમાં ધૃણા નગરીમાં બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્ય નામના બ્રાહ્મણ થયા; અંત સમયે ત્રિદંડી થઈ મરણ પામીને સાતમાં ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ રિથતિવાળા દેવ થયા. આઠમા ભવે ચૈત્ય નામના સંનિવેશમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિોત નામના બ્રાહ્મણ થયા. ત્યાં પણ અંત સમયે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને, નવમા ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને દશમા ભવે મંદર નામના સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને અગિયારમા ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ રિસ્થતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને બારમાં ભવે શ્વેતાંબી નગરીમાં ચુંમાલીશ લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને તેરમા ભવે મહેંદ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ૧૬૭ Jan Edu Page #182 -------------------------------------------------------------------------- ________________ ચવીને કેટલાક કાળ સંસારમાં ભમીને, ચૌદમા ભવે રાજગૃહ નામના નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને, બ્રહ્મ દેવલોકમાં મધ્યમ રિસ્થતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને સેળમાં ભવે રાજગૃહ નગરમાં વિશાખભૂતિ નામના યુવરાજની ધારિણી નામની ભાર્યાની કુક્ષિથી, એક કરોડ વર્ષના આયુષ્યવાળા વિશ્વભૂતિ નામના યુવરાજપુત્ર થયા. [વિધભૂતિ એક વખત પોતાના અંત:પુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો. તે જોઈ તેના કાકાના દીકરા વિશાખાનંદીને ઈર્ષ્યા આવી કે: ‘જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે, ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહીં, માટે તેને કપટ કરી બહાર કાઢું તો ઠીક થાય.” એમ વિચારી વિશાખાનંદીએ કપટ કરી સરળ સ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢો. અને પોતે ઉદ્યાનમાં રહી પોતાની સ્ત્રીઓ સાથે રમત કરવા લાગ્યા. વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ખુબ ક્રોધ ચડ્યો. તેણે કઠાના એક વૃક્ષને એક માત્ર મૂઠી મારી બધાં ફળો નીચે પાડી દીધાં અને વિશાખાનંદીને ઉદ્દેશીને બોલ્યો કે: “કેટીના ફળની જેમ તમારા બધાનાં મસ્તકો હ જોતજોતામાં ધરતી ઉપર રગદોળી શકું છું. પણ શું કરું? વડીલો તરફની મારી ભક્તિ અને તેમ કરતાં અટકાવે છે મારે હવે આવા કપટવાળા ભેગપભેગે નહીં જોઈએ.']. પછી વિષયોથી વિરક્ત થએલા વિધભૂતિએ સંભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. www .on Page #183 -------------------------------------------------------------------------- ________________ વાવ તેઓએ એક હજાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી, વિહાર કરતા કરતા મા ખમણુને પારણે એક વખત મથુરામાં ગોચરી ગયા. ત્યાં તપથી દુબળા પડી ગએલા એવા તેઓને એક ગાયે શીંગડા વતે પાડી નાખ્યા. આ જ વખતે તેમના કાકાને દીકરો વિશાખાનંદી લગ્નપ્રસંગે ત્યાં આવ્યા હતો, તે વિશ્વભૂતિ મુનિને આ પ્રમાણે ગાયે પાડી નાખેલા જોઈને મશ્કરીમાં બોલ્યો કે : “એક જ મૂઠીના પ્રહારથી આખી કઠીને ખંખેરી નાંખવાનું તારૂં બળ કયાં ચાલ્યું ગયું?' વિશાખાનંદીના આવા ઉદગાર સાંભળી વિશ્વભૂતિને ક્રોધ ચડ્યો અને તેણે ગાયને શીંગડાથી પકડીને આકાશમાં ભમાડી અને નિયાણું કર્યું કે: “હું આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે બહુ બલવાન | થાઉં.” પછી ત્યાંથી મરણ પામીને સત્તરમા ભવે મહામુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયો. ત્યાંથી ચવીને અઢારમાં ભવે પોતનપુર નામનો શહેરમાં પોતાની પુત્રીને પરણનાર પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીની કૃક્ષિથી ત્રિપૃષ્ટ નામને ચોરાશી લાખ વર્ષના આયુષ્યવાળો વાસુદેવ પુત્ર થયો. [ પ્રજાપતિનું નામ પહેલાં રિyપ્રતિશત્રુ હતું. તેને ભદ્રા નામની રાણીની કુખે અચળ નામે પુત્ર અને મૃગાવતી નામે પુત્રી હતી. એક વખતે યુવાન થએલી અતુલ સેંદર્યવતી મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા આવી. રાજા તેનું સંદર્ય જોઈ કામાતુર થયા. પછી રાજાએ નગરના ટામેટા માણસને બોલાવીને કહ્યું કે: “હે સભાજનો ! રાજ્યમાં જે જે ઉત્તમ R, Page #184 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓ ઉત્પન્ન થાય તે કેની સમજવી. સભાજનોએ ઉત્તર આપ્યો કે: “હે સ્વામી ! જે ઉત્તમ વરતુઓ રાજયમાં ઉત્પન્ન થાય તેને માલિક રાજા જ ગણાય.’ આ પ્રમાણે પ્રપંચ કરી લોકોની સંમતિ મેળવી લઈને રાજાએ મૃગાવતીને રાજસભામાં બેલાવી, અને સભ્યોને ઉદ્દેશી કહ્યું કે: ‘તમારા અભિપ્રાય મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ.” લેકે રાજાના આવા વર્તનથી ચક્તિ થઈ ગયા. રાજાએ મૃગાવતી સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યું. એ રીતે રાજા પિતાની સંતતિ એટલે પ્રજાનો પતિ થયા તેથી તેનું નામ પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ થયું. તે મૃગાવતીની કૂખે સાત સ્વમોએ સૂચિત ચોરાશી લાખ વરસના આયુષ્યવાળા ત્રિપૃષ્ટ નામે પુત્ર થયો.] તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિન્ન કરનારા સિંહને શસ્ત્ર | વગર પોતાના હાથથી જ ચીરી નાખ્યો હતો, અનુક્રમે તે વાસુદેવપણાને પામ્યો. એક વખતે વાસુદેવે પિતાના શય્યાપાલકને આજ્ઞાકરી કે : “મારા ઉંધી ગયા પછી આ ગાયને બંધ કરાવજે અને ગવૈયાઓને વિસર્જન કરી દેજે.' એમ કહી વાસુદેવ નિદ્રાધીન થઈ ગયા. ગીત ગાનમાં આસક્ત થઈ ગએલો શય્યાપાલક વાસુદેવની આજ્ઞા ભૂલી ગયો. થોડીવાર પછી વાસુદેવ જાગૃત થયા અને સંગીત ચાલુ જેને શવ્યાપાલકને કહ્યું કે : “દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ તને શું ગાયન વધારે પ્રિય છે ? ઠીક છે, હું તને તેનું ફળ ચખાડું છું.” એમ કહીને શવ્યાપાળકના an Page #185 -------------------------------------------------------------------------- ________________ કાનમાં ધગધગતો સીસાને રસ રેડાવ્યો. આ કર્મથી ત્રિપૃષ્ઠ વાસુદેવે વીર પ્રભુના ભવમાં કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું. આવી રીતે આ ભવમાં દુષ્કર્મો કરીને ત્યાંથી મૃત્યુ પામી ઓગણીશમા ભાવમાં સાતમી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને વશમાં ભવમાં સિંહ થયા. ત્યાંથી મરીને એકવીશમા ભવમાં ચોથી નરકે ગયા. ત્યાંથી નીકળીને ઘણા ભ ભમીને બાવીશમાં ભવે મનુષ્યપણું પામ્યા. ત્યાં શુભકર્મ ઉપાર્જન કરીને તેવીશમા ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. તેણે પાટિલાચાર્ય પાસે દીક્ષા લઈ એક કરોડ વર્ષ પર્યત સંયમ પાળી અંતે કાળ કરીને વશમાં ભવે મહાશુક દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની રિથતિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને પચીશમાં ભવે આ જ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામના રાજાની ભદ્રા રાણીની કૂખે પચીશ લાખ વર્ષના આયુષ્યવાળા નંદન નામે પુત્ર થયા. તેણે ઘણુ વરસ રાજસુખ ભેગવી. વીશ લાખ વરસ વીતી ગયા પછી, રાજ્યનો ત્યાગ કરીને પાટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી નંદન મુનિએ અંદગી પર્યત મા ખમણો કરી વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળીને, અંતે એક માસની સંખના કરીને કાળ કરીને છવ્વીસમા ભવે પ્રાણુત દેવલોકમાં પુષ્પત્તરાવર્તસક વિમાનમાં વીશ સાગરોપમની Jan du Www orary.one Page #186 -------------------------------------------------------------------------- ________________ 蘇美德家教、家教、家教、家 રિથતિવાળા દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવવાના બાકી રહેલા નીચ ગોત્રકર્મના ઉદયથી સત્તાવીશમાં ભવે વીર પ્રભુને જીવ બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયા. 1 સૈધર્મેન્દ્ર વિચાર્યું કે નીચગોત્રકર્મના ઉદયે તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવ, શુકકુલોમાં, અધમકુલોમાં. તુચ્છકુલોમાં, દરિદ્રકુલોમાં, કંજુસનાં કુલોમાં. ભિક્ષુકકુલોમાં, બ્રાહ્મણના કુલમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલોમાં તેઓ કદી જનમેલા નથી. જનમતા નથી કે હવે પછી જનમવાના નથી. હવે આ શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, બ્રાહ્મણુકડગ્રામ નગરમાં કેડાલગેત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધરાવની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્મપણે ઉત્પન્ન થએલા છે. તો થઈ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શકોનો એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતલોમાંથી કે અધમકુલોમાંથી કે તુરછકેલોમાંથી કે દળદરિયાં ફલોમાંથી કે ભિક્ષુકકુલોમાંથી કે કંજુસનાં કલોમાંથી કે બ્રાહ્મણકુલોમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલોમાં કે ભગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે ઈક્વાકુવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે કોઇ બીજા તેવા પ્રકારનાં વિશદ્ધ જાતિનાં, વિશુદ્ધ વંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલોમાં જયાં જયાં S Jain Edi t ional brary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય અને રાજયલક્ષ્મીનો ઉપગ થતો હોય ત્યાં ફેરવી નાખવા ઘટે. પછી ઇંદ્ર, બ્રાહ્મણકુંડગ્રામ નગરમાંથી કડાલગોત્રના ભદત્ત બ્રાહ્મણની ભાર્યા, જાલંધરગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને, ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં, શ્રીષભદેવ પ્રભુના વંશમાં થએલા જ્ઞાતવંશના ક્ષત્રિયોમાં થએલા કાશ્યપગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ટગોત્રની ત્રિશલા નામે ક્ષત્રિયાણીની કૂખને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમ જ ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને જાલંધરગેત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં મૂકવાનો નિર્ણય કર્યો. આ પ્રમાણે વિચાર કરીને, વિચારનો અમલ કરવા માટે પાયદળ સેના અધિપતિ હરિગેગમેથી નામના દેવને બેલા, બાલાવીને કે આ પ્રમાણે કહ્યું કે : “ હે દેવાનુપ્રિય ! અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો કદાપિ શુદ્ધ કુલોમાં કે અધમકુલમાં કે કંજુસનાં કુલામાં કે દરિદ્રકુલોમાં કે તુચ્છકુલોમાં કે ભિલુકકુલોમાં કે બ્રાહ્મણકુલોમાં જનમેલા નથી. જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. આવા પુ તો હમેશાં ઉગ્ર માં.. ભેગકુલોમાં. રાજન્યકુલોમાં, જ્ઞાનકુલોમાં. ક્ષત્રિય કુલોમાં અને હરિવંશલોમાં અને તેના બીજા શુદ્ધ જાતિવાળા અને શુદ્ધકુલવાળા વંશોમાં જ જનમવા જોઈએ. તે પછી ભગવાન શા માટે અહીં ઉત્પન્ન થયા ? તેનું કારણ આ છે:–પરંતુ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી વીતી ગયા પછી લોકોને વિષે આશ્ચર્યરૂપે જે કાંઈ બને છે, તેમાં પ્રભુ Jan Edt Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરનું બ્રાહ્મણકુલમાં ગર્ભરૂપે આવવું એ પણ એક આશ્ચર્ય છે. જેની નીચ ગોત્રકર્મની રિથતિ ક્ષીણ થઈ ન હોય, જેના રસને પરિભંગ ન હોય તથા જે કર્મ આત્મપ્રદેશથી દૂર થયાં ન હોય. તેના ઉદયવડે તીર્થકરો. ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવ અંતકુલને વિષે. અધમકુલને વિષે, તુરછકુલને વિષે, દરિદ્ર કુલને વિષે. ભિક્ષુકકુલને વિષે, કૃપણુકુલને વિષે કે બ્રાહ્મણ કુલને વિષે આવે છે કે આવેલા છે કે આવવાના છે. પરંતુ એવા પુરુષો કઈપણ વખતે તે તે યોનિદ્વારા જનમેલા નથી કે જનમતા નથી કે જમવાનું પણ નથી. તો હે દેવાનુપ્રિય ! હે હરિગથી ! તું જા. શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુંડગ્રામ નગરમાંથી કડાલગોત્રના રુષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધરગેત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયનો વંશ જ અને કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વસિષ્ટગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે રસ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે. ત્યારપછી પાયદળ સેના અધિપતિ તે હરિણેગમેલી દેવ, દેવેંદ્ર, દેવરાજ શક્રની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયા અને વાવતુ તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત બંને હથેળીઓ ભેગી કરીને અંજલિ જોડીને ‘જેવી દેવની આજ્ઞા.” એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે (જુઓ ચિત્ર નં. ૮૧). આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે Jain matinal nelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ○ સુ વ્યા २ 菜菜菜 Jain Eduational મિત્ર નો ટર બિનૈષી GOO りりつい ચિત્ર નં. ૮૩ ગર્ભસંહરણ 菜汁菜米米米米米鮮味鮮菜 299 pww.ibrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ ૐ કુંદન સુ 鮮鮮鮮鮮茶 Jain Educational ચિત્ર નં. ૮૧ શકાય હિરણેગમેષી દેવ, દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસેથી નીકળે છે. નીકળીને ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં એટલે ઇશાના તરફ જાય છે, ત્યાં જઇને વૈક્રિયસમુદ્ધાત વડે પોતાના શરીરને બદલવાના પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશના સમૂહને અને કર્મપુદ્ગલના સમુહને સંખ્યય યાજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં ખસેડવા સારૂ પોતાના શરીરને નિર્મળ–ધણું સારૂં બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે. અર્થાત્ એ પુદ્ગલ પરમાણુઓ નીચે જણાવેલા સાળ પ્રકારના રત્ના જેવાં કે—કંતનાદિ રત્નો જેવાં, હીરા જેવાં, વેર્યરત્ન જેવાં, લેાહિતાક્ષ રત્ન જેવાં, મસારગલ્લ રત્ન જેવાં, હંસગર્ભ રત્ન જેવાં, પુલક રત્ન જેવાં, સાગંધિક રત્ન ૧૭૫ Sbrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ જેવાં, તીરસ રત્ન જેવાં, અંજન રત્ન જેવાં. અંજનપુલક રત્ન જેવાં, જાતરૂપ રત્ન જેવાં, સુભગ રત્ન જેવાં, એક રત્ન જેવાં. રફટિક રત્ન જેવાં. રિષ્ટ રત્ન જેવાં એ તમામ જાતનાં રત્નોની જેવાં લે છે, તો એવાં પોતાના શરીરમાં જે પુગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુગલોને એટલે સારરૂપ એવાં સારાં પુણોને ગ્રહણ કરે છે. એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમૃદુધાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર ક્રિય શરીર–પોતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની ત્વરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ (જૂઓ ચિત્ર નં. ૮), બીજી બધી ગતિએ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી. શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતો ચાલતો એટલે નીચે આવતો આવતો તે તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રો વચ્ચે વચ્ચે જે બાજુએ જંબુદ્વીપ આવેલો છે, તેમાં જ્યાં ભરતક્ષેત્ર આવેલું છે અને તેમાં જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં ઋષભદત બ્રાહ્મણનું ઘર આવેલું છે, અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે. તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેઓને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા બ્રાહમણીને અવસ્થાપિની નિદ્રામાં મુકે છે, એટલે પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણી ઉપર ઘેનનું ઘારણુ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં ૧૬૬ Jain Educ a tional brary.org Page #192 -------------------------------------------------------------------------- ________________ કયા મૂકીને ત્યાં રહેલા અરવચ્છ પરમાણુ–પુણલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં રહેલા સ્વચ્છ પરમાણુપુદગલોને ફેકે છે–વે છે–ફેલાવે છે; એમ કર્યા પછી “ભગવન! મને અનુજ્ઞા આપો” એમ કહીને પોતાની હથેળીના સંપુટમાં શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે (જુઓ ચિત્ર નં. ૮૩). એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરી જે બાજુ ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ઘારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ–પુલોને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ–પુદગલોને દૂર કરીને, રવચ્છ–પુદગલોને ફેકે છે–વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે, દિવ્ય પ્રભાવવડે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે (જુઓ ચિત્ર નં. ૮). ગર્ભહરણના ચાર પ્રકાર છે. (૧) ગર્ભાશયમાંથી લઈ ગર્ભાશયમાં. (૨) ગર્ભાશયથી લઈ યોનિમાં, (૩) યોનિથી લઈ ગર્ભાશયમાં અને (૪) યોનિથી લઈ યોનિમાં. અહીંયાં ગર્ભહરણને ત્રીજો પ્રકાર સમજવો. અર્થાત્ દેવાનંદાની કૂખમાંથી યોનિમાર્ગે ગ્રહણ કરી ત્રિશલા માતાની કૂખમાં ગર્ભાશય દ્વારા સંક્રમાવ્યો. આ સિવાયના બાકીના ત્રણ પ્રકારને આ સ્થળે નિષેધ છે, એમ શ્રીભગવતીસૂત્રમાં કહેલું છે. વળી ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને પણ દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં 家、家、家人。 - Jan E. bratore Page #193 -------------------------------------------------------------------------- ________________ E કન : * Twith a માં * * ચિત્ર નં. ૮૫ હરિપ્શગમેથી ગર્ભપણે ગોઠવે છેઆ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયે (જુઓ ચિત્ર નં. ૮૫). ચિત્ર નં. ૮૪ ગર્ભસંક્રમણ ૧ce 5 brary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ ક GEN | હવે જે દિશાથી અને જે ગતિથી તે આવ્યો હતો. તે ઉત્તમ પ્રકારની, તૂરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચે વચ્ચે થતો અને હજાર હજાર જોજનની મોટી ફાળ ભરતો–એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સધર્મ નામના કલ્પમાં સૈધર્માવતંસક નામના વિમાનમાં શક નામના સિંહાસનમાં દેવેંદ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેંદ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરતજ પાછી મેંપી દે છે, અર્થાતુ આપે જે આજ્ઞા કરેલી તેને મેં ‘ચિત્ર નં. ૮૬ શક્રાજ્ઞા પાછી Wale Fersonal Use Only I ! ary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ યાદ અમલ કરી દીધો છે એમ જણાવે છે (જુઓ ચિત્ર નં. ૮૬). - તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. ૧મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. જે પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. પોતે ફેરવાઈ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે. તે કોલે. તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુને જે તે પ્રસિદ્ધ એ ત્રીજો મહિનો અને પાંચમે પખવાડે ચાલતો હતો એટલે આસે (ગુજરાતી ભાદરવા) માસનો વદિ પક્ષ ચાલતો હતો તથા તે સમયે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની પાછલી–અર્ધરાત્રી હતી. ભગવાનને સ્વર્ગમાંથી ચવ્યા અને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કુલ બાશી રાત દિવસ વીતી ગયાં હતાં અને તેરશના દિવસે વ્યાશી રાતદિવસ ચાલતો હતો. તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતનો છે અને પાછલી રાતની શરૂઆત હતી એ સમયે ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ આવતાં હિનાનકમ્પક એવા હરિણેગમેલી દેવે દિવ્ય પ્રભાવથી ભગવાનને લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગોઠવી દીધા-મૂકયા. અહિં કવિ ઉસ્નેક્ષા કરતાં કહે છે કે:“ सिद्धार्थपार्थिवकुलाप्तगृहप्रवेशे, मौहतमागमयमान इव क्षणं यः। रात्रिदिवान्युषितवान् भगवान् ब्यशीति, विप्रालये स चरमो जिनराट् पुनातु ॥१॥ www inbrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સિદ્ધાર્થ રાજાના આતકલમાં પ્રવેશ કરવાને ક્ષણવાર મુહુર્ત આવવાની રાહ જોતા હોય તેમ જેઓ બ્રાહ્મણના ઘરમાં બાશી અહોરાત સુધી રહ્યા તે શ્રીચરમ તીર્થંકર પ્રભુ કલ્યાણ કરો.” અહીં કોઈ શંકા કરે કે સંહરણ થતી વખતે પ્રભુએ પિતાનું સંહરણ કેમ નહીં જાણ્યું હોય? સંહરણનો કાળ તો અસંખ્ય સમય હોય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન જાણે એ કેમ બની શકે ? સંહરણ ક્રિયાને કાળ અસંખ્ય સમયનો હોવાથી હું સંહરાઉં છું.’ એમ પ્રભુ જાણે છે ખરા, પરંતુ હરિગેગમેલી દેવે પ્રભુના ગર્ભનું એવી કુશળતાથી સંહરણ કર્યું કે તેથી પ્રભુને જરાપણુ પીડા થઈ નહીં અને તેથી એ પ્રભુએ જાણવા છતાં જાણે સંહરણ જાણ્યું જ નહીં, એમ કહેવાને આશય છે. જેમ કોઈ માણસના પગમાં કાંટો વાગ્યો હોય છે અને બીજો માણસ તે કાંટાને એવી કુશળતાથી ખેંચી કાઢે કે જેથી પેલાને જરાપણ પીડા થાય નહીં તો તે વખતે પેલો માણસ એમ કહે છે કે તે એવી રીતે કાંટો કાઢો કે મને મુદ્દલ જ ખબર ન પડી.” જો કે કાંટો કાઢતાં સામા માણસને જ્ઞાન તો થાય છે જ પણ પીડા ન થવાથી કાંટો કાઢનારની કુશળતા જણાવવા માટે જાણે કાંઈ જાણ્યું જ ન હોય એવો વ્યવહાર થાય છે. અને એટલા જ માટે હરિગેગમેલી દેવે જે કૂશળતાથી ગર્ભનું સંહરણ કર્યું તે કુશળતાને સ્પષ્ટ કરવા માટે પ્રભુ પિતાના સંહરણને જાણવા છતાં જાણે જાણતાં જ નથી એમ અત્ર કહેવામાં આવ્યું છે. ૧૮૩ orary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ ગર્ભહરણ સમયે દેવાનંદાની સ્થિતિ જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા બ્રાહ્મણી પોતાની પથારીમાં સૂતી જાગતી ઉંધતી ઉંધતી પડી હતી અને એ દશામાં એણીએ પિતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવાં વૈદ મહારમો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચિદ સ્વમો આ પ્રમાણે છે. હાથી, વૃષભ વગેરે આગળ કહેલાં છે. ત્રિશલા દેવીનું શયનમંદિર હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદ બ્રાહ્મણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી (જુઓ ચિત્ર નં. ૮૭). જે વાસઘર—સૂવાનો ઓરડો અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, કેમલ પત્થરો વગેરેથી ઘસીને ચકચક્તિ કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે–ઉપરના ભાગની છતમાંભાતભાતનાં ચિત્રો દોરેલાં હતાં, તેને અધોભાગ પણ જુદાજુદા ચિત્રો વગેરેથી દેદીપ્યમાન દર ૧૮૩ Jain Educat ional brary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ હતો. ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારૂં નાસી ગએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઉપર પાંચ વર્ણોના વિવિધ પ્રકારના મણિઓ વડે વિવિધ પ્રકારના સાથિયા વગેરે સુંદર આકૃતિઓ કરીને બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગના સુંદર સુગંધી ફૂલો જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળા અગર, ઉત્તમ કુંદર, તૂરકી ધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપ ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મઘમઘી રહ્યો હતો, અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડે સુંદર સુવાસિત બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ‘ચિત્ર નં. ૮૭ ત્રિશલા શયનમંદિરમાં Jain Educa For Private & personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ત્યાં રાખેલા હોવાથી, સુગંધી દ્રવ્યોથી બનાવેલી ગુટિકા જેવી સુવાસિત લાગે તેવી રીતે આખું શયનમંદિર સુગંધ સુગંધ થઈ રહ્યું હતું અને અતિશય મહેકી રહ્યું હતું. ત્રિશલાની શયા તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારના પલંગમાં પડી ઐ| હતી. તે પલંગ ઉપર સૂનારના આખા શરીરના માપનું ગાદલું મૂકી રાખેલ હતું, બંને બાજુએ માથા તરફ અને પગ તરફ–પણું ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બંને બાજુ ઉંચી હતી અને વચ્ચેના ભાગમાં નમેલી તથા ઊંડી હતી; વળી ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી. એ પથારી ઉપર ધાએલો એવો અળસીના કપડાનો આછાડ–ચાદર-બીછાવેલો હતો. એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરો ન આવે તે માટે તેની ઉપર રાતાં કપડાંની મરછરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ–પથારી–શય્યા સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુગંધી ચૂર્ણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતી જાગતી અને ઉંઘતી ઉધતી ત્રિશલા ક્ષત્રિ www.ainelibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ ક કરી છે કરી, r યાણી આગલી રાતનો અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં. બરાબર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચાદ મહારમોને (જુઓ ચિત્ર નં. ૮૮) જોઈને જાગી ગઈ. તે ચાદ મહારમાં આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ લક્ષ્મીઅભિષેક, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ. ૧૦ પદ્મસરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનને ઢગલો અને ધૂમાડા વગરનો અગ્નિ. હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વમમાં હાથીને જોયો. અહીં ઘણા જિનેશ્વરોની માતાઓ પહેલા સ્વમમાં હાથી ‘ચિત્ર નં ૮૮ ચૌદસ્વમ ૧૮૬ રાજ કો ersonal Use Only library, Larg Page #201 -------------------------------------------------------------------------- ________________ જુએ છે એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્ન હાથી જે એમ કહ્યું છે. ખરી રીતે તો શ્રીષભદેવની માતાએ પહેલા સ્વપ્ન વૃષભ જે હતો અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્ન સિંહ જોયો હતો, આ હાથી કેવો છે ? એ હાથી ભારે આજ–તેજ વાળ, ચાર દાંતવાળા, ઊંચો. ગળી ગએલા ભારે મેઘ સમાન ધોળે, તથા ભેગા કરેલા મેતીના હાર જેવો. ક્ષીર સમુદ્ર જે, ચંદ્રનાં કિરણો જે, પાણીનાં બિંદુઓ જેવ, રૂપાને મોટો પહાડ-મોટો વૈતાઢય પર્વત–જે ધોળે હતો. એ હાથીના ગંડળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાએલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપાળનું ત્યાં મૂળ છે. વળી, એ હાથી દેવોને રાજા–દેવેન્દ્ર-શક્રેન્દ્રના હાથી જેવો છે–ઐરાવણ હાથી જેવો છે. તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીનો ગુલગુલાટ છે તથા એ હાથી શુભ લક્ષણવાળે છે. એ હાથી ઉત્તમ છે, વિશાળ પણ છે. એવા ઉત્તમ હાથીને ત્રિશલા દેવી પહેલા સ્વપ્નમાં જુએ છે (જુઓ ચિત્ર નં. ૮૯). ત્યારપછી વળી, હાથી જોયા પછી બળદને જુએ છે. એ વૃષભ કેવો છે? ધોળા કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાથી ચિત્ર નં. ૮૯ હાથી ( ગયવર) દશે દિશાઓને પ્રકાશિત કરતો ઉત્કૃષ્ટ શભા સમૂહની પ્રેરણા વડે જ જાણે |૧૮૭ Jain Educ wwwatne braly.ro a tional Page #202 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ ૐ * કે ઉંચી થઇ હોય એવી કાંતિવાળી, મનેાહર અને રમણીય કાંધવાળા તથા સૂક્ષ્મ, નિર્મળ અને સૂંવાળી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાયેલ છે, માંસલ છે, તગડું છે, લઠ્ઠું છે અને ખરાખર વિભાગવાર ઘડાએલ છે એવા સુંદર અંગવાળા, જેના શિંગડાં બરાબર પૂરાં ગાળ, લઠ્ઠ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ધીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા, તથા જેના દાંત બધા બરાબર એક સરખા, શોભતા અને ધેાળા છે એવા સુંદર દાંતવાળા, વળી ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભ-બળદને ત્રિશલાદેવી બીજા સ્વપ્નમાં જુએ છે (જુઆ ચિત્ર નં. ૯૦). ત્યારપછી વળી, વૃષભ જેયા પછી, તે ત્રિશલા સિંહને જુએ છે. એ સિંહ કેવા છે? માતીના હારના ઢગલા, ક્ષીરસમુદ્ર, ચંદ્રના કિરણા, પાણીના બિંદુએ અને રૂપાના મેાટા પર્વત એ બધાની સમાન ગારા, રમણીય, દેખાવડા જેના પાંચા એટલે પંજા સ્થિર અને લ–મજબૂત છે, જેની દાઢા ગાળ, ખુખ પુષ્ટ, વચ્ચે પોલાણ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢા વડે જેનું મુખ સેાહામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચોકખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કેામળ, બરાબર માપસર, શાભાયમાન ચિત્ર નં. ૯૦ અળદ (વૃષભ) એવા પ *→* ૧૮૮ For Page #203 -------------------------------------------------------------------------- ________________ - s g ક્યા XXXXX અને લડ્રુ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કેામળ સૂંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન—લટકતી છે એવા, જેની બંને આંખા સેાનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સાનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગાળ છે તથા ચાકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચાકમાં કાંધ છે એવા, તથા જેની યાળ–કેસરા કામળ, ધેાળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાયેલી છે. એવી યાળના આડંબરથી જે શાભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલ હાવાથી ગાળાકારે વળેલુ અને સુંદર છે એવા, સામ્ય‚ સામ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પાતાના માંમાં પેસતા તથા જેના નહાર ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શાભાએ પોતાના પાલવ ન ફેલાવેલા હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા દેવી ત્રીજા સ્વપ્નમાં જુએ છે (જીઆ ચિત્ર નં. ૯૧). ત્યારપછી વળી, સિંહ જોયા પછી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચાથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંંચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલ કમળરૂપી મનેાહર સ્થાને બેઠેલા છે. આ આસન કેવું છે. તે કહે છે: સેા ોજન ઊંચા, એક હજાર ખાવન તેજન અને એક કળા પહેાળા સુવર્ણમય હિમવાન નામના પર્વત છે. ચિત્ર નં. ૯૧ કેસરી સિંહ Jain Educational ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ આ પર્વત ઉપર દશ જોજન ઊંડું, પાંચસે જોજન પહોળું અને એક હજાર જોજન લાંબું, વાના તળીઓવાળું પદ્મદ્રહ નામનું એક સરોવર છે. તેના મધ્યભાગમાં પાણીથી બે કેશ ઊંચું, એક જોજન પહોળું અને એક જોજન લાંબુ એક કમલ છે. આ કમલનું નીલરત્નમય નાલ દશ એજનનું છે. તેનું મૂળ વજાય છે, તેનું કંદ રિછ રત્નમય છે, તેના અંદરના અને બહારના પાંદડા રક્તસુવર્ણમય છે. સુવર્ણમય મધ્યપત્રમાં આ પ્રમાણેનું એક કમલ છે. તે કમલની અંદર બે કોશ પહોળી, બે કોશ લાંબી, એક કેશ ઊંચી, રક્તસુવર્ણમય કેસરાઓથી શોભિત સુવર્ણમય કર્ણિકા છે. તેના મધ્યભાગમાં અડધો કેશ પહોળું, એક કેશ લાંબું અને એક કોશમાં કાંઈક ઓછું ઊંચું લક્ષ્મીદેવીનું મંદિર છે. તે મંદિરને પાંચસે ધનુષ ઊંચા, અઢીસો ધનુષ પહેલા; પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા છે. આ મંદિરની વચ્ચોવચ અઢીસો ધનુષ પ્રમાણુ રત્નમય વેદિકા છે. આ વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય એક શવ્યા છે. તે મુખ્ય કમલની ચોતરફ ફરતા ગોળ આકારવાળા લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા, તથા મુખ્ય કમલના પ્રમાણુથી અડધા ઉંચા અને પહોળા એવા એકસેને આઠ કમલો છે. એવી રીતે સઘળા ગળાકારોમાં અનુક્રમે અડધું અડધું પ્રમાણ સમજવું. પ્રથમ વલય સંપૂર્ણ બીજા વલયમાં વાયવ્ય, ઇશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર કમલ છે. પૂર્વ દિશામાં ચાર મહર્દિક દેવીઓના ચાર કમલ છે, અગ્નિ તકો SS RSS www ainelibrary.org Page #205 -------------------------------------------------------------------------- ________________ ય૦ 家家樂家家、家家族 દિશામાં અત્યંતર પર્ષદાના ગુરુસ્થાનીય દેવોના આઠ હજાર કમલ છે. દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના મિત્રસ્થાનીય દેવના દશ હજાર કમલ છે, નૈઋત્ય દિશામાં બાહ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા દેના બાર હજાર કમલ છે અને પશ્ચિમ દિશામાં ૧ હાથી, ર ઘેડા, ૩ રથ, ૪પાળા, ૫ પાડા, ૬ ગંધર્વ અને ૭ નાટકરૂપ સાત સેનાઓના નાયકના સાત કમલ છે. બીજું વલય સંપૂર્ણ - ત્રીજા વલયમાં સેલ હજાર અંગરક્ષક દેવને વસવાનાં સેલ હજાર કમલ છે. ચોથા વલયમાં બત્રીસ લાખ અત્યંતર આભિગિક દેવોને વસવાના બત્રીસ લાખ કમલ છે. પાંચમાં વલયમાં ચાલીશ લાખ મધ્યમ આભિગિક દેને વસવાના ચાલીશ લાખ કમલ છે. છઠ્ઠા વલયમાં અડતાલીશ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાના અડતાલીશ લાખ કમલ છે. આવી રીતે મુખ્ય કમલની સાથે ગણતાં સઘળા મલીને એક કરોડ, વીશ લાખ, પચાસ હજાર, એને વીશ (૧૨૦૫૦૧૨૦) કમલ થયાં. આવા પ્રકારના કમલો વડે પરિવરેલા મૂળ કમલરૂપી મનોહર સ્થળ | ઉપર લક્ષ્મીદેવી બિરાજે છે. લક્ષ્મીદેવીનું સ્વરૂપ ઘણું જ રમણીય છે. એમના બંને પગના ફણું બરાબર ગોઠવાએલા સેનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચા અને પુષ્ટ એવા અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ માંસથી ભરેલા, ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંખડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કેમળ અને ઉત્તમ Jain Edd a tional brary.org Page #206 -------------------------------------------------------------------------- ________________ આંગળીઓ છે. એની બંને જો ચડઊતર પ્રમાણે મથના વળાંકની પેઠે ગેળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બંને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ | જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સેનાને કંદોરો પહેરેલો છે; એવી એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટાળું, મેઘનું જૂથ | એ બધાં જેવાં શ્યામ તથા સીધાં. બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં. અતિશય પાતળાં, સુંદર મનહર સુંવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તેવો પાતળો સુંદર ત્રિવલીવાળા જેણીનાં શરીરના મધ્યભાગ છે એવી, અંગેઅંગે વિવિધ મણિનાં, રતનનાં પીળા સોનાનાં, ચકખા લાલ સેનાનાં જેણીએ આભરણ અને ભૂષણ સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગેળ અને કઠણ છે, મોતીના હારથી તથા કંદ-મેગરા વગેરેના ફુલોની માળાથી સજેલાં છે એવી વચ્ચેવચ્ચે જ્યાં શોભે ત્યાં પન્નાનાં નંગે જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં ઝમખાં લટકતાં હોઈને વિશેષ ચમકતા એવા મતીના હારથી સુશોભિત એવી. છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સોહામણી એવી તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટકતાં ચમતાં બે કુંડલોને પહેરેલાં છે તેથી વધારે સેહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખનો કટુંબી Jain Educational Page #207 -------------------------------------------------------------------------- ________________ સગો-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થએલા એવા શેભાગુણના સમુદાય વડે તે વધુ શોભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ, વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બંને હાથમાં કમળ રાખેલાં છે અને કમળામાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહિ પણ માત્ર મેજને ખાતર વીંજાતા પંખો વડે શેભતી એવી, એકદમ છૂટાછટા ગુંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણ-સુંવાળા અને લાંબા વાળવાળો એને કેશકલાપ છે એવી. પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમાવાન પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને (જૂઓ ચિત્ર નં.૯૨) ત્રિશલા દેવી ચોથા સ્વપ્નમાં જુએ છે. ઈતિ શ્રીમહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિષ્યોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત ચિત્ર નં. ૯૨ લક્ષ્મી (આભષેક) શ્રીકલ્પસુબાધિકાનું બીજું વ્યાખ્યાન સંપૂર્ણ. 13 Jain M ail o brary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ તે આવા કે ત્રીજું વ્યાખ્યાન વળી પછી, પાંચમા સ્વપ્નમાં ત્રિશલા દેવી આકાશમાંથી નીચે ઉતરતી કલ્પવૃક્ષનાં તાજાં અને સરસ ફૂલોવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીયમાળા જુએ છે. આ માળાનાં પુષ્પો કેવાં છે? મંદારનાં તાજું ફૂલો તેમાં ગુંથેલાં હાઈને એ માળા સુંદર લાગે છે. એમાં ચેપ, અશોક પુન્નાગ, નાગકેસર, પ્રિયંગુ, શિરીષ, મગ, મલ્લિકા, જાઈ, જુઈ અંકલ, કૂજો, કેટકપત્ર, મો-ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર–આંબે એ બધાં કેટલાંક વૃો અને કેટલીક વેલડી–લતા–ઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અને પમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે. વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલોની માળાઓ મળેલી છે, માળાનો છે કે એ Jain Ed .. national IV. Page #209 -------------------------------------------------------------------------- ________________ સ॰ વ્યા ૩ મુખ્ય વર્ણ ધાળેા છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલા મળેલાં હોવાથી તે વિવિધરંગી શાભાયમાન અનેમનેાહર દેખાય છે તથા એમાં વિવિધ ભાતા પડે એ રીતે ફૂલા ગાઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુએમાં ગણગણાટ કરતાં ષટ્કદ, મધમાખી અને ભમરાઓનાં ટાળાં મળેલાં છે, એથી એ માળાના તમામ ભાગા ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે ( જુએ ચિત્ર નં. ૯૩)–૫ Jain Educati Memational ચિત્ર નં. ૯૩ ફૂલની માળા વળી પછી, તે ત્રિશલા દેવી છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રને જુએ છે. એ ચંદ્ર કેવા છે? એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં કીણ, પાણીનાં બિંદુ અને રૂપાના ઘડા એ બધાની જેવા વર્ણ રંગે ધેાળા છે, શુભ છે, લેાકેાનાં હૃદય અને નયનાને ગમે એવા છે, બરાબર સંપૂર્ણ પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અંધારાંવાળાં સ્થાનાને અંધારા વગરનાં તો જોવ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ બનાવનાર એવો એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, રાખ વગેરેથી માંજીને ચેકખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ઉજવલ વર્ણવાળા, તારા અને નક્ષત્રમાં મુખ્યપ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધકારને શત્રુ. કામદેવના બાણાને ભરવાના ભાથા સમાન, સમુદ્રમાં ભરતી લાવનાર, દમણ અને પતિ વિયોગથી વ્યગ્ર બનેલી વિરહિણી સ્ત્રીઓને પિતાનાં કિરણો વડે સૂકવી નાખે છે–ગમગીન બનાવે છે. એવોવળી. જે ચંદ્ર સૈમ્ય અને સુંદર રૂપવાળો છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે. જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય તેવો, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીને ભરથાર છે એવા, સારી રીતે ચાંદની વડે શોભી રહેલા એવા પૂર્ણ ચંદ્રને તે ત્રિશલા છઠ્ઠા સ્વમમાં જુએ છે (જુઓ ચિત્ર નં. ૯૪)--૬ ત્યારપછી વળી, ચંદ્રના દર્શન પછી સાતમાં સ્વપ્નમાં ત્રિશલા દેવી સૂર્યને જુએ છે. એ સૂર્ય કેવો છે? અંધકારના સમૂહને નાશ કરનાર; તેજથી–પ્રકાશથી ઝળહળતો છે. સૂર્યમંડળમાં રહેતા બાદર પૃથ્વીકાયના જીવો તો સ્વાભાવિક શીલ હોય છે, પરંતુ આપ | ચિત્ર નં. ૯૪ પૂર્ણચંદ્ર (ચંદ્રમા) નામકર્મના ઉદયથી તેજને લીધે જાજવલ્યમાન લાગે છે અને લોકોને ૧૯૬ Jan Education inte Page #211 -------------------------------------------------------------------------- ________________ વ્યાકલ કરે છે. વળી તે સૂર્ય લાલ અશોકવૃક્ષ, ખીલેલો કેસુડે, પોપટની ચાંચ, ચણોઠીને અડધે લાલબાગ એ બધાનાં રંગ જેવો લાલોળ, કમળનાં વનને વિકસાવનાર-ખિલવનાર, મેષ વગેરે રાશિમાં સંક્રમણાદિ વડે જોતિષચક્ર ઊપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતલમાં દીપક જેવો, હિમસમહેને ગળેથી પકડી કાઢી મૂકનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળના મુખ્ય નાયક, રાત્રિનો નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર મુહર્ત પર્વત સારી રીતે જોઈ શકાય એ, બાકીના સમયે જેની સામે જોઈ ન શકાય એવા સ્વરૂપવાળો રાત્રિમાં ચોરી–ારી વગેરે કુકર્મો કરવા ફરનાર સ્વેચ્છાચારી અને દુરાચારીઓને અટકાવનાર, ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, મેરુ પર્વતની આસપાસ નિરંતર પ્રદક્ષિણા આપનાર-ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તથા તારા વગેરેની શોભાને પોતાનાં એક હજાર કિરણો વડે દાબી દેનાર એવા સૂર્યને (જુઓ ચિત્ર નં. ૫), ત્રિશલા દેવી સાતમા સ્વપ્નમાં જુએ છે. 如惡鄰崇縣装鄭器鄉 ' 6) ** * અહિં સૂર્યના જે એક હજાર કિરણો કહેવામાં આવ્યા છે તે, ફક્ત લોકરૂતીથી કહ્યા છે. બાકી કાલવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણો | અધિક પણ હોય છે. લૌકિકશાસ્ત્રમાં કહ્યું છે કે : ચિત્ર નં. ૯૫ સૂર્ય (સૂરજ) ૧૯૭ Ilibrary.org Page #212 -------------------------------------------------------------------------- ________________ 'ऋतुभेदात्पुनस्तस्यातिरिच्यन्तेऽपि रश्मय । शतानि द्वादश मधौ, त्रयोदश तु माधवे ॥१॥ चतुर्दश पुनज्येष्ठे, नभोनभस्ययोस्तथा । पंचदशैव त्वापाढे, पोडशेव तथाऽऽश्विने ॥२॥ कार्तिके त्वेकादश च, शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने ॥३॥ पौष एव परं मासि, सहस्रं किरणा स्वैः। ચિત્ર માસમાં સૂર્યના બારસે કિરણો હોય છે, વૈશાખ માસમાં તેરો, જેમાં ચાદ, અને શ્રાવણ, ભાદરવામાં પણ તેટલાં જ હોય છે. અષાઢ માસમાં પંદરસે અને આ માસમાં સોળસે હોય છે. કાર્તિકમાં અગિયારસે, માગશરમાં એક હજાર ને પચાસ, પિષમાં એક હજાર, મહા માસમાં અગિયારસે અને ફાગણમાં એક હજાર ને પચાસ કિરણો હોય છે.–૭ ત્યારપછી વળી, આઠમા સ્વપ્નમાં ત્રિશલા દેવીએ ધ્વજને જોયો. આ ધ્વજ કેવો છે? Jain E a tional Page #213 -------------------------------------------------------------------------- ________________ એ ધ્વજ ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલો, ભેગાં મળેલાં નીલાં, રાતાં, પીળાં અને ધોળાં તથા સુંવાળાં, જથાબંધ લહેરખીઓ લેતાં જેને માથે મારપીંછાં વાળની પિઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમા સ્વપ્નમાં જુએ છે. જેવી રીતે માણસના માથે ચોટલો શોભે છે, તેવી જ રીતે ધ્વજને માથે-મથાળે-ઉપરના ભાગમાં સ્ફટિક અથવા શંખ. એકરત્ન, મોગરો, પાણીના બિંદુઓ અને રૂપાનો કળશ એ બધાની જેવા ધોળા રંગનો શોભતો સિંહ ચીલો હતો, અને તે પણ પોતાના સ્વાભાવિક સૌંદર્ય વડે ઘણે જ રમણીય લાગતો હતો. પવનના તરંગોને લીધે ધ્વજની સાથે તેમાં રહેલો સિંહ પણ જાણે કે ઉછળી ઉછળીને ગગનતલને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો એ ધ્વજ છે. તથા એ ધ્વજ સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, વળી એ ધ્વજ ઘણો મોટો છે અને માણુને એ ભારે દેખાવા લાગે છે (જુઓ ચિત્ર નં. ૯૬). ત્રિશલા દેવી આવા સુંદર ધ્વજને આઠમા સ્વપ્નમાં જુએ છે.–૮ ત્યારપછી વળી, ત્રિશલા દેવીએ નવમા સ્વપ્નમાં રૂપાને પૂર્ણકલશ જે. આ પૂર્ણકલશ કેવો છે? આ કલશ ઉત્તમ પ્રકારના સુવર્ણની માફક અતિ નિર્મળ અને દેદીપ્યમાન છે. તેમાં નિર્મળ જળ સંપૂર્ણ ચિવ નં. ૯૬ ધજા (વ્રજ) ભરેલું હોવાથી કલ્યાણને સૂચવે છે. વળી તે. ઝગારા મારતી કાંતિ Page #214 -------------------------------------------------------------------------- ________________ 「家樂隊樂隊樂隊樂樂家家樂 વાળો અને તે ચારે બાજુએ કમળાના સમૂહથી વીંટળાએલો હોવાથી, જાણે કે સઘળા પ્રકારના મંગળાનું એક સંકેત સ્થાન હોય તેવો તે દેખાય છે, વળી, તે ઉત્તમ રત્નથી જડેલા કમળ ઊપર સ્થાપન કરેલો છે, જેને જોતાં જ નયનો આંખે ખુશખુશ થઈ જાય છે એવો એ રૂપાળે છે. વળી, એ પિતાની પ્રજાને ચારે બાજુ ફેલાવી રહ્યો છે. તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાને છે, શુભ છે, દેદીપ્યમાન છે, શોભાયમાન છે, વળી તેના કંઠ–કાંઠા ઊપર સર્વ ઋતુઓમાં થતાં સુગંધી ફૂલોની માળાએ મૂકેલી છે. એવા રૂપાના પૂર્ણકલશને (જૂઓ ચિત્ર નં. ૯૭) નવમા સ્વપ્નમાં ત્રિશલા માતા જુએ છે.–૯ ત્યારપછી વળી. ત્રિશલા દેવીએ દશમા સ્વપ્નમાં પદ્મ સરોવર જોયું. આ પદ્મ સરોવર કેવું છે? એ સરોવર, ચિત્ર નં. ૯૭ પૂર્ણકલશ ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં– LANNIN>DNA કર Jain Educh ! rary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ કો GSRTS RSS સહસ્ત્રદલ–મોટાંકમળાને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળનાં રજકણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે. એ સરોવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવો ફરી રહ્યાં છે. માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે. વળી, ઘણું લાંબું, પહોળું અને ઊંડુ એ સરોવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુવલય, રાતાં કમળ. મોટાં કમળો, ઊજળાં કમળા, એવાં અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય તેવું દેખાય છે, સરોવરની શોભા અને રૂપ ભારે મનોહર છે. ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત–મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળ ઉપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે. એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા લહેસે બગલાઓ, ચકવાઓ, રાજહંસ, સારસે વગેરે ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીને હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં F.:::::::S ઊપર બાઝેલાં મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે. વળી, એ સરોવર જેનારનાં હૃદય અને લોચનોને શાંતિ પમાડે એવું છે. એવા અનેક કમળાથી રમણીય દેખાતા એ સરોવરને (જુઓ ચિત્ર નં. ૯૮ પદ્મસરોવર ચિત્ર નં. ૯૮) ત્રિશલા દેવી દશમા સ્વપ્નમાં જુએ છે.–૧૦ શા માટે ગર્વથી વિવિધ પાણીને Jain Educa rary. I Page #216 -------------------------------------------------------------------------- ________________ ∞g g XXX ત્યારપછી વળી, શરદ ઋતુના ચંદ્ર જેવી સામ્યવદનવાળી ત્રિશલા દેવી અગિયારમા સ્વપ્નમાં ક્ષીરસમુદ્રને જુએ છે. આ સમુદ્ર કેવા છે? આ ક્ષીરસમુદ્રના મધ્યભાગ ચંદ્રના કિરણેાના સમૂહના જેવા છે, એટલે અતિ ઊજળા છે. વળી, એ સમુદ્રમાં ચારે બાજુ પાણીના ભરાવા વધતા વધતા હોવાથી એ બધી બાજુએ ઊંડા છે, એનાં માાં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચા ઊછળતાં હાવાથી એનું પાણી ડાલ્યા જ કરે, તથા જ્યારે ભારે પવનનું બેર હોય છે ત્યારે પવન એનાં માર્જની સાથે બેરથી અથડાય છે તેથી માજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગા ભયભીત થયા હોય એમ અતિક્ષાભ પામેલા જેવા દેખાય છે એવા એ સાહામણા નિર્મળ ઉદ્ધત હ્લાલાના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં વળી એ સમુદ્ર કાંઠા તરફ દોડતા આવે છે અને ઘડીકમાં વળી એ પાતા તરફ પાછા હઠી જાય છે એવા એ ક્ષીરસમુદ્ર ચમકતા અને રમણીય દેખાય છે. એ સમુદ્રમાં રહેતા માટા માટા મગરો, મેાટા માટા મા, તિમિ, તિમિંગલ, નિરૂદ્ધ અને તિતિલક નામના જલચર જીવા પેાતાના પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપુરની જેવાં ઊજળાં ફીણુ વળે છે, અને એ સમુદ્રમાં મેાટી માટી ગંગા જેવી મહા નદીઓના પ્રવાહાને લીધે એમાં ગંગાવર્ત્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતા સમુદ્રનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં Jain Education international જો જો SKIN २०२ www.janelibrary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ 、家樂 ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે–ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચકકર ચકકર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે. એવા એ ક્ષીરસમુદ્રને (જુઓ ચિત્ર નં. ૯૯), અગિયારમાં રૂમમાં | ત્રિશલાદેવી જુએ છે.–૧૧ ત્યારપછી વળી, ત્રિશલાદેવી બારમા સ્વપ્નમાં ઉત્તમ દેવવિમાનને જુએ છે. એ ઉત્તમ દેવવિમાન કેવું છે? એ દેવવિમાન ઊગતા સૂર્યના બિબના જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે. એ વિમાનમાં ઉત્તમ સેનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટકા–થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેનાના પતરામાં જડેલા લટકતા મોતીઓના ગુચ્છાઓથી વિશેષ દેદીપ્યમાન દેખાય છે. વળી એ વિમાનમાં ચળતી દિવ્ય ફલની માળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડા, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નરો, મૃગો, અષ્ટાપદ, ચમરી ગાય, વિશેષ જાતિનાં જંગલી જનાવરો, હાથીઓ, અશોકલતા વગેરે વનની લતાઓ, કમલિની વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે જેમાં ગાંધર્વો ગાઈ રહ્યા છે અને વાજાં વગાડી રહ્યા છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂરુ ગાજતું દેખાય છે. ચિત્ર નં. ૯૯ ક્ષીર સમુદ્ર વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય 家 球隊樂隊樂隊统 家、 家 Education Page #218 -------------------------------------------------------------------------- ________________ સ વાવ ગાજતા દેવદુંદુભિના મેટા અવાજ વડે જાણે આખાય જવલોકને એ વિમાન ભરી ન દેતું હોય એવું પિ એ ગાજે છે. વળી, કાળે અગર, ઉત્તમ કંદરૂ–કિન્નરૂ, તરકીધુપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે. અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભેગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન (જુઓ ચિત્ર નં. ૧૦૦), ત્રિશલા દેવી બારમાં વપ્નમાં જુએ છે.-૧૨ ત્યારપછી વળી ત્રિશલા દેવી તેરમા રવપ્નમાં રત્નોના સમૂહને જુએ છે. તે રત્નને સમૂહ કેવો છે? એ રત્નરાશિમાં પુલકરત્ન, વજરત્ન, ઇંદ્રનીલરત્ન, સાગરત્ન, કર્કેતન રત્ન, લોહિતાક્ષ રત્ન, મરત રત્ન, મસાગધ્ર રત્ન, પ્રવાલ રત્ન, સ્ફટિક રત્ન, સોગંધિક રત્ન, હિંસગર્ભ રત્ન, અંજન રત્ન અને ચંદ્રકાંત રત્ન ચિત્ર નં ૧૦૦ દેવવિમાન વગેરે ઉત્તમ રત્નોનો રાશિ પૃથ્વી ઉપર રહેલો છે. એ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ' પર S Es. સમુહ પૃથ્વીતલ ઊપર રહેલો હોવા છતાં તેને પ્રકાશ ગગનમંડળના છેડાને પિતાના તેજથી પ્રકાશિત કરે છે. વળી એ સમૂહ-દ્રગલ મેપર્વત જે ઊંચે લાગે છે. આવા રત્નોના રાશિ-ઢગલાને (જુઓ ચિત્ર નં. ૧૦૧) ત્રિશલા દેવી તેમાં સ્વપ્નમાં જુએ છે.–૧૩ વળી પછી, તે ત્રિશલા દેવી ચિદમા સ્વપ્નમાં અગ્નિને જુએ છે. તે અગ્નિ કે છે? એ અગ્નિની લાલાએ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ધી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું–સીંચાતું Al. હોવાથી, એમાંથી બીલકુલ ધૂમાડો નીકળતો નથી એવો એ અગ્નિ ચિત્ર નં. ૧૦૧ રતનને ઢગલે ધખધખી રહ્યો છે, એની ધખધખતી જવાલાઓને લીધે તે સુંદર લાગે (રત્ન રાશિ) છે. વળી. એની નાની મોટી કાળા-જવાલાઓને સમૂહ એક બીજીમાં મળી ગયા જેવો જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળવડે એ અગ્નિ કેઈપણ ભાગમાં આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચચળ દેખાય છે (જુઓ ચિત્ર નં. ૧૦૨), આવા અગ્નિને ત્રિશલા દેવી ચાદમા સ્વપ્નમાં જુએ છે.–૧૪ એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જેમાં પ્રેમ ચિત્ર નં. ૧૦૨ નિધૂમઅગ્નિ ઊપજે એવાં સુંદર રૂપાળાં-રૂપવાળાં સ્વપ્નને જોઈને, કમળની પાંખડી ૨૯૫ brary.org Page #220 -------------------------------------------------------------------------- ________________ જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવેરૂંવું ખડું થએલ છે તેવાં ત્રિશલા માતા પિતાની પથારીમાં જાગી ગયાં (જુઓ ચિત્ર નં. ૧૦૭). જે રાતે મોટા યશવાળા અરિહંત-તીર્થકર ભગવંતો. પોતાની માતાની કુખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થકરની બધી માતાઓ આ ચંદ સ્વપ્નોને (જુઓ ચિત્ર નં. ૧૦૮) જુએ છે. ત્યારપછી. આ એ પ્રકારના ઉદાર ચાંદ એવા મહાસ્વપ્નો જોઈને જાગેલી હતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવતું તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેધની ધારાઓથી સીંચાયેલું કદંબનું ફુલ જેમ ખિલી ઉઠે તેમ તેણીનાં રૂંવેરૂંવાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી ચિત્ર ન. ૧૦૩ ચૌદ વેત જ ને ના પૃત થતી ત્રિશલા પિતાને આવેલાં એ રમીને સાધારણું રીતે યાદ કરે છે, કI) કરો-|૨૦૬ M Jain Ed l ational library.org Page #221 -------------------------------------------------------------------------- ________________ ક ܤ ܦ ܝ સુ વ્યા E Jain Educa એ રીતે બરાબર યાદ કરીને પેાતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠ—પાવઠા-ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજસ સમાન ગતિએ ચાલતાં જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું શયનગૃહ છે, અને જ્યાં સિદ્ધા ક્ષત્રિય છે ત્યાં આવી પહોંચ્યા. આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ—સમૃદ્ધિને વધારનાર, ઉપદ્રવાના નાશ કરનાર, ધનની પ્રાપ્તિ કરાવનાર, મંગલ કરનારી, એવી સાહામણી રૂડીરૂડી તથા હૃદયંગમ અને હૃદયને આહ્લાદ આપનારી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચીત કરતાં કરતાં તે -ચિત્ર નં. ૧૦૪ ચૌદ સ્વમ For ate & Personal Use Only ૨૦૭ THIV,3II Page #222 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ ક્ષત્રિયને જગાડે છે. ત્યારપછી, સિદ્ધાર્થ ક્ષત્રિયની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નોએ જડીને ભાતીગળ બનાવેલા–ચીતરેલાં ભદ્રાસનમાં બેસે છે (જુઓ ચિત્ર નં. ૧૦૫). બેસીને વિસામો લઈ લેંભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી, સિદ્ધાર્થ ક્ષત્રિયની સાથે તે તે પ્રકારની ઈષ્ટ યાવત્ મધુરી ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બાલ્યા: મે ખરેખર એમ છે કે હે સ્વામિન! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી પડી હતી, તેવામાં ચિદ સ્વમોને જોઈને જાગી ગઈ. તે ચિદ સ્વમો હાથી. વૃષભ, વગેરે હતાં. તે હે સ્વામી ! એ ઉદાર એવા ચિદ મહાવમોનું કઈ હું માનું છું તેમ કલ્યાણરૂપ વિશેષ પ્રકારનું ફળ હશે?” - ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળા અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, ચિત્ર નં. ૧૦૫ સિદ્ધાર્થ અને ત્રિશલા આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ મન ઘણું પ્રસન્ન થઈ Jain Educ hrany ore Page #223 -------------------------------------------------------------------------- ________________ ક સુ જ્યા 3 ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધબકવા લાગ્યું અને મૈધની ધારાથી સીંચાયેલ કદંબના ફૂલની પેઠે તેનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થઈ ગએલા તે સિદ્દા તે સ્વો વિશે એક સામટા સામાન્ય વિચાર કરે છે, તે સ્વમો વિશે એક સામટા સામાન્ય વિચાર કરી પછી તે સ્વોના જુદા જુદા વીગતથી વિચાર કરીને, પછી તે પેાતાની સ્વાભાવિક મતિસહિતના બુદ્ધિવિજ્ઞાન વડે તે સ્વમોના વિશેષ ફળના જુદા જુદા નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળના જુદા જુદા નિશ્ચય કરીને તેણે પોતાની ૠ યાવત્ મંગળરૂપ, પરિમિત મધુર અને સેાહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું: “ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વમો જોયાં છે, હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણકારી સ્વમો જોયાં છે, એ જ પ્રમાણે તમે જોએલાં સ્વમો શિવ રૂપ છે, ધન્ય રૂપ છે, મંગળરૂપ છે, ભારે સેાહામણાં છે, એ તમે જોએલાં સ્વમો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ઘાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હું દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વમો દીઠાં છે. તે જેમકે; તમે જેએલાં સ્વમોથી આપણને હું દેવાનુપ્રિયે ! રત્નસુવર્ણાદિ અર્થના લાભ થવા જોઈએ. હે દેવાનુપ્રિયે! ભાગના લાભ થવા જોઈએ, પુત્રના લાભ થવા જોઇએ એ જ રીતે સુખના લાભ અને રાજ્યના લાભ થવા જોઇએ. ખરેખર એમ છે કે હું દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર થયા પછી, અને તે ઊપર સાડાસાત રાત દિવસ વીતી ગયા પછી, આપણા કુલમાં ધ્વજ સમાન, આપણા કુલમાં દીપક–દીવા સમાન, ******** ૨૦૯ Mitrary.or! Page #224 -------------------------------------------------------------------------- ________________ છે ક કચાક આપણા કુલમાં પર્વત સમાન અચલ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, શુભ આચારવાળા હોવાથી કુલની કીર્તિમાં વધારો કરનાર, કુલને બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂર્યની માફક પ્રકાશ કરનાર, પૃથ્વીની માફક કુલના આધારભૂત, કુલની વૃદ્ધિ કરનાર, સર્વ દિશાઓમાં કુલની કીર્તિ—યશ વધારનાર, કુલને આશ્રયરૂપ હોવાથી છાંયો આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ પ્રકારે વૃદ્ધિ કરનાર એવા પુત્રને તમે જનમ આપશો. વળી તે જનમનાર પુત્ર હાથે પગે સુકોમળ, શરીરે અને પાંચ ઇન્દ્રિયોથી પૂરેપૂરો તથા જરાપણ ખેડખાંપણ વગરને હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઊંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સવાંગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સામ્ય કાંતિવાળા, કાંત, પ્રિય લાગે એવો અને દર્શન કરવું ગમે એવો હશે. અર્થાત હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશે. વળી તે પુત્ર જયારે પોતાનું બાળપણ પૂરું કરી આઠ વર્ષનો થશે, ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી જયારે યૌવન અવસ્થાને પ્રાપ્ત થશે. ત્યારે તે દાન દેવામાં શૂર થશે, અંગીકાર કરેલા કાર્યને નિર્વાહ કરવામાં સમર્થ થશે. રણસંગ્રામમાં બહાદૂર થશે, પરરાજ્યના આક્રમણ વખતે વીરત્વ દાખવનારો થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે. Jain 2-6 national Page #225 -------------------------------------------------------------------------- ________________ ૐğ» અને તમારા એ પુત્ર રાજ્યના ધણી એવા રાજા થશે. “ હું દેવાનુપ્રિયે ! તમે જે પ્રશરત સ્વમ જોયાં છે, તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને યાવત્ બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે.'' ત્યારપછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિક્કા રાજા પાસેથી એ વાત સાંભળી-સમજી ભારે હરખાણી, સંતાષ પામી યાવત્ તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બંને હથેળીના દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજિલ કરીને આ પ્રમાણે બાલી: “હે સ્વામી ! એક એ પ્રમાણે છે, હે સ્વામી ! એ તમે કહ્યું તે પ્રમાણે છે, હે સ્વામી ! તમારું કહેવું સાચું છે, હે સ્વામી ! તમારું વચન સંદેહ વગરનું છે, હે સ્વામી ! હું એ તમારા કથનને વાંછું છુ, હે સ્વામી ! મેં તમારા એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, હે સ્વામી ! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વાંધેલ છે, જેમ તમે સ્વમોના એ અર્થને બતાવા છે તેમ એ સાચા છે, એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વોના અર્થને સારી રીતે સ્વીકારે છે.’’ એ પ્રમાણે સ્વમોના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઇ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણુિ અને રત્નાની ભાતવાળા અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમેધીમે અચલપણે; ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની, રાજહંસની ચાલથી ચાલતી Jain Edmational ૧૧ helibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ એવી એ ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પિતાનું બિછાનું છે. ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી : “મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલકારી મહારમો, બીજ પાપરવમાં આવી જવાને લીધે નિષ્ફળ ન બને તે માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે. દેવ અને ગુરુજનોને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતો વડે પોતાના એ મહાસ્વપ્રોની સાચવણુ માટે જાગતી વિગત જાગતી રહેવા લાગી છે.? ત્યારબાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયે પિતાના કૌટુંબિક પુરુષોને બેલાવે છે, પિતાના કૌટુંબિક પુરુષોને બેલાવીને આ પ્રમાણે બેલ્યો : “હે દેવાનુપ્રિયે ! આજે આપણી બહારની બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાનીશણગારવાની છે એટલે કે તેમાં સુગંધવાળું પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને છાણ વગેરેથી લિપાવીને પવિત્ર કરવાની છે. ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં ફુલો-પુષ્પ વેરવાનાં છે. વળી ત્યાં કાળે અગર, ઉત્તમ કિંદ અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા ઊંચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે. જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણો છાંટી તેને સુગધસુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કઈ સુગંધી વરતુની ગોટી–ગાળી જ હોય એવી તેને સજવાની છે, આ બધું ઝટપટ કરો, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ બ જ જ જ્યા 蘇樂蘇榮鮮冰 સિંહાસન મંડાવા, સિંહાસન મંડાવી તમે ‘મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે' એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળા.’' ત્યારપછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો રાજીરાજી થતા યાવત્ હૃદયમાં ઉબ્રાસ પામતા હાથ બેડીને યાવત્ અંજિલ કરીને ‘સ્વામી ! જેવી આપની આજ્ઞા’ એમ કહીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તે સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ બેઠકને વિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંહાસન મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે, અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષા જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, આવીને દશે નખ ભેગા થાય એ રીતે બંને હથેળીઓને ભેગી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજિલ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે. એટલે હું સ્વામી ! અમે જેમ તમે ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છિએ એમ કહે છે. પછી, વળતે દિવસે સવારના પહેારમાં જ્યારે પાયણાં કામળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડયાં છે, હરણાંની આંખા કમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશાકની પ્રભાના પુંજ સમાન, કેસુડાંના રંગ જેવા, પોપટની ચાંચ જેવા અને ચણાઠીના Jain Educational - બી - ૧૩ orary.org Page #228 -------------------------------------------------------------------------- ________________ 「不不, 家家都在 અડધા લાલ રંગ જેવો લાલાળ. બપોરીઆના ફુલ જેવો, પારેવાના પગ અને નેત્ર, ક્રોધે ભરાએલી કેયલના લાલ નેત્ર જેવો, જાસુદના કુલના ઢગલા જેવો અને હિંગળાકના ઢગલા જેવો લાલચળ તથા મેટાં મોટાં જળાશયોમાં ઊગેલાં કમળને ખિલવનાર હજાર કિરણોવાળા તેજથી ઝળહળતે દિનકર–સૂર્ય ઊગી ગયો છે (જુઓ ચિત્ર નં. ૧૬), ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. તે સિદ્ધાર્થ બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઊપર ઊતરે છે, પાવઠા ઊપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે. વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામને અભ્યાસ કરે છે, શરીરને ચાળે છે, પરપર એક બીજાનાં ચિત્ર નં. ૧૦૬ ઊગતું પ્રભાત ૨૧૪ " કને ના કે. R ate & Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ હાથ પગ વગેરે અંગોને મરડે છે (જુઓ ચિત્ર નં. ૧૦૭), મલ્લયુદ્ધ કરે છે (જૂઓ ચિત્ર નં. ૧૦૮). અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ, પગ, ડોક, છાતી વગેરે અંગેઅંગે થાકી ગએલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને શરીરના અવયવે ચિત્ર નં. ૧૦૭ પરસ્પર અંગેનું મરોડવું અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સંધવા જેવાં, સુગંધથી મધમધતાં, જઠરને તેજ કરનારાં, ચિત્ર નં. ૧૦૮ મલ્લયુદ્ધ ૨૧૫ Jain de Page #230 -------------------------------------------------------------------------- ________________ છે , 那還鄉營造器縣新港鄉 બળને વધારનારાં, માંસની વૃદ્ધિ કરનારાં, વીર્યની વૃદ્ધિ કરનારા અને તમામ ઇંદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં. સેવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક, સહસ્ત્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલો પડવામાં આવ્યાં. પછી તળાઈ ઊપર ચામડું પાથરીને તે ઊપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણુ, હાથે પગે સંપૂર્ણ પણે કમળ તળિયાવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં. માલિશ કરેલું તેલ પરસેવા વાંટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા થાય છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કોઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, મર્દન કરનારાઓમાં મુખ્યત્વે શરીરે પા. વિવેકવાળા, બુદ્ધિશાળી અને થાકને જિતી ગએલા એવા પુરુષોએ હાડકાનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગ સેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયને તમામ થાક દર કરી નાખે એટલે તે વ્યાયાશાળામાંથી બહાર નીકળે છે. વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, ત્યાં આવીને રસ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મેતીથી ભરેલા અનેક જાળિયાંને લીધે મનહર અને ભેંતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્ભૂત નાનપીઠ–બાજોઠ ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ૨૧૬ Jain Educa ional orary.cro Page #231 -------------------------------------------------------------------------- ________________ દ8%8,062 63.9% ફૂલોના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે. ચંદન વગેરે નાંખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીથમાંથી આણેલાં પાણી વડે, અને ચોકખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે રસ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુષોએ નવરા (જુઓ ચિત્ર નં. ૧૯-૧૧૦). તથા ત્યાં નાતી ચિત્ર ને ૧૦૯ સ્નાનગૃહમાં સિદ્ધાર્થ વખતે બહુ પ્રકારનાં રક્ષા વગેરેનાં સંકડો કૌતુકો તેના શરીર ઉપર કરવામાં આવ્યા. એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો રસ્નાનવિધિ 鄭置装鄉鄉還鄉鄉 કે OR #2 ચિત્ર નં. ૧૧૦ સ્નાનગૃહમાં સિદ્ધાર્થ 18 Jain Edi n ational Page #232 -------------------------------------------------------------------------- ________________ પી , પૂરો થતાં રૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગોછા વડે તેના શરીરને લૂંછી નાંખવામાં આવ્યું. પછી તેણે ચોકખું, કયાંય પણ ફાટ્યા તુટ્યા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું. શરીર ઉપર સરસ સુગંધિત ગશિર્ષ ચંદનનો લેપ કર્યો, પવિત્ર ફૂલની માળા પહેરી તથા શરીર ઉપર સરસ સુગંધિત કેસમિશ્રિત સુગંધિત ચૂર્ણનું વિલેપન કર્યું. મણિથી જડેલાં સેનાનાં આભૂષણો પહેર્યો એટલે અઢાર સેરવાળા હાર, નવસરો અઈહાર, ત્રણ સરવાળું ડોકિયું, લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બને. વળી, તેણે ડોકમાં આવનારાં તમામ ઘરેણું પહેર્યા, આંગળીઓમાં સુંદર વીંટીઓ અને વેઢ પહેર્યા, ફલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમ કડાં અને બાજુબંધ પહેરવાથી તેની બંને ભુજાઓ સજ્જડ થઈ ગઈ, એ રીતે તે, અધિકરૂપને લીધે શોભાવાળો બન્ય, કાનમાં કુંડળે પહેરવાથી તેનું મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી તેનું માથું દીપતું થયું, તેનું હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટી પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી. આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાનો ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યા અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિએ નિપુણ કારીગરે બનાવેલા, વિવિધ મણિ સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ બહુમૂલાંચકમતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સંદર વીરત્વના ગર્વને સૂચવનારા વીર વલ જે કેવળ પરાક્રમી પુરુષો જ પહેરી શકે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે પહેર્યા હતાં. વધારે વર્ણન શું કરવું ? જેવી રીતે કલ્પવૃક્ષ પાંદડાંઓ Jain Educh thinational brary.org Page #233 -------------------------------------------------------------------------- ________________ વગેરેથી અલંક્ત અને ફૂલ વગેરેથી વિભૂષિત હોય છે, તેવી રીતે તે રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય—પણ મુગટ વગેરેથી અલંક્ત અને વસ્ત્ર વગેરેથી વિભૂષિત બન્યો. આવા સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર છત્રધરોએ–છત્ર ધરનારાઓએ કરંટવૃક્ષને ફૂલોની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ઘોળા ઉત્તમ ચામથી વીંજાવા લાગ્યો. તેને જોતાં જ લોકો ‘જય જય’ શબ્દ કરવા લાગ્યા. એ રીતે સજ્જ થએલો, અનેક ગણનાયક, દંડનાયકા, માંડલિક રાજાઓ, ઈશ્વયુવરાજે -પાટવી કુંવરો, તલવેરો–રાજાએ પ્રસન્ન થઈને જેઓને તલવાર વગેરે ભેટ આપી હોય તેવા રાજપુરુષો, મબના માલિકે, કૌટુંબિક-કુટુંબના કેટલાક વડેરાઓ, મંત્રીઓ, મહામંત્રીઓ, તિપીએ. પ્રતિહારો, અમાત્ય, સેવકો, રાજાની લગોલગ બેસનારા પીઠમકો, કર ભરનારા નગરવાસીઓ, વ્યાપારીઓ, શ્રીદેવીના છાપવાળે સેનાને પટ્ટો માથા ઊપર પહેરનારા શેઠ કે, મોટા મોટા સાર્થવાહો, સેનાપતિઓ-ચતુરંગી સેનાના સ્વામીઓ, દૂતો અને સંધિપાલો–એલચીઓ વગેરે પુરુષોથી પરિવરેલો જાણે કે ધોળા મહામેધમાંથી ચંદ્ર નીકળ્યા હોય તેમ તથા ગ્રહ, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતો લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતો લાગે. ચંદ્રની પેઠે ગમી જાય એવો દેખાવડો તે રાજા રસ્નાનઘરમાંથી બહાર નીકળે. આ વખતે સિદ્ધાર્થ રાજા મનુષ્યમાં ઇંદ્ર સમાન હોય તેવો લાગતો હતો. રાજ્યની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી તેને નરવૃષભની ઉપમા પણ આપી શકાય. દુસ્સહ પરાક્રમવાળા હોવાથી Jain Ede brary.org Page #234 -------------------------------------------------------------------------- ________________ કોઈ Tી નરસિંહ પણ કહી શકાય. તેની મુખમુદ્રા અને ગતિમાં અતિશય રાજતેજની દીપ્તિ આપતી હતી. સ્નાનગૃહમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યા. ત્યાં આવીને સિંહાસન ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેટો, બેસીને પોતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધળાં કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન મંડાવ્યાં (જૂઓ ચિત્ર નં. ૧૧૧). એમ આઠ ભદ્રાસને મંડાવીને પછી વળી, પિતાથી બહુ દૂર તેમ બહુ નજીક નહીં એમ વિવિધ મણિ અને -ચિત્ર નં. ૧૧૧ સિદ્ધાર્થ અને વિશલા છે અને જો For Private Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ત 家樂隊樂隊樂隊家教家樂家樂 રત્નોથી ભરેલો ભારે દેખાવડો મહામૂલ્યવાન, ઉત્તમનગરમાં બનેલા અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક –આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલા, સંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળો એટલે વૃકો, બળદો, ઘેડા, પુરુષો, મગરો, પક્ષીઓ, સપાં, કિન્નરો, સરજાતિનાં મૃગે, અષ્ટાપદ, મોટામોટા શરીરવાળા જંગલી જનાવરે, ચમરી ગાયે, હાથીઓ, વનલતાઓ અને પદ્મલતા વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો એક પડદ–જવનિકા બેઠકની અંદર તણાવે છે, એવો પડદો તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્દભુત, તકિય અને સુંવાળી કેમળ ગાદીવાળું, ઘેળાં કપડાંથી ઢાંકેલું, ઘણું કોમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે (જુઓ ચિત્ર નં. ૧૧૨). એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક, ચિત્ર નં. ૧૧૨ સિદ્ધાર્થ અને જવનિકામાં ત્રિશલા For Private & Personal use only Gelibrary.ru Page #236 -------------------------------------------------------------------------- ________________ 蒙家、家樂家集家装家樂隊 પુરુષોને બોલાવે છે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તે આ પ્રમાણે બાલ્યો : “હે દેવાનુપ્રિયે ! તમે જલદી જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તના પારંગતો-જાણકારો, તેના સૂત્ર અને અર્થના સારા જાણકાર તથા વિવિધ પ્રકારના શાસ્ત્રોના વિષે કુશળ એવા સ્વપ્ન પાઠકોને બેલાવી લાવો. અષ્ટાંગનિમિત્ત આ પ્રમાણે જાણવાં. ૧ અંગનિમિત્ત. ૨ વમનિમિત્ત, ૩ સ્વરનિમિત્ત, ૪ ભીમ નિમિત્ત, ૫ વ્યંજનનિમિત્ત. ૬ લક્ષણનિમિત્ત, ૭ ઉત્પાતનિમિત્ત, ૮ અંતરિક્ષનિમિત્ત. ૧ અંગવિઘા–અંગના ફરકવા વિષે જેમાં વિચાર કરવામાં આવ્યું હોય. અર્થાત પુરુષનું જમણું અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે સારું વગેરે બાબતો જેમાં જણાવી હોય તે શાસ્ત્ર. ૨ સ્વપ્નવિદ્યા–ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ સ્વપ્ન વિશે જેમાં માહિતી હોય તે. ૩ સ્વરવિધા–ગરૂડ, ઘુવડ, કાગડો, કાકી, ગરોળી, દુર્ગા કાળી ચકલી, ભેરવ, શિયાળ વગેરેના સ્વરથી થતા શુભાશુભ ફળને જેમાં વિચાર હોય તે. ૪ ભૌમવિદ્યા–જેમાં ધરતીકંપ વગેરે ભૂમિના વિષયોનો વિચાર કર્યો હોય તે. ૫ વ્યંજનવિદ્યા–શરીર પરનાં મસ તથા તલ વગેરે વિશે જેમાં વિચાર કરેલો હોય તે. ૬ લક્ષણવિદ્યા હાથ, પગ વગેરેની રેખાઓ તથા શરીર પરના શુભાશુભ લક્ષણાનો જેમાં Jain Edi Page #237 -------------------------------------------------------------------------- ________________ ૐ કુંભ વિચાર કર્યો હોય તે. આ વિદ્યાના અભ્યાસ માટે “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા *”માં બહુ વિસ્તા રથી ચર્ચા કરેલી છે. ૭ ઉત્પાવિદ્યા—ઉલ્કાપાત—ભૂકંપ, ધૂળની વૃષ્ટિ વગેરે કુદરતી અકસ્માતાથી થતા લાભાલાભનું જેમાં વર્ણન કર્યું હોય તે. ૮ અંતરિક્ષવિદ્યા—ગ્રહોના ઉદય તથા અસ્ત વગેરેથી થતાં શુભાશુભ ફળનું જેમાં વર્ણન કર્યું હાય તે. [આ અષ્ટાંગનિમિત્ત માટે પ્રાચીન ગ્રંથ “ અંગવિદ્યા ” નામના મળી આવે છે, જેનું સંપાદન વિર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી હાલમાં કરી રહેલા છે. ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ જેમને ઊપર કહ્યો એ પ્રમાણેના હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તે બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બેાલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તે સિદ્ધા ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તે ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં સ્વપ્નલક્ષણ * આ ગ્રંથમાં ૧ હસ્ત સંજીવિની, ર સામુદ્રિક તિલક, ૩ સામુદ્રિક શાસ્ત્ર, ૪ હસ્તકાંડ તથા ૫ અહંદુ ચૂડામણ વગેરે પાંચ ગ્રંથેનું વિસ્તૃત વર્ણન ચિત્રા સાથે કરેલું છે. છતાં કિંમત માત્ર સેાળ રૂપિયા, પ્રાપ્તિસ્થાન—સારાભાઇ મણિલાલ નવાબ, છીપામાવજીની પાળ, અમદાવાદ Jain Edu-national ૩ brary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ #2 #3 #2 3 #4 # પાઠકોનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવે છે. ત્યાર પછી, સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુએ બેલાવેલા તે વખ્તલક્ષણ પાઠકે હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતું રાજીરાજી થવાથી તેમનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે સ્વપ્ન પાદકોએ સ્નાન કર્યું, પોતાના ઇષ્ટદેવની પૂજા કરી, દુષ્ટ સ્વપ્નાદિની શાંતિ માટે તિલક વગેરે કૌતુક ક્યાં, તથા દહીં. ઘરે, અક્ષત વગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત કર્યો. પછી તેઓએ રાજસભામાં જવા યોગ્ય, ઉત્સવાદિ મંગળ સૂચવનારાં ઉજવળ અને ઉત્તમ વસ્ત્રો પહેર્યો, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારે...માધાં ઘરેણા પહેરીને તેઓએ શરીરને શણગાય અને પિતાના મસ્તક ઉપર ઘેળા સરસવ તથા ધરોને શુકન માટે મૂકીને તે સ્વપ્નલક્ષણ પાઠકે પોતપોતાના ઘરમાંથી બહાર નીકળે છે. ઘરોમાંથી બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની મધ્યમાં થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી પરસ્પર વાતચીત કરી, એકસંપીથી એકમત થઈ, એક જણને પોતાને અગ્રેસર નીમી આગળ ચાલ્યા: “सर्वेऽपि यत्र नेतार :, सर्वे पण्डितमानिनः । सर्वे महत्त्वमिच्छन्ति, तद्वृन्दमवसीदति ॥१॥ Jain Educ Page #239 -------------------------------------------------------------------------- ________________ ܗܬ܀ સુ જ્યા ૩ જે સમુદાયમાં સધળા માણસા ઉપરી–આગેવાન થવા માગતા હોય, જે સમુદાયમાં બધા પોતાને મહાપંડિત માનતા હોય અને જે સમુદાયમાં સધળા માટાઈ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે આખા સમુદાય દુ:ખી થાય છે અને અંતે છિન્નભિન્ન થઈ જાય છે.'' આ બાબતમાં પાંચસા સુભટાનું દૃષ્ટાંત વિચારવા જેવું છે, જે આ પ્રમાણે છે: “ એક વખતે આજુબાજુથી ભેગા થયેલા પાંચસેા સુભટા એકઠા થઇ ગયા. તે બધાએ કાઈએક રાજાની નાકરી કરવા ઇચ્છતા હતા. તે બધા બહાદુર અને લડવૈયા હતા પણ તેમનામાં સંપ ન હતા. આ સુભટામાં કેવા પ્રકારની યાગ્યતા છે તેની કસોટી કરવા રાજાએ પેાતાના મંત્રીની સલાહથી તે બધાની વચ્ચે એક જ પલંગ સૂવા માટે આપ્યા. પાંચસામાંથી પલગમાં કાણુ સૂઈ રહે તે માટા પ્રશ્ન થઈ પડ્યો. તેમાં કોઈપણુ આગેવાનન હાવાથી તેમનામાં વાદિવવાદ થયા: માટા છું, માટે પલંગ ઉપર સૂવાના અધિકાર મારા સિવાય એક કહે હું સૈાથી બીજાના હાઇ જ ન શકે.' બીજે કહેવા લાગ્યો કે—‘ હું ખાનદાન કુટુંબના છું, મારા બાપદાદા મહાપરાક્રમી અને પ્રતિષ્ઠિત પુરુષો થઇ ગયા છે. તેમના એક વૈશ જ તરીકે મારો એ પલંગ ઉપર પ્રથમ હકક છે. ત્રીને માલવા લાગ્યા—અહીંયા હાજર રહેલા સર્વ સુભટામાં મારા કરતાં બળ બુદ્ધિમાં Jain Ed Smational ૫ library.org Page #240 -------------------------------------------------------------------------- ________________ કોણ ચડીઆતો છે? કોની તાકાત છે કે મારી હાજરીમાં આ પલંગ ઉપર મારા સિવાય બીજે કઈ સૂઈ શકે ?” તેઓમાંથી એક ડાહ્યા માણસે રસ્તો કાઢયો કે : “ભાઈઓ ! આપણે બધાં જ પરાક્રમી અને કલીન છીએ અને તેથી મારું માને તો મિથ્યા વિવાદ છોડી દઈ પલંગને મધ્યમાં મૂકીને તેની સન્મુખ પગ રાખી સૂઈએ તે કેઈ નાનું-મોટું કહેવાય નહીં અને કજીયાનું મૂળ પણ નાશ પામે! પછી બધા સુભટો પલંગની સામે પગ રાખીને, અભિમાન પૂર્વક સૂઈ ગયા. પલંગ તો ખાલી જ પડી રહ્યો. સવારમાં રાજાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેણે વિચાર કર્યો કે : આવા ઢંગધડા વગરના મિથ્યાભિમાની અને કુસંપી સુભટો મારું શું દાળદર વાળવાના હતા ?” રાજાએ તેમને તરછોડી પોતાના રાજ્યમાંથી હાંકી કહાડ્યા. પછી તે સ્વમપાઠકે જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, ત્યાં તેઓ આવીને પોતપોતાના બંને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે. અને આ પ્રમાણે આશિર્વાદ આપતા બાલ્યા કે : Jan Eden N ational brary.org Page #241 -------------------------------------------------------------------------- ________________ ॐ० भु० વ્યા 3 KOEKS 'दीर्घायुर्भव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसत्त्वकरुणादानैकशौण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीर्भव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ॥ १ ॥ कल्याणमस्तु शिवमस्तु धनागमोऽस्तु । दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु । वैरिक्षयोsस्तु नरनाथ ! सदाजयोऽस्तु । युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥२॥ ww હે મહારાજા ! તમે દીર્ઘાયુષી થાઓ, તમાને સુખ થાએ, તમારે ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થાઓ, તમારો યશ વિસ્તાર પામેા, અનેકાનેક પ્રાણીઓને કરૂણાદાન આપવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભાગની વૃદ્ધિવાળા થા, ભાગ્યશાળી થા, ઉત્તમ પ્રકારના સાભાગ્ય વડે SEKKAKEN AKKKKKKR २२७ ary.orp Page #242 -------------------------------------------------------------------------- ________________ મનહર થાઓ, પ્રોઢ લક્ષ્મીવાળા થાઓ, કિર્તિશાળી થાઓ, અને સમસ્ત જગતનું હમેશાં પાલન-પોષણ કરનારા થાઓ. હે નરનાથ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, તમારે ત્યાં ધનની પુષ્કળ વૃદ્ધિ થાઓ. તમે દીર્ધાયુષવાળા થાઓ, તમારે ત્યાં પુત્ર જનમરૂપી સમૃદ્ધિ થાઓ, અને હે રાજન! તમારા કુલમાં નિરંતર જિનેશ્વરદે ઉપર અચળ શ્રદ્ધા છે.” ઈતિ મહાપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિ શિષ્ય ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત ૯૫સુબાધિકાનું ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત Page #243 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્યાખ્યાન ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વમલક્ષણ પાઠકોને વંદન કર્યું, સુંદર શબ્દોમાં ગુણરતુતિ કરી, કુલ વગેરેથી પૂજન કરી, ફળ અને વસ્ત્રાદિના દાનવડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઊભા થઈ તેમનું આદર–સન્માન કર્યું અને પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલા એક એક ભદ્રાસનમાં બેસી જાય છે (જુઓ ચિત્ર નં. ૧૧૩). - પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે, બેસાડીને હાથમાં ફળ-ફુલ લઈ અતિ વિનયપૂર્વક મલક્ષણપાઠકોને સ્વમનું ફળ પૂછવાની તત્પરતા બતાવી. હાથમાં ફળ-ફૂલ લઈ જિજ્ઞાસા કરવાનું કારણ એટલું જ કે : ૨૨૯ Jain Ed national brary.org Page #244 -------------------------------------------------------------------------- ________________ रिक्तपाणिर्न पश्येच्च, राजानं दैवतं गुरुम् । निमित्तमं विशेषेण, फलेन फलमादिशेत् ॥ १॥ રાજા, દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું; તેમજ નિમિત્તના જાણકાર–તિષીને વિશેષ પ્રકારે ફળ વગેરે વડે સન્માનવા અને જ્યોતિષ સંબંધી વાત પૂછવી. કારણ કે ફળથી ફળ સિદ્ધાર્થ ક્ષત્રિયે સ્વમપાઠકોને સંબોધીને કહ્યું કે: “હે દેવાનુપ્રિય! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઉઘતી ઉંધી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર–મોટાં ચિદ મહારમોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે, હાથી, વૃષભ વગેરેનાં સ્વમાં હતાં. તો હે દેવાનુપ્રિયે ! એ ઉદાર ચિદ મહાસ્વમોનું હું માનું છું કે કઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થશે? તે ફળ કેવા પ્રકારનું થશે ચિત્ર નં. ૧૧૩ સ્વપ્રપાઠક ૨૩૦ For Private Personal Use Only hvor Page #245 -------------------------------------------------------------------------- ________________ તે હું આપની પાસેથી જાણવા માગું છું.' ત્યારપછી, તે સ્વમલક્ષણ પાઠક સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વમાને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં. પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા. એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા–એક બીજાને મત પૂછવા-જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે વમોનો અર્થ પામી ગયા. તે સ્વપ્નોનો અર્થ તેઓ એક બીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાને પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઊપર આવી ગયા અને તે બધા એ સ્વપ્નો વિશે એકમત થઈ પાકા નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે સ્વપ્નશાસ્ત્રોનાં પ્રમાણભૂત વચનો બોલતા બોલતા આ પ્રમાણે કહેવા લાગ્યા કે સ્વમશાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે: "अनुभूतः श्रुतोदृष्टः, प्रकृतेश्च विकारजः। स्वभावतः समुद्भूतश्चिन्तासन्ततिसम्भवः ॥ १॥ देवतायुपदेशोत्थो, धर्मकर्मप्रभावजः । પાપોમુત્ય, મઃ ત્રિવધા ગ્રામ્ ૨. ૨૩૧ Jain Educ a tional Page #246 -------------------------------------------------------------------------- ________________ 家来隊入球多家鐵架家探源 प्रकारेरादिमः षड्भिरशुभश्च शुभोऽपि वा । દો નિરર્થઃ મા, સસ્તુ ત્રિમિરુત્ત રૂ . સ્વમ નવ પ્રકારના આવે છે –૧ અનુભવેલી વસ્તુનાં, ૨ સાંભળેલી વસ્તુનાં, ૩ જોએલી વસ્તુનાં. ૮ વાત, પિત્ત, અથવા કફના વિકારથી, ૫ સહજ સ્વભાવથી ઉત્પન્ન થએલાં, ૬ ચિંતાની રિ પરંપરાથી ઉત્પન્ન થએલાં, ૭ દેવતા વગેરેના સાનિધ્યથી, ૮ ધર્મકર્મના પ્રભાવથી અને ૯ અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલાં રમ આવે છે. આ નવ પ્રકારના સ્વમાઓમાં પહેલાં જ પ્રકારનાં સ્વમાઓ શુભ અને અશુભ હોય તો પણ તે નિષ્ફળ સમજવાં, કારણ કે તેનું કાંઈ પણ ફળ મળતું નથી; બાકીનાં–પાછળનાં-ત્રણ પ્રકારનાં સ્વમો સાચાં સમજવાં; કારણ કે તેનું શુભાશુભ ફળ અવશ્ય મળે છે.–૧ થી ૩ “ શ્ચતુર્ભુ પામવું, દઈ: સ્વ: 8 : मासैादशभिः षड्भित्रिभिरेकेन च क्रमात् ॥ ४॥ निशाऽन्त्यघटिकायुग्मे, दशाहाफलति ध्रुवम् । દઈ મૂલે , સાઃ તિ નિશ્ચિતમ્ | S | ૨૩૨ Jain Educ oraryong Page #247 -------------------------------------------------------------------------- ________________ मालास्वप्नोऽन्हि दृष्टश्च, तथाऽऽधिव्याधिसम्भवः । મમૂત્રવિધી ચા, રૂમઃ સર્વ નિરર્થક છે ૬ ! રાત્રિના પહેલા પહોરે દેખેલ સ્વપ્ન બાર મહિને, બીજા પહેરે દેખેલ રવપ્ન છ મહિને, ત્રીજા પહેરે દેખેલ ત્રણ મહિને અને ચોથા પહોરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારૂં થાય છે. રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દશ દિવસમાં ફળે છે અને સૂર્યોદય સમયે દેખેલું રવપ્ન તુરત જ ફલ આપે છે. ઉપરાઉપરી આવેલાં, દિવસે દેખેલાં, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થએલાં તથા મળ-મૂત્રના રોકાણથી દેખેલાં સ્વપ્નાં સાવ નિરર્થક જાણવાં.-૪ થી ૬ “ धर्मरतः समधातुर्यः स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रर्थितमर्थं स्वप्न ः प्रसाधयति ॥ ७ ॥ न श्राव्यः कुस्वप्नो गु/देस्तदितर: पुनः श्राव्यः । योग्यश्राव्याभावे गोरपि कर्णे प्रविश्य वदेत् ॥८॥ Library.org Page #248 -------------------------------------------------------------------------- ________________ ક્યા * Jain E જે મનુષ્ય ધર્મમાં આસક્તિવાળા હોય, જેની રસધરાદિ ધાતુઓ સમ–સરખી હોય, જે સ્થિર ચિત્તવાળા હોય, ઇંદ્રીયા ઊપર સંયમ રાખનારા હાય, અને દયાળુ હોય, તેનું સ્વપ્ન પ્રાય: ઇચ્છિતફળને આપનારૂં થાય છે. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે કાઇને કહેવું નહીં, સારું સ્વપ્ન આવ્યું હોય તે ગુરુ મહારાજ વગેરે યોગ્ય પુરુષને કહેવું—સંભળાવવું, તેવા કાઇ યોગ્ય માણસને અભાવ હોય તેા છેવટે ગાયના કાનમાં પણ કહેવું. ૭–૮ mational इष्टं दृष्ट्वा स्वप्नं न सुप्यते नाप्यते फलं तस्य । या निशाsपि सुधिया जिनराजस्तवनसंस्तवतः ॥ ९ ॥ स्वमनिष्टं दृष्ट्वा सुप्यात्पुनरपि निशामवाप्यापि । नायं कथ्यः कथमपि केषांचित् फलति न स यस्मात् ॥ १० ॥ पूर्वमनिष्टं दृष्ट्वा स्वनं यः प्रेक्षते शुभं पश्चात् । स तु फलदस्तस्य भवेद् द्रष्टव्यं तद्वदिष्टेऽपि ॥ ११॥ ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહીં, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ૨૩૪ Melibrary.org Page #249 -------------------------------------------------------------------------- ________________ સુ વ્યા ફળ જતું રહે છે; માટે બાકીની રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણગાનમાં જ ગાળવી. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તેા બાકીની રાત્રી ઉંધીને પૂરી કરવી, તેમજ તે ખરાબ સ્વપ્ન કેાઈને પણ કહેવાની જરૂર નથી; એમ કરવાથી તે ખરાબ સ્વપ્ન પોતાની મેળે જ નિષ્ફળ થઈ જાય છે. જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જુએ અને પાછળથી શુભ સ્વપ્ન જુએ તેને શુભ ફળ દેનારૂ થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જુએ અને પછી ખરાબ સ્વપ્ન જુએ તેને તે અશુભ ફળ દેનારૂ થાય છે. ૯ થી ૧૧ स्वप्ने मानवमृगपतितुरङ्गमातङ्गवृषभसिंहीभिः । युक्तं रथमारूढो यो गच्छति भूपतिः स भवेत् ॥ १२ ॥ अपहारो हयवाहनयानासनसदननिवसनादीनाम् । नृपशंङ्काशोककरो बन्धुविरोधार्थहानिकरः ॥ १३ ॥ જે મનુષ્ય સ્વપ્નમાં સિંહ, ઘેાડા, હાથી, બળદ અથવા ગાય વડે જોડેલા રથ ઊપર પેાતાને આરૂઢ થયેલા જુએ તે રાજા થાય છે. હાથી, વાહન, આસન, ધર કે વસ્ત્ર વગેરેનું હરણ થતું દુખે તેના ઊપર રાજાને શંકા ઉત્પન્ન થાય, બંધુઓમાં વિરેધ થાય અને ધનની પણ નુકશાની થાય.-૧૨-૧૩ Jain Educational મા +~+ GRIKK | ૧૩૫ brary.org Page #250 -------------------------------------------------------------------------- ________________ " यः सूर्याचन्द्रमसोविम्बं ग्रसते समग्रमपि पुरुषः । कलयति दिनोऽपि महीं ससुवणीं सार्णवां नियतम् ॥१४॥ हरणं पहरणभूषणमणिमौक्तिककनकरुप्यकुप्यानाम् । धनमानम्लानिकरं दारुणमरणावहं बहुशः ॥१५॥ आरूढ : शुभ्रमिभं नदीतटे शालिभोजनं कुरुते । भुङ्क्ते भूमीमखिलां स जातिहीनोऽपि धर्मधन ः ॥९६॥ જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જાય તે પોતે ગરીબ હોય તો પણ આખી પૃથ્વીને રાજા થાય છે. જે સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સોનું, રૂપું, તેમજ બીજી ધાતુઓનું હરણ થતું દેખે તો તેનું સ્વપ્ન કેટલીકવાર ધનનો નાશ કરનારું, અપમાન કરાવનારું, તેમજ ભયંકર રીતે મરણુ નીપજાવનારૂ થાય છે. જે મનુષ્ય સ્વપ્નમાં હાથીના હદે બેસે અને નદી કાંઠે ભાતનું ભેજન કરે; તે નીચ જાતિનો હોય તો પણ ધર્મરૂપી ધનવાળા થાય અને સારી પૃથ્વીનો ભોક્તા થાય.-૧૪ થી ૧૬ ૨૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ 家装隊樂隊象隊第康樂家 “निजभााया हरणे वसुनाश : परिभवे च संक्लेशः। गोत्रस्त्रीणां तु नृणां जायेते वन्धुवधबन्धौ ॥१७॥ शुभ्रेण दक्षिणस्यां यः फणिना दश्यते निजभुजायाम् । आसादयति सहस्रं कनकस्य स पञ्चरात्रेण ॥१८॥ જેઓ રવપ્નમાં પિતાની સ્ત્રીનું હરણ થતું દેખે તેમની ધનસંપત્તિ નાશ પામે, પિતાની સ્ત્રીનો પરાભવ થતો દેખે તો પોતે દુ:ખ પામે; પિતાના ગોત્રની સ્ત્રીઓનું હરણ અથવા પરાભવ દેખે તો બંધુઓને વધ અને બંધુઓને બંધન થાય. જે મનુષ્ય સ્વપ્નની અંદર પોતાની જમણી ભુજાએ ધળા સર્પને ડંખ મારતો દેખે, તેને પાંચ જ રાત્રીની અંદર એક હજાર सोनामोरनी प्राप्ति याय.-१७-१८ " जायेत यस्य हरणं निजशयनोपानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता निविडा स्वशरीर पीडा च ॥१९॥ २२० Jain Education international Page #252 -------------------------------------------------------------------------- ________________ બહ જ यो मानुषस्य मस्तकचरणभुजानां च भक्षणं कुरुते । राज्यं कनकसहखं तदर्धमाप्नोत्यसौ क्रमश ः ॥२०॥ સ્વપ્નમાં જે મનુષ્ય પાતાની શય્યા અથવા પગરખા ગુમાવે તેની સ્ત્રી મરણ પામે, અને પોતાના શરીરે પણ સખ્ત પીડા ભાગવે. જે માણસ સ્વપ્નમાં માણસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્ય મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે એક હજાર સાનામહોર મેળવે, અને ભુજાનું ભક્ષણ કરે તે પાંચસેા સેાનામહોર–મેળવે. ૧૯-૨૦ Jain Eu national 64 “ द्वारपरिघस्य शयनप्रेङ्खोलनपादुका निकेतानाम् । भञ्जनमपि यः पश्यति तस्यापि कलत्रनाशः स्यात् ॥ २१ ॥ कमलाकररत्नाकरजलसम्पूर्णापगाः सुहृन्मरणम् । यः पश्यति लभतेऽसावनिमित्तं वित्तमतिविपुलम् ॥ २२ ॥ જે મનુષ્ય સ્વમમાં બારણાની ભૂંગળના, પલંગના,, હીંચકાના, પગરખાંના તથા ઘરના ૨૩૮ elibrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ - સુ ક્યા Jain E **** ભંગ થતા જુએ તેની સ્ત્રી મૃત્યુ પામે. જે મનુષ્ય સ્વમમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી તથા મિત્રનું મરણુ દેખે, તે નિમિત્ત વિના પણુ અચાનક ઘણું ધન મેળવે.—૨૧–૨૨ अतितप्तं पानीयं सगोमयं गडुलमौषधेन युतम् । यः पिवति सोऽपि नियतं म्रियतेऽतीसाररोगेण ॥ २३ ॥ 66 જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું, છાણવાળું, ડાળાઈ ગએલ અને ઔષધવાળું પાણી પીવે તે અતીસાર–ઝાડાના રોગથી મૃત્યુ પામે.-૨૩. =€Eentional 66 ' देवस्य प्रतिमाया यात्रास्नपनोपहारपूजादीन् । यो विदधाति स्वतस्य भवेत् सर्वतो वृद्धिः ॥ २४॥ स्वमे हृदयसरस्यां यस्य प्रादुर्भवन्ती पद्मानि । कुष्टविनष्टशरीरो यमवसतिं याति स જે માણસ સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા અથવા त्वरीतम् ॥ २५ ॥ દર્શન કરે, **=XXXXXX00 પ્રક્ષાલ કરે, પ્રતિમા ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ 鄉澄霖霖器鄉鄰器 આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ મૂકે અને પૂજા કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. જે મનુષ્યને સ્વપ્નની અંદર પિતાના હૃદયરૂપી સરોવરની અંદર કમળ ઊગેલાં દેખાય તે કઢ રોગથી મૃત્યુ પામી જલદી યમના ઘેર પહોચે.-૨૪–૨૫ "आज्यं प्राज्यं स्वप्ने यो विन्दति वीक्षते यशस्तस्य । तस्याभ्यवहरणं वा क्षीरान्नेनैव सह शस्तम् ॥ २६ ॥ हसने शोचनमचिरात् प्रवर्त्तने नर्त्तने च वधवन्धौ । पठने कलहश्च नृणामेतत् प्राज्ञेन विज्ञेयम् ॥२७॥ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે તેને યશ વૃદ્ધિ પામે છે; વળી દૂધપાક અથવા ખીર સાથે ધીનું ભજન પણ સારું ગણાય છે. જેઓ સ્વપ્નમાં હસે છે તેઓ થોડા વખતમાં જ શેકથી રડવાના એમ સમજવું, અને જેઓ સ્વપ્નમાં નાચે છે, તેઓ વધ અથવા બંધનને પ્રાપ્ત થાય છે, જેઓ સ્વમમાં ભણે છે તેઓ કલેશ પામવાના એમ ડાહ્યા માણસોએ સમજી લેવું.-૨૬-૨૭. Jain Education Interational www.Binebrary.org Page #255 -------------------------------------------------------------------------- ________________ બ જ બ જ્યા 66 कृष्णं कृत्स्नमशस्तं मुक्त्वा गोवाजिराजगजदेवान् । सकलं शुक्लं च शुभं त्यक्त्वा कर्पासलवणादीन् ॥ २८ ॥ दृष्टाः स्वप्ना ये स्वं प्रति तेऽत्र शुभाशुभा नृणां स्वस्य । ये प्रत्यपरं तस्य ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥ २९ ॥ दुःस्वप्ने देवगुरुन् पूजयति करोति शक्तितश्चतपः । सततं धर्मरतानां दुःस्वप्नो भवति सुस्वप्नः ॥ ३०॥ તે ગાય, બળદ, ઘોડો, રાજા, હાથી અને દેવ એ સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુએ જે સ્વપ્નમાં દેખાય તે સ્વપ્ન અશુભ સમજવું, તેમજ કપાસ અને લવણુ—મીઠું સિવાયની બાકીની સફેદ વસ્તુએ દેખાય તેા તે સ્વપ્ન શુભ સમજવું. મનુષ્યા જે શુભ અથવા અશુભ સ્વપ્ન પોતાના સંબંધી જુએ છે, તેનું શુભ અથવા અશુભ ફળ પેાતાને જ ભાગવવાનું હોય છે, પરંતુ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકાં સંબંધી પોતે જોયાં હાય, Jain Educational NEEMENT રા ibrary.org Page #256 -------------------------------------------------------------------------- ________________ 臻樂隊樂隊樂隊 તેનું શુભ અથવા અશુભ ફળ પારકાંને જ ભેગવવાનું હોય છે. દુષ્ટ રવપ્ન આવે ત્યારે દેવ–ગુરુની પૂજા કરવી, શક્તિ અનુસાર તપશ્ચર્યા કરવી, કારણ કે નિરંતર ધર્મકરણીમાં આસક્ત રહેનાર સ્ત્રી-પુરુષને દુષ્ટ સ્વપ્ન પણ શુભ ફળ આપનારું થાય છે.”—૨૮ થી ૩૦ વળી સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નમાં એક મોટા દૂધનો ઘડે અથવા ઘીને ઘડે અથવા મધને ઘડો, પિતાના મસ્તકે ઉપાડે તો તે તે જ ભવમાં મેલે જાય છે. જે સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નમાં મોટા રત્નના, સેનાના, રૂપાના અથવા સીસાના ઢગલા ઊપર પિતાને ચઢેલો અથવા ચઢતો દેખે, તે અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય છે.” હે દેવાનુપ્રિય! –હે સિદ્ધાર્થ રાજન ! અમારાં સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બંતાલીશ સ્વપ્ન અને ઉત્તમ ફળ આપનારાં ત્રીશ મટાં સ્વપ્નો કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્નો કહેલાં છે. તેમાંથી અરિહંત-તીર્થકરની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે તીર્થંકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે, એ ત્રીશ મેટાં સ્વપ્નોમાંથી આ ચૌદ મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે તે ગજ, વૃષભ વગેરે. વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે, એ ચૌદ મોટાં સ્વપ્નમાંથી કોઈપણ સાત સ્વપ્નોને જોઈને જાગી જાય છે. વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે, એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નોને જોઈને VO Page #257 -------------------------------------------------------------------------- ________________ જાગી જાય છે. માંડલિક-દેશાધિપતિની માતાઓ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં રવપ્નમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્ન જેએલાં છે તો હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવતું મંગલકારક સ્વપ્નો જેએલાં છે. તો જેમકે; હે દેવાનુપ્રિય ! અર્થને લાભ થવાને, હે દેવાનુપ્રિય! ભેગનો લાભ થવાને, હે દેવાનુપ્રિય! પુત્રનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય! સુખને લાભ થવાને, હે દેવાનુપ્રિય! રાજ્યને લાભ થવાને, હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીત્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલમાં સૂર્ય સમાન, કુલના આધારરૂપ, કુલને જશ ફેલાવનાર, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વદ્ધિ કરનાર એવા, તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચે ઇંદ્રિયવાળા શરીરથી યુક્ત–જરા પણ ખેડખાંપણ વિનાના, લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાગ સુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે. વળી, તે પુત્ર બાળપણ વીતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળો થશે Jain Education inferational tary.org Page #258 -------------------------------------------------------------------------- ________________ 點聲器舞舞舞舞舞。 ત્યારે એ શુરો વીર અને ભારે પરાક્રમી થશે. એની પાસે વિશાળ વિરતારવાળાં સેના અને વાહને હશે અને તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળને ચક્રવર્તી-રાજ્યપતિ–રાજા થશે અથવા ત્રણ લોકને નેતા, ધર્મને ચક્રવર્તી—ધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. ચક્રવર્તી જેવી રીતે પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેવી રીતે તે પણ ધર્મપ્રવર્તકોને વિષે અતિશયવાળો જિન થશે એટલું જ નહીં પણ ધર્મરૂપી ચક્રવડે નરકાદિ ચારે ગતિનો અંત કરનાર થશે. ચૌદ રવમોનું જુદું જુદું ફલ આ પ્રમાણે જાણવું:-૧ ચાર દંકૂશળવાળા હાથી સ્વપ્નમાં જે તેને અર્થ એવો નીકળે છે કે તે પુત્ર ચાર પ્રકારને ધર્મ પ્રબોધશે. ૨ વૃષભ દેખવાથી તે ભરતક્ષેત્રમાં બાધિબીજ વાવશે. ૩ સિંહ જેવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથીએથી ત્રાસ પામતાં ભવ્ય પ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારો થશે. ૪ લક્ષમી જેવાથી વાર્ષિક–સંવત્સરી દાન આપી તીર્થકરની લક્ષ્મી ભગવશે. ૫ માળા દેખવાથી ત્રણ ભુવનને મરતકે ધારવાને યોગ્ય થશે. ૬ ચંદ્ર દેખવાથી પૃથ્વીમંડળને આનંદ આપનારો થશે. ૭ સૂર્ય દેખવાથી ભામંડળ વડે વિભૂષિત થશે. ૮ વિજ દેખવાથી ધર્મરૂપી ધ્વજથી વિભૂષિત થશે. ૯ કલશ દેખવાથી ધર્મરૂપી મહેલના શિખર પર રહેશે. ૧૦ પાસવર દેખવાથી દેવોએ વિકલા-સંચારેલા કમળ ઊપર ચરણ થાપન કરનાર થશે. ૧૧ સમુદ્ર દેખવાથી કેવળજ્ઞાનરૂપી S Forary ore Page #259 -------------------------------------------------------------------------- ________________ 家、家家家樂家樂樂多多 રત્નના સ્થાનક રૂપ થશે. ૧૨ વિમાન દેખવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય થશે. ૧૩ રત્નરાશિ દેખવાથી રત્નના ગઢવડે વિભૂષિત થશે. ૧૪ નિધૂમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ અને રૂપી સુવર્ણની શુદ્ધિ કરનાર થશે. ચંદે સ્વપ્નનું એક સામટું ફળ ચાર રાજ્યલોકના અગ્રભાગ ઊપર રહેનારે થશે. તો હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્નો જેએલાં છે યાવત હે દેવાનુપ્રિય ! એ સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધ આયુષ્યનાં સૂચવનારાં, કલ્યાણ અને મંગળનાં કરનારાં એવાં સ્વપ્નો જેએલાં છે. ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણપાઠક પાસેથી રવપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામ્ય અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બંને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકને આ પ્રમાણે કહ્યું : હે દેવાનુપ્રિયે ! જે તમેએ કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે. એમાં કશી શંકાનું કારણ નથી. હે પાઠકે ! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે. હે પાઠકે ! એ વાત સાચી છે જે તમોએ કરેલી છે, એમ કહીને તે, એ રવપ્નોને લગતી કહેલી બધી હકીકતને વિત્ય સાથે સારી રીતે સ્વીકારે છે.” એમ સ્વીકારીને ૨૫ Jain Educa anal Page #260 -------------------------------------------------------------------------- ________________ તે વિલક્ષણપાઠકોને તેણે ઘણો આદરસત્કાર કર્યો એટલે તેમને પુષ્કળ શાલીચોખા વગેરે ભજનની વસ્તુઓ ભેટ આપી, ઊત્તમ પ્રકારનાં જાસુદ વગેરે ફુલો, વસ્ત્રો, સુગંધી દ્રવ્યો–ચૂ|. ગુથેલી ફલની માળાઓ, મુગટ વગેરે અલંકારો આપીને તેમને ભારે સત્કાર કર્યો સન્માન કર્યું. એમે સન્માન–સત્કાર કરીને તેણે તેમને આખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે લક્ષણપાઠકોને માનભરી વિદાય આપી. પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિંહાસન ઊપરથી ઊભું થાય છે, સિંહાસન ઊપરથી ઊભે થઈને, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદા પાછળ બેઠેલા છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું : “ હે દેવાનપ્રિયા ! રવપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બેતાલીશ સ્વપ્ન કહ્યાં છે અને મહાફળ આપનારાં ત્રીશ સ્વપ્ન કહ્યાં છે, ત્યાંથી માંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્ન પૈકીનું ગમે તે એક મહારવપ્ન જોઈને જાગી જાય છે. ત્યાં સુધીની જે બધી હકીક્ત એ રવMલક્ષણપાઠકએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. ' વળી. હે દેવાનુપ્રિયે ! તમે જે આ ચૌદ મહાસ્વપ્ન જેએલાં છે, “એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે ત્યાંથી માંડીને ‘તમે ત્રણલકનો નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન For Private Personal Use Only Daryo Page #261 -------------------------------------------------------------------------- ________________ સુ જ્યા 27 * તીર્થંકર થનાર પુત્રને જનમ આપશે. ' ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે. ત્યારપછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને, સમજીને ખુશખુશાલ થઇ ગઈ, ભારે સંતાષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પેાતાના બંને હાથ જોડીને યાવતુ તે સ્વપ્નાના અર્થને સારી રીતે સ્વીકારે છે–હ્રદયમાં ધારણ કરે છે. રવપ્નાના અર્થને સારી રીતે સ્વીકારીને, પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભુત ભદ્રાસન ઊપરથી ઊભી થાય છે, ઊભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગવગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પાતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પેાતાના ભવનમાં પ્રવેશ કર્યો. જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને—કુબેરને-તાએ રહેનારા તિર્થગ્લાકમાં વસનારા ઘણા સ્તંભક દેવા શકેંદ્રની આજ્ઞાને લીધે જે આ જુનાં પુરાણાં મહાનિધાના મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધા રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણાં મહાનિધાનેાની—મેટા માટા ધનભંડારોની–હકીકત આ પ્રમાણે છે:-એ ધનભંડારોના હાલ કાઇ ધણીધારી રહ્યો નથી, ૨૪૭ orary.org Page #262 -------------------------------------------------------------------------- ________________ એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનાર રહ્યું નથી, એ ધનભંડારો જેમનાં છે તેમના ગોત્રોનો પણ કઈ હવે હયાત રહ્યો જણાતો નથી, તેમ તેમનાં ઘરો પણ ૫ડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓને ઉછેદ જ થઈ ગએલ છે, એ ધનભંડારોના માલિકનાં ગોત્રોને પણ ઉચ્છેદ થઈ ગયા છે તથા તેમના ઘરનું પણ નામ નિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી. એવા ધનભંડારો કયાંય ગામડાંઓમાં. કયાંય અગમાં–લેઢા વગેરેની ખાણોમાં, કયાંય નગરોમાં, ક્યાંય ખેડાઓમાં-ધુળીયા ગઢવાળા ગામમાં ક્યાંય નગરોની જોડમાં ન શોભે એવાં ગામમાં ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ બબે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાંઓમાં-મબામાં કયાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણું છે એવી બંદરામાં દ્રોણમુખમાં. ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણમાં ક્યાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનોમાં કે તાપસનાં મઠમાં ક્યાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં–મોટા મોટા પડાવોનાં સ્થાનોમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો ક્યાંય ગંગાટક-ત્રણ ખુણીયું સ્થાન–સિંગોડાના ઘાટના રસ્તાઓમાં દટાએલા જડે છે, ક્યાંય તરભેટાઓ-ત્રિક-ત્રણ રસ્તાઓ મળતા હોય ત્યાં–માં. કયાંય ચતુષ્ક–ચાર રસ્તાઓ ભેગા થતા હોય–કમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હાય-જયાં બહ માર્ગ રસ્તાઓ ભેગા થતા હોય તે ચત્વરમાં. ચતુર્મુખ–ચારે બાજુ દરવાજાઓ હોય તેવા દેવળા-દેવમંદિરોદેરાસરોનાં કે છત્રીઓનાં સ્થાનોમાં. મહાપથ–રાજમાર્ગ–ધોરી રસ્તાઓમાં. ઉજ્જડ ગામડાંઓની કોક કરો * Jain Educat i onal Page #263 -------------------------------------------------------------------------- ________________ ܀ સુ ન્યા. * Jain » જગ્યામાં, ઉજ્જડ નગરોની જગ્યામાં, ગામની અને નગરની ખાળેાવાળી જગ્યાઆમાં, હાટાદુકાના—જ્યાં હોય તે જગ્યામાં, દેવકુલ–યક્ષ વગેરેનાં મિંદરામાં, ચેારાઆમુસાફરોને ઊતરવાના સ્થાનામાં, પાણી પીવાની પરખામાં, સ્ત્રી, પુરુષોને ક્રીડા કરવાના સ્થાના—બાગ બગીચામાં, નગરની નજીકની ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનમાં, અનેક જાતનાં ઉત્તમવૃક્ષાના સમૂહ જ્યાં હોય તેવા વનખંડોમાં, સ્મશાનામાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવા શાંતિગૃહામાં, પર્વતમાં કારી કાઢેલાં લેણામાં—પર્વતગૃહોમાં, સભા ભરવાની જગ્યામાં અને જ્યાં ખેડુતા રહે છે એવાં ઘરાવાળી જગ્યાએ કંજુસ માસાએ પહેલાં જે મહાનિધાન દાટેલાં હતાં તે બધાં શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્થક્ સ્તંભક દેવાએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં લાવીને મૂક્યાં. વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી જ્ઞાતકુળ હિરણ્ય–સાના, રૂપાથી વધવા માંડયું, ધનના ચાર પ્રકાર છે:−૧ ણિમ ગણી શકાય એવું ફલ, પુષ્પ વગેરે. ૨ રિમ તાળી શકાય એવું—કંકુ-કેસર, ગાળ વગેરે. ૩ મેય માપી શકાય એવું—ધી, તેલ, મીઠું, વગેરે. અને ૪ પરિચ્છેદ્ય-ભરી શકાય એવું–વસ્ત્ર, રત્ન વગેરે. આવી રીતે ચારે પ્રકારના ધનથી અને ધાન્યથી વૃદ્ધિ પામ્યું. ધાન્યના ચાવીશ પ્રકાર છે:--૧ જવ, ૨ ઘઉં, ૩ ચોખા, ૪ mational ડાંગર, ૫ સાઠીચાખા, ૬ કાદરા, ******* ૨૪૯ helibrary.org Page #264 -------------------------------------------------------------------------- ________________ છે કયા કે ૭ જુવાર, ૮ કંગ, ૯ ચીન, ૧૦ તલ, ૧૧ મગ, ૧૨ અડદ, ૧૩ અળસી, ૧૪ ચણા, ૧૫ લાંગ, ૧૬ વાલ, ૧૭ મઠ, ૧૮ ચોળા, ૧૯ બંટિ, ૨૦ મસૂર, ૨૧ તુવેર, ૨૨ કુલ0, ૨૩ ધાણા અને ૨૪ વટાણા. વળી. સપ્તાંગ રાજ્યથી. દેશથી. ચતુરંગી સેનાથી, ઊંટ ખચ્ચર, પ્રમુખ વાહનથી, દ્રવ્યના ખજાનાથી. ધાન્યના કેદારોથી, નગરથી, અંત:પુરથી, જનપદથી. અને યશકીર્તિથી વધવા લાગ્યું. તેમજ વિપુલ–બહાળાં, ધન–ગોકુળ વગેરે પશુઓથી, ઘડેલા અને નહીં ઘડેલા સુવર્ણથી, કર્કતનાદિ રત્નથી. ચંદ્રકાંતાદિ મણિઓથી, મોતીઓથી, દક્ષિણાવર્ત શંખાથી, રાજાઓ તરફથી મળતાં માન અકરામથી, પરવાળાંથી રાતાં રતન–માણેક એવાં ખરેખરાં–સાચાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં. વળી, પ્રીતિ-માનસિક સંતોષ અને સ્વજનોએ વસ્ત્રાદિ વડે કરેલા સત્કારથી જ્ઞાતકુળ ઘણું ઘણું વૃદ્ધિ પામ્યું. ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરના માતપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર. ચિતવન અભિલાષરૂપ મને ગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારે આ દીકરો કુખમાં ગર્ભપણે આવેલ છે, ત્યારથી અમે હિરણ્ય–ચાંદી–થી વધિએ છીએ, તેનાથી વિધિએ છીએ. એ જ રીતે ધનથી, ધાન્યથી યાવતું પ્રીતિ–સત્કારથી ઘણું ઘણા વધિએ છીએ, તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણાને અનુસરતું. એના નજીક પર Jain Educa brary.org Page #265 -------------------------------------------------------------------------- ________________ ગુણથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધતે) કરીશું–રાખીશ. ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભકિત બતાવવા માટે અને બીજાએને માતૃભક્તિનું કર્તવ્યદર્શન કરાવવા માટે, એટલે ગર્ભમાં મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. એમ સમજી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન નહિ થતાં નિશ્ચલ અને નિષ્પદ થયાં. એમણે પિતાના અંગે અને ઉપાંગો એવી રીતે ગોપવ્યાં કે માતાને જરા પણ કષ્ટ થવા પામે નહિ; અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. પ્રભુની આ વખતની સ્થિતિની કલ્પના કરી કવિ ઉસ્પેક્ષા કરે છે: “एकान्ते किमु मोहराजविजये मन्त्रं प्रकुर्वनिव, ध्यानं किञ्चदगोचरं विरचयत्येकः परब्रह्मणे । किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं, रूपं कामविनिग्रहाय जननीकुक्षावसौ वः श्रिये ॥ १॥ એકાંતમાં બેસી પ્રભુ શું મોહરાજા ઉપર વિજય મેળવવાનો મંત્ર જપી રહ્યા હશે? અથવા 舞鄉舞 ૧૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ વડદા મા માં ની આરતી પર લો આ વાત શું પરબ્રહ્મની પ્રાપ્તિ માટે, એકલા પ્રભુ, કંઈક અગોચર ધ્યાન ધરી રહ્યા હશે ? અથવા તો શું કલ્યાણરસને સાધતા હશે? અથવા શું કામદેવ ઊપર કાબુ મેળવવા માટે માતાની કૂખમાં પોતાનાં અંગોપાંગ સંકોચી રાખ્યા હશે? એવા પ્રકારના પ્રભુ મહાવીર તમારા કલ્યાણને માટે હો ! ?? પછી ભગવાન નિશ્ચલ થયા એટલે તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આવી જાતને અધ્યવસાય થયો, કે ખરેખર મારો ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધો. અથવા શું મારો ગર્ભ મરી ગયે? અથવા શું મારો ગર્ભ ચવી ગયો? કાં તો તે શું ગળી ગયો? એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્દભવી, કારણ કે મારો એ ગર્ભ પહેલાં હલતો હતો હવે કેમ હલતો નથી ? એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શેકના દરિયામાં ડૂબી ગઈ (જુઓ ચિત્ર નં. ૧૧૪). ચિત્ર નં. ૧૧૪ ત્રિશલાને શોક ૨૫૨ Jain E a tional bravo Page #267 -------------------------------------------------------------------------- ________________ - સુ જ્યા ******** હથેળી ઊપર માઢુ રાખીને, આર્ત્તધ્યાનને પામેલી તે ભૂમિ ઊપર નજર કરીને આ પ્રમાણે વિચાર કરવા લાગી કે જો મારા ગર્ભનું કોઇપણ પ્રકારે અકુશળ જ થયું હાય તા મારા જેવી કમનસીબ નારી આ જગમાં બીજી કાણુ હશે ? ભાગ્યહીન માણસને ધેર ચિંતામણી રત્ન રહેતું નથી, અને રત્નાનાં નિધાન પણ દરિદ્ર માણસની સેાબત કરતાં નથી, મરુપ્રદેશની દુર્ભાગી ભૂમિમાં તે વળી કલ્પવૃક્ષ ક્યાંથી હોય ? તૃષાતુર માણસે એવાં તે શાં પુણ્ય કર્યાં હોય કે તેને તરત જ અમૃત સાંપડે ? અરેરે ! દેવ ! તને આ શું સૂઝયું? મારા મનારથ રૂપી વૃક્ષ તેં મૂળમાંથી કેમ ઉખેડી નાંખ્યું ? કુટિલ દેવે એ સરસ ઉજ્જવલ નેત્રો આપીને કાં ઝુંટવી લીધાં ? તે દેવને ધિક્કાર હો કે જેણે રત્નના નિધિ આપીને પાછા ઝુંટવી લીધા ! ખરેખર ! પાપી દૈવે મને મેરુ પર્વત ઊપર ચડાવી, ટાંચ ઊપરથી નીચે ફેંકી દીધી હોય એમ લાગે છે. મારી આગળ પીરસેલા ભાજનના થાળ નિર્લજ દેવે પડાવી લીધા ! અરે વિધાતા ! મેં આ ભવમાં કે પરભવમાં એવા તે શો આવું દુષ્ટ કામ કરતાં જરાય વિચાર ન થયા? હવે હું શું કરું ? ક્યાં મારું રૂદન સંભળાવું ? મારા જેવી ભાળી નારીને દેવ શા સારુ અપરાધ કર્યો કે જેથી તને જાઉં? કાની આગળ જઈ બાળીને ભસ્મ કરતા હશે ? | ૨૫૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ વિક જ જગ્યાએ 38 ગજ, વૃષભાદિ ચાદ સ્વમોથી સૂચિત થએલાયોગ્ય, પવિત્ર, ત્રણે જગતને પૂજવા લાયક, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય અને મનુષ્યને આનંદ ઉપજાવનારા પુત્રરત્ન વિના મને આ રાજયની પણ શું જરૂર છે ? તુચ્છ વિષયજન્ય આ કૃત્રિમ સુખની પણ મારે હવે શા સારુ પરવા રાખવી જોઈએ ? આ રેશમી શય્યા અને આ મહેલના વિભવની પણ મને શી જરૂર છે? ' અરે દેવ ! દુ:ખરૂપી અગ્નિથી તું શા સારુ મને બાળી રહ્યો છે? મારા કેઈપણ પ્રકારના અપરાધ વિના આવી શત્રુતા શા માટે બતાવે છે? ખરેખર ! આ સંસાર જ ધિક્કારવા યોગ્ય છે. સંસારના વિષયે જ એવા ચંચળ અને મધથી લીંપેલી તલવારના જેવા દગાખોર છે. અથવા પૂર્વભવમાં મેં શું કંઈ એવું દૃષ્ટ કૃત્ય કર્યું હશે કે જેથી મને આવું સંકટ પ્રાપ્ત થયું ? ધર્મશાસ્ત્રમાં ઋષિઓએ કહ્યું છે કે:-“ જે પાપી પ્રાણી પશુ, પક્ષી અથવા મનુષ્યના બાળકોને તેમના માતાપિતાથી વિયાગ કરાવે છે તે પ્રાણીને સંતતિ થતી જ નથી. અને કદાચ થાય તો તે તત્કાળ મરી જાય છે.” ત્યારે મેં પોતે શું પર્વભવમાં દૃષ્ટબુદ્ધિથી, ભેસેથી તેના ધાવણ બચ્ચાંઓનો વિકાહ કરાવ્યા હશે ? અથવા દૂધના લોભથી મેં તે વાછરડાંઓને દૂધને અંતરાય કર્યો હશે ? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે? અથવા શું મેં બચ્ચાંઓ સહિત ઉંદરોનાં દર પાણીથી પૂરી દીધાં હશે? અથવા પૂર્વજન્મમાં શું અજ્ઞાનને વશ થઈ, ધર્મબુદ્ધિથી કીડી વગેરેનાં દરને ઉના પાણુથી ૨પ www . Page #269 -------------------------------------------------------------------------- ________________ 鄉鄉崙鄉鄉发縣装器然 ભરી દીધાં હશે? અથવા શું ધર્મબુદ્ધિથી કાગડાનાં ઇંડાં ફાડી નાખ્યાં હશે ? અથવા શું મેં ઇંડાં અને બચ્ચાંઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર ફેંકી દીધાં હશે? અથવા શું મેં કયલ, પોપટ અને કુકડા વગેરેને તેમના પ્રાણપ્રિય બચ્ચાઓથી વિયાગ પડાવ્યા હશે? અથવા મેં પૂર્વજન્મમાં શું બાળહત્યા કરી હશે ? શું શૉકના પુત્રાદિ માટે દુષ્ટ વિચાર કર્યો હશે ? શું કામણુ વગેરે કર્યા હશે? શું ગર્ભનું સ્તંભન, નાશ અને પતન જેવાં કુકર્મ કર્યો હશે? અથવા તો શું તે સંબંધી મંત્રો અને ઔષધોનો પ્રયોગ કર્યો હશે? અથવા પૂર્વજન્મમાં શું ઘણીવાર શીલનું ખંડન કર્યું હશે ? કારણ કે આવું દુ:ખ નીચકર્મ વિના ન સંભવે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે: જન્માંતરમાં કરેલા શીલના ખંડનથી કરાંડપણું, બાળવયમાં વિધવાપણું, દુર્ભાગ્યાદિ, વાંઝીથાપણું, મૃતવત્સાપણું અને વિષકન્યાદિ વગેરેને અવતાર પ્રાપ્ત થાય છે, માટે હમેશાં પોતાના શીલને દઢતાથી સાચવવું.” એવી રીતે ચિંતાગ્રસ્ત થએલી અને કરમાઈ ગએલા કમળ જેવા પ્લાન મુખવાળી ત્રિશલા રાણીને વિચારમાં ગરકાવ જોઈને તેમની સખીઓએ શોકનું કારણ પૂછ્યું. તેમણે દીર્ધ નિશ્વાસ નાખે અને ટૂંકામાં જવાબ આપ્યો કે:-“હે સખીઓ ! હું એક અભાગિણી નારી તમને મારું દુ:ખ શી રીતે કહું ? મારું સર્વસ્વ આજે નાશ પામ્યું છે.” “ બીજું બધું તો ઠીક, પણ હે વિદુષિ ! તારા ગર્ભને તે કુશળ છે ને ? એ એક જે Jan Educa tional Page #270 -------------------------------------------------------------------------- ________________ ક ખ્યા s , કશળ હોય તો બીજું બધું અમંગળ તો પોતાની મેળે શાંત થઈ જશે.” સખીઓએ આશ્વાસન આપતાં કહ્યું. સખીઓ ! જે મારા ગર્ભને કુશળ હોય તો બીજું અકુશળ જેવું મારા માટે આ દુનિયામાં છે જ શું ? '' એટલું કહેતામાં તો ત્રિશલા માતા મૂર્ણા ખાઈ ધરણી ઊપર ઢળી પડ્યાં. સખીઓએ શીતળ ઉપચાર કરી શુદ્ધિ પ્રાપ્ત કરાવી. શુદ્ધિમાં આવ્યા પછી પણ એ જ વિલાપ કરવા લાગ્યાં કે:-“ સમુદ્રમાં પાણી અગાધ ભર્યું હોય, રત્નને પણ તેમાં કાંઈ ટોટો ન હોય, છતાં કાણે ઘડો ન ભરાય એમાં સમુદ્રને શી રીતે દોષ દઈ શકાય? વસંતઋતુમાં સધળી વનસ્પતિ ખીલી નીકળે છે, ચારે બાજુ વનરાજી ફળ-ફુલ અને નવપલ્લવથી લચી પડે છે, માત્ર કેરડાનું વૃક્ષ જ એક એવું હોય છે કે જેને વસંતને સુંદર સુખાકારી પવન પણ પાંદડાં લાવી શકતો નથી, પણ તેમાં વસંતઋતુને દોષ કેણુ કાઢે ? ઉંચું એવું સુંદર વૃક્ષ ફળના ભારથી લચી પડેલું હોય. છતાં ઠીંગણ માણસ તેનું ફળ તોડવા શક્તિમાન ન થાય તેમાં વૃક્ષને દોષ કેશુ કરી કાઢે ? એવી જ રીતે હે પ્રભુ ! હું જે મારી ઇચ્છિત વસ્તુ નથી મેળવી શકી. તેમાં તમારો કેાઈને દોષ નથી. વસ્તુતઃ મારા કર્મો જ દોષ છે. દિવસે ઘુવડ જોઈ ન શકે તેમાં સૂર્યને નહિ પરંતુ ઘુવડને જ દોષ છે. હવે તો મને મરણ આવે તો શાંતિ થાય. આ નિષ્ફળ જીવવાથી શું અર્થ સરવાનો હતો.” કાંકરેજ PM TI પર જી wwwandibrary.org Jain Education For Private Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવી રીતે ત્રિશલા માતાને વિલાપ કરતાં જોઈ તેમની સખીઓ અને આખા પરિવાર પણ આક્રંદ કરવા લાગ્યો - અરે! વિધિએ પણ અકારણે શત્રુતા બતાવી આ આક્ત ક્યાંથી ઊભી કરી. અરે ! કુલદેવીઓ પણ કયાં ચાલી ગઈ? હમેશાં સહાય કરનાર કુલદેવીએ આજે કેમ ઉદાસીન બની ગઈ હશે ?' વિદ્મનો નાશ કરવા માટે, વિચક્ષણ ગણાતી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાંતિ-કર્મ, પુષ્ટિકર્મ, માનતા, આખડી વગેરે વિવિધ પ્રકારનાં વિધાનો કરવા લાગી. કેટલીક જયોતિષીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરવા લાગી. કેટલીક ચાલતાં નાટકો એકદમ બંધ કરવા લાગી અને કેટલીક તો કઈ ને ઉંચે શબ્દ બોલતાં અટકાવવા લાગી. આ દુ:ખદ સમાચારથી ઉત્તમ બુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લોકોની સાથે ચિંતાતુર થઈ ગયો, અને તેમના મંત્રીઓ પણ કાંઈ ઇલાજ હાથ ન લાગવાથી અત્યંત મૂઢની જેમ ચિંતાતુર બની ગયા. એ વખતે સિદ્ધાર્થ રાજાનું રાજભવન આવી રીતે થઈ ગયું એમ સૂત્રકાર કહે છે:- તે વખતે સિદ્ધાર્થ રાજાનું આખું રાજભવન. થોડીવાર પહેલાં જ્યાં મૃદંગ, વીણાઓ, કરતાલી. અને નાટકના પાત્રોથી મનોહર રીતે ગુંજી રહ્યું હતું. બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગએલું રહે છે, આખું રાજભવન શોક છાએલું થઈ ગયું છે. 樣死還好舞舞舞舞 કોઈ છે. ૨૫s E ! Page #272 -------------------------------------------------------------------------- ________________ ܀ ક સ જ્યા Jain Educ 鮮味 તે વખતે, શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં, અધિજ્ઞાનના બળથી, માતાનામાતાના મનમાં ઉત્પન્ન થએલા આ આ પ્રકારના વિચાર-ચિંતવન–અભિલાષારૂપ–મને ગત–સંકલ્પ જાણીને, તેમણે વિચાર્યું કે:- આ માહની વાત કેાણે કરવી? માહની ગતિ જ કાંઈક ન્યારી છે. વ્યાકરણના નિયમ પ્રમાણે જેમ દુષ્ટ ધાતુના ગુણ કરવાથી દોષ થઈ જાય છે, તેમ આ સંસારમાં પણ ગુણુ કરવા જતાં ઉલટા દોષ દેખાય છે. મેં માતાના સુખના માટે જે કાંઇ કર્યું તે ઉલટું તેમના માટે ખેદકારક નીવડ્યું. આ લક્ષણ ખરું લેતાં ભાવિ કલિકાલના પ્રાબલ્યને જ સૂચવે છે. જેમ નાળિયેરના પાણીમાં શીતળતારૂપ ગુણુને માટે નાખેલું કપૂર ઝેર બની જાય છે અને મૃત્યુદાયક બને છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલા ગુણુ ઉલટા દોષ કરનારો થશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન મહાવીરે પોતાના શરીરના એક ભાગ રહેજ કંપાવ્યા. ત્યાર પછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજીરાજી થઈ ગઈ, રાજી થવાને લીધે, એનું હૃદય ધડકવા લાગ્યું, તેણીના મુખરૂપી કમળ સહસા પ્રફુશ્ચિત થયું અને રોમેરોમમાં આનંદના પ્રવાહ વહેવા લાગ્યા. આનંદિત થએલી ત્રિશલા દેવીના અને નેત્રોમાં ઉલ્લાસભાવ ઝરવા લાગ્યા, તેણીના કપાલ હર્ષથી વિકાસ પામ્યા, તેમણે મધુરવાણીથી પેાતાની સખીઓ વગેરેને કહ્યું કે:-‘ખરેખર ! મારો ગર્ભ કાઇ દુષ્ટ દેવે હરણ કર્યા નથી, તેમજ ગળી ગયાની કે ચવી ગયાની કલ્પના પણ ખેાટી ઠરી છે. આ મારા ગર્ભ પહેલાં કંપતા નહોતા તેથીજ મેં ઘણુાણા તર્કવિતર્ક કરી નાખ્યાં, પણ હવે તેના કંપવા 2ational ( t ૫૮ THIV,3II Page #273 -------------------------------------------------------------------------- ________________ ' ' પરથી જણાય છે કે તે તદૃન કુશળ છે. હજી મારાં સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય અને ભાગ્યશાળી છું. મારું જીવન પ્રશંસાપાત્ર છે. મારો જનમ સાર્થક થયો છે, મારા ઉપર જિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ત્રદેવીઓની પણ મારી ઊપર કૃપા ઊતરી છે. અને જનમથી આરાધેલો જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે.” એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઈને વૃદ્ધ સ્ત્રીઓના મુખમાંથી “જય જય નંદા ના આશીર્વાદ નીકળવા લાગ્યા. કુલાંગનાઓએ આનંદના આવેશમાં આવી ધવળમંગળ પ્રવર્તાવ્યા. ચારે તરફ ધજા-પતાકા ફરકવા લાગી અને સ્થળે સ્થળે મોતીઓના સાથીઓ પૂરાવા લાગ્યા. બંધ પડેલાં ગીતવાદ્યો પણ ફરીથી શરૂ થયાં (જુઓ ચિત્ર નં. ૧૧૫) અને ગાયને તથા નાચવડે આખું રાજકુળ દેવલોક જેવું શોભનીય બની ગયું. ગર્ભકુશળની વધામણીમાં કરોડોનું ધન સિદ્ધાર્થ ચિત્ર નં. ૧૧૫ ગર્ભના ફરકવાથી ગીત રાજાએ ગ્રહણ કર્યું અને કલ્પવૃક્ષની જેમ કરોડોનું દાન આનંદવાદ્યો શરૂ થયાં પૂર્વક દીવું. 'A' કણ ૬ પંa Jain Educ a nal Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં જ રહ્યા રહ્યા સાડા છ માસ વીતી ગયા બાદ આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે-જયાં સુધી મારા માતા-પિતા જીવતા રહે ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરમાંથી નીકળીને અનગારપણુ–દીક્ષા લેવાનું ખપે નહિ ! કારણ કે પ્રભુએ વિચાર્યું કે:-હું હજુ તે ઉદરમાં છું, છતાં માતાને મારી ઉપર આવે ગાઢ સ્નેહ છે તો પછી મારે જનમ થયા પછી તે કે થશે ?’ એટલે કે માતાપિતાને સંતોષ આપવા તેમજ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચવવા અર્થે પ્રભુએ ઉક્ત અભિગ્રહ ધારણ કર્યો. કહ્યું પણ છે કે:-“પશુઓ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે, મધ્યમ માણસો જ્યાં સુધી માતા ઘરનું કામકાજ કરે ત્યાંસુધી સ્નેહ રાખે છે અને ઉત્તમ પુરુષો જ્યાં સુધી પોતે જીવે ત્યાં સુધી માતાને તીર્થ સમાન ગણી તેના પર સ્નેહ રાખે છે.” ત્યારપછી, ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું, ઈષ્ટદેવનું પૂજન કર્યું, સકળ વિધ્રોની શાંતિ માટે તિલક વગેરે કૌતુકે અને દહીં. ધર અને અક્ષત વગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત્ત પણ કર્યા. તેણી તમામ અલંકારોથી વિભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી–એટલે કે તેણીએ અતિશય ઠંડાં. અતિશય ઊનાં અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તરાં, અતિશય ખાટાં, અતિશય ગળપણવાળાં અતિશય ચીકણુ-ચીકાશવાળાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધા અને ઋતુને અનુકૂળ એવાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ ધારણ 家樂家樂家樂家梁家藏樂家。 Jan Educa Orary.org Page #275 -------------------------------------------------------------------------- ________________ ય ર હજુ લુ 蘇樂鮮 કરતી તે રાગ વગરની, શોક વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બની રહેવા લાગી. કહ્યું છે કે :—‘વર્ષા ઋતુમાં—શ્રાવણ અને ભાદરવા માસમાં મીઠું અમૃત સમાન છે, શરદ ઋતુમાં આસા અને કારતક માસમાં જલ અમૃત સમાન છે, હેમંત ઋતુમાં—માગશર અને પાત્ર માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, શિશિર ઋતુમાં—મહા અને ફાગણ માસમાં ખાટા રસ–ખટાશ અમૃત સમાન છે, વસંત ઋતુમાં–ચૈત્ર અને વૈશાખ માસમાં ધી અમૃત સમાન છે અને ગ્રીષ્મ ઋતુમાં જેઠ અને અષાડ માસમાં ગાળ અમૃત સમાન છે.’ એ પ્રમાણે ગર્ભને હિતકારી થાય એવા આહારાદિ વડે ગર્ભનું પાષણ કરવા માંડ્યું અને તેની સાથે શાક—માહ મૂર્છાભય અને પરિશ્રમના ત્યાગ કરીને બહુ કાળજી અને સાવચેતીથી ગર્ભની સંભાળ લેવા માંડી. વાગ્ભટ્ટ નામના વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે :−‘ગર્ભવતી સ્ત્રી જે વાયુ કરનારા પદાર્થો ખાય તા ગર્ભ ખુંધવાળા, આંધળા, જડબુદ્ધિવાળા અને ઠીંગણા થાય છે. પિત્ત કરનારા પદાર્થો ખાય તેા ગર્ભ ટાલવાળા તથા પીળા વર્ણવાળા થાય છે. કફ કરનારા પદાર્થો ખાય તેા ગ સફેદ કાઢવાળેા અથવા પાંડુરોગવાળા થાય છે. ગર્ભવતી સ્ત્રી તે અતિ ખારા પદાર્થો ખાય તેા ગર્ભના નેત્રને હરણ કરે છે, અતિ ઠંડા આહાર ગર્ભને વાયુના પ્રકોપ કરે છે, અતિ ગરમ પદાર્થ ગના બળનું હરણ કરે છે, અને અતિશય વિષયસેવન ગર્ભાના પ્રાણનું હરણ કરે છે.' બીજા ગ્રંથકારોના મતે ‘મૈથુનસેવન, પાલખી વગેરે વાહનમાં બેસી મુસાફી કરવી, ઘેાડા ૨૧ Jain Edistationa XEN-YENGYM Obrary.org Page #276 -------------------------------------------------------------------------- ________________ કેમ યા કે છે 蒙蒙樂隊隊樂隊隊 તથા ઊંટ ઉપર વારી કરવી, ઘણું ચાલવું, ચાલતાં લચકાવું, પડી જવું, દબાવું, પેટ મસળાવવું, પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઊંચું નીચું સુવું, ઊંચું નીચું બેસવું, સાંકડા સ્થાનમાંસંકોચાઈને–બેસવું, ઊભડક બેસવું, ઉપવાસ કરવા, વેગ-વિઘાત પામો, અતિ લૂખો આહાર કરવો, અતિશય ભૂજન કરવું, બહુ કડવા પદાર્થો ખાવા, બહુ તીખાં પદાર્થો ખાવા, અતિ રાગ કરવો, અતિ શેક કરવો, અતિ ખારા પદાર્થો ખાવા, અતિશય ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું વગેરે કારણોથી ગર્ભને પીડા થાય છે અને કેટલીક વાર ગર્ભનું ખલન વિષય પણુ થઈ જાય છે.’ સુશ્રુત નામના વૈદ્યક ગ્રંથમાં આ પ્રમાણે કહેલું છે : ગર્ભવતી સ્ત્રી જે દિવસે સુવે તો ગર્ભ ઉંઘણશી થાય, ગર્ભવતી સ્ત્રી અંજન કરે તો ગર્ભ આંધળો થાય, રૂદન કરે તો વાંકી નજરવાળે થાય, નાન વિલેપન કરે તો દુરાચારી થાય, તેલનું મર્દન કરે તો કઢી થાય. નખ કાપે તે ખરાબ નખવાળે થાય, દોડે તો ચંચળ થાય, હસે તો ગર્ભના દાંત, હોઠ, તાળુ, જીભ એ સર્વ કાળા થાય. બહુ બોલે તો ગર્ભ બહુ બકબકી થાય, ઘણા શબ્દો સાંભળે તો બહેર થાય. લખે તો ટાલવાળો થાય. પંખાથી બહુ પવન ખાય તે ગર્ભ ઉન્મત્ત થાય.” આવા ગર્ભને અહિત કરે તેવા કારણોથી ત્રિશલાદેવી દૂર રહેવા લાગ્યાં. કુળની વૃદ્ધ સ્ત્રીઓ પણ ત્રિશલા દેવીને શિખામણ આપવા લાગી કે : આ કરી લો. Jain national O braty One Page #277 -------------------------------------------------------------------------- ________________ ક ન્યા 'मन्दं सञ्चर मन्दमेव निगद व्यामुञ्च कोपक्रम, पथ्यं भुव वधान नीविमनघां मा माऽट्टहासं कृथा । आकाशे भव मा सुशेष्य शयने नीचैर्वहिर्गच्छ मा, देवी गर्भभरालसा निजसरवीवर्गेण सा शिक्ष्यते ॥१॥ 露營鄉隆為無營養 હે સખી! તું હમણાં ધીરે ધીરે ચાલજે, બોલે તોપણ બહુ ધીરેથી બોલજે, કોઈ ઊપર ક્રોધ ન કરતી, પથ્ય ભેજન લેજે, પેટ પરનું નાડું ઢીલું બાંધજે, ખડખડાટ હસીશ નહીં. ખુલ્લી જગ્યામાં બહુ ફરીશ નહીં. બને ત્યાં સુધી કે મળ–સુંવાળી પથારીમાં સૂઈ રહેજે, નીચાણવાળી જગ્યામાં ઊતરવાનું સાહસ ન કરીશ, ઘરની બહાર પગલું ન ભરીશ.” ગર્ભના ભારથી મંદ થએલા ત્રિશલાદેવી પિતાની સખીઓની શિખામણને પણ માન આપીને રહેવા લાગ્યાં. ત્રિશલાદેવી ગર્ભને હિતકારી થાય તેવો, પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પિષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એવો આહાર લેતી તે દોષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસન વડે એકાંતમાં સુખરૂપે મનને Jain d an A brary.org Page #278 -------------------------------------------------------------------------- ________________ 家家来多、家樂家来来来来! અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. તેણીના હાલવાચાલવાની અને ઉઠવા-બેસવાની ક્રિયા પણ બહુ જ મૃદુતાભરી થવા લાગી. ગર્ભના પ્રભાવથી ત્રિશલાને જે દેહદ-અનેરો થયા, તે પણ ઘણા પ્રશસ્ત હતા, તે આ પ્રમાણે હતા. जानात्यमारिपटहं पटु घोषयामि, दानं ददामि सुगुरून् परिपूजयामि । तीर्थेश्वरार्चनमहं रचयामि सर्छ । वात्सल्यमुत्सवभृतं बहुधा करोमि ॥१॥ सिंहासने समुपविश्य वरातपत्रा, संवीज्यमानकरणा सीतचामराभ्यां । आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग् , भूपालमौलिमणिलालितपादपीठा ॥२॥ |२६४ Jbrary.org Page #279 -------------------------------------------------------------------------- ________________ आरुह्य कुञ्जरशिर : प्रचलत्पताका, वादित्रनादपरिपूरितदिग्विभागा। लोकैः स्तुता जयजयेतिरवैः प्रमोदा दुद्यानकेलिमनघां कलयामि जाने ॥३॥ ચારે દિશામાં અમારી પડહ વગડાવું, ખૂબ દાન આપું અને સદગુરૂઓની સમ્યક્ પ્રકારે સેવા-પૂજા કરું તો કેવું સારું? જિનેશ્વરોની પૂજા અને સંઘને વિષે મહત્સવ કરી અનેક પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કાં તો કેવો આનંદ વત્તે ? જાણે હું સિંહાસન ઊપર બેઠી હોઉં, મારા મસ્તક ઊપર ઉત્તમ છત્ર શોભી રહ્યું હોય, બંને પડખે ચામર વીંઝાતા હોય અને પૂરેપૂરી રીતે મારી આજ્ઞા સર્વત્ર વર્તતી હોય તો કેવું સારું ? જાણે હું હાથીના મસ્તક ઉપર બેઠી હોઉં, મારી આજુબાજુ ધજાઓ ફરકતી હોય, લોકો ભારે આનંદથી “જય! જય!”ના પોકારો કરતા હોય તો કેવું સારું ? સિદ્ધાર્થ રાજાએ તેમના સર્વ દેહદ-મરથો પૂરા કર્યા. તેમના એક પણ દેહદનું અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દોહદો શમી ગયા છે. અને હવે દેહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકે લઈને બેસે છે, નિદ્રા આવે એટલે સૂઈ જાય BE KRISE JENE ibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ છે, ઊભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. ને તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈિત્ર માસને બીજો પક્ષ એટલે ચૈત્ર માસને શુદ્ધ-શુક્લ પક્ષ પ્રવર્તતે હતો. તે ચિત્ર માસના શુદ્ધ પક્ષને તેર દિવસ એટલે ચૈિત્ર શુદિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઊપર સાડા સાત દિવસ વીતી ગયા હતા. એ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભરિતિને કાળ જાણુ. દરેક તીર્થંકરોનો ગર્ભસ્થિતિ કાળ સરખા નથી હોતો. તેથી શ્રી સમિતિલકસૂરિએ રચેલા સપ્તતિસ્થાનક નામના ગ્રંથમાં ચોવીશે તીર્થકરોને ગર્ભરિતિકાળ કહ્યો છે, તે અહીં નીચે આપીએ છીએ. (૧) શ્રી કષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રહ્યા હતા, (૨) શ્રી અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચીસ દિવસ, (૩) શ્રી સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૪) શ્રી અભિનંદન સ્વામી આઠ માસ અને અદ્યાવીશ દિવસ, (૫) શ્રી સુમતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૬) શ્રી પદ્મપ્રભુ નવ માસ અને છ દિવસ, (૭) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીશ દિવસ, (૮) શ્રી ચંદ્રપ્રભુ નવ માસ અને સાત દિવસ, (૯) શ્રી સુવિધિનાથ tional Jain N a library.org Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૦) શ્રી શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. (૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. (૧૨) શ્રી વાસુપૂજયસ્વામિ આઠ માસ અને વીશ દિવસ, (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ, (૧૪) શ્રી અનંતનાથ | પ્રભુ નવ માસ અને છ દિવસ, (૧૫) શ્રી ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૬) શ્રી શાંતીનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ, (૧૮) શ્રી અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી નવ માસ અને આઠ દિવસ, (૨૧) શ્રી નમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ અને (૨૪) શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ. જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયો હતો. સર્વત્ર સેમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં. દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું. ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રવોને છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પિતાના કલરવ વડે જયજયને ઉચ્ચાર કરી રહ્યાં હતાં, જે વખતે દક્ષિણ દિશાને સુગંધી Jain Educa tional Page #282 -------------------------------------------------------------------------- ________________ શીતળ પવન, પૃથ્વીને મંદમંદ સ્પર્શ કરતો, વિશ્વના પ્રાણીઓને સુખ–શાંતિ ઉપજાવી રહ્યો હતો. જે વખતે પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઊભરાઈ રહી હતી, અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકુળ સંગાથી. દેશવાસી લેકનાં હૈયાં હર્ષના હિંડોળે ઝુલી રહ્યાં હતાં, (જુઓ ચિત્ર નં. ૧૧૬) તેમજ વસંતોત્સવાદિની ક્રીડા દેશભરમાં ચાલતી હતી. તે વખતે–મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્યપુત્રને જનમ આપ્યો. ઈતિ મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીગણિ વિરચિત કલ્પસુબાધિકાનું ચોથું વ્યાખ્યાન સંપૂર્ણ ચિવ નં. ૧૧૬ હિંડોળે ઝુલી રહેલાં ત્રિશલા ૨૬૮ For Private Personal Use Only E bruary or Page #283 -------------------------------------------------------------------------- ________________ પાંચમું વ્યાખ્યાન જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત પ્રભુના જનમોત્સવ માટે નીચે આવતા તથા ઊપર જતા અનેક દેવો અને દેવીઓને લીધે જાણે અતિશય આકુળ વ્યાકુળ થઈ હોય એવી દેખાવા લાગી. દેવોના આનંદમય હાથી અને અવ્યક્ત શબ્દોથી શાંત રાત્રિ પણ કોલાહલવાળી બની ગઈ અચેતન એવી દિશાઓ પણ હર્ષિત થઈ હોય એવી રમણીય દેખાવા લાગી. પવન પણ મંદમંદપણે વહેવા લાગ્યા. ત્રણે જગત ઉદ્યોતમય થઈ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી પણ ઉચ્છવાસ લેવા લાગી અને નારકીના દુ:ખમય જીવોને પણ તે સમય આનંદમય લાગ્યો. Jain Educ a tional library.org Page #284 -------------------------------------------------------------------------- ________________ 1 2 છપન દિકુમારીઓએ ઉજવેલ પ્રભુનો જનમ મહોત્સવ પ્રભુનો જનમ થતાં છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રી અરિહંત પ્રભુનો જનમ થએલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી (જુઓ ચિત્ર નં. ૧૧૭). તેઓમાં ૧ ભોગંકરા. ૨ ભગવતી. ૩ સુભેગા. ૪ ભેગમાલિની. ૫ સુવત્સા. ૬ વત્સમિત્રા. ૭ પુષ્પમાળા અને ૮ અનંદિતા. નામની આઠ દિકુમારી એ અધોલોકમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકા ઘર રચ્યું; અને એ ઘરથી એક યોજન પર્યત જમીનને સંવર્ત વાયુવડે 深深深深深深深深 શુદ્ધ કરી. ૯ મેઘંકરા. ૧૦ મેધવતી. ૧૧ સુમેધા. ૧૨ મેઘમાલિની. ૧૩ તોયધારા. ૧૪ વિચિત્રા. ૧૫ વારિણા અને ૧૬ બલાહિકા નામની આઠ દિ કુમારીઓએ ઉદ્ગલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન ચિત્ર નં. ૧૧૭ દિકુમારીઓનું આગમન u brary.org Page #285 -------------------------------------------------------------------------- ________________ કરી સુગંધી જળ તથા ફૂલની વૃષ્ટિ કરી. ૧૭ નંદા. ૧૮ ઉત્તરાનંદા. ૧૯ આનંદા. ૨૦ નંદિવર્ધના. ૨૧ વિજયા. ૨૨ વિજયંતી ૨૩ જયંતી અને ૨૪ અપરાજિતા નામની આઠ દિકુકમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધર્યા. - ૨૫ સમાહારા. ર૬ સુખદત્તા. ૨૭ સુપ્રબુદ્ધા. ૨૮ યશોધરા. ર૯ લક્ષ્મીવતી ૩૦ શેષવતી ૩૧ ચિત્રગુપ્તા. અને ૩૨ વસુંધરા નામની આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવીને ૨નાન માટે જળથી ભરેલા કળશે હાથમાં લઈ ગીતગાન કરવા લાગી. ૩૩ ઈલાદેવી. ૩૪ સુરાદેવી. ૩૫ પૃથિવી. ૩૬ પદ્મવતી. ૩૭ એકનાસા. ૩૮ નવમિકા. ૩૯ ભદ્રા અને ૪૦ શીતા નામની આઠ દિકકુમારીએ પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણાં–પંખા લઈને ઊભી રહી. ( ૪૧ અલંબુસ. ૪ર મિતકેશી. ૪૩ પુંડરીકા. ૪૪ વાણી. ૪૫ હોસા. ૪૬ સર્વપ્રભા ૪૭ શ્રી અને ૪૮ હી નામની આઠ દિકકુમારીઓ ઉત્તર દિશાના રૂચક પર્વતમાંથી આવીને ચામર વીંઝવા લાગી. ૯ ચિત્રા. પ૦ ચિત્રકનકા. ૫૧ શતરા. પર વસુદામિની નામની ચાર દિકુમારીઓએ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવી હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી. Jan Edua25 Page #286 -------------------------------------------------------------------------- ________________ - કાકા ન "xeળાøહexળાક છે કે 5 * * - ચિત્ર નં. ૧૧૮ કેલિગૃહમાં માતા ત્રિશલા તથા પ્રભુ મહાવીર ચિવ નં. ૧૧૯ પ્રભુને માથે છત્ર ધરીને ચાલતે સૌધર્મેન્દ્ર www.ainelibrary.org Page #287 -------------------------------------------------------------------------- ________________ ૫૩ રૂપા. ૫૪ રૂપાસિકા. ૫૫ સુરૂપ અને પ૬ રૂપકાવતી નામની ચાર દિકકુમારીઓએ રૂચકદ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર આંગળથી છેટે છેદીને, ખેદેલા ખાડામાં નાખી ખાડા વૈર્થરત્નથી પૂરી તેની ઊપર પીઠ બનાવ્યું તથા તેને દૂર્વાથી બાંધીને તે જનમારની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં (જુઓ ચિત્ર નં. ૧૧૮). દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન પર બેસાડીને બંનેને સુગંધી તેલનું મદન કર્યું. પછી પર્વ દિશાવાળા ઘરમાં લઈ જઈને રસ્નાન કરાવી–વિલેપન કરી કપડાં તથા આભૂષણ પહેરાવ્યાં. ત્યારપછી, ઉત્તર દિશાવાળા કેળના ઘરમાં લઈ જઈને પ્રભુને તથા તેઓની માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિના બે કાષ્ટ ઘસી, અગ્નિ ઉત્પન્ન કરી, ઉત્તમ ચંદનને હોમ કરી, તે અગ્નિની રાખવડે દિકુમારીઓએ પ્રભુને તથા માતાને રક્ષા પોટલી બાંધી. ત્યારપછી તે દિકકુમારીઓએ રતનના બે ગેળા અકળાવી ‘તમે પર્વત જેટલા દીર્ધાયુપી થાઓ.’ એવા પ્રકારના આશિર્વચન ઉચ્ચાયાં અને પ્રભુને તથા માતાને જનમસ્થાને મૂકી પોતપોતાની દિશામાં જઈ ગીતગાન આરંભ્યાં. દરેક દિકકુમારીકા સાથે ચાર હજાર સામાનિક દે, ચાર મહત્તરાઓ, સેળ હજાર અંગરક્ષકે, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ અને બીજા પણ મહદ્ધિક દેવો તો હોય જ. તેમ જ આભિગિક દેવોએ બનાવેલા જન પ્રમાણવાળા વિમાને પણ હોય, અને એ વિમાનમાં બેસીને જ તેઓ પ્રભુનો જનમમહત્સવ કરવા આવે. દિકુમારીકા Jain Ed a tional U brary.org Page #288 -------------------------------------------------------------------------- ________________ સુ ક્યા ૫ એએ ઉજવેલ જનમ મહાત્સવ સંપૂર્ણ. મેરુ પર્વત પર ઈંદ્રે કરેલા પ્રભુના જનમ મહાત્સવ પછી સાધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શ નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇંદ્રે અધિજ્ઞાનના ઉપયોગ મૂકી જોયું તેા છેલ્લા—ચાવીશમા—અંતિમ તીર્થંકરના જનમ થએલા જણાયા. તરત જ ઇંદ્રે હિરણેગમેસિ દેવ પાસે એક યેાજન જેટલા પિરમંડળવાળા સુધાષા નામના ઘંટ વગડાવ્યા. એ ઘંટ વાગતાંની સાથે જ સર્વ વિમાનામાં રહેલા ઘંટ વાગવા લાગ્યા. પોતપેાતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવા સમજી ગયા કે ઈંદ્રને કાંઇક કર્ત્તવ્ય આવી પડયું છે. તે સ એકઠા થયા એટલે હરિણેગમેસિએ ઈંદ્રના હુકમ કહી સંભળાવ્યા. તીર્થંકર—પ્રભુના જનમ મહોત્સવ કરવા જવાનું છે એમ જાણી દેવાને બહુ જ આનંદ થયા. તે ચાલવાની તૈયારી કરવા લાગ્યા. પાલક નામના દેવે બનાવેલા અને એક લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના વિમાનમાં ઈંદ્રે પોતાનું આસન લીધું. તે વિમાનમાં ઇંદ્રના સિંહાસનની સામે જ તેની આઠ અગ્રહિષીઓનાં આઠ ભદ્રાસન હતાં. ડાબી બાજુએ ચારાશી હજાર સામાનિક દેવાનાં ચારાશી હાર ભદ્રાસન હતાં. જમણી બાજુએ અત્યંતર પબંદાના બાર હજાર દેવાનાં બાર Jain Educational library.org Page #289 -------------------------------------------------------------------------- ________________ માહ હજાર ભદ્રાસન અને મધ્યમ પર્ષદાના ચાર હજાર દેવોનાં ચાર હજાર ભદ્રાસનો તથા બાહ્ય પર્ષદાનાં સોળ હજાર દેવોનાં સેળ હજાર ભદ્રાસને હતાં. પાછળના ભાગમાં સાત સેનાપતિએના સાત ભદ્રાસનો હતાં, અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિશે ચોરાશી હજાર આત્મરક્ષક દેવોના રાશી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના દેવોથી અને બીજા પણ કરોડ દેવોથી પરિવરેલો, ગુણોથી ગવાતો, ઈંદ્ર ત્યાંથી ચાલ્યો તેની સાથે સાથે બીજા પણુ દેવ ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇંદ્રના હકમથી ચાલ્યા, કેટલાક મિત્રના વચનથી, કેટલાક પિતાની પતિનએની પ્રેરણાથી, કેટલાક શુદ્ધ ભક્તિભાવથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી, કેટલાક કુતુહલથી અને કેટલાક અભિક ભાવથી એમ અનેક રીતે સધળા દેવા વિવિધ પ્રકારના વાહન ઉપર સવાર થઈ ચાલી નીકળ્યા. તે વખતે જુદીજુદી જાતનાં વાજિંત્રો, ઘંટનાદ અને દેવોના કલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું હતું. સિંહ પર સવારી કરનાર, પાસેના હાથીવાળા દેવને કહેવા લાગ્યો કે:-“તારે હાથી જરા દૂર હટાવી લે, નહિતર મારો આ મોન્મત્ત કેસરી તારા હાથીને મારી નાખશે. એવી રીતે પાડાની સવારી કરનાર ધોડેસવારને, ગરૂડની સવારી કરનાર સર્ષના સવારને, ચિત્તાની સવારી કરનાર બકરાના સવારને, પિતાનું વાહન આગળ તારવવાને આદરપૂર્વક કહેવા લાગ્યા. દેવોના કરોડો વિમાનો અને વિવિધ પ્રકારના વાહનોને લીધે વિશાળ આકાશને રસ્તો પણ Jan Edu brary.org Page #290 -------------------------------------------------------------------------- ________________ LABH સાંકડો થઈ પડ્યો. કેટલાક દેવો તે આવા સંકડાશવાળા માર્ગમાં મિત્રોને તજીને ચતુરાઇથી પિતપિતાના વાહનને આગળ કરી ચાલતા થયા. એવી રીતે ચડશાચડશીથી આગળ ચાલતા દેવોને તેમના મિત્રો કહેવા લાગ્યા કે –“મિત્ર, આમ ઉતાવળ શા સારુ કરે છે? હું પણ તારી સાથે જ આવું છું !' આગળ નીકળી ગયેલ દેવ જવાબ આપવા લાગ્યો કે :–“આવો અવસર કેાઈ પુણ્યના યોગે જ પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે તો જે કઈ પહેલા પહોંચી જઈ પ્રભુનાં દર્શન કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજા કોઈ વખતે હું તારો સંગાથ ન છોડું, પણ આજે તે મારાથી ન થોભાય. એમ મિત્રની રાહ જોયા વિના જ આગળ ચાલવા લાગ્યા. જેમના વાહન વેગવાળા અને બળવાન હતા તેઓ તો બધા કરતાં સપાટાબંધ આગળ નીકળી ગયા. પરંતુ જેઓ નિર્બળ હતા અને રખલના પામતા હતા તેઓ કંટાળીને કહેવા લાગ્યા કે:અરેરે ! શું કરીએ ? આજે તો આવડું મોટું આકાશ પણ અમારે માટે સાંકડું થઈ પડયું છે!' બીજા દે તેમને શાંત્વન આપતાં કહેવા લાગ્યા કે:-“હમણાં તો વખતને માન આપી મુંગા મુંગા ચાલવામાં જ મજા છે, પર્વના દિવસે આવા સાંકડા જ હોય.’ - આકાશમાંથી ઊતરતા દેવોના મસ્તક પર ચંદ્રના કિરણે વરસતાં હતાં અને તેથી દેવાને જાણે પળીયા–ધોળાવાળ આવી ગયા હોય એવા વૃદ્ધ ભાસતા હતા. તેમના મસ્તકને સ્પર્શતા તારા કંઠા જેવા અને શરીરે સ્પર્શતા તારા પરસેવાનાં બિંદુ જેવા શોભી રહ્યા હતા. ૨૬૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ એ રીતે, દેવોથી પરિવરેલો ઇંદ્ર, નંદીશ્વર દ્વીપ પાસે આવી. વિમાનને સંક્ષેપી–સંકેલી ભગવંની તના જનમ સ્થાનકે આવ્યા. પ્રભુને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-નમસ્કાર કરી બોલ્યો કે:-ખમાં રતન નિપજાવનારી, જગતમાં દીપિકા સમાન છે માતા ! હું તમને નમન કરૂં છું, હું દેવનો સ્વામી શકેંદ્ર, આજે તમારા પુત્ર–છેલ્લા તીર્થકરને જનમ મહોત્સવ ઉજવવા દેવલોકથી ચાલ્યું આવું છું. માતા તમે કઇ રીતે ચિંતા કે વ્યગ્રતા ન કરતા.” તે પછી ઇંદ્ર ત્રિશલા માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને જિનેશ્વર દેવનું પ્રતિબિંબ માતાની પડખે મૂકયું. ઇઢે પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પોતાને જ મળે તે માટે પિતાનાં પાંચ રૂપ બનાવ્યાં. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા. બે રૂપે બંને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો (જુઓ જૈસલમેરની ચિત્રસમૃદ્ધિમાં ચિત્રનં. ૩૧ તથા પ્રસ્તુત ચિત્ર નં. ૧૧૯) તેની સાથે–આગળ પાછળ અનેક દે ચાલવા લાગ્યા. તેમાં જેઓ આગળ ચાલતા હતા, તેઓ પાછળ આવનારાઓને ભાગ્યશાળી માનવા લાગ્યા, અને પાછળ રહેનારાઓ આગળ ચાલનારાઓનું અહોભાગ્ય ગણવા લાગ્યા. જેઓ આગળ * “જૈસલમેરની ચિત્રસમુદ્ધિ’ સંપાદક: વિદ્વર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મૂથ પચીસ રૂપિયા. -સારાભાઈ નવાબ પા૨૩૭ Jain ibrary.org national Page #292 -------------------------------------------------------------------------- ________________ ચાલતા હતા તેઓને પ્રભુનાં દર્શનની ઝંખના થવા લાગી. તેઓને વિચાર થયો કે પ્રભુના અદભુત રૂપનું દર્શન કરવા, મસ્તકના પાછળના ભાગમાં આંખે હોત તો કેવું સારું થાત? ધીમે ધીમે, વિવિધ ભાવનાઓ ભાવતા એવા દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર, મેરુ પર્વતના શિખર ઊપર રહેલા પાંડુક નામના વનમાં આવી પહોંચ્યો; અને ત્યાં મેની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વદિશા ભણી મુખ કરી રિત થયો–બેઠે (જુઓ ચિત્ર નં. ૧૨૦). એ વખતે દશ વૈમાનિક, વીશ ભવનપતિ. બત્રીશ વ્યંતર, અને બે જ્યોતિષ્મ-જ્યોતિષી, એ પ્રમાણે ચોસઠ ઇદ્રો પ્રભુના ચરણ પાસે આવીને હાજર થઈ ગયા. અય્યતેન્દ્ર આભિયોગિક દેવોને કહી સેનાના, રૂપાના, રતનના, સોના-રૂપાના, સોના-રતનના, રતન ચિત્ર નં. ૧૨૦ મેરૂ ઊ પર પ્રભુને જનમ મહોત્સવ Jain Education matinal library.org Page #293 -------------------------------------------------------------------------- ________________ અને રૂપાના, સુવર્ણરતન અને રૂપાના તેમજ માટીના, એવી રીતે એક જનના મુખવાળા આઠ જાતિના કળશે મંગાવ્યા. દેવોએ દરેક જાતના એક હજાર ને આઠ આઠ કળશ હાજર કર્યા. તે ઉપરાંત ભંગાર, એટલે કળશ વિશેષ, દર્પણ, રતન કરંડક, સુપ્રતિષ્ઠ એટલે ભાજન વિશેષ, થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજાનાં ઉપકરણો, કળશની માફક દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. માગધ વગેરે તીથની માટી અને જળ, ગંગા વગેરે મહાનદીઓનાં કમળ અને જળ, પદ્મહંદ વગેરેના કમળ અને જળ, તથા કુલ્લ હિમવંત, વર્ષધર, વૈતાઢય, વિજય અને વક્ષસ્કરાદિ પર્વત ઊપરથી સરસવ, પુષ્પ, સુગંધી પદાર્થો અને બીજી અનેક પ્રકારની ઔષધીઓ મંગાવી લીધી. આભિયોગિક દેવોએ પ્રભુને નાન કરાવવા માટે સર્વ કળશ, ક્ષીરસમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. દેવોના વક્ષસ્થળ પાસે રહેલા, તીર્થના જળથી ભરેલા કળશ એવા શોભતા હતા કે જાણે દેવોએ સંસાર સમુદ્રને તરી જવા માટે ઘડા ધારણ કર્યા હોય નહિ? જાણે ભાવરૂપ વૃક્ષને સિંચતા હોય અથવા પિતાનો મેલ ધોઈ નાખતા હોય, અથવા ધર્મપ્રાસાદ ઉપર કલશ સ્થાપતા હોય તેવા તે દેવો શોભી રહ્યા. આ વખતે ઈંદ્રને શંકા ઉભવી કે: નાજુક શરીરવાળા પ્રભુ આટલો બધો જળને ભાર શી રીતે સહન કરી શકશે?” ઈંદ્રને ઉદ્ભવેલો આ સંશય દૂર કરવા પ્રભુએ પોતાના BANSINH જો Jain Educ tional Page #294 -------------------------------------------------------------------------- ________________ 蘇黎家家樂隊入球隊樂隊第 ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેરુ પર્વતને સહેજ દબાવ્યો. એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખે મેરુ પર્વત કંપી ઊઠ્યો, પર્વતના શિખરો તરફથી પડવા લાગ્યા. પર્વતો અને પૃથ્વી પણ સહસા ધ્રુજી ઉઠી, સમુદ્રો ખળભળ્યા, બ્રહ્માંડ ફૂટી જાય એવા ભયાનક શબ્દ થવા લાગ્યા અને દેવો પણ ભયવિહલ બની ગયા. ઇંદ્રને પોતાને પણ ક્રોધ ચડ્યો. કે:-“અરે ! આ પવિત્ર શાંતિક્રિયા સમયે આવો ઉત્પાત કોણે આદર્યો?” તેણે અવધિજ્ઞાનથી જોયું તો આ ઉત્પાતમાં પોતાની શંકા અને પ્રભુના પરાક્રમની લીલા જ કારણભૂત જણાયાં. દ્રિ પ્રભુને અતિ વિનયથી કહ્યું કે : “હે નાથ ! આપનું અસાધારણ માહામ્ય મારા જેવો સાધારણ પ્રાણી શી રીતે જાણી શકે ? મેં તીર્થંકરનું અનંતબળ જાણ્યા વિના જ આપના સામર્થ્ય વિષે શંકા આણી. મેં જે વિપરીત ચિતવ્યું તે મારું કૃત્ય મિથ્યા હો ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગું છું.” મેરુ પર્વતને પણ થયું કે અસંખ્યાતા તીર્થકરો આજસુધીમાં થઈ ગયા. પણ મને કેઈએ પગથી સ્પર્શ કર્યો નથી. આજે વીરપ્રભુના પગને સ્પર્શ પામી તે હર્ષથી નાચના લાગે. વળી તેણે વિચાર્યું કે આ સ્નાત્રના નીરના અભિષેકથી ઝરતાં સઘળાં ઝરણાંરૂપી મેં હાર પહેર્યા તથા જિનેશ્વરરૂપી મુગટને ધારીને હું સઘળા પર્વતને રાજા થયો. પહેલાં અય્યદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું, તે પછી અનુક્રમે બીજા ઈંદ્રો અને છેવટે Jain Educ orary.org Page #295 -------------------------------------------------------------------------- ________________ જો ચંદ્ર વગેરેએ પ્રભુના સ્નાત્રને લહાવો લીધો. સ્નાત્ર મહોત્સવ વખતે ચરમ તીર્થકરના મસ્તક પર શ્વેતછત્રની પેઠે શોભતું, મુખરૂપી ચંદ્ર પર કિરણોના સમૂહની પેઠે તેજ વરસાવતું, કંઠમાં હારની પેઠે ઝૂલતું, સમરસ્ત શરીર પર ચીનમાં બનતાં રેશમી કપડાની માફક શોભતું, અને ઇંદ્રોના સમૂહોએ ઉંચા કરેલા કળશના મધ્યભાગમાંથી નીચે પડતું ક્ષીરસમુદ્રનું પાણી સૌની લક્ષ્મીને માટે હે ! શકે પિતે ચાર વૃષભ-બળદનું રૂપ કરીને. આઠ શીંગડાઓમાંથી ઝરતા જળવડે પ્રભુને અભિષેક કર્યો. દેવોને જે પિડિત કહેવામાં આવે છે તે યથાર્થ જ છે; કારણ કે, ચરમ તીર્થકરને જળવડે સ્નાન કરાવવાનો લાભ લઈને પોતે જ નિર્મળ બન્યા. મંગલદીવ અને આરતી ઉતારી. નાચગાન તથા વાજીંત્રો વગાડી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યારપછી, ઈંદ્ર ગંધકાષાયી દિવ્ય વસ્ત્ર વડે પ્રભુના શરીરને લૂંછી; ચંદનાદિવડે વિલેપન કરી, પુષ્પો વગેરેથી પૂજા કરી. ત્યારપછી, પ્રભુની સન્મુખ રતનના પાટલા ઊપર, રૂપાના અક્ષતથી દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત અને ભદ્રાસન એ અષ્ટમંગળ (જૂઓ ચિત્ર નં. ૧૨૧) આળેખી પ્રભની સ્તુતિ કરી. આ બધું પતી રહ્યા પછી ઇંઢે પ્રભુને તેમની માતા પાસે લાવીને મૂક્યા; અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિબ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. ઓશીકા નીચે બે કુંડળ અને સુંવાળા કપડાંની જોડ મૂકી. પ્રભુની દૃષ્ટિને આનંદ છે કે કો www.ainallbrary.org Page #296 -------------------------------------------------------------------------- ________________ - * વ્યા 鮮鮮菜鮮果冰茶水 Jain Edmational --- A ચિત્ર નં. ૧૨૧ મંગલ આપવા માટે ઊપર બાંધેલા ચંદરવા સાથે સુવર્ણ અને રતનના હારોથી સુશોભિત એક દડા લટકાવ્યા. તે ઉપરાંત ત્રીશ કરોડ રતન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી, આખરે આભિયાગિક દેવ પાસે ઈંદ્રે મેટા અવાજે ઉદ્ઘાષણા કરાવી કે :–પ્રભુ અને પ્રભુની માતાનું જે કાઈ અશુભ ચિતવશે તેના મસ્તકના અનવૃક્ષની મંજરીની માફક સાત ટુકડા થશે.' વળી પ્રભુના અંગુઠામાં અમૃત મૂકીને નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઇ મહોત્સવ કરીને સધળા દેવા પોતપોતાના સ્થાને ગયા. મેરૂ પર્વતપર ઈંદ્ર કરેલા પ્રભુના જનમમહત્સવનું વર્ણન સંપૂ પ્રભુના જનમ થયાનું જાણતાં જ પ્રિયંવદા નામની દાસી, દાડતી દોડતી સિદ્ધાર્થ રાજા પાસે પહોંચી અને પુત્રજનમની શુભ વધામણી આપી ૨૮૨ elibrary.org Page #297 -------------------------------------------------------------------------- ________________ - હું છુ જ Jain Educa ***** * * * * * tional ચિત્ર નં. ૧૨૨ પ્રભુના જનમની વધામણી (જ્જુએ ચિત્ર નં. ૧૨૨). આવી અમૂલ્ય વધામણી સાંભળી રાજાને અત્યંત આનંદ થાય એમાં તે પૂછવું જ શું? હર્ષના આવેગથી તેની વાણી ગદ્ગદ શબ્દોવાળી થઇ ગઈ અને તેના શરીરનાં રોમાંચ ખડાં થઇ ગયાં. આવી સરસ વધામણી આપનાર દાસી પર રાજા ઘણાજ સંતુષ્ટ થયા, અને પોતાના મુગટ સિવાયનાં બધાંએ આભૂષણો તેણીને બક્ષીસ આપી દીધાં અને દાસીપણાથી તેણીને મુક્ત કરી દીધી. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત્રિએ, કુબેરની આજ્ઞામાં રહેતા અને તિરછા લાકમાં રહેતા—વસતા ઘણા સ્તંભક દેવાએ સિદ્ધા રાજાના ભવનમાં રૂપાનો વરસાદ અને સુવર્ણના વરસાદ, રતનાના વરસાદ અને વજ્રો–હીરાનેા વરસાદ, વસ્ત્રાના વરસાદ અને ઘરેણાંના વરસાદ, નાગરવેલ નાનો |૨૮૩ rary.org Page #298 -------------------------------------------------------------------------- ________________ સુ ન્યા પ Jain Educ 蘇榮鮮 વગેરે પત્રોના વરસાદ અને ફૂલાના વરસાદ, નાળિએર વગેરે ફળાના વરસાદ અને ડાંગર વગેરે બીજોના વરસાદ, માલતી વગેરે ફૂલાની માળાઓના વરસાદ અને સુગંધી દ્રવ્યોના વરસાદ, સુગંધવાળા ચૂર્ણાના વરસાદ અને હિંગળા વગેરે રંગોના વરસાદ, અને વસુધારા વરસાવી એટલે ધનના રેલમછેલ વરસાદ વરસાવ્યા. ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા, ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવાએ પ્રભુના જનમાભિષેક મહોત્સવ કર્યા પછી, સવારના પહેારમાં નગરના રખવાળાને ખેાલાવે છે, નગરના રખેવાળાને બાલાવીને તે આ પ્રમાણે બાલ્યા: “ તરત જ હૈ દેવાનુપ્રિયા ! ક્ષત્રિયકુંડગ્રામ નગરની જેલને સાફ કરી નાખા એટલે તમામ બંદીવાનાને છોડી મૂકી જેલને ખાલીખમ ચાકખી કરી નાખા. કહ્યું છે કે:–યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ ઊપર ચડાઈ કરી વિજય મેળવ્યો હોય ત્યારે; અને પુત્રના જનમ વખતે કેદીઓને મુક્ત કરવા જોઇએ.’કેદીઓને મુક્ત કર્યા પછી, તાલમાપનેમાપાં અને તેાલાંને– વધારી દ્યો, તાલમાપને વધાર્યા પછી આખા ક્ષત્રિયકુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવા, સાફ કરાવા અને લિંપાવા—ગુંપાવા, ક્ષત્રિયકુંડપુર નગરના સિંગેાડાના ઘાટનાં રસ્તામાં—તરભેટાઓમાં, ચારસ્તામાં-જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં, જ્યાં ઘણા રસ્તાએ ભેગા થતા હોય ત્યાં, ચાર દરવાજાવાળા દેવમિદરા વગેરે અને રાજમાર્ગોધારી રસ્તા વગેરે માર્ગોમાં ational ૨૮૪ afelbrary.org Page #299 -------------------------------------------------------------------------- ________________ વ્યા શાજનક અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચકખું કરાવે અને જ્યાંત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવે, તે તમામ ઠેકાણે જેવા આવનાર લોકો એકઠા થાય તેઓ બેઠાબેઠા બધું જોઈ શકે તે માટે રસ્તાના કિનારે માળબંધ માંચડાએ બંધાવો. વિવિધ પ્રકારની રંગેલી અને સિંહ, હાથી, ગરૂડ વગેરે પશુ-પક્ષીઓના ચિત્રોવાળી ધજા-પતાકાઓ બંધાવો, આખા નગરને લિંપાવો, ઘોળાવો અને સુશોભિત બનાવો, નગરનાં બધાં ઘરની ભીંતો ઉપર ગશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર જાતના પહાડી ચંદનના પાંચે આંગળીઓ ઉઠેલી દેખાય એવા થાપા લગાડાઓ, ઘરોની અંદર ચોકમાં ચંદનના મંગળકળશ સ્થપાવો, બારણે બારણે ચંદનના કળશોથી રમણીય લાગે એવા તોરણો બંધાવો, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગોળ આકારની પુષ્પમાળાઓ લટકાવો, સરસ–સુગંધી પાંચે વર્ણનાં પુષ્પો-ફુલોનો સમૂહ યોગ્ય સ્થળે ગોઠવીને નગરને સંસ્કારયુક્ત બનાવો, ફલેના ગુચ્છા મૂકાવો. ઠેકઠેકાણે બળતા કાળો અગર, ઊંચી જાતને કુંદર અને તૂક ધૂપની સગંધિત વાસથી આખા નગરને મઘમઘતું કરી મેલો-ઊંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરે–સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મઘમઘતું બનાવો. વળી ઠેકઠેકાણે નટો રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઊપર ખેલ કરનારા દોરડાના ખેલો બતાવતા હોય, મલ્લો મલ્લયુદ્ધ કરતા હોય, મુષ્ટિયુદ્ધ કરનારા મુષ્ટિયુદ્ધ કરતા હોય, વિદૂષકે લોકોને library.org Page #300 -------------------------------------------------------------------------- ________________ હસાવતા હોય, કૂદનારા પિતાની કૂદના ખેલો બતાવતા હોય, કથા પુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય. પાઠક લેકે સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઊપર ખેલનારા વાંસના ખેલો કરતા હોય. મંખલોક હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૃણી લોકો તૃણુ નામનું વાજિંત્ર વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરા, ઊપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને કરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવો. એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો પ–ધૂસરાં અને હજારો સાંબેલાઓને ઊંચાં મૂકાવો એટલે કે ધૂસરાને સાંબેલાથી થતી હિંસાને અટકાવો અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઊપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છે એમ તમે મારી પાસે આવીને જણાવો. ત્યારપછી, સિદ્ધાર્થ રાજાએ જેમને ઊપરનો હુકમ ફરમાવ્યું છે એવા નગરગૃતિક એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવતું ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બંને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ ક્ષત્રિયકુંડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે, અને એ www. aineitbrary.org Page #301 -------------------------------------------------------------------------- ________________ N NNNN કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલા ઉંચાં મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં તમામ કામ કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગુપ્તિકો જાય છે. જઈને પોતાના બંને હાથ જોડીને અને મસ્તકે અંજલિ કરીને, સિદ્ધાર્થ રાજાને એને એ હકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે. ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડે છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પિતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ. વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજિત્રોનાં અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડક ઢોલ, મૃદંગ અને દુંદુભી વગેરે વાજિત્રોનાં અવાજો સાથે દશ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાનો છેડી દેવામાં આવ્યું છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જતી કરનારા રાજપુરોને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવો એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યા છે. તથા આ ઉત્સવ દરમ્યાન કોઈનો Jain Ede Page #302 -------------------------------------------------------------------------- ________________ 家家樂家樂隊樂家來家樂隊 AK થોડા કે વધુ દંડ કરવામાં આવતો નથી. જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓનો નાચ ચાલુ કરવામાં આવ્યું છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને નિરંતર મૃદંગાને વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજી-કરમાયા વિનાની રાખવામાં આવી છે. નગરના તેમજ દેશના તમામ માણસને પ્રમુદિત કરવામાં આવ્યાં છે, અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારપછી. તે સિદ્ધાર્થ રાજા દશ દિવસને એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સંકડ, હજાર, લાખા યાગોને–દેવપૂજાઓને કરાવે છે. અહીં યાગ શબ્દનો અર્થ જિનપ્રતિમાની પૂજા જ કરવાનો છે, કારણ કે, પ્રભુના માતપિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય–શ્રાવક હતા એમ આચારાંગસૂત્રમાં કહેલું છે; અને શ્રાવકને બીજા યાગો અસંભવિત હોવાથી જિનપ્રતિમાની પૂજા સિવાય બીજો અર્થ બંધબેસતો નથી. યોગ શબ્દમાં ‘યજ' ધાતુ છે, અને તેને દેવપૂજા એવો અર્થ થાય છે. તે ઉપરાંત સિદ્ધાર્થ રાજ દાન-દાનને અને ભાગોને દેતો અને દેવરાવતે તથા સંકડે, હજારો અને લાખે સંભેને–વધામણાને સ્વીકારતો સ્વીકારતો એ પ્રમાણે રહે છે. ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પ્રભુના જનમના પહેલા દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજનમ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શનનો |િ ઉત્સવ કરે છે. તેને વિધિ આ પ્રમાણે છે:– પુત્ર જનમથી બે દિવસ ગયા પછી ત્રીજા દિવસે ગૃહરથ US V9 D, For Private Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૦ ગુર અરિહંત પ્રભુની રૂપાની બનાવેલી ચંદ્રની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી–પૂજી વિધિપૂર્વક સ્થાપન કરે. ત્યારપછી માતા સ્નાન કરી, સુંદર વસ્ત્રો તથા આભૂષણો પહેરી, ચંદ્રને ઉદય થતાં પ્રત્યક્ષ ચંદ્રની સમુખ પુત્રને લઈ જાય. મન્ટોનિ નિશાકરણ નક્ષત્રપતિરતિ મુવાડા ઔષધિ અમરિ મ ટ વૃદ્ધિ દર સ્વાહા ઈત્યાદિ ચંદ્રનો મંત્ર ઉચ્ચારતો ગુરુ માતાને તથા પ. પુત્રને ચંદ્રનું દર્શન કરાવે અને પુત્ર સહિત માતા ગુરુને નમસ્કાર કરે ત્યારે ગુરુ આશિર્વાદ આપે કે - सर्वोषधीमिश्रमरीचिराजिः सर्वापदां संहरणप्रवीणः। करोति वृद्धि सकलेऽपि वंशे युष्माकमिन्दुः सततं प्रसन्नः॥ સવધિ મિશ્રિત કિરણોની પંક્તિવાળે અને સમગ્ર આપત્તિઓને વિનાશ કરવામાં કુશળ| ચંદ્ર, તમારી ઉપર સદા પ્રસન્ન રહે અને તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો. ત્યારપછી, રસ્થાપિત કરેલી ચંદ્રની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે. સૂર્યની મૂર્તિ સેનાની અથવા તાંબાની હોવી જોઈએ. સૂર્યને મંત્ર આ પ્રમાણે છે:- ‘વાઈ | सूर्योऽसि दिनकरोऽसि तमोऽपहोऽसिसहस्रकिरणोऽसि जगच्चक्षुरसि प्रसीद, अस्य कुलस्य ર૮૯ Jain E U VO Page #304 -------------------------------------------------------------------------- ________________ તુષ્ટિ પુષ્ટિ પ્રમોટું કુરુ કુરુ સ્વાહા ઈત્યાદિ મંત્રનો ઉચ્ચાર કરતો ગુરુ આશિર્વાદ રૂપ કહે કે – सर्वसुरासुरवन्धः कारयिताऽपूर्व सर्वकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षुर्मङ्गलदस्ते सपुत्रायाः ॥१॥ સર્વ દેવો અને અસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનાર થાઓ. એ પ્રકારે આશીર્વાદ આપી, સ્થાપિત કરેલી સુર્યની મૂર્તિનું વિસર્જન કરે.- ચંદ્ર, સૂર્ય દર્શન વિધિ સંપૂર્ણ. હાલમાં ચંદ્ર-સૂર્યના બદલે બાળકને આરીસે દેખાડવામાં આવે છે. પુત્ર જનમના છઠ્ઠા દિવસે પ્રભુના માતાપિતાએ કુલધર્મ પ્રમાણે જાગરણને ઉત્સવ એટલે રાતિજગે કર્યો. એ પ્રમાણે અગિયાર દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ–અશુચીકાય પૂરાં થયાં પછી જ્યારે બારમે દિવસ આવી પહોંચે છે ત્યારે પુત્ર જનમના બારમા દિવસે અશન-પાન-ખાદિમ–સ્વાદિમ એમ ચારે પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. પુષ્કળ સામગ્રી તૈયાર કરાવીને પિતાનાં મિત્રો, જ્ઞાતિજનો, પુત્ર–પિત્રાદિ આત્મીય, પિતરાઈએ વગેરે સ્વજને. પુત્રી–પુત્રાદિના સાસુસસરા વગેરે સંબંધીજનો દાસ-દાસી નોકર-ચાકર વગેરે પરિજનો અને જ્ઞાતnational Jain E! 2-1 brary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ Eીમાં , કુળના ક્ષત્રિઓને ભેજનને માટે નિમંત્રણ આપે છે–પુત્ર જનમ સમારંભમાં આવવાનાં નોતરાં મળે છે. એમ આમંત્રણ આપીને એ બધા આવી ગયા પછી એ સો ન્હાયા. એ બધાંએ બલિકર્મ કયાં, ટીલાટપકાં અને દોષને નિવારનારાં મંગળરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા, ચકખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યા, થોડાં પણ કિંમતી આભૂષણો પહેર્યાં. અને ભેજનને સમય થતાં પ્રભુના માતાપિતા વગેરે ભેજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા (જુઓ ચિત્ર નં. ૧૨૩). ભેજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ આસન ઊપર સુખપૂર્વક બેઠા અને પછી તે પોતાનાં મિત્રો, જ્ઞાતિજનો, ચિત્ર નં. ૧૨૩ સિદ્ધાર્થ અને ત્રિશલા 蘇家、家家、家樂家樂家樂 EI[ કરી . લોન પે (Fr - કડક 1 . શાળ ૨ શકayી gિ | જઈ 2 . A S TAND I Ta '17 i | ક કો Jain Ede Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ , જો પોતાનાં રવજનો અને પિતાનાં સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયા સાથે તે બહાળાં ભેજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓનો આસ્વાદ લેતાં વધારે સ્વાદ લેતાં. જમતાં અને એક બીજાને આગ્રહથી આપવા લાગ્યાં. અર્થાત ભગવાનનાં માતપિતા પોતાનાં પુત્રજનમનો ઉત્સવ કરતાં આ પ્રકારને ભેજન સમારંભ કરે છે. - જમી ભજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચકખા પાણીવડે કોગળા કરીને દાંત અને મુખને ચોકખાં કરે છે, એ પ્રમાણે પરમશુચિ થએલા ચિત્ર નં. ૧૨૪ સિદ્ધાર્થ અને સ્વજનો ૨૯૨ Jain Educa Private B Pesonal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ વ્યા. છે માતાપિતા ત્યાં આવેલા પોતાનાં મિત્રો, જ્ઞાતિજનો પોતાનાં સ્વજને તથા પોતાની સાથે સંબંધ ધરાવનારાં પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિઓને પુષ્કળ ફૂલો, વસ્ત્ર, ગંધો–સુગંધી અત્તરો, માળાઓ અને આભૂષણો આપીને તે બધાનો સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સન્માન અને સત્કાર કરીને, તે જ મિત્રો, જ્ઞાતિજનો, પોતાના સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારની તથા જ્ઞાતવંશના ક્ષત્રિની આગળ ભગવાનનાં માતપિતા આ પ્રમાણે બાલ્યા (જુઓ ચિત્ર નં. ૧૨૪). પહેલાં પણ હે દેવાનુપ્રિયા ! અમારો આ દીકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમને આ પ્રકારને વિચાર ચિંતન યાવતું મને ગત ભાવ પેદા થયો હતો કે જયારથી માંડીને અમારો આ દીકરો કુખમાં ગર્ભપણ આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે, ધનવડે યાવત સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણુંઘણું વધવા માંડ્યા છીએ અને સામંત રાજાઓ પણ અમારે વશ થએલા છે. તેથી કરીને જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ વર્ધમાન' એવું પાડશું, તો હવે આ કુમાર ‘વધમાન' નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન' એવું પ્રસિદ્ધ કરીએ છીએ–પાડીએ છીએ. શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં to Ne, Jain Ed e rational library.org Page #308 -------------------------------------------------------------------------- ________________ આવે છે. તે જેમકે તેમનું માતાપિતાએ પાડેલું નામ વધમાન, સ્વાભાવિક રસ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ સ્કૂરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાને પરિશ્રમ કરેલો છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઈ આકસ્મિક ભય ઊભો થતાં કે ભયાનક ક્રૂર સિંહ વગેરે જંગલી જનાવરોને ભય આવતાં એઓ તદ્દન અચલ રહેનારા છે–જરાપણુ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહે એટલે ભૂખ, તરસ વગેરેનાં બાવીશ પરીષહો–સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી. એ પરીષહેને અને દેવતાઓ સંબંધી ચારે પ્રકારના ઉપસર્ગોને ક્ષમા વડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન-જ્ઞાનવાળા છે, શોક અને હર્ષ આવતાં તે બંનેને સમભાવે સહન કરનારા છે –તે તે સદ્ગુણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે, માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર પાડેલું છે. દેવોએ પ્રભુનું નામ વીર કેવી રીતે પાડ્યું, તે વિષે આ પ્રમાણે પ્રાચીન સંપ્રદાય છે – ઊપર જણાવી ગયા પ્રમાણે દેવો, અસુર અને નરેશ્વરોએ પ્રભુનો જનમ મહોત્સવ કર્યા પછી, પ્રભુ કા દાસ-દાસીઓ અને સેવકોની મધ્યમાં ચંદ્રમાની માફક અથવા કલ્પવૃક્ષના અંકુરાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પણ પ્રભુ મહાન તેજસ્વી, ચંદ્રમાં સરખી મનહર મુખાકૃતિવાળા, સુંદર નેત્રવાળા, ભમરા જેવા શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ ઓઠવાળા, હાથીના Jain Ede national Page #309 -------------------------------------------------------------------------- ________________ SANSEN જેવી મનોહર ગતિવાળા, સફેદ દંતપંક્તિવાળા, કમળ જેવા કોમળ હાથવાળા, સુગંધી શ્વાસશ્વાસવાળા, દેવો કરતાં પણ રૂપમાં ચડીઆતા, જાતિસ્મરણયુક્ત, ત્રણ જ્ઞાનવડે સુશોભિત, નીરોગી, ધૈર્ય–ગાંભીર્યાદિ ગુણના નિધિ અને જગતને વિષે તિલક સમાન હતા. આવી રીતે મેટા થતાં થતાં, પ્રભુ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે, પોતે રમતગમતમાં આસક્તિરહિત હોવા છતાં, પણ સરખી ઉંમરના કુમારોના અતિ આગ્રહથી તેમની સાથે આમલકી ક્રીડા એટલે કે વૃક્ષ ઊપર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની-કૂદવાની રમત કરવા નગરની બહાર ગયા. બીજા કુમાર સાથે પ્રભુ પણ વૃક્ષ ઊપર ચડવાની તથા કૂદવાની ક્રીડા કરવા લાગ્યા. એ વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના પૈર્યગુણની પ્રશંસા કરતો કહેવા લાગ્યો કે :-“હે દે! હાલમાં–અત્યારે મનુષ્ય લોકમાં, શ્રી વર્ધમાન કુમાર એક બાળક હવા છતાં તેમના જેવો બીજે કઈ પરાક્રમી વીર નથી, ઇંદ્રાદિ દેવો પણ તેમને બીવરાવવાને અસમર્થ છે; ખરેખર ! નાની વયમાં પણ તેઓ પરાક્રમી છે. બાળક હોવા છતાં પણ કેવા ઘેર્યશાળી છે??? આ સાંભળીને કેઈ મિથ્યાદષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે:-“આ ઈદ્રને પિતાના સત્તાના અભિમાનમાં ગમે તેમ બોલવાની ટેવ પડી છે. રૂના પુંભડાથી આખા નગરને દાટી દેવા જેવી મૂર્ખાઈ ભરેલી વાત કઈ બુદ્ધિમાન તો ન જ માને. મનુષ્ય દેવોની પાસે એક પામરમાં તો તાર Page #310 -------------------------------------------------------------------------- ________________ ܐ ܀ સુ વ્યા પ્ પામર કીડા જેવા ગણાય; તેને પણ આ ઇંદ્ર દેવા કરતાં કેટલા બધા ઉંચા ચડાવે છે? હમણાં જ હું ત્યાં જઉં અને તે કુમારને બીવરાવી ઈંદ્રને જુઠા પાડું તા જ ખરો.' આ પ્રમાણે વિચાર કરીને તે દેવ, જ્યાં કુમારો ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ, બે જીભવાળા, ચળકતા મણિવાળા, ભયંકર ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત ફણાવાળા મોટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું—વીંટળાઇ ગયા. આવા ભયંકર સર્પ બેઈ ભયભીત બનેલા બધા કુમારો રમતગમત પડતી મૂકી નાશી છૂટ્યા. પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળી શ્રી વ માનકુમારે જરાપણ ભય પામ્યા વગર, પોતે ત્યાં પાસે જઇ, સર્પને હાથથી પકડી ( જુએ, ચિત્ર નં. ૧૨૫) દૂર ફેંકી દીધા. સર્પ દૂર પડ્યો એટલે નિર્ભય બનેલા કુમારો એકઠા થઇ ગયા, અને પાછી ક્રીડા શરૂ કરી દીધી. હવે કુમારેએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જિતેલાને પોતાના ખભા ઊપર બેસાડે. કુમાર વેષધારી દેવ, શ્રી વમાન કુમાર સાથે રમતાં રમતાં હારી ગયા. તેણે કહ્યું કેઃ—‘ભાઇ ! હું હાર્યો અને આ વર્ધમાન કુમાર જિત્યા, માટે એમને મારા ખભા ઊપર બેસવા દ્યો! શ્રી વર્ધમાનકુમાર ખભા ઊપર બેઠા એટલે દેવે તેમને બીવરાવવા માટે સાત તાડ જેટલું ઊંચું પોતાનું શરીર બનાવ્યું. પ્રભુ તે સ્વરૂપ જાણી Jain Edu national ૧૯૬ Mibrary.org Page #311 -------------------------------------------------------------------------- ________________ જે કરી ગયા. તેઓએ વા જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ ઉપર ઘા કર્યો. કે જેથી તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મશકની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇંદ્રના સત્ય વચનને મનમાં રવીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરી, સધળો વૃતાંત પ્રભુને કહી સંભળાવ્યો. પ્રભુની વારંવાર ક્ષમા માગતો તે દેવ પોતાના સ્થાનકે ગયા. તે વખતે સંતુષ્ટ થએલા ઇંદ્ર પ્રભુનું વીર’ એ પ્રમાણે નામ પાડવું. પ્રભુ જ્યારે આઠ વરસથી કાંઈક અધિક ઉંમરના થયા એટલે મેહવશ માતાપિતા સામાન્ય પુત્રની માફક તેમને પાઠશાળામાં ભણવા મોકલવા તૈયાર થયા. શુભ મુહર્ર અને શુભ લગ્ન જોઈ નિશાળે મોકલવાની મહાસવપૂર્વક મોટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને હાથી, ઘોડા વગેરે વાહનોથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ. K જે જે ચિત્ર નં. ૧૨૫ આમલકી કીડા Jain de national ary.org Page #312 -------------------------------------------------------------------------- ________________ તરીકે કામ કંકણુ વગેરે આભૂષણોથી અને પાંચ વર્ણના સુંદર વસ્ત્રોથી આદરસત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણું, વિવિધ પ્રકારનાં રત્ન અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. પાઠશાળાના વિદ્યાર્થીએને વહેંચવા માટે સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન, અને રૂપાથી જડેલી પાટી–ખડીઓ–લેખણ વગેરે ઉપકરણો તૈયાર કર્યા. સરસ્વતી દેવી (ચિત્ર નં. ૧૨૬ )ની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીઆથી જડેલું સુવર્ણનું મનહર આભૂષણ તૈયાર થયું. માસ્તરોને આપવા માટે જુદી જુદી જાતનાં વસ્ત્રો તૈયાર કર્યા. કુલની વડીલ સ્ત્રીઓએ ચિત્ર નં. ૧૨૬ સરસ્વતી દેવી Jain Eder a tional :: મ રે ! ibrary.ru Page #313 -------------------------------------------------------------------------- ________________ ? R es'; પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન, કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી વિલેપન કર્યું. આ પ્રમાણે ભણવાની સઘળી સામગ્રી તૈયાર કરવામાં આવી. ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણ અને પુષ્પમાળા વડે અલંકૃત થએલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડ્યા (જુઓ ચિત્ર , ૧૨૭). સેવકોએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું, ચંદ્રના કિરણ જેવા સફેદ ચામરો બંને બાજુ વીંઝાવા લાગ્યા; ગવૈયાઓ ગીત ગાવા લાગ્યા, વાજિત્રીના મધુર સૂર નીકળવા લાગ્યા, ચતુરંગી સેનાથી પરિવરેલ વર્ધમાન કુમાર પંડિતને ઘેર માટી ધામધૂમથી ભણવા આવ્યા. પંડિત પણ લલાટાદિમાં કેસરનું તિલક કરી, સેનાની જનોઈ પહેરી, પર્વ દિવસે પહેરવાનાં ઉત્તમ અને રવચ્છ વસ્ત્રો પહેરી, આભૂષણોથી અલંકૃત બની, વર્ધમાન કુમારની રાહ જોતા બેઠા હતા. એ વખતે જ પિંપલના પાંદડાની માફક, હાથીના કાનની માફક, કપટી માણસના ધ્યાનની માફક, રાજાના માનની માફક, શદ્રનું સિંહાસન ચિત્ર નં. ૧૨૭ પ્રભુનું પાઠશાલા ગમન ચલાયમાન થયું. ઇંદ્ર અવધિજ્ઞાનના ઉપગથી આ સ્વરૂપ શી છે રહી કા ૨૯ Jain Edu I c onal Page #314 -------------------------------------------------------------------------- ________________ જાગ્યું ને તે દેવોને ઉદ્દેશીને બોલ્યો કે:-“હે દેવ ! જુઓ તો ખરા ! ત્રણ જ્ઞાનવાળા પ્રભુને પણ માતાપિતાએ એક સાધારણ માણસ પાસે ભણવા મોકલ્યા છે. એ યુક્ત નથી જણાતું. કારણ કે: ‘આંબાને તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા બીજી વસ્તુઓ નાખવી; સરસ્વતીને ભણાવવી અને ચંદ્રમામાં સફેદ ગુણનું આરોપન કરવું જેમ નકામું છે, તેમ પ્રભુને પાઠશાળામાં ભણવા મોકલવા એ પણ નિરર્થક છે. પ્રભુ આગળ વચનોને આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરવા સમાન છે, લંકા નગરી પાસે સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા સમાન છે; સમુદ્રની પાસે મીઠાના સમૂહની ભેટ કરવા બરાબર છે, કારણ કે જિનેશ્વરો તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી છે, દ્રવ્ય વિના પણ પરમેશ્વર છે, આભૂષણે વિના પણ મનોહર દેખાય છે, આ પ્રસંગે પ્રભુનો અવિનય ન થવા દેવો જોઈએ.” આ પ્રમાણે બેલીને બ્રાહ્મણનું રૂપ બનાવીને ઇંદ્ર પંડિતના ઘેર જ્યાં ભગવાન છે ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને પંડિતને યોગ્ય એવા આસન ઊપર પ્રભુને બેસારીને “ઢે પ્રભુને ભણાવનાર પંડિતના મનમાં જે સંદેહ હતા તે પડ્યા. પંડિત વિચાર કરવા લાગ્યો કે:- લાંબા સમયથી જે શિકાઓ મને ઉપસ્થિત થએલી છે, તેનો ઉત્તર આ બાળક “કેવી રીતે આપી શકશે?” પંડિત આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો તેટલામાં તો પ્રભુએ એક પછી એક પ્રશ્નોના સંતોષકારક ખુલાસા કર્યા. જેના પરિણામે “જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર થયું. Jain Educa ary.org Page #315 -------------------------------------------------------------------------- ________________ લેકે તો વિરમય જ પામ્યા કે અહો ! વર્ધમાન કુમાર હજુ તે બાળક છે અને આટલી બધી વિદ્યા તેઓ ક્યાં ભણ્યા. પંડિત પણ વિચારવા લાગ્યા કે :–“આટલા લાંબા વખતમાં મારી જે શંકાઓનું નિવારણ થતું નહતું, તે બધી શંકાઓ આ બાળક એવા પ્રભુએ જોતજોતામાં દૂર કરી નાખી એ ખરેખર આશ્ચર્ય જ ગણાય ! વધારે આશ્ચર્ય તો વળી એ છે કે આ વિદ્યાવિશારદ હોવા છતાં તેનામાં કેટલી બધી ગંભીરતા છે? એમાં કાંઈ નવાઈ નથી, મહાત્મા પુરુષોનાં આચરણ જ એવાં હોય છે. કારણ કે : “શરદ ઋતુમાં ગર્જના કરતાં મેઘ વરસતો નથી, અને વર્ષા ઋતુનો મેઘ તો ગર્જના કર્યા વિના પણ વરસે છે. મોટી મોટી બડાઈએ મારનાર કાંઈ કરી શકતો નથી. અને ઉત્તમ પુરુષો કાંઈ પણ બેલ્યા વગર કામ પાર પાડે છે. વળી, અસાર પદાર્થમાં જ મોટા ભાગે ખોટો આડંબર રાખે છે; ખણખણાટ કાંસાને થાય છે, પરંતુ સેનાનો ખણખણાટ થતો નથી. આ પ્રમાણે ચિંતવન કરતા પંડિતને શક્રે કહ્યું કે :–“ હે પંડિત ! તમે આ બાળકને માત્ર સામાન્ય બાળક ન માનશો; પરંતુ તેમને તો ત્રણ જગતના નાયક અને સકળ શાસ્ત્રાના પારગામી શ્રી વીર જિનેશ્વર જ માનજો.” આ પ્રમાણે વર્ધમાન કુમારની સ્તુતિ કરીને ઈંદ્ર પોતાના સ્થાનકે ગયે. અને પ્રભુ પણ જ્ઞાતકુળના સઘળા ક્ષત્રિયોથી પરિવરેલા પોતાના ઘેર પાછા આવ્યા. પ્રભુ અનક્રમે બાલ્યાવસ્થા વટાવીને યૌવનાવા પામ્યા, ત્યારે માતપિતાએ તેઓને ઉંમરલાયક Jain de ron a tional Page #316 -------------------------------------------------------------------------- ________________ અને ભોગ સમર્થ જાણી. શુભ તિથિ. શુભ મુહૂર્તમાં સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા. તેણીની સાથે સંસાર સુખ ભોગવતાં પ્રિયદર્શના નામની એક પુત્રી ઉત્પન્ન થઈ પ્રિયદર્શનાને પિતાની બેનના પુત્ર જમાલી સાથે પરણાવી. તેણીને શેષવતી નામની પુત્રી થઈ. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેઓનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે, સિદ્ધાર્થ અથવા સેજfસ-શ્રેયાંસ અને સંસ-યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; ત્રિશલા, વિદેહદિન્ના અને પ્રીતિકારિણી. શ્રમણ ભગવાન મહાવીરના કાકા સુપા નામના હતા. નંદિવર્ધન નામના મોટાભાઈ હતા. સુદર્શન નામની બેન હતી અને કૌડિન્ય ગેત્રવાળી યશોદા નામની પત્ની હતી. શ્રમણ ભગવાન મહાવીરના દીકરી કાશ્યપ ગોત્રના હતા, તેમના બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; અણજાજા અથવા પ્રિયદર્શના. શ્રમણ ભગવાન મહાવીરના દોહિત્રી–દીકરીના દીકરી કાશ્યપ ગોત્રના હતા, તેમના બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે; શેષાવતી અથવા જસ્સવતી-યશસ્વતી. શ્રમણ ભગવાન મહાવીર દક્ષ–સકલકલાકુશલ હતા. એમની પ્રતિજ્ઞાદક્ષ-ડહાપણુ ભરેલી–હતી, એ પોતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર-સરલ અને વિનયવાન હતા, ૩૦૨ in ! brary.org Page #317 -------------------------------------------------------------------------- ________________ છે. પણ પ્રખ્યાત હતા, જ્ઞાતવંશના પુત્ર હતા, અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. જ્ઞાતવંશના કુળમાં ચંદ્ર સમાન હતા. વાઋષભનારાચ રસંધયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વડે મનહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા હતા. વિદેહદિન્ન એટલે વિદેહદિના-ત્રિશલા માતાના તનય હતા. વિદેહજ એટલે ત્રિશલા માતાના શરીરથી જનમેલા હતા, વિદેહભૂમાલ એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. પછી જ્યારે તેઓના માતાપિતા વર્ગે ગયા અને મોટાભાઈ નંદિવર્ધનની દીક્ષા લેવા માટે અનુમતિ મળી ત્યારે જ દીક્ષા લેવાને તૈયાર થયા. ‘ સમાપ્ત થઈ છે પ્રતિજ્ઞા જેમની’ એવું વિશેષણ પ્રભુને માટે સૂત્રકાર યોજે છે. શ્રમણ ભગવાન મહાવીરની અદ્યાવીશ વર્ષની ઉંમર થઈ તે વખતે તેઓના માતાપિતા સ્વર્ગ સિધાવ્યાં. આવશ્યક સૂત્રના અભિપ્રાયે પ્રભુના માતાપિતા ચોથા દેવલેકે ગયા અને આચારાંગસૂત્રના મતે અશ્રુત નામના બારમા દેવલોકે ગયા. ગર્ભાવાસમાં જ લીધેલી “ માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવાની ” પ્રભુની જે પ્રતિજ્ઞા હતી તે પૂરી થઈ, એટલે તેમણે મોટાભાઈ નંદિવર્ધનની અનુમતિ માગી. મેટાભાઈએ કહ્યું કે:- “ભાઈ! માતાપિતાના વિયોગનું દુ:ખ હજી મને વિસારે પડ્યું નથી, એટલામાં તમે દીક્ષા લેવાની વાત કરીને મને ધા ઉપર ખાર નાખ્યા જેવું કેમ કરો છો ?' પ્રભુએ જવાબ આપતાં કહ્યું કે:- “હે ભાઈ! આ સંસારમાં દરેક જીવે કેટકેટલીવાર માતા, પિતા, ભાઈ, બેન, ભાર્યા અને પુત્રના શિક REJ૩૦૩ Jain Educu rary.org Page #318 -------------------------------------------------------------------------- ________________ સંબંધ બાંધ્યા? આવી સ્થિતિમાં કોણે કોને માટે પ્રબંધ કરવો??? આ પ્રમાણે સાંભળીને નંદિવર્ધાને કહ્યું કે:- “ ભાઈ! તમે કહો છો તે સંપૂર્ણ સત્ય છે, પરંતુ તમે મને એટલા બધા વહાલા છો કે તમારો વિરહ મને ઘણું જ સંતાપકારક થઈ પડશે; તેથી મારી ખાતર બે વર્ષ તમે ઘરમાં રહો તો સારું.” પ્રભુએ કહ્યું કે –“એમ થાઓ. પરંતુ હવેથી હે રાજન! મારા માટે કોઈપણ પ્રકારનો આરંભ ન કરશે. અને હું પ્રાસુક આહાર–પાણીવડે મારા શરીરને નિર્વાહ કરીશ.” આ બે વર્ષ પર્યત પ્રભુ વસ્ત્રો તથા આભૂષણો પહેરતા હતા, છતાં પણ હમેશાં નિરવદ્ય આહાર લેતા હતા, અચિત્ત પાણી પીતા, આખા શરીરે સ્નાન કરવાના બદલે અચિત્ત પાણીથી જ હાથ–પગ –માં ધોતા. ત્યારથી જીવ્યા ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે તે પ્રમાણે દરેક તીર્થકરોનો આચાર છે. પ્રભુ જ્યારે જનમ્યા ત્યારે માતાએ જેએલા ચૌદ વમના પ્રતાપે “નિશ્ચયથી આ કુમાર ચક્રવર્તી રાજા થશે.” એમ ઘણું લોકો માનતા અને તેથી જ શ્રેણિક, ચંડપ્રદ્યોત વગેરે રાજકુમારો પોતપોતાના માતાપિતાની આજ્ઞાથી પ્રભુની સેવા કરતા હતા, જ્યારે તેમને ખાત્રી થઈ કે આ પ્રભુ દીક્ષા લેવા તત્પર થયા છે, ત્યારે તેઓ પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. એક તરફ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થએલી હોવાથી પ્રભુ પોતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મલોક નિવાસી લોકાંતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું, એટલે કે 家樂家、家家、家樂家參考 ૩૦૪ Jain Education Informational Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની ઓગણત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર આવ્યાનું સુચવી દીધું. પ્રભુ પોતે તો સ્વયંસંબુદ્ધ છે, તેથી તેમને કોઈના ઉપદેશની અપેક્ષા ન હોય, પરંતુ પોતાના આચારને માન આપી લોકાંતિક દેવો આવો સંકેત સુચવી જાય છે. લોકાંતિકા–એકાવનારી હોવાથી લોકાંતિકા. તે નવ પ્રકારના લોકાંતિક દેવોએ પિતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીથી પ્રથમ તો પ્રભુને વારંવાર અભિનંદી ખૂબ સ્તુતિ કરી ( જુઓ ચિત્ર નં. ૧૨૮), તેમણે કહ્યું કે:-“હે સમૃદ્ધિશાલી ! આપનો જય હો! હે કલ્યાણુવ્રતા આપને વિજય થાઓ ! હે પ્રભુ! આપનું કલ્યાણ હા ! જગતના ઉદ્ધાર કરવાની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિામાં દેશ ચિત્ર નં. ૧૨૮ લેકાંતિક દેવોની પ્રાર્થના ૩૦૫ & Leary or Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપને જય હો ! હે ભગવાન ! આપ બંધ પામ-દીક્ષા સ્વીકારે. હે લોકનાથ ! સકળ જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવ! કારણ કે આ ધર્મતીર્થ સકળ લોકને સર્વ જીવોને હિત કરનારૂં થશે. સુખકારક તથા મોક્ષદાયક થશે.” શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહરણ્યધર્મમાં આવતાં–વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું. તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પિતાનાં ઉત્તમ આગિક જ્ઞાનદર્શનથી પોતાને નિષ્કમણુ કાળ એટલે પ્રવ્રયા સમય આવી પહોંચ્યું છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્ય-રૂપાને તજી દઈને, સવર્ણને તજી દઈને, ધનને તજી દઈને, રાજ્યને તજી દઈને રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કોઠારને તજી દઈને. પુરને તજી દઈને, અંત:પુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહાળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખ, રાજપદ કે રાજાવર્ત, પરવાળાં, માણેક વગેરે સત્ત્વવાળું-સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલું કરીને તે તમામને દાનરૂપે દેવાનો વિચાર કરીને અને પિતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન, ધાન્ય, હિરણ્ય, રતન વગેરેને વહેંચી આપીને દીક્ષા લેવા નીકળ્યા. પ્રભુને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું ૩૬ Jan Ed brary.org Page #321 -------------------------------------------------------------------------- ________________ HTT TTTTE કtk ક ૪૦ કયા કાનિndi movie video, વર ૩૦૭ ચિત્ર નં. ૧૩૦ પ્રભુનું વાર્ષિક દાન * ચિત્ર નં. ૧૨૯ પ્રભુનું વાષક દાન & Personal Use Only Jain de brary.org Page #322 -------------------------------------------------------------------------- ________________ અપાશા બાઇકરારપાળા - ૯ ૨ છે. હતું (જુઓ ચિત્ર નં. ૧૨૯–૧૭૦). તેઓ સૂર્યોદયથી આરંભી બપોરના ભોજન પહેલાં એક કરોડને આઠ લાખ સેનૈયાનું દાન આપવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરો પીટાવ્યો કે: “જેને જે જોઈએ તે લઈ જાઓ.’ તેમાં ઈદ્રની આજ્ઞાથી દેવોએ પણ સહાય કરી ( જુઓ ચિત્ર નં. ૧૩૧). એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠ્યાસી કરોડ અને અંશી લાખ સેનૈયા દાનમાં ખરચી દીધા. આ વાર્ષિક દાનના સંબંધમાં કવિ કહે છે કેટ-દાનની તો એવી વૃષ્ટિ થઈ કે દરિદ્રીઓનાં દારિદ્રય અને માંગણીનો દીનતા રૂપી દાવાનળ બીલકુલ શાંત થઈ ગયા. કેટલાક પુરુષોને નવા આભૂષણો, વસ્ત્રો અને અશ્વો સાથે ઘેર ચિત્ર નં. ૧૩૧ નવનિધાન ૩૨૮ For Private & Fersonal Use Only ઈ Page #323 -------------------------------------------------------------------------- ________________ 家、 家家、家樂家樂家樂家奖 આવતાં જોઈ તેમની સ્ત્રીઓ તેમને ઓળખી પણ ન શકી; પરંતુ જ્યારે પુરુષોએ સેગન ખાધા ત્યારે જ સ્ત્રીઓને ખાત્રી થઈ કે આ બીજા કોઈ નહીં પણ તેમના પિતાના જ ધણી છે. વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં પ્રભુએ પોતાના વડીલ બંધુ નંદિવર્ધનને પૂછયું કે:હે રાજન! તમે કહેલી મુદત હવે પૂરી થાય છે, તેથી હવે હું દીક્ષા સ્વીકાર કરું છું.’ આ વાત સાંભળી નંદિવર્ધન રાજાએ પણ પોતાની અનુમતિ આપી. તેમણે આખા ક્ષત્રિય કુંડ નગરને ધ્વજ-પતાકા તથા તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારો સાફ કરાવી રંગથી સુશોભિત કરી. નગરને દેવલોક જેવું બનાવી દીધું. પછી નંદિવર્ધને અને શક્રાદિ દેવોએ સોનાના, રૂપાના. રતનના સેના અને રૂપાના. સેના અને રતનના, રતન અને રૂપાના, સોના, રૂપા અને રતનના તથા માટીના, એ રીતે આઠ જાતના, દરેક જાતના એક હજારને આઠ આઠ કળશો તૈયાર કરાવ્યા. તેમજ બીજી પણ જોઇતી સામગ્રી તૈયાર કરાવી. અમ્યુનિંદ્ર વગેરે ચોસઠે ઇંદ્રોએ મળીને પ્રભુનો અભિષેક કર્યો. તે પછી દેવોએ કરેલા કળશે દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાના કળશમાં અહિત થઈ ગયા. અને તેથી નંદિવર્ધન રાજાના કળશમાં અપૂર્વ સાંદર્ય ખીલી નીકળ્યું. પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પર્વદિશા સન્મુખ બેસાડી, દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી. સર્વ તીર્થોની માટીથી અને સકળ ઔષધિઓથી પ્રભુનો અભિષેક કર્યો. તે વખતે ઇંઢો હાથમાં કળશ તથા દર્પણ વગેરે લઈ “જય! જય !” national wwinelibrary.org Page #324 -------------------------------------------------------------------------- ________________ 2, શબ્દના ઉચ્ચાર કરતા આગળ ઊભા રહ્યા. પ્રભુને એ રીતે રન્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લૂંછી નાખી આખા શરીરે દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. એ વખતે પ્રભુને કંઠ પ્રદેશ, કલ્પવૃક્ષના પુષ્પોથી બનાવેલી માળાવડે શોભવા લાગ્યો. તેમના આખા શરીર ઉપર સુવર્ણ જડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજજવળ અને લક્ષ મૂલ્યવાળું વેતવસ્ત્ર દીપવા લાગ્યું, વક્ષ:સ્થળ ઊપર કીંમતી હાર ખૂલવા લાગ્યા. બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કાનમાં પહેરેલા બંને કુંડળીના પ્રકાશથી તેમના મુખમંડળમાં અવનવી દીપ્તિ ચમકવા લાગી. એવી રીતે આભૂષણો અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજયા (જુઓ ચિત્ર નં. ૧૩૨ ). આ પાલખી પચાસ ધનુષ લાંબી, પચીશ ધનુષ પહોળી. અને છત્રીશ ધનુષ ઊંચી, સુવર્ણમય સેકડો રિઝ જઝS ચિત્ર નં. ૧૩૨ પ્રભુને દીક્ષા મહોત્સવ Jain Education intonational library.org Page #325 -------------------------------------------------------------------------- ________________ નિજ કથા : પૂન તા . આ સ્તંભથી શેભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત હોવાથી વિચિત્ર લાગતી હતી. નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી પાલખીમાં દેવનિર્મિત પાલખી પણ દેવશક્તિથી ભળી ગઈ હતી. આવા પ્રકારની ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી પ્રભુ દીક્ષા લેવા માટે નીકળ્યા ( જુઓ ચિત્ર નં. ૧૩૩). તે કાલે અને તે સમયે હેમંત ઋતુને જે તે પહેલો માસ અને પહેલો પક્ષ એટલે માગશર માસનું પહેલું પખવાડીયું–કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ આવતાં, જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણુ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પરુથી થવા આવી હતી તેવા સમયે, સુવ્રત નામના દિવસે વિજય નામના મુહૂર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત ચિત્ર નં. ૧૩૩ પ્રભુને દીક્ષા મહોત્સવ Jain Education n ational brary.org Page #326 -------------------------------------------------------------------------- ________________ N_New કો સુવર્ણના સિંહાસન ઊપર પ્રભુ પૂર્વદિશા સન્મુખ બેઠા. તે વખતે પ્રભુએ છદનો તપ કરેલો જી હતો અને વિશુદ્ધ વેશ્યાઓ વતી હતી. પાલખીમાં પ્રભુના જમણા પડખે કુલની મહત્તરા સ્ત્રી હંસલક્ષણ વર્લ્સ લઈને ભદ્રાસન ઊપર બેઠી હતી, ડાબે પડખે પ્રભુની ધાવ માતા દીક્ષાના ઉપકરણ લઈને બેઠી હતી; પાછળના ભાગમાં ઉત્તમ સાંગારવાળી. ચિત્ર નં. ૧૩૪ ચંદ્રલેખા પાલખી સ્વરૂપવાન એક મws alwa & Ni At 20 2 કિજ ક Jain Edu For Private Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ઇ જ Jain Ed તરુણુ સ્ત્રી, હાથમાં સફેદ છત્ર પકડીને બેઠી હતી. ઇશાનખૂણામાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલા કળશ હાથમાં લઈને બેઠી હતી. અગ્નિખૂણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખા લઇને ભદ્રાસન ઊપર બેઠી હતી. પછી નદિવર્ધનની આજ્ઞાથી તેના સેવાએ પાલખી ઉપાડી (જુએ ચિત્ર નં. ૧૩૪). પછી શકે તે પાલખીના દક્ષિણ તરફના ઊપરના છેડાને, ઈશાનંદ્રે ઉત્તર તરફના ઊપરના છેડાને ચમરેંદ્ર દક્ષિણ તરફના નીચેના છેડાને, અને બલિદ્રે ઉત્તર તરફના નીચેના છેડાને ઉપાડયો. વળી કુંડલા અને બીજા આભૂષણાથી રાભતા બાકી રહેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક ઇંદ્રો પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપાતાની યોગ્યતા પ્રમાણે પાલખી ઊપાડવા લાગ્યા. પછી શદ્ર અને ઈશાનંદ્ર પાલખીના છેડા છેડી ને પ્રભુને ચામર વીંઝવા લાગ્યા. આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા, તે વખતે શરદઋતુમાં વિકસીત થએલા કમળા વડે જેમ પદ્મસરોવર શોભે, પ્રફુલ્લિત થએલું અલસીનું, કણેરનું, ચંપાનું અને તિલકનું વન શાબે, તેમ દેવાને લીધે સમગ્ર આકાશ મનેાહર રીતે શૈાભી રહ્યું, ચારે તરફ વાગી રહેલા નગારાં, નેાબત, ભંભા, વીણા, મૃદંગ, અને દુંદુભી વગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદ આકાશ તળ અને ભૂતળ ઊપર પથરાઇ રહ્યો. વાજિંત્રોના કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી નારીએ પોતપોતાનાં કામેા છેઊંડી ઊતાવળથી દોડતી દોડતી આવી, પ્રભુને નીરખવા માટે ઊભી રહી. કહ્યું પણ છે કે: 20mational *** અઠ 313 library.org Page #328 -------------------------------------------------------------------------- ________________ “तिन्निवि थीआं वल्लहां कलि कज्जल सिंदूर। ए पुण अतीहि वल्लहां दूध जमाइ तूर॥१॥ સ્ત્રીઓને ફ્લેશ-કજીઓ, કાજળ અને સિંદૂર એ ત્રણ ચીજ પ્રિય હોય છે, પરંતુ દૂધ, B જમાઈ અને વાજિત્ર તે અતિશય વહાલાં પ્રિય હોય છે.' તેથી નગરની નારીઓ, વાજિંત્રોના નાદ સાંભળતાં જ હાવરી બાવરી બનીને, પિતાનાં વિટ કામ અધૂરાં મૂકીને દોડવા લાગી. તે આ પ્રમાણે : કેએક સ્ત્રી આંખમાં કાજળ આંજવાને બદલે ગાલ ઉપર લગાવવા લાગી અને ગાલ ઊપર કસ્તુરી લગાવવાની હતી તેને આંખમાં આંજી દીધી ! કેઈ સ્ત્રીએ પગમાં પહેરવાનું ઝાંઝર ઊતાવળને લીધે ગળામાં પહેરી લીધું અને ગળામાં પહેરવાનો રમણીય કંઠે પગમાં પહેરી લીધો ! વળી કઈ સ્ત્રીએ ડોકમાં પહેરવાનો હાર ઊતા- | વળથી કમ્મરે પહેરી લીધો અને કમ્મરમાં પહેરવાનો, રણઝણાટ કરતી ઘુઘરીવાળા કંદોરો ડોકમાં પહેરી લીધો ! કોઈ સ્ત્રીએ ઉત્સવ જેવાની ઉતાવળમાં, શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગશીર્ષચંદન વડે પગ રંગી નાખ્યા અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાને રસ આખા શરીરે લગાવી દીધો ! અરધું સ્નાન કરેલી, ભીજાએલા શરીરમાંથી ટપકતા જળવાળી અને વીખરાયેલા વાળવાળી, ઊતાવળથી દોડી આવતી કોઈ સ્ત્રીને જોઈ લોકો પ્રથમ તો ભય પામ્યા. પણ ૩૧૪ Jein Ede library.org Page #329 -------------------------------------------------------------------------- ________________ ૮ = હજુ જ પાછળથી ઓળખાણ પડી ત્યારે સૌ હસી પડ્યા. કાઈક ભાળી સ્ત્રી તા ઊતાવળથી દોડતાં વજ્ર ખસી ઢીલા થઈ જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડી ઊભી રહી, પરંતુ સર્વ લાકે શ્રી જિનેશ્વરદેવનાં દર્શન માટે તન્મય બનેલા હાવાથી કાઇની નજર તેની ઊપર ન પડી અને તેથી તેને શરમાવવાનું પણ કારણ ન રહ્યું. કાઈ એક તરુણુ સ્ત્રી તેા પોતાના રડતા બાળકને ગોદમાં લેવાને બદલે ભૂલથી ખીલાડાંને હાથમાં લઈને, કેડમાં બેસાડી દોડતી દોડતી આવીને ઊભી રહી! આ દૃશ્ય જોનારને હાસ્ય સ્ફુર્યા વિના કૅમ જ રહે ? શ્રી વીર પ્રભુનું મુખ જોવાને અતિશય લાલુપ બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાત્રવાળી કેટલીક સ્ત્રીઓને તા પોતાનાં સુવર્ણનાં આભૂષણો સરી પડી ગયાં તેનું પણ ભાન ન રહ્યું ! કાઈ સ્રી પ્રભુને દેખી ખેાલવા લાગી કે:–“ ધન્ય છે આ રૂપને, ધન્ય છે આ તેજને અને ધન્ય છે આ મહાન પરાક્રમને! શરીરને વિષે પણ કેટલું બધું અદ્ભુત સૌભાગ્ય શેાભે છે? વિધાતાના હાથની આવી કારીગરી જોઇ, હું તેા તેનાં દુ:ખડાં લીધાં વિના નથી રહી શકતી !” કેટલીએ ચંચળ નેત્રવાળી સ્ત્રીએએ, પેાતાના હસ્તકમળમાંથી પવિત્ર માતીએ ઉડાડી પ્રભુને વધાવ્યા. કેટલીક સ્ત્રીએ મધુર રવરથી રમણીય ધવલમંગળ ગાવા લાગી અને કેટલીક સ્ત્રીઓ તા આનંદના અતિશયથી નાચવા લાગી. આવી રીતે નગરવાસી પુરુષા અને સ્ત્રીઓ, જેઓના વૈભવના ઉત્કર્ષ જેવા ટાળે મળ્યાં છે, તે ભગવંતની આગળ પ્રથમ સ્વસ્તિક ૧, શ્રીવત્સ ૨, નંદ્યાવર્ત્ત ૩, વર્ધમાનક ૪, ભદ્રાસન Jain Education national ***--X--XX-XXX ૧૫ brary.org Page #330 -------------------------------------------------------------------------- ________________ 20 ܬ સુ વ્યાક ૫ Jain Educational ચિત્ર નં. ૧૩૫ અષ્ટમંગલ પ, કળશ ૬, મત્સ્ય યુગલ ૭ અને દર્પણુ ૮ એ પ્રમાણે રતનમય આઠ મંગળ ક્રમસર ચાલવા લાગ્યા ત્યારપછી પૂર્ણકળશ, ( નુ ચિત્ર નં. ૧૩૫ ). ઝારી, ચામર, માટી ધા, દંડ પર રહેલું સફેદ છત્ર વૈર્ય રતન જડિત અને મણિ—સુવર્ણમય સિંહાસન ચાલ્યું. પછી સવાર વગરના એકસાને આઠ ઉત્તમ ધેાડા અને એકસેા ને આઠ ઉત્તમ હાથી ચાલવા લાગ્યા. ત્યારપછી, ફરકતી ધજાઓથી મનેાહર લાગતા, ઘંટા અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા અને અનેક પ્રકારનાં અસ્ત્ર તથા બખતરથી ભરેલા એકસો ને આઠ રથ ચાલવા લાગ્યા. ત્યારપછી બખતર પહેરેલા અને સર્વાંગસુંદર એકસા ને આઠ ઉત્તમ વીરપુરુષા ચાલવા લાગ્યા. તે પછી અનુક્રમે ધાડા, હાથી, રથ અને પદાતિ–પાળાનું સૈન્ય ચાલવા લાગ્યું. પછી નાની નાની એક 她是鄭光刻刻光氣光熱菜 ૧ library.org Page #331 -------------------------------------------------------------------------- ________________ હજાર પતાકાઓ વડે શોભી રહેલો અને એક હજાર યોજન ઊંચે એ મહેદ્રધ્વજ ચાલ્યો. તેના પછી હાથમાં ખડગ ધરનારા, ભાલો પકડનારા. પીઠફલક–લો પકડનારા ચાલવા લાગ્યા. ત્યારપછી હસાવનારા, નાચ કરનારા અને ‘જય જય’ શબ્દનો ઉચ્ચાર કરનારા ભાટ-ચારણે ચાલવા લાગ્યા. ત્યારપછી ઉગ્રકુળના, ભેગકુળના અને રાજ કુળના ક્ષત્રિઓ, કેટવાળા, મહેબના અધિકારીઓ, કૌટુંબિકો, શેઠીયાઓ, સાર્થવાહ, દેવો અને દેવીઓ પ્રભુની આગળ, પાછળ અને પડખે ચાલવા લાગ્યા. - ત્યારપછી પ્રભુની પાછળ ચાલતા સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાનાલલેક નિવાસી દેવો. મનુષ્ય અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શખ વગાડનારા હતા. કેટલાક ચક્રને ધારણ કરનારા હતા. કેટલાક હળધારી હતા, એટલે ગળામાં સેનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટ લોકો હતા, કેટલાક મુખમંગળિયા-મુખમાંથી માંગલિક શબ્દો ઉચ્ચારનારા-હતા. વર્ધમાનકે એટલે પિતાના ખભા ઊપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણ હતા. અને કેટલાક ઘંટ વગાડનારા ‘રાઉલીઆ’ નામે ઓળખાતા માણસે હતા. એ બધા લોકોથી વીંટળાએલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરે તે તે ઈષ્ટ પ્રકારની, મનોહર, સાંભળવી ગમે તેવી, મનગમતી, મનને આનંદ આપે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય મંગળમય પરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ૩૧૩ Jain Educ ational rayon Page #332 -------------------------------------------------------------------------- ________________ G ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા: હે સમૃદ્ધિમાન ! તમારો જય થાઓ, હે કલ્યાણકારક ! તમે જય પામે, તમારું | કલ્યાણ થાઓ ! નિદૉષ એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાએલી ઇદ્રિને જિતી લેજે, જિતાએલા શ્રમણ ધર્મને પાળજે, વિદ્ગોને જિતી લઈને હે દેવ ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા તત્પર રહેજે, તપ દ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લને હણી નાખજે. ધૈર્યને મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર ! તું ત્રણલોકરૂપી રંગમંડપની મધ્યમાંજેવી રીતે એક મલ્લ બીજા મલ્લની સાથે અખાડામાં મલ્લયુદ્ધ કરીને વિજયપતાકા મેળવે તેવી રીતે, કર્મરૂપી શત્રુને જિતીને આરાધના રૂપી વિય પતાકાને ગ્રહણ કરજે, તિમિર—આવરણ વગરનું ઉત્તમ કેવલજ્ઞાન મેળવજે, જિનેશ્વર દેવોએ ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરૂપ મોક્ષને મેળવજે, પરીષહાની સેનાને હણીને હે ઉત્તમ ક્ષત્રિય ! ક્ષત્રિયનરપુંગવ ! તું જય જય–જેજેકાર મેળવ, બહુ દિવસે સુધી. બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી. બહુ ઋતુઓ સુધી, બહુ અયન સુધી-છ છે માસ પ્રમાણુ દક્ષિણાયન અને ઉત્તરાયણુ લક્ષણવાળાં ઘણાં અયને સુધી અને બહુ વર્ષો સુધી પરીષહ અને ઉપસર્ગોથી નિર્ભય બનીને, વિજળી અને સિંહ વગેરેના ભયંકર અને ભારે બિહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચરજે અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્ન ન ૩૧૮ Jain E l ational brary.org Page #333 -------------------------------------------------------------------------- ________________ કરી શકે છે છે થાઓ” એમ કહીને તે લેકે ભગવાન મહાવીર જય જય નાદ ગજવે છે. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને, હજારો નેત્રોવડે દિકરી જેવાતા જેવાતા, હજારો મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારે હૃદયેવડે અભિનંદન પામતા પામતા, ભગવાનને જોઈને લોકો એવા મનોરથો કરવા લાગ્યા કે “અમે આ પ્રભુના સેવક થઈને રહિએ તો સારું એ રીતે હજાર જાતના મનોરવડે વિશેષ ઈચ્છાતા ઈચ્છાતા, ભગવાનની કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “ આવો અમારો ભરતાર હોય તે કેવું સારું ? એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થાના પ્રાર્થના અને હજારો આંગળી ઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણું હજાર નરનારીઓના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા, ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા, વીણા, હાથના રાસડા, વાત્તઓ, અને ગીતના ગાવા બજાવવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદને ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા. પોતાનાં છત્ર, ચામર વગેરેના વૈભવ સાથે. તમામ ઘરેણું–અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાંઓની કાંતિ સાથે, તમામ સેના સાથે. હાથી, ઘોડા, ઊંટ ખચ્ચર, પાલખી, મ્યાન વગેરે તમામ વાહને સાથે. તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે તમામ ઔચિત્ય સાથે પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શભા સાથે. તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા સાથે, ૩૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ તમામ નાટક સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારની તમામ પ્રકારની શોભા સાથે, તમામ વાજિંત્રોના અવાજના પડઘા સાથે, એ રીતે મોટી સદ્ધિ, મોટી ઘતિ, મોટી સેના, મોટા વાહનો, મોટો સમુદાય અને એક સાથે વાગતાં વાજિંત્રોના નાદ સાથે એટલે શખ, માટીનો ઢેલ, લાકડાનો ઢેલ, ભેરિ, ઝાલર, ખરમુખી, હ ડુકક અને દુંદુભિ વગેરે વાજિંત્રોના નાદ વગેરે અનુપમ ઋદ્ધિથી વિંટળાએલા પ્રભુની પાછળ હાથી ઊપર બેઠેલા, મનહર છત્રવડે શોભતા, ચામર વડે વીંઝાતા. અને ચતુરંગી સેનાથી પરિવરેલા નંદિવર્ધન રાજા પણ ધીમે ધીમે આગળ ગતિ કરી રહ્યા હતા. આ રીતે સમગ્ર દબદબાવાળ જન સમુદાય, શ્રમણ ભગવાન મહાવીરની સાથે ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જયાં અશોકનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવી પહોંચે છે. ત્યાં આવીને અશોકવૃક્ષની નીચે પિતાની પાલખીને ઊભી રાખે છે. એ ઝાડ નીચે પાલખીને ઊભી રાખીને પાલખી ઉપરથી પોતે નીચે ઊતરે છે. પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભૂષણો, ફૂલની માળાઓ અને વીંટીવેટ વગેરે અલંકારોને ઊતારી નાખે છે. આ બધાં આભૂષણો વગેરે કુળની મહત્તા સ્ત્રીઓ હંસલક્ષણ સાડીમાં લઈ લીધાં. અને કહ્યું કે - “હે પુત્ર! તમે ઇક્વાકુ કૂળમાં જનમેલા છો, તમારું કાશ્યપ નામનું ૩૨૩ brary.org Page #335 -------------------------------------------------------------------------- ________________ B = વ્યા Jain Ex ** ઉત્તમ ગાત્ર છે; જ્ઞાતકુળરૂપી નભામંડળમાં પૂર્ણિમાના નિર્મળ ચંદ્ર સમાન સિદ્ધાર્થ નામના ક્ષત્રિયના અને ઉત્તમ જાતિના ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છે, દેવેંદ્રો અને નરેંદ્રોએ પણુ તમારી સ્તુતિ કરેલી છે, માટે હે પુત્ર! આ સંયમના માર્ગમાં તમે બરાબર સાવધાન થઈને ચાલો. મહાત્માઓએ આચરેલા માર્ગનું અવલંબન લેજે, તરવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરો; શ્રમધર્મમાં હું પુત્ર ! પ્રમાદ ન કરતા ’ આ પ્રમાણે વના કહીને, પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક બાજુ ખસી ગઈ. ત્યારપછી, ભગવાને પોતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢી-મૂછના અને ચાર મુવિડે મસ્તકના કેશના (જુએ ચિત્ર નં. ૧૩૬–૧૩૭) એવી રીતે પંચમુષ્ટિ લાચ કર્યો. એ વખતે ભગવાને પાણી વિનાના છઠના તપ કરેલા હતા, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રના યોગ આવતાં શક્રંદ્રે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૃષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને એકલા એટલે રાગદ્વેષરહિત પણે, અદ્રિતીય પણે, એટલે કે ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાએ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ પ્રભુ ત્રણસો ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ સા સાથે અને બાકીના એગણીશ તીર્થંકરો હજાર હજાર સાથે દીક્ષિત થયા હતા. તેમ ભગવાન મહાવીર બીજા કોઈની સાથે નહીં, પરંતુ અદ્વિતીયપણે, કેશના લાચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈ ને, ગૃહવાસથી નીકળી અનગારપણાને–સાધુપણાને પામ્યા. mational *** ૩૧૧ library.org Page #336 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૧૩૭ પ્રભુનો પંચમુષ્ટિલેચ ચિત્ર નં. ૧૬ પ્રભુને પંચમુચિ I Private & Personal use only la baryo Page #337 -------------------------------------------------------------------------- ________________ પંચમુષ્ટિ લોન્ચ કર્યા પછી પ્રભુએ સામાયિક ઉચ્ચરવા ઇચ્છા કરી ત્યારે ઇંદ્ર વાજિંત્રો વગેરેનો કોલાહલ શાંત કરાવ્યો. પ્રભુએ * નમો સિદ્ધાણું ” એ પ્રમાણે કહીને ‘કરેમિ સામાઈએ સવ્વ સાવજે જોગ પચ્ચકખામિ' ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો. પણ “” શબ્દ ન બાલ્યા. કારણ કે તીર્થકરોને એવો આચાર છે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તરત જ પ્રભુને ચેવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઇંદ્રાદિ દેવ પ્રભુને વંદન કરીને, નંદીશ્વરદ્વીપની યાત્રા કરી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ઈતિ મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિષ્યોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત ક૯૫સુબાધિકાનું પાંચમું વ્યાખ્યાન સંપૂર્ણ. www.ainelibrary.ro Page #338 -------------------------------------------------------------------------- ________________ છઠું વ્યાખ્યાન પછી ચાર જ્ઞાનવાળા પ્રભુ મહાવીરે બંધુવર્ગની અનુમતિ લઈ વિહાર કરવાને પ્રસ્થાન કર્યું. આ બંધવર્ગ પણ પ્રભુ દ્રષ્ટિગોચર થયા ત્યાં સુધી તેઓની પાછળ નીરખી રહ્યો. તેઓ બોલવા લાગ્યા કે :–“હે વીર ! તમારા વિના અમને ઘર પણ હવે શુન્ય અરણ્ય જેવું લાગશે ! ત્યાં અમારાથી શી રીતે રહેવાશે ? હે પ્રભુ ! તમારા વિના અમને વાર્તાલાપને આનંદ કયાં મળશે ? હવે અમે કેની સાથે બેસીને ભેજન કરીશું ? હે આર્ય! દરેક કાર્યમાં અમે તમને ‘વીર વીર’ કહીને બાલાવતા. અને તમારાં દર્શન માત્રથી જ અમને કેટલો બધો આનંદ તથા પ્રેમભાવ ઉત્પન્ન થતો ? આજે અમે આશ્રય વગરના બની ગયા છીએ. હવે અમને કોણ આશ્રય આપશે? હે બાંધવ ! અમારી આંખોને અમૃતાંજન જેવું અતિ પ્રિય દર્શન હવે અમને ફરી ક્યારે થશે ? તમારું ચિત્ત ૩૪ Jain Edu kerary.org Page #339 -------------------------------------------------------------------------- ________________ 死 GREAT 死光鄉岩縣造縣 તો રાગદ્વેષ રહિત છે, તો પણ કોઈ વખત અમેને યાદ કરજે ! ?? આ પ્રમાણે બેલત, આંખમાંથી આંસુ પાડતો બંધુવર્ગ નિસ્તેજ મુખે પોતાના ઘેર ગયો. પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઇંદ્રાદિ દેવોએ ગોશીષચંદન વગેરે સુગંધી પદાથોથી તેમજ પુષ્પો વડે પૂજા કરી હતી, તેની સુગંધી પ્રભુના શરીર પર ચાર મહિનાથી પણ વધારે વખત રહી; તે પદાર્થોની અલૌકિક સુગંધીને લીધે દૂરદૂરથી ખેંચાઈ આવતા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક યુવાન પ્રભુ પાસે સુગંધમય પદાર્થની યાચના કરવા લાગ્યા, પરંતુ પ્રભુને મૌન જોઈ કોપેલા કેટલાક યુવાને પ્રભુને ઉપસર્ગ કરવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ પ્રભુનું અદભુત રૂપ અને સુગંધીવાળું શરીર જોઈ ભાગ પ્રાર્થનાદિ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી. પ્રભુ તો મેરૂ પર્વતની માફક અડગ રહી, સમભાવે એ વેદનાઓ સહન કરતા વિહાર કરવા લાગ્યા. એ રીતે વિહાર કરતા કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં રાત્રિએ કાઉસગ્નમાં રહ્યા. પ્રભુ ત્યાં પહોંચ્યા તે વખતે કોઈ એક ગોવાળીઓ, આખો દિવસ બળદીયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયે દહોવા માટે પોતાના ઘેર ગયા; પેલા બળદીયા ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દોહીને પાછો આવ્યો ત્યારે પ્રભુને પૂછવા લાગ્યા કે:-“હે આર્ય ! મારા બળદ કયાં છે ?? ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એને ખબર નહિ હોય. એટલે પોતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડ્યો. બળદીયા પણ રાત્રે પોતાની મેળે જ ૩૫ Jain brary.org Page #340 -------------------------------------------------------------------------- ________________ 家、家家家家、家系統 ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. ગોવાળ પાછો ફરતો ફરતો ત્યાં આવ્યો ને તે વખતે બળદેને ત્યાં બેઠેલા જોઈને વિચારવા લાગે કે:-“આને ખબર હતી છતાં એણે મને વાત ન કહી અને મને ભટકવા દીધો ? એ પ્રમાણે ક્રોધે ભરાઈને બળદની રાશ લઇને પ્રભુને મારવા દોડ્યો. એ વૃત્તાંત શકેંદ્રના જાણવામાં અવધિજ્ઞાનથી આવતાં ગોવાળીયાને શકેદ્ર શિખામણ આપી. પછી પ્રભુને વંદન કરી વિનતિ કરી કે:-“હે પ્રભુ! આપને બાર વર્ષ સુધીમાં ઘણા ઉપસર્ગ થવાના છે. માટે આપ જે આજ્ઞા આપો તો હું તેટલો વખત આપની સેવામાં હાજર રહું. પછી કાઉસગ્ગ પાળી પ્રભુ બાલ્યા કે:-“હે દેવેંદ્ર ! એવું કદાપિ થયું નથી થતું નથી અને થાય પણ નહિ કે તીર્થકર કેઈપણ દેવેંદ્ર કે અસુરેદ્રની સહાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, તેઓ તો પોતાના પરાક્રમથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ?” પછી શકેંદ્ર પણ પ્રભુને કઈ પણ ઠેકાણે મરણાંત ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પ્રસંગે તે અટકાવવા માટે, વ્યંતર જાતિમાં ઉત્પન્ન થએલા, પ્રભુની માશીના પુત્ર સિદ્ધાર્થ નામના વ્યંતરદેવને પ્રભુની પાસે મૂકતા ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કલાકસંનિવેશમાં ગયા. ત્યાં સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઇચ્છાથી, પ્રભુએ બહુલ નામના બ્રાહ્મણના ઘેર પ્રથમ પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાન્ન-ખીરથી કર્યું. તે વખતે આકાશમાં દેએ દુંદુભિના નાદ કર્યા, વસ્ત્ર, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ થઈ તેમ જ સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. દેવોએ • અહો દાન ! અહો દાન !' એ પ્રકારની ઉદ્ઘોષણા કરી, એ રીતે પાંચ દિવ્ય પ્રકટ થયાં. in due on International orary or Page #341 -------------------------------------------------------------------------- ________________ ૐ કું રૂ Jain Educa ત્યાંથી આગળ વિહાર કરતા કરતા પ્રભુ મેારાક નામના સંનિવેશમાં દૃઇજ્જત તાપસના આશ્રમે પહોંચ્યા. આ આશ્રમના કુલપતિ સિદ્ધાર્થ રાજાના મિત્ર હોવાથી, તે મળવા માટે પ્રભુ પાસે આવ્યા; પ્રભુએ પણ પૂર્વના અભ્યાસથી તેને મળવા માટે હાથ લાંબા કર્યા. કુલપતિની પ્રાર્થનાથી ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયા એટલે કુલપતિએ કહ્યું કે: “ આપ આ એકાંત સ્થળમાં ચાતુર્માસ કરો તા ઠીક. ’' આઠ મહિના બીજી જગ્યાએ વિહાર કરીને, પ્રભુ પાછા વર્ષાઋતુ ગાળવા માટે તે જ આશ્રમે આવ્યા. કુલપતિએ પ્રભુને રહેવા માટે એક ઘાસની ઝુંપડી આપી. ત્યાં જંગલમાં બીજી જગ્યાએ ધાસ નહિ હોવાથી ભૂખી ગાયા તાપસાની ઝુંપડીએનું ધાસ ખાવા દોડી આવતી, પણ તાપસેા લાકડી મારી ગાયાને હાંકી કાઢતા. તાપસાએ હાંકી કાઢેલી ગાયા પ્રભુવાળી ઝુંપડીનું ઘાસ નિઃશંકપણે ખાવા લાગી. પછી તે ઝુંપડીના માલિકે કુલપતિ આગળ જઈ તે વિષે ફરીયાદ કરી. કુલપતિએ આવીને કહ્યું કે : “ હે વમાન ! પક્ષીઓ પણ પોતપાતાના માળાનું રક્ષણ કરે છે અને તમે તે રાજપુત્ર હોવા છતાં પણ પોતાના આશ્રયસ્થાનનું રક્ષણ નથી કરી શકતા ? '' પ્રભુએ વિચાર્યું કે :–‘તે હવે હું અહીં વધારે વખત રહીશ તે। આ તાપસાની અપ્રીતિના પાર નહિ રહે.’ એ પ્રમાણે ચીંતવીને ચામાસામાં—અષાઢ સુદી પૂર્ણિમાથી પંદર દિવસ વીતી ગયા બાદ તેમણે અસ્થિક ગામ તરફ વિહાર કર્યો. અને તેએએ (૧) જ્યાં અપ્રિતી થાય તે ધેર વાસ ન jonal XON=AYNENEY ૩૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ કરે, (૨) હમેશાં કાઉસગ્ગમાં જ રહેવું, (૩) ગૃહસ્થને વિનય ન કરે, (૪) છદ્મરથ અવરથામાં મૌનપણે જ રહેવું. અને (૫) હાથમાં જ ભેજન કરવું. આ પાંચ અભિગ્રહ તે વખતે ગ્રહણ કર્યા. શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી યાવતુ ચીવરધારી | એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યારપછી અચેલક એટલે કપડાં વગર થયા તથા કરપાત્રી થયા. પ્રભુને દીક્ષા લીધા પછી એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય વીતી ગયો. એક વખતે તેઓ દક્ષિણવાચાલ નામના સંનિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીના કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદખ્ય અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયા. પ્રભુએ એકવાર તે પડી ગએલા વર્લ્સ તરફ સિંહાવલોકનની જેમ દૃષ્ટિથી જોયું અને આગળ ચાલ્યા. આ બાબતમાં કેટલાક કહે છે કે પ્રભુએ વસ્ત્રની મમતાને લીધે પાછું વાળીને જોયું અને કેટલાક કહે છે કે તે વસ્ત્ર સ્થાને ૫ડયું કે અસ્થાને તે જોવા સિવાય પ્રભુને બીજે કઈ ઉદેશ ન હતો. કેટલાક કહે છે કે અનાયાસે જ પ્રભુથી પાછું જોવાઈ ગયું, વળી કેટલાક તો એમ પણ કહે છે કે મારા શિષ્યોને વસ્ત્ર–પાત્ર સુલભ થશે કે દુર્લભ તેને નિર્ણય કરવા પૂરત જ પ્રભુએ દષ્ટિપાત કર્યો હતો. વૃદ્ધો એ અભિપ્રાય ધરાવે છે કે, ૩૨૮ Jan Edi t ional Page #343 -------------------------------------------------------------------------- ________________ ** કા 4 Jain 菜菜鮮鮮鮮鮮 mational તે પડી ગએલા વસ્ત્ર ઊપરથી પોતાનું શાસન કેવું થશે તે વિચારવા તેમને પાછું વાળીને તેએવું. વસ્ત્ર કાંટામાં ભરાઈ ગએલું જોયું તે ઊપરથી પ્રભુએ નિર્ણય કર્યો કે મારૂં શાસન ઘણાં કંટકવાળું થશે. પ્રભુ નિલાંભી હાવાથી, પડી ગએલા વસ્ત્રનેા અડધા ભાગ તેમને પાછો ન લીધા. પરંતુ પ્રભુના પિતાના મિત્ર સામ નામના બ્રાહ્મણે તે ઉપાડી લીધું (જુએ ચિત્ર નં. ૧૩૮) અને ત્યાંથી ચાલ્યા ગયા, પહેલાં પ્રભુએ . તેમાંનુ અડધું વસ્ત્ર તેને જ આપેલું હતું તેના વૃત્તાંત આ પ્રમાણે છે: જે વખતે પ્રભુ સંવત્સરી દાન આપી રહ્યા હતા, તે વખતે એક દરદ્ર સામ નામના બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયા હતા. પોતે કમનશીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછા ફર્યા. તે વખતે તેની પત્નિ તેને કહેવા લાગી કે – અરે નિર્ભાગ્ય ચિત્ર નં. ૧૩૮ અર્ધવદાન ************ 東縣縣味味: ૩૯ helibrary.org Page #344 -------------------------------------------------------------------------- ________________ શિરોમણિ! જ્યારે પ્રભુ શ્રીવર્ધમાન સ્વામીએ સુવર્ણને વરસાદ વરસાવ્યો ત્યારે તમે પરદેશ ગયા હતા, અને હાલમાં ગયા હતા તેવા ને એવા જ નિર્ધન પાછી ઘેર આવ્યા. જાઓ અહિંથી દૂર ખસે, હું તમારું માં પણ જોવા માગતી નથી! હજુ પણ મારું કહ્યું માની જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રીવર્ધમાન પાસે જશે તો તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહિ રહે. કારણ કે:-“જેમણે પહેલાં દાન આપ્યા હોય છે, તેઓ ફરીથી પણ આપી શકે છે; નદી સૂકાઈ ગએલી હોય તો પણ, દવાથી જરૂર પાણીની જરૂરીયાતવાળાને પાણી મળે છે.” - પિતાની સ્ત્રીનાં વચનો સાંભળી, પેલો બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે: “ હે પ્રભુ! આપ તો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દૂર કર્યું, પણું હું જ એક અભાગીય કે મને તે વખતે પરદેશમાં જવાનું સૂઝયું. હે પરદુ:ખભંજક! પરદેશમાં આટલું બધું ભમવા છતાં પણ મારું નસીબ ન ફર્યું, જેવો ગયો હતો તે જ પાછો ફર્યો. હે કૃપાળુ ! મારી જેવા પુણ્યહીન, નિરાશ્રયી અને નિર્ધન, આપ જેવા જગતને વાંછિત આપનારા પુરૂષને શરણે ન આવે તો બીજે ક્યાં જાય? દાનની મોટી નદી વહેવડાવનાર આપને મારા જેવા ગરીબનું દારિદ્રય દૂર કરવું. એમાં તે શી મોટી વાત હતી? જેણે આખી પૃથ્વીતલને જળથી ભરી દીધું હોય એવા મધને એક તુંબડું ભરવું હોય Jain Educ tional Page #345 -------------------------------------------------------------------------- ________________ તે કાંઈ પ્રયત્ન કરવો પડે ખરો ??? આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને, કરૂણાવાળા પ્રભુએ તે વખતે પોતાની પાસે બીજી કઈ કીમતી વસ્તુ નહિ હોવાથી, દેવદૃષ્ય વસ્ત્રને અડધો ભાગ આપ્યો, અને બાકીને અડધો ભાગ પોતાના ખભા ઊપર મૂકો. કેટલાકના મતે, પ્રભુને જેની જરૂર ન હતી તેવા વસ્ત્રને અર્ધભાગ જ આપ્યો, તે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર–પાત્રની મૂછ જ સૂચવે છે. કેટલાકના મતે પ્રભુ પોતે પ્રથમ બ્રાહ્મણકુલમાં આવ્યા હતા તેના સંસ્કાર જ આ સુચવે છે. પેલો બ્રાહ્મણ તે વસ્ત્રને અડધો ભાગ લઈને રાજી થતો થતે પિતાના ગામે પહોંચ્યા. મા તેણે તે દેવદૂષ્ય વસ્ત્રના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું. અને તે વસ્ત્રનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. તૃણનારે કહ્યું :–“હે સેમ! તું પ્રભુ પાસે જા. તેઓ નિલોભી છે અને કરૂણાવાળા છે એટલે તને બીજો અડધો ભાગ પણ આપી દેશે. હું તે બંને ટુકડા એવી રીતે મેળવી આપીશ કે જેથી જરા પણ સાંધો નહિ દેખાય અને તે વેચવાથી ઓછામાં ઓછા એક લાખ સોનૈયા આપણને તેના ઉપજશે, તે આપણે બંને સરખા ભાગે વહેંચી લઈશું.” બ્રાહ્મણ પણ ફરીથી પ્રભુ પાસે પહોંચી ગયા. પરંતુ શરમને લીધે તે બોલી શક્યો નહિ. તે પ્રભુની પાછળ પાછળ, આશામાં ને આશામાં એક વરસ સુધી ભટકતો રહ્યો. પછી જ્યારે A SS : Jain Education Indemnational Page #346 -------------------------------------------------------------------------- ________________ જ વસ્ત્ર કાંટામાં ભરાઈને પડી ગયું ત્યારે તેણે તે લઈ લીધું. આ પ્રમાણે પ્રભુએ સવસ્ત્ર ધર્મની પ્રરૂપણ કરવા માટે એક વરસ અને એક મહિનાથી કાંઇક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું. ત્યારપછી જીવન પર્યત પ્રભુ અચેલક અને કરપાત્રી જ રહ્યા. આ પ્રમાણે વિહાર કરતા કરતા ભગવાન એક વખત ગંગા નદીના કિનારે આવ્યા. ત્યાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુના પડેલાં પગલાંની પંક્તિને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ | વગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થએલાં જોઇને પુષ્પ નામનો એક સામુદ્રિક વિચારવા લાગ્યો કે :-“ખરેખર! આ રસ્તેથી કોઈ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, અને જે તેમની સેવા કરવાને લાભ મળે તો મારો પણ ઉદય થઈ જાય' એમ ચિંતવીને પગલાંના આધારે આધારે પ્રભુ પાસે આવી પહોંચ્યા. ભગવંતને જોઈને તે વિચારવા લાગ્યો કે:-“આજસુધી મહા મહેનતે પ્રાપ્ત કરેલું સામુદ્રિકશાસ્ત્ર ખોટું કર્યું. આવાં ઉત્તમ લક્ષણવાળો પુરુષ જે આવાં કષ્ટ અને વ્રત આચરતો પ્રત્યક્ષ દેખાય તે હવે બધાં સામુદ્રિકશાસ્ત્રો પાણીમાં જ બાળી દેવાં જોઈએ. આ પ્રમાણેનાં પુપનાં વિચારતરંગ ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણી લીધા. તેથી તેણે તુરત જ ત્યાં આવી. પ્રભુને વંદન કરી પુછપને કહ્યું કે:-“હે સામુદ્રિક ! તું વિષાદ ન કર, તને જે તારા સામુદ્રિકશાસ્ત્ર ઊપર અભાવ ઊપજે છે, તેને માટે તું તેના મર્મને નથી સમયે એ ખેદની ANY IS Jan Education into www.ane brary.org Page #347 -------------------------------------------------------------------------- ________________ વાત છે. આવા પ્રકારના ઉત્તમ લક્ષણવાળો પુરુષ કેવળ ચક્રવર્તી જ ન હોય, પરંતુ જગતપૂજ્ય પણ હોય છે. આ પુરુષ કે સામાન્ય માણસ નથી, તે તો દેવ અને અસુરોના પણ સ્વામી છે. તેઓ થોડા જ સમયમાં કેવળજ્ઞાન પામી, સકળ સંપત્તિઓના આશ્રયભૂત બની તીથકર થશે. તેમની કાયા રવચ્છ, રોગ રહિત અને પરસેવા વિનાની છે, તેઓશ્રીનો શ્વાસોશ્વાસ સુગંધવાળે છે, તેમનાં રૂધિર અને માંસ પણ ગાયનાં દધ જેવા સ્વછ છે. એવાં એવાં બાહ્ય અને અભ્યતર અગણિત લક્ષણે ગણવાને કણ સમર્થ છે? આ પ્રમાણે બાલીને શક્ર તે પુષ્પ સામુદ્રિકને રતન–સુવર્ણ વગેરે આપીને સમૃદ્ધિશાળી બનાવી રવાના કર્યો અને ઇંદ્ર પોતાના સ્થાનકે ગયા. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. | શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધુ સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વર્યા-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવા કે; દિવ્ય ઉપસર્ગો, માનવીત ઉપસર્ગો અને તિર્યંચ નિકો તરફથી એટલે ક્રૂર ભયાનક પશુ-પક્ષીઓ તરફથી થતા ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આપ્યા વિના તેજસ્વીપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચળ રાખીને સહન કરે છે. 33 - 1 Page #348 -------------------------------------------------------------------------- ________________ • જ જ જ્યા Jain 1 શ્રીમહાવીર પ્રભુએ મારાકસંનિવેશથી વિહાર કરી, પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મંદિરમાં જ કર્યું. આ યક્ષ પૂર્વભવમાં ધનદેવ નામના વાણીઆના બળદ હતા. ધનદેવની પાંચસે ગાડીઆ નદી ઊતરતાં કાદવમાં ખેંચી ગઈ. આ બળદામાં એક બળદ ઘણા જ બળવાન, ઉત્સાહી અને પાણીવાળા હતા. તેણે પેાતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, દરેક ગાડીની ડાબી ધોંસરીએ જોડાઈ, એક પછી એક પાંચસેા ગાડી કીચડમાંથી બહાર ખેંચી કાઢી. ગાડીએ તેા બહાર નીકળી, પણ હદ ઉપરાંત જેર કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા, અને તે અશક્ત થઈ ગયા, બળદને અશકત થએલા જોઈ ને ધનદેવે નજીકના વમાન નામના ગામમાં જઈ, ગામના આગેવાનાને ખેાલાવી, પાતાના અશક્ત બળદ તે લેાકેાને સોંપ્યા અને તેની સારવાર માટે ઘાસ–પાણી વગેરેના પૈસા પણ આપ્યા. ગામનાં આગેવાનોએ તે અશક્ત બળદની સારસંભાળ ન લીધી, તેથી તે બિચારો ભૂખ અને તરસથી રીખાતા, અકાળ નિર્જરા કરીને વ્યંતર જાતિમાં શૂલપાણિ નામના યક્ષ થયા. તેણે પોતાના જ્ઞાનથી પોતાના પૂર્વભવના સંબંધ જાણી લીધા અને વમાન ગામ ઊપર ખૂબ ક્રોધે ભરાઈ મરકીના રોગચારો ફેલાવવા શરૂ કર્યો. એ રોગચાળામાં એટલાં બધાં માણસે મરણ પામ્યાં કે મુડદાનાં બાળનારા પણ કાઈ ના મળે. આમ મુડદાં પડી રહેવાથી હાડકાંઓના મોટા ઢગલા થઈ ગયા, ત્યારથી તે ગામનું નામ પણ વમાનને બદલે ‘અસ્થિકગ્રામ’ પડ્યું. mational YONGXINGYANGYONGY ***** ૩૩૪ elibrary.org Page #349 -------------------------------------------------------------------------- ________________ પછી ગામમાં જે લોકો જીવતા બાકી રહ્યા હતા તેઓએ યક્ષની આરાધના કરી, એટલે યક્ષે પ્રત્યક્ષ થઈને પિતાનું મંદિર અને મૂર્તિ કરાવવાનું કહ્યું. મરકીથી ત્રાસ પામેલા લોકોએ તુરત જ એક મંદિર કરાવી શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી; અને મૂર્તિની લોકો રોજ પૂજા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ તે યક્ષને પ્રતિબોધવા માટે પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મંદિરમાં જ કર્યું. લોકોએ કહ્યું કે:-“હે ભગવાન ! આ દુષ્ટ તેના ચૈત્યમાં રહેનાર દરેકને મારી નાખ્યા વિના નથી રહેતો.’ લોકોએ વારવા છતાં, પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે લોકો પાસેથી અનુમતિ માગી ત્યાં જ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પેલા દુષ્ટ યક્ષે પ્રભુને ભ પમાડવા, ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવું અટ્ટહાસ્ય કર્યું; પ્રભુ એથી જરાયે ન ડગ્યા. પછી તેણે અનુક્રમે હાથી, સર્પ અને પિશાચનાં રૂપ વિફર્વી, દુઃસહ ઉપસર્ગો કર્યા (જુઓ ચિત્ર નં. ૧૩૯). પ્રભુ તે પર્વતની જેમ અચળ જ રહ્યા. તેણે પ્રભુનાં મસ્તક, કાન, નાક, નેત્ર, દાંત, પીઠ અને નખ જેવા સાતે કમળ અંગોમાં એવી વેદના કરી કે જે સામાન્ય માણસને એવી વેદના થાય તો તે પ્રાણુ જ ગુમાવી બેસે. આટલું કરવા છતાં પણ પ્રભુ ન કંપ્યા ત્યારે, તે પ્રતિબોધ પામ્યા. તે વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવીને શૂલપાણિને કહ્યું કે :–“ અરે ! નિભંગી, નીચ કાર્ય કરનારા, શૂલપાણિ તને આ શું કર્યું ? તે ઇંદ્રને પણ પૂજ્ય ભગવાનની આશાતના કરી, જે તારા ૩૫ Jain Educ a tional I ! Page #350 -------------------------------------------------------------------------- ________________ સુ વ્યા 9 == Jain Educational ચિત્ર નં. ૧૩૯ શૂલપાણિ યક્ષને ઉપસર્ગ અપકૃત્યની શકેંદ્રને ખબર પડશે તેા તારૂં સ્થાન જ ફેંકી દેશે.” સિદ્ધાર્થનાં આવાં વચના સાંભળી તે ખૂબ ભય પામ્યા અને વિશેષ પ્રકારે પ્રભુની પૂજા કરવા લાગ્યા. તે પેાતાના પાપમાંથી બચવા માટે પ્રભુની આગળ ગીત ગાવા લાગ્યા અને નૃત્ય કરવા લાગ્યા. યક્ષના મંદિરમાં ગીતનૃત્ય થતાં સાંભળી, લેાકેા વિચારવા લાગ્યા કે:- જરૂર યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાખ્યા હશે અને તેથી જ તે ખુબ ખુશી થઇ નાચ –ગાન કરતા હશે.’ પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહેારમાં કાંઈક આછા સમય સુધી અત્યંત વેદના સહન કરેલી તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઇ. એ નિદ્રામાં તેમણે દશ સ્વત્ર ******** અને એ પા ૩૩૬ NCTE LATVI Page #351 -------------------------------------------------------------------------- ________________ 家家系统多联系联系康家来 જોયાં. સવાર થતાં જ ગામના લોકે યક્ષના મંદિરમાં એકઠા થયા. તેમણે પ્રભુને દિવ્ય ગંધર્ણ અને પુષ્પોથી પૂજાએલા જોઇ પોતાનો આનંદ જાહેર કર્યો અને ભક્તિપૂર્વક વંદન કર્યું. ગામના લોકોની સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર ઉત્પલ અને ઈદ્રશર્મા નામના બે જ્યોતિષીઓ પણ ત્યાં આવ્યા હતા. પ્રભુને વંદન કરી ઉત્પલે કહ્યું કે - “હે પ્રભુ! આપે રાત્રિના છેડે જે દશ સ્વમ જોયાં છે તેનું ફળ આપ તો જાણતા જ હશો. પણ હું મારી મતિ પ્રમાણે કહું છું: (૧) પહેલા સ્વમમાં આપે તાડ જેવડા ઉંચા પિશાચને હણ્યો, તેનો અર્થ એ છે કે આપ થોડા જ વખતમાં મેહનીયકર્મને હણશો. (૨) બીજા રૂમમાં આપની સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેથી આપ શુકલધ્યાનને ધ્યાવશે. (૩) ત્રીજા રવમમાં આપની સેવા કરતું વિચિત્ર કેયલ પક્ષી આપે જોયું, તે ઊપરથી આપ દ્વાદશાંગી પ્રરૂપશે એમ સૂચન થાય છે. (૪) ચોથા સ્વમમાં આપે આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયે, તે ઊપરથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૫) પાંચમા સ્વમમાં આપ સમુદ્ર તર્યા. તેથી આપ સંસાર સમુદ્ર તરી જશે. (૬) છઠ્ઠા સ્વમમાં આપે ઊગતો સૂર્ય જે, તેથી આપ થોડા જ વખતમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરશે. (૭) સાતમાં રમમાં આપે આંતરડાઓ વડે માનત્તર પર્વતને વીંટી લીધો. તેથી આપની કીર્તિ ત્રણે લોકમાં ફેલાશે. (૮) આઠમા સ્વમમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચડ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર બેસી દેવો અને માનવોની સભામાં ધર્મ પ્રરૂપશો. (૯) નવમા સ્વમમાં Jain Edu brator Page #352 -------------------------------------------------------------------------- ________________ ખ્યા આપે દેવોથી શોભી રહેલું પદ્મ સરોવર જોયું. તેથી ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. (૧૦) દશમા સ્વમમાં આપે જે સુગંધમય પુષ્પની બે માળા જોઈ તેને અર્થ હું જાણતો નથી.” એટલે પ્રભુએ પોતે જ કહ્યું કે:-“હે ઉત્પલ ! મેં જે બે માળાઓ જોઈ, તેથી હું સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારને ધર્મ કહીશ.” તે પછી ઉ૫લ જ્યોતિષી પ્રભુને વંદન કરીને ગયે. પ્રભુએ ત્યાં આઠ અર્ધ માસક્ષમણુ વડે પ્રથમ ચાતુર્માસ નિગમન કર્યું. ત્યાંથી પ્રભુ મારકસંનિવેશમાં ગયા. ત્યાં પ્રતિમા ધારીને રહેલા પ્રભુને મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર, પ્રતિમા ધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસીને લોકોને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની વાત કહેવા લાગ્યા. નિમિત્તને લીધે પ્રભુનો મહિમા ચોતરફ ફેલાઈ ગયે. અછંદક નામના એક તિષીથી પ્રભની આ કીર્જાિ સહન ના થઈ શકી. તેથી તે પ્રભુના મુખદ્વારા બેલાતી સિદ્ધાર્થની વાણીને લોકો પાસે ખાટી પાડવા તુરત જ ત્યાં આવ્યો. તેણે પોતાના હાથની આંગળીમાં ઘાસનું એક તરખલું બને બાજુથી પકડીને પ્રશ્ન કર્યો કે:-“ કહો. આ તરણું મારાથી છેદાશે કે નહિ ? ?' સિદ્ધાર્થે કહ્યું કે:- “ એ તરખલું નહિ છેદાય.આ વચન સાંભળી અછદક આંગળી વડે તે તરખલું છેદવા તત્પર થયે, એટલામાં ઇંદ્રને અછંદકનો પ્રપંચ માલુમ પડ્યો. તેથી તત્કાળ પિતાના વા વડે અછંદકની આંગળી કાપી નાખી અને તરખલું છેદાયા વગરનું જ પડી ૩૨૮ JE Page #353 -------------------------------------------------------------------------- ________________ રહ્યું. સિદ્ધાર્થ વ્યંતરને પણ તેના પર ઘણો જ ગુસ્સો ચડે, તેથી હાજર રહેલા લોકોને કહ્યું કે – તિષી હોવાનો ડોળ કરનાર આ માણસ મોટો ચોર છે.” લોકોએ પૂછયું કે –“ એ ચાર છે એની ખાત્રી શી ??? સિદ્ધાર્થે કહ્યું કે:-“ એણે વીરઘોષ નામના ખેડુતનો દશપલ પ્રમાણન વાટકે ચારીને, ઘરની પછવાડે જ પૂર્વ દિશામાં ખજુરીના ઝાડ નીચે દાટ્યો છે. બીજું દ્રશર્માનો ઘેટો ચોરીને ખાઈ ગયો છે; તે ઘેટાનાં હાડકાં, તેના ઘરની બારડી નીચે ખાદવાથી મળી આવશે. એનું ત્રીજું દુશ્ચરિત્ર તેની સ્ત્રીને પૂછવાથી તે જ તમને કહેશે.” પછી લોકો અચ્છદકના ઘેર જઈ તેણી સ્ત્રીને પૂછવા લાગ્યા. તે દિવસે અચ્છેદકે પોતાની સ્ત્રીને મારી હતી, તેથી લોકોના પ્રશ્નના ઉત્તરમાં તે બોલી ઉઠી કે- “ એ પાપીનું કાળું માં જેવું એ પણ પાપ છે, કારણ કે તે પોતાની બેનને પણ ભોગવે છે.” લોકોમાં અછંદકની આબરૂ રહી નહિ, એટલે તે પ્રભુને અતિ દીનપણે વિનવવા લાગ્યો કે:હે સ્વામી ! આપ તો વિશ્વવંદ્ય છો, આપ જ્યાં જ્યાં પધારશે, ત્યાં ત્યાં પૂજાશે. પરંતુ મારી આજીવિકા તો અહીં જ છે.” તેણી અપ્રીતિનું કારણ જાણી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. રસ્તામાં કનખલ તાપસના આશ્રમે ચંડકેશિક નામનો એક દષ્ટિવિષ સર્પ હતો. તેને પ્રતિબંધ કરવા લેકાએ વારવા છતાં પણ પ્રભુ તે જ માર્ગે ચાલ્યા. ૩૩૯ Jain Edua VO Page #354 -------------------------------------------------------------------------- ________________ Bરવછા : - Depk ચિત્ર નં. ૧૪૦- ૧૪૧ ચંડકૌશિકના જીવન પ્રસંગે For Private Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ܬܬ ક સુ જ્યા * Jain Ed. IF ચડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં જતાં રસ્તામાં તેમના પગ નીચે એક દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાના પ્રાયશ્ચિત માટે શિષ્યે કરિયાવહી પડિકકમતાં, ગાચરી પડિક્કમતાં અને સાંજનુ પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખુબ ક્રોધ ચડ્યો ને ક્રોધમાં ને ક્રોધમાં શિષ્યને મારવા દોડ્યા. પરંતુ અકસ્માત્ એક થાંભલા સાથે અથડાતાં તપસ્વી સાધુ મરણ પામીને જ્યોતિષ્ઠ દેવ તરીકે ઉત્પન્ન થયા ( જુએ ચિત્ર નં. ૧૪૦ ). ત્યાંથી ચવીને તે એક આશ્રમમાં પાંચસે તાપસાના નાયક ચંડકૌશિક નામે તાપસ થયા. ત્યાં પણ એક વખતે કેટલાક રાજકુમારોને પોતાના બગીચામાંથી ફળ-ફૂલ તાડતાં બેઈને, હાથમાં કુહાડા લઇને મારવા ગયા; તેટલામાં રસ્તામાં આવેલા એક કૂવામાં પડ્યો, અને ક્રોધના આવેશમાં ને આવેશમાં મરીને તે જ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળા દૃષ્ટિવિષ સર્પ થયા. કરી, પ્રભુની જાય. પ્રભુને મહાવીર પ્રભુને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા જોઈ, તે ક્રોધી સર્પ સૂર્ય સામે દૃષ્ટિ તરફ દૃષ્ટિવાલા ફ્રેંક અને રખેને પ્રભુ પાતાની પર પડે એવા ભયથી પાછા હઠી આટલું કરવા છતાં પણ નિશ્ચલ જ ઊભેલા જાઈને તે અસાધારણ ક્રોધે ભરાયા અને તેણે પ્રભુને એક સખત ડંખ માર્યો. ડંખ મારવા છતાં પણ પ્રભુને એકાગ્ર ધ્યાનમાં ઊભેલા ડંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેતી જોઈને વિસ્મય બેઇને, તથા પામેલા ચડકૌશિક rational ***= ૩૪૧ rary.org Page #356 -------------------------------------------------------------------------- ________________ થોડીક વાર પ્રભુની સામે જોઈ રહ્યો. ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે:- “હે ચંડકૌશિક! બુઝ બુઝ !' પ્રભુનાં અમૃત જેવાં મીઠાં વચન સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને તે પોતાના અપરાધોનો પશ્ચાતાપ કરવા લાગ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈને તે મનમાં વિચારવા લાગ્યો કેખરેખર ! આ કરુણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિરૂપ મોટા કૂવામાં પડતો બચાવી લીધો. તે જ વખતે તેણે અનશન અંગીકાર કર્યું અને પોતાની દૃષ્ટિથી કઈ પ્રાણીને નુકશાન ન થાય તે હેતુથી પોતાનું વિમા મુખ દરની અંદર છુપાવી દીધું ( જુઓ ચિત્ર નં. ૧૪૧). આ પ્રમાણે નાગરાજને પડેલો જોઈને તે રસ્તે થઈને ઘી, દૂધ વેચવા જતી ગોવાલણોએ, તેની ભક્તિપૂર્વક ઘી, દૂધ વડે પૂજા કરવા માંડી. આ ઘી, દૂધની સુગંધને લીધે સેંકડે કીડીઓ સર્પના શરીર ઉપર એકઠી થઈ, તીક્ષ્ણ ચટકા ભરવા લાગી; છતાં પણ પ્રભુની અમિદષ્ટિથી પાવન થએલો તે ચંડકૌશિક શુભ ભાવના ભાવતો, મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. પ્રભુ ત્યાંથી વિહાર કરીને ઉત્તરવાચાલમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે પ્રભુને ક્ષીર વહોરાવી, અને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબી નગરીએ ગયા. તાંબીના રાજ પ્રદેશીએ પ્રભુને ઘણે સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુર જતાં રથસહિત નિયક ગોત્રના પાંચ રાજાઓએ પ્રભુને વંદન કર્યું. www.ainerbrary.org Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સુરભિપુર પહોંચતાં પહેલાં ગંગા નદી ઓળંગવા માટે સિદ્ધ નામના નાવિકની નાવમાં બેઠા હતા. પ્રભુ જેવા નાવ ઊપર આરૂઢ થયા કે તુરત જ ઘુવડ પક્ષીને અવાજ કાન ઊપર આવતાં તે નાવમાં પ્રભુની સાથે જ બેઠેલો ઍમિલ નામને એક નિમિત્ત બેલી ઉઠ્યો કે:-“ આજે આપણને મરણુત કષ્ટ ઉતપન્ન થશે, પરંતુ આ મહાત્માના પુણ્યબળથી આપણો વાળ વાંકો નહિ થાય.” ઉતારુઓથી ભરેલું નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં આવી પહોંચ્યું ત્યારે, પ્રભુએ પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો તે સિંહનો જીવ તે વખતે નાગકુમાર નિકાયમાં સુદંષ્ટ્ર નામે દેવતા થએલો હતો, તેણે પ્રભુને નાવમાં બેઠેલા જોઈને પોતાના પૂર્વભવના વેરનો બદલો લેવા માટે નાવને ડુબાડવા માડયું; બરાબર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થએલા કંબલ અને શંબલ નામના બે દેવોએ પ્રભુને ઉત્પન્ન થએલો આ ઉપસર્ગ જો કે તુરત જ ત્યાં આવી પહોંચ્યા અને સુદંષ્ટ્રને હાંકી કાઢીને નાવનું રક્ષણ કર્યું. આ કેબલ અને શંબલનું ચરિત્ર આ પ્રમાણે છે:| મથુરા નગરીમાં જિનદાસ નામને એક શેઠ અને સાધુદાસી નામની શ્રાવિકા રહેતા | હતા. આ બને પરમ શ્રાવક હોવાથી પાંચમાં વ્રતમાં પોતાને ત્યાં એક પણ પશુ રાખતા ન હતા. તેઓને જે કાંઈ દૂધ, ધી વગેરેની જરૂર પડતી તે એક ભરવાડણ પાસેથી ખરીદતા હતા. ઘણા દિવસના આ પ્રમાણેના વ્યવહારને લીધે ભરવાડણ અને સાધુદાસી વચ્ચે ગાઢ Jain Educ onal rary.org Page #358 -------------------------------------------------------------------------- ________________ વિક છે કે મૈત્રી થઈ. એક વખતે ભરવાડણને ત્યાં લગ્ન પ્રસંગે શેઠ-શેઠાણીને નિમંત્રણ આપવામાં આવ્યું. દંપતીએ કહ્યું કે : “અમે આવીશું નહીં, પરંતુ તમારા લગ્ન પ્રસંગે કાંઈ જોઈતું કરતું હોય તો ખુશીથી લઈ જજો.” પછી જિનદાસ શેઠે ચંદ્રોદયાદિ ઉપકરણો તથા વસ્ત્રો, આભૂષણો વગેરે ઘણી વસ્તુઓ | ભરવાડણને આપવાથી, તેણીને લગ્નપ્રસંગ બહુ સરસ રીતે ઉજવાયો. ભરવાડ અને ભરવાડણ બંને જણે જિનદાસ શેઠ ઊપર ઘણા પ્રસન્ન થયાં અને તેમણે પોતાને ત્યાંથી અતિ મનહર અને સરખી ઉમરને મજબુત બે વાછરડા લાવીને શેઠને આપ્યા. શેઠ અને શેઠાણીએ આનાકાની કરવા છતાં, બળજબરીથી શેઠના આંગણામાં બાંધીને ભરવાડ અને ભરવાડણ ચાલ્યા ગયાં. શેઠે વિચાર કર્યો કે જો હું વાછરડા છોડી મૂકીશ તો તેને ખસી કરીને, ગાડી કે હળમાં જોડી અનેક રીતે દુ:ખી કરશે. આ પ્રમાણે વિચાર કરીને બંને વાછરડાઓને અચિત્ત ઘાસ–પાણીથી જિનદાસ શેઠ પોષવા લાગ્યા. આઠમ, ચાદશી જેવી પર્વતિથિઓએ શેઠ પોસહ લઈ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા, તે સાંભળી આ બે વાછરડાઓ પણ ભદ્રકપરિણામી થયા. જે દિવસે શેઠ ઉપવાસ કરતા તે દિવસે બંને વાછરડાઓ પણ ઘાસપાણી વગેરે લેતાં નહિ ને ઉપવાસ કરતા હતા. આ પ્રમાણે કરવાથી શેઠને તેઓના ઊપર સાધર્મિક ભાઇઓ જેટલો જ પ્રેમ થ. ૩૪ Jain Edual Page #359 -------------------------------------------------------------------------- ________________ એક વખતે જિનદાસ શેઠનો મિત્ર આવા સંદર બળવાન બળદને જોઈ. શેઠને પૂછડ્યા વગર જ ભંડીરવન નામના યક્ષની યાત્રામાં વાહન દેડાવાની શરતમાં બંને બળદોને લઈ ગયે. આ અણુપલોટેલા બળદને તેણે ગાડીએ જોડી ખૂબ દેડાવ્યા. ખુબ દેડાવવાથી બંને સુકોમળ બળદના સાંધા તૂટી ગયા, અને શેઠનો મિત્ર બને બળદને પાછા બાંધી પિતાને ઘેર ચાલ્યા ગયા. શેઠને બળદોની આવી અવસ્થા જોઈને ઘણું દુ:ખ થયું તેણે આંખમાં આંસુ લાવી, ભક્તપચ્ચકખાણ કરાવ્યું અને નવકાર મંત્ર સંભળાવી બંને બળદને નિર્ધામણા કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદો મરીને નાગકુમાર દેવ થયા. બંનેને દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે જ અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં પ્રભુને નાવમાં સુદ કરવા ધારેલા ઉપસર્ગની ખબર પડી કે તુરત જ ત્યાં આવી સુદૃદ્ધને હાંકી કાઢયો અને પ્રભુના સત્ત્વ, રૂપની પ્રશંસા કરી. પ્રભુ પાસે નૃત્ય મહોત્સવ કરીને, સુગંધી જલ તથા ફૂલોની વૃષ્ટિ કરીને પોતાના સ્થાને બંને ગયા. પ્રભુ પણ નાવમાંથી ઊતરીને રાજગૃહ નગરના નાલંદા નામના પાડામાં એક શાળવીની | શાળાના એક ભાગમાં શાળવીની રજા લઈ. પહેલું માસક્ષમણ સ્વીકારીને રહ્યા. તે વખતે મંખલી નામનો એક મંખ રહેતા હતા. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તે ગામમાં બલ નામના બ્રાહ્મણની ગૌશાળામાં સુભદ્રાએ એક પુત્રને જનમ આપ્યો, તે બાળક ગોશાળામાં જન્મેલો હોવાથી ‘ગોશાળા' નામે પ્રસિદ્ધ થયે. 来来来来家家樂家 Page #360 -------------------------------------------------------------------------- ________________ આ ગોશાળ યુવાન થયો. તે ફરતો ફરતો રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહેલા | હતા ત્યાં આવી પહોંચ્યો. તે વખતે પ્રભુને માસક્ષમણુનું પારણું વિજય શેઠે કરાવ્યું. તે વખતે પાંચ દિવ્ય પ્રગટ થયાં આ પ્રમાણેનો મહિમા જોઈને ગોશાળો પ્રભુને શિષ્ય થયા. પ્રભુ તો મૌન જ રહ્યા. ગેળા ગમે ત્યાં ભિક્ષા માગીને પિતાની આજીવિકા ચલાવતો અને પોતાને પ્રભુના શિષ્ય તરીકે ગણાવવા લાગે. પ્રભુને બીજા માસક્ષમણુનું પારણું નંદ | નામના શેઠે પકવાન વગેરેથી કરાવ્યું. ત્રીજા માસક્ષમણનું પારણું સુનંદ નામના શેઠે પરમાન્સથી કરાવ્યું. ચોથા માસક્ષમણે પ્રભુ કારતક સુદિ પૂર્ણિમાએ વિહાર કરીને કલ્લાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુને ચોથા માસક્ષમણુનું પારણું બહુલ નામના બ્રાહ્મણે ખીર–દુધપાક વહોરાવી કરાવ્યું. પાંચ દિવ્યા ત્યાં દેવોએ પ્રગટ કર્યા. પ્રભુએ જયારે રાજગૃહીથી વિહાર કર્યો, ત્યારે ગોશાળે ભિક્ષા માટે બહાર ગયો હતો. તે ભિક્ષા લઈને પાછો ફર્યો ત્યારે પ્રભુને ત્યાં જોયા નહિ. પછી તેણે પોતાના બધાં ઉપકરણો બ્રાહ્મણોને આપી દઈને દાઢી, મૂછ તથા મસ્તક મુંડાવી નાખ્યું, અને ફરતો ફરતો કલ્લાકમાં આવ્યું. પ્રભુને જોઈને બોલી ઊઠ્યો કે : “ હે પ્રભુ ! મને આપની દીક્ષા આપો.” પ્રભુએ કાંઈપણ જવાબ ન આપ્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરીને સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, ગોશાળ પણ તેઓની Jain Ed ibrary.org Page #361 -------------------------------------------------------------------------- ________________ સાથે જ હતો. રસ્તામાં એક જગ્યાએ કેટલાક ગેવાળીયાઓ માટીની મહાટી હાંડીમાં ખીર રાંધતા હતા. તે જોઈ ગાશાળાએ પ્રભુને કહ્યું કે : “વામી ! આ ખીર રંધાય છે તે વાપરીને આગળ ચાલીએ તો ઠીક.” પ્રભુના શરીરમાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે : “આ હાંડી ફટી જવાની છે. ગોશાળાએ આ વાત ગેવાળીયાઓને કહી. ગેવાળીયાઓએ પોતાથી બની શકતું હાંડીનું રક્ષણ કર્યું. પરંતુ દુધમાં નાખેલા ચોખા ફલવાથી હાંડી ફુટી ગઈ. આ દાખલો જોઈને ગોશાળાએ નક્કી કર્યું કે: 'જે થવાનું હોય તે થયા વિના રહેતું જ નથી.’ અનુક્રમે પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા. ત્યાંથી વિહાર કરીને બ્રાહ્મણ ગ્રામ પધાર્યા. ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના બે મહાલ્યા હતા. પ્રભુ નંદના મહોલ્લામાં ગોચરી ગયા, ત્યાં નંદે તેઓને ઉત્તમ ભેજન વહોરાવ્યું. ગોશાળ ઉપનંદના મહોલ્લામાં ગોચરી ગયો. ત્યાં ઉપનંદે તેને વાસી અન્ન વહોરાવ્યું, આથી તેને ઘણો ગુસ્સો ચડ્યો. તેણે ક્રોધમાં શ્રાપ આપ્યો કે : “જે મારા ધર્માચાર્યનું તપ : તેજ હોય તો તેના પ્રભાવે આનું ઘર બળી જાઓ.’ પ્રભુના નામે આપેલો શ્રાપ પણ નિષ્ફળ ન જવો જોઇએ. એમ વિચારી નજીકના કોઈએક દેવે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં બે માસના ઉપવાસનું તપ સ્વીકારીને ત્રીજું ચોમાસું રહ્યા, છેલ્લા બે માસી તપનું પારણું ચંપાનગરીની બહાર કરીને Jan Ed Page #362 -------------------------------------------------------------------------- ________________ કેલ્લાસંનિવેશમાં પ્રભુ પધાર્યા ત્યાં એક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ શુન્ય ઘરમાં એ ગામના મુખ્ય આગેવાનના સિંહ નામના પુત્રને વિધુમ્મતી દાસી સાથે ક્રીડા કરતો જોઈને ગોશાળો હસવા લાગ્યા. આથી સિંહને ખુબ ક્રોધ ચડ્યો, અને તેણે ગોશાળાને ખુબ માર મારીને અધમુઓ કરી નાખ્યું. ત્યારપછી ગોશાળો પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યો કે: “હે સ્વામી ! મને એકલાને તેણે આટલો બધો માર્યો, છતાં આપે તેણે તેમ કરતાં વાર્યો કેમ નહિ??? સિદ્ધાથે કહ્યું કે: “તારે કેની મશ્કરી કરવી જોઈએ નહિ.” ત્યાંથી પાત્રાલક ગામમાં જઈ, કેઈએક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પણ સ્કંદ નામના યુવકને સ્કંદિલા નામની દાસી સાથે રતિક્રીડા કરતો જોઈને, ગોશાળો મશ્કરી કરવા લાગ્યો; તેથી ત્યાં પણ તેણે ખુબ માર પડ્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરીને, કુમારક સંનિવેશમાં ગયા ત્યાં ચંપક નામના રમણીય ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રીમુનિચંદ્રસૂરિ નામના આચાર્ય. ઘણા શિષ્યોના પરિવાર સાથે એક કુંભારની શાળામાં આવીને રહ્યા હતા. ગોશાળાએ તેઓના સાધુઓને જોઈને પૂછયું કે: “તમે કોણ છો ?” તેઓ છેલ્લા કે: અમે નિર્ગથ છીએ.” પછી તે બોલ્યો કે : “તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં?” તે સાધુઓ બેલ્યા કે: “જેવો છું, તેવા જ તારા ધર્માચાર્ય પણ હશે ?” તેથી ક્રોધે ભરાઈને ગોશાળો બોલ્યો કે: “જે મારા ધર્માચાર્યનું તેજ હોય તો તેના Jain due Page #363 -------------------------------------------------------------------------- ________________ જ એ જાહ છે. પ્રભાવથી તમારો આ આશ્રમ બળી જાઓ.” સાધુઓ બોલ્યા કે : “અમને કોઈપણ જાતનો ભય નથી.” પછી તે પ્રભુ પાસે આવ્યો અને આ બધું કહેવા લાગ્યો. સિદ્ધાર્થે જવાબ આપ્યો કે: તે સાધુઓ બળે જ નહિ.” તે રાત્રે શ્રીમુનિચંદ્રસૂરિ જિનક૯૫ની તુલના કરતા હોવાથી શાળાની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા. પેલો કુંભાર મદિરાપાન કરી ધુમતે ઘુમતા મુનિચંદ્રસૂરિ પાસે આવી ચડ્યો. દારૂના નશામાં તેણે આચાર્ય મહારાજને ઓળખ્યા નહિ, અને ચાર માનીને ખુબ માર માર્યો, તેણે મારેલા ખુબ મારથી આચાર્ય મહારાજને પ્રાણુ ઉડી ગયો. તેઓ કાળધર્મ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવોએ આવી તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો. આ પ્રકાશ જોઈને ગોશાળો મનમાં મલકાયો કે મારો શ્રાપ ફળ્યો ખરો ! તે વખતે સિદ્ધાર્થે તેણે સત્ય હકીકત કહી સંભળાવી. છતાં તે ત્યાં જઈને સુઈ રહેલા સાધુઓનો તિરસ્કાર કરીને પાછો આવ્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચૌરા નામના ગામમાં આવ્યા. ત્યાં પ્રભુને અને ગોશાળાને જાસુસ જાણી કોટવાલે તેમને હેડમાં નાંખવાનો વિચાર કર્યો. પહેલો ગોશાળાને હેડમાં નાંખ્યો. પ્રભુને હેડમાં નાંખવાની તૈયારી કરતો હતો. તેટલામાં ઉ૫લ નામના નિમિત્તીયાની સેના અને જયંતી નામની બે બહેને, સંયમ પાળી નહિ શકવાથી, સન્યાસિની થઈ હતી, તેમણે પ્રભુને ઓળખ્યા અને પ્રભુને હેડમાં નાખવા ન દીધા અને ગોશાળાને પણ હેડમાંથી મુક્ત કરાવ્યો. Jain Education remational www.ainelibrary.org Page #364 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી વિહાર કરી પ્રભુ પ્રષ્ટચંપા નગરીએ પધાર્યા. ત્યાં તેઓશ્રીએ ચાર મહિનાના ઉપવાસ કરીને ચોથું ચાતુર્માસ નિર્ગમન કર્યું ચાતુર્માસ પૂર્ણ કરીને નગરની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પહોંચ્યા. ગામની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ગોચરી જતાં ગોશાળાએ પ્રભુને પૂછયું કે: “હે સ્વામી! આજે મને કેવો આહાર મળશે ??? - સિદ્ધાર્થે જ ગોશાળાને કહ્યું કે : “ આજે તો તને મનુષ્યનું માંસ મળશે.” ગોશાળો પણ જયાં માંસનું નામનિશાન પણ ના મળે તેવા વાણિયાઓને ઘેર ગોચરીએ ગયે. તે નગરમાં પિતૃદત્ત નામના એક વાણિયાની સ્ત્રી ભદ્રાને કર્મવશાતુ દરેક વખતે મરેલાં સંતાન જનમતાં હતાં. તેણીએ શિવદત્ત નામના એક નિમિત્તીયાને તેને ઉપાય પૂછતાં. તે નિમિત્તીયાએ તેણીને કહેલું કે : હવે તને જે મરેલું સંતાન જનમે છે. તે મરેલાં સંતાનનું માંસ ખીર સાથે મેળવીને, કઈ ભિક્ષુકને ખવરાવજે, એટલે તેને જીવતાં બાળક અવતરશે.” તેણીએ ભિક્ષા માટે ફરતા ગોશાળાને જોયો, તે જ દિવસે તેણીને મરેલું સંતાન જનમેલું હતું અને નિમિત્તીયાના કહ્યા પ્રમાણે ખીરની સાથે બાળકનું માંસ પણ પકવેલું હતું. ગોશાળો પણ કર્મસંગે તેણીને ત્યાં ભિક્ષા લેવા આવી ચડ્યો. ભદ્રા પણ એકદમ ઊભી થઈ અને માંસમિશ્રિત ખીર ગોશાળાને વહોરાવી દીધી. તેણીએ વિચાર્યું કે જો આ ભિક્ષુકને ખીરમાંના માંસની ખબર પડશે તો જરૂર શ્રાપ આપીને મારું ઘર બાળી નાખશે. તેથી તેણીએ ઘરનું બારણું ઉપર Page #365 -------------------------------------------------------------------------- ________________ , ફેરવી નાખ્યું. ગોશાળા પણ આનંદથી તે ખીર ખાઈને પ્રભુની પાસે આવ્યા. સિદ્ધાર્થે બધું સ્વરૂપ કહી બતાવ્યું. ગોશાળાએ તે વાતનો નિર્ણય કરવા વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું એટલે તેનું ઘર બાળી નાંખવા ત્યાં પાછા આવ્યો. પરંતુ ઘરનું બારણું ફેરવી નાંખેલું હોવાથી, તેણે કહ્યું કે : “જે મારા ધર્માચાર્યનું તપ:તેજ હોય તે આ આખા લ બળી જાઓ.” તેથી નજીક રહેલા વ્યંતરોએ આખો મહોલ્લો બાળી નાંખ્યા. - ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સંનિવેશની બહાર હરિદ્રવૃક્ષની નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ નીચે રાતવાસે રહેલા મુસાફરોએ ઠંડીથી બચવા માટે અગ્નિ સળગાવેલો. સવાર થતાં તે અગ્નિને બુઝાવ્યા વગર જ મુસાફરો આગળ ચાલ્યા ગયા. અગ્નિ ધીરે ધીરે આગળ વધતો પ્રભુના પગ સુધી આવ્યું. પ્રભુના પગે તેનાથી દાઝયા. ગોશાળો તે મુઠીઓ વાળી નાશી ગયો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ મંગલા નામના ગામે પહોંચ્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યા. ત્યાં ગોશાળે ગામના બાળકોને આખા કાઢીને બીવરાવવા લાગે, બાળકોના માબાપને તે વાતની ખબર પડવાથી ગશાળાને ખૂબ માર માર્યો. ત્યાંથી પ્રભ વિહાર કરીને આવ ગામે પધાર્યા. ત્યાં બલદેવના મંદિરમાં પ્રતિમા ધારીને ઊભા રહ્યા. Jain Ede Ibrary.org Page #366 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પણ ગોશાળાએ બાળકોને બીવરાવવા માટે મુખના ચાળા કરવા માંડ્યા. બાળકોના માબાપોએ જોયું કે આ ભિક્ષુક તો ગાંડા જેવો લાગે છે, તેથી તેને મારવા કરતા તેના ગુરૂને શિક્ષા કરવી જોઈએ. માબાપ જેવા પ્રભુને મારવા તૈયાર થયા કે તરતજ મંદિરમાંની બળદેવની મૂર્તિઓ પોતાના હાથમાં હળ ઉપાડી તેમને અટકાવ્યા. આ ચમત્કાર જોઈને ગામના લોકો પ્રભુના ચરણમાં નમી પડ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચરકસંનિવેશમાં પધાર્યા. ત્યાં એક મંડપમાં ઉત્તમ ભેજન રંધાતું હતું, તે તૈયાર થવાને કેટલીક વાર છે, તે તપાસવા ગોશાળી વારંવાર છુપાઈને જોવા લાગે. લોકોએ તેને ચાર માનીને ખૂબ માર્યો. ગશાળાએ ગુસ્સે થઇને પ્રભુના નામથી તે મંડપ બાળી નાંખ્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરીને કલંબુકા નામના સંનિવેશમાં પધાર્યા. ત્યાં મેઘ અને કાલહસ્તિ નામના બે ભાઈઓ રહેતા હતા. ત્યાં કાલહરિએ મૈનધારી પ્રભુને અને ગોશાળાને ચાર ધારીને પકડ્યા અને તેઓને યોગ્ય સજા કરવા માટે મેઘને સેપ્યા. મેધે પ્રભુને ઓળખ્યા એટલે પોતાના ભાઈનો અપરાધ ખમાવીને પ્રભુને તથા ગોશાળાને માનપૂર્વક છોડી દીધા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કિલષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે લાટ દેશમાં પહોંચ્યા. કGS ૩િ૫૨ Jain Educa ary.ro Page #367 -------------------------------------------------------------------------- ________________ 樂家樂隊樂隊樂隊樂隊樂家樂 ત્યાં પ્રભુને ઘણું ઘોર ઉપસર્ગો થયા. વિહાર કરતાં કરતાં પ્રભુ પૂર્ણકલશ નામના ગામ તરફ જતા હતા. તે વખતે માર્ગમાં તેઓને બે ચાર મલ્યા. તેઓએ પ્રભુના દર્શનને અપશુકન માનીને, પ્રભુને હણવા માટે તરવાર ઉગામી; તે જ વખતે શકેંદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મુકી જોયું તો પેલા બે હત્યારા તેની દષ્ટિએ પડ્યા. ઇંદ્રે તત્કાળ પિતાનું વજ મૂકી તે બનેને હણી નાંખ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભદ્રિકાપુરીએ પધાર્યા. ત્યાં તેઓ પાંચમું ચાતુર્માસ રહ્યા અને માસી તપ કર્યો. માસી તપનું પારણું નગર બહાર કરીને, તેઓ અનુક્રમે તંબાલ નામના ગામે પધાર્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા નંદિષેણુ નામના વૃદ્ધ આચાર્ય બહ શિષ્યોના પરિવાર સાથે રહેલા હતા. તેઓને પ્રતિભા ધ્યાને ઊભા રહેલા જોઈને ચારની શંકાથી ચોકીદારના છોકરાએ ભાલો માર્યો. પ્રાણધાતક ભાલાની વેદના શાંતચિત્તે સહન કરતાં, આચાર્યશ્રીને અવધિજ્ઞાન ઉતપન્ન થયું અને કાળધર્મ પામી દેવલોકે ગયા. તેમના શિષ્યોને પણુ ગોશાળાએ મુનિચંદ્રસૂરિના શિષ્યોની માફક ઉપહાસ કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ પિક નામના સંનિવેશમાં પધાર્યા. મૌન ધરીને પ્રતિમારિથત રહેલા પ્રભુને જાસુસની શંકાથી, ત્યાંના અધિકારીઓએ ગોશાળા સાથે પકડ્યા. તે ગામમાં પાર્શ્વનાથ ભગવાનની અંતેવાસીઓ વિજયા અને પ્રગભા નામની હતી. જેમાં ચારિત્ર નહિ પાળી શકવાથી સન્યાસિની થેલી હતી. તે બંને જણીઓએ પ્રભુને ઓળખ્યા અને ગોશાળાને પ્રભુ સાથે ૩૫૩ Jain Ede anal Library.org Page #368 -------------------------------------------------------------------------- ________________ છોડાવી મૂકયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ગશાળો પ્રભુથી છૂટા પડીને બીજે માર્ગે ચાલ્યો. રસ્તામાં તેને પાંચસે ચોર મળ્યા. તેમણે ગોશાળાને મામો મા કહીને તેના ખભા ઉપર બેસીને એ તો ફેરવ્યો કે તે સાવ લોથપોથ થઈ ગયા. ચોરે તેને ત્યાં જ પડતું મૂકીને ચાલ્યા ગયા. ગોશાળો વિચારવા લાગ્યા કે : “પ્રભુની સાથે જ રહેવામાં મજા છે. તેથી પ્રભુ ગયા હતા તે જ રીતે ગયે. પ્રભુ વૈશાલી પહોંચીને, એક લુહારની ખાલી પડેલી શાળામાં તેની આજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યા. શાળાનો માલિક છ મહિનાથી બિમાર હતો તે, તે જ દિવસે સાજો થઈને લોઢું ટીપવાનો ઘણુ લઈને શાળામાં આવતો હતો. ત્યાં પ્રભુને પ્રતિમા ધ્યાને જોઈને અપશુકન થયા માનીને, ઘણુ લઈને મારવાને દોડ્યો, આ વૃત્તાંત અવધિજ્ઞાનથી ઇદ્રના જાણવામાં આવતાં, તે જ ઘણુવડે તે લુહારને ઇકે મારી નાંખ્યો. તે ત્યાંથી વિહાર કરીને પ્રભુ પ્રામાક સંનિવેશમાં ગયા. અહીં ઉદ્યાનમાં રહેલા બિભેલક નામના યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શાલિશીષ નામના ગામમાં ગયા. ત્યાં માહ મહિનાની કડકડતી ઠંડીમાં ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક | વિજયવતી નામની અણમાનીતી રાણી હતી તે મરીને કટપૂતના નામની વ્યંતરી થઈ હતી તે ૩૫૪ JE IN brary.org Page #369 -------------------------------------------------------------------------- ________________ વ્યતરીએ તાપસીનું રૂપ વિફર્વી, પોતાની જટામાં હિમ જેવું ઠંડું પાણી ભરી પ્રભુના શરીર ઉપર છાંટવા માંડ્યું. તે જળવડે પ્રભુને બહુ જ આકરો શીત ઉપસર્ગ થયો. છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જોઈને તે વ્યંતરી પ્રભુની ક્ષમા માગીને ચરણમાં નમી પડી. આ શીત ઉપસર્ગન સહન કરતા અને છqના તપવડે વિશુદ્ધ થએલા પ્રભુને તે વખતે લોકાવધિ-અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં ચોમાસી તપવડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહે વડે છછું મારું વ્યતીત કર્યું. અહીંયાં ગોશાળે પણ ફરી પાછા છ મહીને પ્રભુને આવી મળ્યો. ચોમાસી તપનું પારણુ નગરની બહાર કરીને, પ્રભુએ ઋતુબદ્ધ મગધદેશમાં ઉપસર્ગ વગર વિહાર કરવો શરૂ કર્યો. મગધદેશમાં આઠ મહિના વિહાર કરીને પ્રભુ આલંભિકા નગરીમાં ચાતુર્માસ કરવા પધાર્યા. ત્યાં ચોમાસી તપવડે સાતમું ચોમાસું પુરૂં કરીને, નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કુડગસંનિવેશમાં વાસુદેવના ચૈત્યમાં કાઉસગ્મધ્યાને રહ્યા. ગે શાળે પણ વાસુદેવની પ્રતિમા તરફ પૂઠ રાખીને બેઠે, તેથી લોકોએ તેને ખૂબ માર્યો. ત્યાંથી મન નામના ગામે પહોંચ્યા. ત્યાં બલદેવના ચૈિત્યમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળ બલદેવના મુખમાં પુરૂષચિન્હ રાખીને ઊભા રહ્યા, તેથી લોકોએ ત્યાં પણ તેને ખૂબ માર માર્યો. બંને જગ્યાએ તેને સાધુ જાણું છોડી મુકો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉન્નાગ નામના સંનિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતના ૩૫૫ એ Jain Educa Page #370 -------------------------------------------------------------------------- ________________ ♦ જ જ જ્યા Jain Educa જ પરણેલા લાંખા લાંબા દાંતવાળા વર-વધૂને સામેથી આવતાં જોઈ, ગાથાળો હસવા લાગ્યા: “ વિધિરાજવિધાતા પણ કેવા કુશળ છે કે દૂરદૂર વસતાં સ્ત્રી-પુરુષને, જેને જે યાગ્ય લાગે તેને તે જ મેળવી આપે છે. વિધાતાએ સરખે સરખી જોડી ઠીક મેળવી દીધી છે.” આ પ્રમાણે મશ્કરી કરતા ગાશાળાને પકડીને જાનૈયાઓએ ખુબ માર્યા અને દારડાથી બાંધીને વાંસના એક જાળામાં હડસેલી દીધા. પાછળથી તે પ્રભુનો છત્રધર હોવાની ખબર પડતાં તેને છેાડી દીધા. ત્યાંથી પ્રભુ વિહાર કરીને ગાભૂમિમાં આવ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં ચામાસી તપ વડે આઠમું ચાતુર્માસ પૂર્ણ કરીને, પારણું નગરની બહાર કર્યું. ત્યાંથી વિહાર કરીને પ્રભુ વજ્રભૂમિમાં પધાર્યા. ત્યાં ચોમાસું કરવાનું કોઈ નિયત સ્થાન નહિ મલવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત જ કર્યું. આ ચાતુર્માસમાં પ્રભુને ઘણા ઉપસર્ગા થયા હતા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ક્રમ ગામ તરફ જતા હતા, રસ્તામાં ગેાશાળાએ એક તલનો છેડ એને પ્રભુને પૂછ્યું:–‘હે પ્રભુ ! આ છોડ ફળશે કે નહીં ? ' પ્રભુએ કહ્યું કેઃ–‘ ફળશે. તેને સાત કુલ લાગ્યાં છે. સાતે ફૂલના જીવ મરીને આ જ છેાડની શીંગમાં સાત તલ થશે. ' પ્રભુના વચનને જૂટું પાડવા માટે ગેાશાળાએ તે છેાડને મૂળમાંથી ખેંચી કાઢીને ફેંકી દીધા. નજીકમાં રહેલા વ્યંતરોએ, આ ઘટના જાણી, પ્રભુની વાણી નિષ્ફળ ન બનાવવા, ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થએલી કપાસ બેન્ડ પ્ર ********* |૩૫૬ rary.org Page #371 -------------------------------------------------------------------------- ________________ ભૂમિમાં, છોડનું મૂળીયું કઈ ગાયની ખરીથી બરાબર દબાઈ ગયું અને ધીરે ધીરે તે છોડ હતો તેવો. જ થઈ ગયા. ત્યાંથી પ્રભુ કૃમિ ગામે પહોંચ્યા. ત્યાં વૈશ્યાયન નામનો એક તાપસ મધ્યાન્હ સમયે સૂર્ય સામે દૃષ્ટિ રાખી; સૂર્યની આતાપના લેતો હતો. સૂર્યના સખત તાપને લીધે તેની જટામાંથી જૂઓ ખરતી હતી, તે જૂઓ વીણી પાછી પોતાની જટામાં મૂકતો જેને ગોશાળાએ તેણે યૂકાશય્યાતર કહ્યો. આ પ્રમાણે હાંસી કરવાથી તાપસ ક્રોધે ભરાયે, અને તેણે ગોશાળા ઊપર તેલેશ્યા મૂકી. પરંતુ કણસાગર પ્રભુએ તેજોલેશ્યા સામે શીતલેશ્યા મૂકવાથી તે લેયા શમી ગઈ, અને ગોશાળો બચી ગયો. વૈશ્યાયન પણ પ્રભુની અલોકિક શક્તિ આગળ નમી પડ્યો, અને પ્રભુની ક્ષમા માંગી. ગશાળાએ પ્રભુને “તેલેણ્યા શી રીતે ઉત્પન્ન થાય ?' એવો પ્રશ્ન કર્યો. સર્પને દૂધ પાવા સમાન, ભવિષ્યમાં પોતાને અનર્થની પ્રાપ્તિ થશે એમ જાણવા છતાં ગોશાળાને તેએલેશ્યા પ્રાપ્ત કરવાની વિધિ પ્રભુએ બતાવી. જે આ પ્રમાણેઃ “જે માણસ સૂર્યની આતાપના પૂર્વક હમેશાં છઠ્ઠની તપસ્યા કરે, અને પારણામાં એક મુઠી અડદના બાકળા તથા એક અંજલિ માત્ર ગરમ પાણીનો ઉપયોગ કરે તો તે માણસને છ મહિનાના અંતે તેજોલેશ્યા પ્રાપ્ત થાય.” ત્યાંથી વિહાર કરીને પ્રભુ પાછા સિદ્ધાર્થ પુરે જતા હતા, ત્યાં માર્ગમાં પેલા તલના છોડવાને પ્રદેશ આવ્યો. ગોશાળ બોલ્યો કે:-“હે સ્વામી ! આપને મેં જે પ્રશ્ન પૂછ્યો હતો, તે તલની ઉપs Jain Educ a tional melibrary.org Page #372 -------------------------------------------------------------------------- ________________ 蘇米家系統架家樂家、家樂家 શીંગમાં આપના કહેવા પ્રમાણે સાત તલ થયા નથી.” પ્રભુએ ઉત્તર આપ્યો કે:-“ એ જ છોડ આ રહ્યો.” પ્રભુના વચન ઊપર અશ્રદ્ધા રાખતા ગોશાળાએ તે તલની શીંગને ચીરી જોઈ અને તલ ગણી જોયા તો બરાબર સાત તલ જોયા. આથી તેણે પોતાનો સિદ્ધાંત નકકી કર્યો કે - જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે, તે જ પ્રાણીઓ પાછી તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે. એ રીતે તેણે પોતાના જુના નિયતિવાદને વધારે મજબૂત કર્યો. ત્યાંથી ગોશાળ પ્રભુથી છૂટો પડ્યો. તેણે શ્રાવસ્તી નગરીમાં જઈ એક કુંભારની શાલામાં રહી. પ્રભુએ કહેલા વિધિ પ્રમાણે છ મહિના તપ કરી, તેલેશ્યા સાધ્ય કરી. ત્યાં અગાંડી શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ પાળી ન શકવાથી ગૃહસ્થ થયા હતા અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં નિષ્ણાત હતા તેઓ ગોશાળાને મળ્યા. તેમની પાસેથી તે અષ્ટાંગ નિમિત્ત ભો. તેલેશ્યા અને અષ્ટાંગ નિમિત્ત પ્રાપ્ત થવાથી તે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતે પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો. - કિરણાવલી ટીકાકારના મતે “ ગોશાળાને તેલેશ્યાનો ઉપાય સિદ્ધાર્થ વ્યંતરે બતાવ્યો હતો.” ભગવતીસૂત્ર, આવશ્યક ચૂર્ણિ, હરિભદ્રસુરિની ટીકા તથા મહાવીર ચરિત્ર વગેરે અનેક ગ્રંથોમાં તેલેસ્થાને ઉપાય પ્રભુ એ બતાવ્યાનું વિધાન કરેલું છે. 鄉公所 ૩૫૮ Jain Educ tional T ry.org Page #373 -------------------------------------------------------------------------- ________________ ૐ સુ વ્યા Jain Edu 44 પ્રભુ પણ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યાં દશમું ચામાસું વિવિધ તપવડે પૂર્ણ કર્યું. ચાતુર્માસ પુરૂ થતાં, પ્રભુ નગરીની બહાર પારણું પુરૂ કરીને, વિહાર કરતા કરતા અનુક્રમે મ્લેચ્છ લેાકેાથી ભરપૂર એવી દઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પાલાસ ચૈત્યમાં અઠ્ઠમની તપસ્યા સ્વીકારી એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે શક્રંદ્ર પ્રભુને ધ્યાનમગ્ન જોઇ, તેઓની ધીરતાની ઈંદ્રસભામાં પ્રશંસા કરી, અને કહ્યું કે:શ્રીવીરપ્રભુના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવાને, ત્રણ જગતમાં કોઇપણુ સમર્થ નથી.” આ સાંભળીને સભામાં બેઠેલેા, સંગમ નામના એક સામાનિક દેવ, પ્રભુની પ્રશંસા સહન કરી શક્યો નહિ, તે ભ્રકુટી ચડાવી, તાડુકી ઉઠયો કે:“ દેવેન્દ્ર ! આપ જ્યારે કાઇ મનુષ્યની પ્રશંસા આ સભામાં કરો છે ત્યારે સમગ્ર દેવજાતિનું અપમાન કરે છે, દેવાની એવી અવગણના કરવી આપણને શૈાભતી નથી. આપશ્રીને વિશેષ ખાત્રી કરવી હોય તેા હું પેાતે જ તેને ક્ષણવારમાં ચલાયમાન કરી દઉં.' ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઈંદ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યા અને સીધા પ્રભુ પાસે આવી ઊભા રહ્યો. ૧ પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યો. ધૂળથી પ્રભુનાં આંખેા, નાક, કાન વગેરે શરીરનાં બધાં છિદ્રો એવાં તા પૂરી દીધાં કે પ્રભુના શ્વાસેાશ્વાસ પણ રૂંધાઇ ગયા. ૨ પછી, ational *果菜茶米雞 ૩૫૯ brary.org Page #374 -------------------------------------------------------------------------- ________________ ) 1 વજા જેવા કઠોર મુખવાળી કીડીઓ પ્રભુના શરીરને વળગાડી. આ કીડીઓ એક તરફથી શરીરમાં પ્રવેશીને બીજી તરફ નીકળવા લાગી, અને એ રીતે પ્રભુનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. ૩ પછી, પ્રચંડ ડંખવાળા ડાંસ–મરછર ઉત્પન્ન કર્યો. મચ્છરના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું લોહી કરવા લાગ્યું. ૪ ત્યારપછી, તીક્ષ્ણ મવાળી ધીમેલો પ્રભુના શરીરે એવી રીતે સજજડ ચુંટાડી કે પ્રભુનું આખું શરીર ધીમેલમય દેખાવા લાગ્યું. ૫ તે પછી, વીંછીઓએ અગ્નિના તણખા જેવા ડંખ મારીને પ્રભુના શરીરને ભેદી નાખ્યું ( જુઓ ચિત્ર નં. ૧૪૨). ૬ પછી નોળીયા વિકુળં. તે નોળીયાઓ દોડીદડીને પોતાની ઉગ્ર દાઢે વડે, પ્રભુના શરીરનું માંસ તોડવા લાગ્યા. ૭ તે પછી, ભયંકર સર્પો વિકુર્બા. ચિત્ર નં. ૧૪૨ સંગમને ઉપસર્ગ ૩૬૦ જી . Jain Educ Paronal use only rary.org Page #375 -------------------------------------------------------------------------- ________________ ફt પ્રભુનું આખું શરીર સર્પોથી છવાઈ ગયું. અને સર્પો દાઢ ભાંગી જાય તેટલા જોરથી પ્રભુને ડંખ મારવા લાગ્યા. ૮ ત્યારપછી, સંગમે ઉદરો વિકએં. આ ઉદર નખથી અને દાંતથી પ્રભુના શરીરને ઉઝડવા લાગ્યા અને તે ઉઝડેલા ભાગ ઉપર મૂતરીને પડેલા ઘા ઊપર ખાર છાંટવા જેવું કરવા લાગ્યા. ૯ તે પછી, મદોન્મત્ત હાથીઓ વિક. હાથીઓ પ્રભુના શરીરને સૂંઢથી પકડીને, અદ્ધર ઉછાળી, દંકૂશળ ઊપર ઝીલી, દાંતવડે પ્રહાર કરવા લાગ્યા, અને પ્રભુને પગ નીચે ચગદવા લાગ્યા. ૧૦ પ્રભુ હાથીઓથી ભ ન પામ્યા એટલે હાથણીઓ વિકુવ. હાથણીઓએ પણુ પ્રભુને તીણા દાંતથી ઘણા પ્રહારો કર્યા. ૧૧ પછી, પિશાચનું રૂપ વિકર્યું. પિશાચે અટહાસ્ય વગેરે ઘોર ઉપસર્ગો કર્યા. ૧૨. ત્યારપછી, વાઘ વિફર્યા. વાધોએ પિતાની વા જેવી દાઢેથી અને ત્રિશુલ જેવા તી નહોરથી પ્રભુના શરીરને વિદારી નાખ્યું (જુઓ ચિત્ર નં. ૧૮૩). ચિત્ર નં. ૧૪૩ ૧૩ ત્યારપછી. સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનાં સંગમ ઉપસર્ગ (ચાલુ). રૂપ વિકવ્યાં. તેઓ બંને કણ વિલાપ કરતાં કરતાં બોલવા www.ainelibrary.org Page #376 -------------------------------------------------------------------------- ________________ છે કે તે લાગ્યાં કે:-“હે પુત્ર! તે આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી? અમે તારા વિના ઘણું દુ:ખી નિરાધાર થઈ રઝળીએ છીએ. અમારી સંભાળતું નહીં લે તો બીજું કોણ લેશે?’ ૧૪ પછી, સંગમે એક છાવણી વિમુર્થી. છાવણીના માણસેએ પ્રભુના બંને પગ વચ્ચે આગ સળગાવી, ભાત રાંધવા માટે પગ ઊપર વાસણ મૂકયું. અગ્નિ એટલો બધો સખત સળગાવ્યા કે પ્રભુના પગ તળીઓથી પણુ બળવા લાગ્યા. ૧૫ ત્યારપછી, એક ચંડાળ વિકર્યો. તે ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને જંધા વગેરે અવયવો ઉપર તીક્ષ્ણ ચાંચવાળાં પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરાની માફક છિદ્રોવાળું થઈ ગયું. ૧૬ પછી, પ્રચંડ પવન વિદુર્યો. આ પવનથી પર્વતો પણ કંપાયમાન થવા લાગ્યા, અને પ્રભુને અદ્ધર ઉછાળી ઉછાળીને નીચે પટકવા માંડ્યા. ૧૭ ત્યારપછી, પવનનો વંટોળીઓ વિફર્ચો. આ વિંટળીમાં પ્રભુને ચક્રની માફક ખૂબ ગોળગોળ ભમાવ્યા. ૧૮ પછી, એક હજાર ભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકુવ્યું. આ કાળચક્ર ઉપાડીને સંગમે પ્રભુના શરીર ઉપર નાખ્યું. આ કાળચક્ર શરીર ઊપર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. ૧૯ ત્યારપછી. સંગમે રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુવ્યું. માણસે આમતેમ ફરવા લાગ્યા અને પ્રભુને કહેવા લાગ્યા કે –“હે દેવાય! પ્રભાત થઈ ગયું. આપ ધ્યાનમાં કયાં સુધી ઊભા રહેશે.” પ્રભુ તો જ્ઞાનથી જાણતા હતા કે હજુ રાત્રિ બાકી છે. ૨૦ ત્યારપછી. છેવટે તેણે દેવતાની ઋદ્ધિ વિકર્થી. પ્રભુને કહેવા લાગ્યો Page #377 -------------------------------------------------------------------------- ________________ મુ ખ્યાલ કે:-“હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્રતા અને પવિત્ર સર્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું. આપને જે જોઈએ તે માંગી લો. કહો તો તમને સ્વર્ગમાં લઈ જાઉં, કહે તો મોક્ષમાં લઈ જાઉં.” આવા મીઠા શબ્દોથી પણ પ્રભુ ના ચલાયમાન થયા એટલે તત્કાળ કામદેવની સેના જેવી હાવભાવ કરતી દેવાંગનાઓ વિકર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણું અનુકળ ઉપસર્ગો ર્યા. પરંતુ પ્રભુનું એક રૂંવાડુંએ ના ફરકયું તે ના ફરકયું. આવી રીતે એક રાત્રિમાં દુષ્ટ સંગમે મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા. છતાં પ્રભુએ તો તેના પ્રત્યે દયાદષ્ટિ જ રાખી. કવિ કહે છે કે:- જેનામાં જગતને નાશ કરવા જેટલું અથવા ઉદ્ધાર કરવા જેટલું અસાધારણ બળ હતું, તે પોતે જ આવા દુષ્ટ દેવ ઊપર કૃપા, દયા અને કહ્યું જ વરસાવે તો પછી ત્યાં ક્રોધ રહીને શું કરે ! એટલે કે ક્રોધને જ પ્રભુ ઊપર એટલો બધો ક્રોધ ચડ્યો કે પિતાને સાવ નિરૂપયોગી કરી મૂકનાર પ્રભુને છોડી ચાલ્યો ગયો.” સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અષણીય કરવા લાગ્યો. તે ઉપરાંત બીજા પણ ઘણી જાતના ઉપસર્ગો કરવા લાગ્યો. આવી રીતે પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. પ્રભુ વિચારવા લાગ્યા કે – હવે તો તે દેવ ગયે હશે.’ એમ ધારીને વ્રજ નામના ગોકુળમાં ગોચરી માટે પ્રભુ ગયા. ત્યાં પણ તે દેવે આહારને અનેષણીય | કરી નાખ્યો. પ્રભુએ પોતાના જ્ઞાનબળથી આ વાત જાણી લીધી અને તરત પાછા ફરી તે ગામની Jain Educa tional VO Page #378 -------------------------------------------------------------------------- ________________ ૐ - જ્યા નયન બહાર પ્રતિમાધ્યાને ઊભા રહ્યા. પછી તે સંગમે અવિધજ્ઞાનથી પ્રભુના અસ્ખલિત વિશુદ્ધ પરિણામ જાણ્યા. શરમથી તે ઝંખવાણા પડી ગયા અને પ્રભુને વંદન કરીને કહેવા લાગ્યો કે: “હે સ્વામી! શક્રંદ્રે સુધર્મસભામાં આપના સત્ત્વની જે પ્રશંસા કરી હતી તે મને યથાર્થ જ લાગી છે. મેં આપના ઘણા અપરાધ કર્યા છે—એ બદલ મને ક્ષમા આપે.” આ પ્રમાણે કહી, વિલખા થઇને, શક્રની બીકથી પ્રભુને વંદન કરી સાધર્મ દેવલાક તરફ ચાલ્યા ગયા. ત્યારપછી તેજ ગાકુળમાં જતી એક વૃદ્ધ ગાવાલણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. તે દાનથી સંતુષ્ટ થએલા દેવાએ ત્યાં વસુધારા વગેરે પાંચ દિવ્યા પ્રગટ કર્યાં. સંગમ દેવસભામાંથી ઉઠીને ચાલી નીકળ્યા હતા ત્યારથી, સાધર્મવાસી દેવદેવીઓના ઉદ્વેગના પાર ન હતા. શક્રેન્દ્રે સાધર્મસભામાં ચાલતાં નાચ-ગાન તથા રંગ-વિલાસ પશુ તજી દીધાં હતાં. તે ચિંતા કરવા લાગ્યો કે: “મારી પ્રશંસા સાંભળીને જ સંગમ, પ્રભુને ઉપસર્ગાના નિમિત્ત બન્યા.” આવા વિચારો કરતા, હાથ ઊપર મસ્તક ટેકવીને વ્યગ્ર ચિત્તે નીચું મુખ રાખીને શક્રેન્દ્ર બેઠા હતા. એટલામાં પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થએલા, કાળું પડી ગયું છે મુખ જેનું તેવા સંગમ ત્યાં જ આવતા દેખાયા. ઈંદ્રે પોતાની નજર ફેરવી નાખીને, બીજા દેવોની સામે જોઇને કહ્યું કેઃ “હે દેવા! આ કર્મચંડાલ પાપાત્મા આવે છે, તેનું મુખ જેવાથી પણ પાપ લાગે તેમ છે. એણે આપણા સ્વામીને બહુ રીતે કનડીને, મારો મોટા અપરાધ કર્યા છે. એ દુષ્ટ આપણાથી તેા ન ડર્યા, પરંતુ પાપથી પણુ ન ૩૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ ડેર્યો. આ અપવિત્ર દુરાતમાને સ્વર્ગમાં સ્થાન ન મળવું જોઈએ, એને જલદી કાઢી મૂકે.” આ પ્રમાણે ઈંદ્રની આજ્ઞા થતાં જ, ઈંદ્રના સુભટ લાકડી, પાટુ, મુષ્ટિ વગેરેથી તેને મારવા લાગ્યા અને અંતે સૌધર્મ સભામાંથી ધકકો મારી બહાર કાઢી મૂક્યો. દેવીઓએ પોતાના હાથની આંગળીઓ મરડીને. પિતાનો તિરસ્કાર જાહેર કર્યો, સામાનિક દેવોએ પણ તેને ખૂબ ધમકાવ્યા. આ રીતે ચારે તરફથી તિરસ્કાર પામેલા સંગમ, ચારની માફક આજુબાજુ નિહાળતા-મૂઢ જેવો દેખાતો –હરી ગએલા અંગારા જેવા કાળા મંશ થઈ ગયા. દેવલોકમાંથી તેને ધૂતકારી કાઢવામાં આવ્યો. અને તે પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઊપર પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પૂરું કરવા રહેવા ગયો. સંગમની પટરાણીએ દીનમુખે ઇંદ્રને વિનતિ કરી કે:-“હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો હું મારા પતિની સાથે જાઉં.” ત્યાંથી પ્રભુ વિહાર કરીને આલંભિકા નગરીએ આવ્યા. ત્યાં હરિકાંત નામનો વિદ્યુકુમારને ઈદ્ર પ્રભુની સુખશાતા પૂછવા આવ્યા. પ્રભુ ત્યાંથી શ્વેતાંબિકા નગરીએ આવ્યા. ત્યાં હરિસ્સહ નામ વિતકુમારને ઇંદ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો; અને વંદન કરીને પોતાના સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા. તે વખતે શક્ર કાકિસ્વામીની મૂર્તિમાં પ્રવેશ કરીને પ્રભુને વંદન કર્યું. તેથી પ્રભુને ત્યાં બહુ જ મહિમા ફેલાયા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય ઉતરીને પ્રભુને વંદન કર્યું (જુઓ www.sinelibrary.org Page #380 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૧૪૪–૧૪૫). ત્યાંથી પ્રભુ વણારસી નગરીએ પધાર્યા. ત્યાં શક્રે આવીને પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. ત્યાં ઈશાનદ્દે આવીને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલા નગરીએ પધાર્યા, ત્યાં જનક રાજાએ તથા ધરણે પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી પધાર્યા. ત્યાં પ્રભુએ અગિયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ચિત્ર નં. ૧૪૪ મૂળ વિમાને ચંદ્ર ભૂત નામના નાગ- ચિત્ર નં. ૧૪૫ મૂળ વિમાને સૂર્ય Page #381 -------------------------------------------------------------------------- ________________ કુમારના ઇંદ્ર આવીને પ્રભુને સુખશાતા પૂછીને વંદન કર્યું. ચાતુર્માસ પુરૂં થતાં, પ્રભુ સુસુમારપુર પધાર્યા અને ત્યાં ચમને ઉત્પાત થે. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા. કૌશાંબીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામે રાણી હતી. વિજયા નામની પ્રતિહારી હતી. ત્યાં વાદી નામને ઘર્મપાઠક તથા સગુપ્ત નામે પ્રધાન હતો. સાંસને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી. નંદા મૃગાવતીની સખી હતી. ત્યાં પ્રભુએ પોષ વદિ એકમના દિવસે પ્રવેશ કર્યો અને તે જ દિવસે તેમણે એ ઉગ્ર અભિગ્રહ કર્યો કે: દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તો જ વહેરવા, ક્ષેત્રથી એક પણ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો જ વહેરવા; કાલથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી જ મળે તે વહોરવા, અને ભાવથી કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, તેણીનું મરતક મુંડાવેલું હોય; પગમાં બેડી હોય, રૂદન કરતી હોય અને તેણીએ અમની તપસ્યા કરી હોય. આવી સ્ત્રી વહોરાવે તે જ વહોરવું. આ પ્રમાણે અભિગ્રહ કરીને પ્રભ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. રાજા, પ્રધાન વગેરેએ ઘણુ ઘણુ પ્રયત્ન કર્યો તે પણ પ્રભુને અભિગ્રહ પૂર્ણ ન થયો. તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઊપર ચડાઈ કરી. ચંપા નગરીનો રાજા ro Page #382 -------------------------------------------------------------------------- ________________ દધિવાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજપુત્રીને એક સુભટ પકડીને પોતાના કબજામાં રાખ્યાં. તે સુભટે ધારિણી રાણીને પોતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સતી પોતાની જીભ કચરીને મરણ પામી. ત્યારપછી, તે સુભટે વસુમતીને આશ્વાસન આપીને પોતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૌશાંબી નગરીના બજારમાં જ્યાં ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાં વેચવા માટે લાવ્યા. તે વખતે તે નગરને ધનાવહ નામનો એક શેઠ ત્યાંથી પસાર થતો હતો. તેણે તે વસુમતીને ખરીદી લીધી અને પોતાના ઘેર લઈ જઈ પુત્રી તરીકે રાખી. તે બાળાના ચંદન જેવા શીતલ વચનથી શેઠે તેણીનું નામ ચંદના રાખ્યું. પછી શેઠ તેણીના ઊપર એક પુત્રી તરીકેનો રહ રાખવા લાગ્યા. એક વખતે શેઠ બપોરના ઘેર જમવા આવ્યા. તે વખતે બીજી કઈ દાસી વગેરે હાજર નહિ હોવાથી ચંદનાએ શેઠના પગ ધોવા માંડ્યા. પગ ધોતાં જોતાં ચંદનાને કેશપાશ સહસા વિખરાઈ ગયે, અને માથાના વાળ ભીની થએલી ભૂમિ ઉપર પડીને ગંદા થવા લાગ્યા. શેઠે પિતાની પુત્રીના વાળ મેલા ન થઈ જાય તે માટે, સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઉંચા કર્યા અને આદરથી બાંધી દીધા. ઝરૂખામાં બેઠેલી શેઠાણી-મૂળાએ આ દશ્ય જોયું તેણી વિચાર કરવા લાગી કે –“ખરેખર ! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. નક્કી ભવિષ્યમાં આ બાળાને શેઠ પિતાની સ્ત્રી બનાવશે, અને મારી બુરી વલે થશે. ૩૬૮ Page #383 -------------------------------------------------------------------------- ________________ શેઠ કોઈ કાર્યપ્રસંગે બહાર ગયા એટલે મૂળા શેઠાણીએ એક હજામને બેલાવીને ચંદનાનું માથું મુંડાવી નાખ્યું. પછી તેના બંને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી. દૂરના એક અધારા ઓરડામાં પૂરી. દરવાજે તાળું મારીને, પોતાના પિતાના ઘેર ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. ઓરડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખુણામાં અડદના બાકળા આપીને, પગની બેડી તેડાવવા માટે શેઠ લુહારને બેલાવવા ગયા. આ વખતે ચંદનાએ વિચાર કર્યો કે જે કોઈ ભિક્ષ આવી ચડે તે તેને આ અડદ વહરાવીને હું પારણું કરું.’ તે જ સમયે તેણીના ભાગ્યા, છ મહિનામાં પાંચ દિવસ ઓછો ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જોઈને ચંદનાને રૂંવાડે રૂંવાડે આનંદ વ્યાપી ગયે. પોતે લોઢાની બેડી વડે સખત જડાએલી હોવાથી ઉંબરો ઓળંગવાને અશક્ત હતી. તેથી એક પગ ઉંબરામાં અને બીજો પગ બહાર રાખીને, પ્રભને અડદના બાકળા ગ્રહણ કરવાની વિનતિ કરવા લાગી. તે વખતે સ્વામીને અભિગ્રહ પૂરો થવામાં, આંખમાં આંસુ નહિ હોવાથી, પ્રભુ પાછી . તે વખતે ચંદના વિચાર કરવા લાગી કે:-“હું કેવી અભાગિણી કે આ અવસરે પધારેલા તમને www.ainelibrary.org Page #384 -------------------------------------------------------------------------- ________________ ક પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા. તે દુઃખથી રડવા લાગી. તે વખતે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછી ફરીને અડદના બાકળા વહાર્યા. પ્રભને અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થએલા દેવોએ વસુધારા વગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યો. અહિં કવિ કહે છે કે – "चंदना सा कथं नाम, बालेति प्रोच्यते बुधै ? मोक्षमादत्त कुल्माषैर्महावीरं प्रतार्य या ॥१॥ પંડિત લોકોએ ચંદનાને બાળા કેમ કહી હશે? ખરું જોતાં તો તેને મહા હોંશિયાર પી ગણવી જોઈએ, કારણકે તેણીએ મહાવીર પ્રભુને બાકળા આપીને મોક્ષ લઈ લીધું.” તત્કાળ શક્રેન્દ્ર ત્યાં આવ્યા. દેવો નૃત્ય કરવા લાગ્યા. ચંદનાના માથામાં સુશોભિત કેશપાશ I થઈ ગયે, અને ચંદનાના પગની બેડીની જગ્યાએ ઝાંઝર થઈ ગયા. મૃગાવતી રાણી ચંદનાની કે માસી થતી હતી, તે તથા શતાનીક રાજા દેવદુંદુભિનો અવાજ સાંભળીને ત્યાં આવ્યા. મૃગાવતીએ ચંદનાને ઓળખી, અને માસી ભાણેજ ભેગા થયા. ચંદના પિતાની સાળીની પુત્રી થતી હોવાથી શતાનીક રાજા વસુધારા લઈ જવા તૈયાર | થયો. પરંતુ ચંદનાના કહેવા પ્રમાણે ઈંદ્ર તે ધન ધનાવહ શેઠને લેવા દીધું. વળી ઇંદ્ર શેઠને કહ્યું | V erbrary.org Page #385 -------------------------------------------------------------------------- ________________ 外縣造縣鄉澄縣縣熱器 કે –“આ ચંદના શ્રીવીરપ્રભુની પ્રથમ સાધ્વી થશે.” શતાનીક રાજા ચંદનાને પોતાના ઘેર આદરપૂર્વક લઈ ગયે. ત્યાંથી વિહાર કરીને પ્રભુ ભિકા ગામે પધાર્યા. ત્યાં કેન્દ્ર આવી પ્રભુ પાસે નાટારંભ કર્યો, અને બોલ્યો કે –“હે પ્રભુ! હવે આપશ્રીને થોડા દિવસમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થશે.” ત્યાંથી વિહાર કરીને પ્રભુ મેંદ્રિક ગામે આવ્યા. ત્યાં અમરેન્દ્ર આવીને, પ્રભુને વંદન કરી સુખશાતા પૂછી. ત્યાંથી વિહાર કરીને પ્રભુ માનિ નામના ગામે પધાર્યા. ત્યાં ગામ બહાર પ્રતિમા ધ્યાને ઊભા રહ્યા. એક ગોવાળીયો પોતાના બળદે પ્રભુ પાસે મૂકીને ગામમાં ગયા. ગોવાળ જ્યારે પોતાનું કાર્ય પતાવીને ગામ બહાર આવ્યું, ત્યારે પિતના બળદે ત્યાં નહિ જોતાં, તે પ્રભુને પૂછવા લાગે કે – હે દેવાર્ય! મારા બળદ કયાં ગયા??? પ્રભુ તે ધ્યાનમાં જ ઊભા રહ્યા. તેથી ગેવાળ બહુ જ ક્રોધે ભરાય. તે દોડતો જઈને, શરકટ વૃક્ષના લાકડાના બે મજબુત ખીલા બનાવી લાવ્યો અને ધ્યાનસ્થ પ્રભુના કાનમાં હડાવતી બંને ખીલા ઉંડા પેસાડી દીધા, બંને ખીલાની આગળની ધારો એક બીજાને મળી ગઈ. ખીલાને કોઈ જોઈ જાય અને બહાર ખેંચી કાઢે નહિ, એવા દુષ્ટ ઈરાદાથી, ગોવાળે બંને ખીલાની બહાર દેખાતા ભાગો કાપી નાખ્યા. આ પ્રમાણે ઘોર ઉપસર્ગ થવા છતાં પણ પ્રભુ ધ્યાનથી લેશ માત્ર પણ ન ચળ્યા. કાનમાં ખીલા ઠોકાવવાનું કર્મ પ્રભુએ પોતાના ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડીને ઉપાર્જન કર્યું હતું; તે મહાવીરસ્વામીના ભાવમાં www.anebrary.org Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉદયે આવ્યું. તે શય્યાપાલકને જીવ ઘણું ભવભ્રમણ કરી, આ ભવમાં ગવાળીઓ થયા હતા. ત્યાંથી વિહાર કરીને પ્રભુ મધ્યમ અપાપામાં પધાર્યા. ત્યાં પ્રભુ ભિક્ષા માટે સિદ્ધાર્થ નામના વાણીઆને ઘેર ગયા. પ્રભુને ભિક્ષાથે આવેલાં જોતાં જ, સિદ્ધાર્થને મિત્ર ખરક નામનો વેદ્ય ત્યાં બેઠેલો હતો. તેણે પ્રભુની મુખમુદ્રા ઊપરથી જાણ્યું કે પ્રભુનું સર્વસુલક્ષણોથી સંપણું શરીર હોવા છતાં, તેઓના અંગમાં કાંઇકપણ શલ્ય હોવાથી પ્રભુને દરદ થતું હોવું જોઈએ. તે ખરક વધે સિદ્ધાર્થના કહેવાથી પ્રભુના આખા શરીરની તપાસ કરવા માંડી. તપાસ કરતાં પ્રભુના બને કાનમાં ખીલા ઠેકેલા દેખાયા. વૈદ્ય અને સિદ્ધાર્થ આ પ્રમાણે વાત કરતા જ રહ્યા. અને પ્રભુ તે ઉદ્યાનમાં આવીને કાઉસગ્નધ્યાને ઊભા રહ્યા. સિદ્ધાર્થ અને વદ્ય પણ ત્યાં આવી પહોંચ્યા. ખરક વૈદ્ય વદવિદ્યામાં બહુ જ કુશલ હતો. તેણે સાણસા વડે પ્રભુના કાનમાંના બંને ખીલા ખેંચી કાયા. કાનમાં ઊંડા પેસી ગએલા ખીલા લહીથી તરબોળ થઈને જે વખતે ખેંચી કહાડવામાં આવ્યા. તે વખતે પ્રભુથી એક કારમી ચીસ પડાઈ ગઈ. એ ચીસના ભયંકર ધ્વનિથી આખુ ઉદ્યાન ખળભળી ઉઠયું. દિંતકથા પ્રમાણે મારવાડમાં આવેલા બ્રાહ્મણવાડા ગામે આ બનાવ બન્યો હતો, જે જગ્યાએ ખીલા કહાડવામાં આવ્યા હતા તે જગ્યાએ એક નાની દેરી પણ કરેલી છે. અને પહાડની એક શિલામાં પડેલી તડ પણ પ્રવાસીઓને બતાવવામાં આવે છે. મેં પણ આ જગ્યાની મુલાકાત લીધેલી છે, અને પહાડની શિલામાં પડેલી તડ પણ નજરે જોએલી છે.] રોહિણી આષધિથી ઉડર Jain Educa ional Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના બંને કાન રૂઝાવી નાખી. વંદન કરીને સિદ્ધાર્થ તથા ખરક વૈદ્ય પિતપતાને સ્થાને ગયા. વૈદ્ય અને સિદ્ધાર્થ, મરીને દેવલોકમાં ગયા, અને ખીલા મારનાર ગોવાળીઓ મરીને સાતમી નરકે ગયે. આ પ્રમાણે પ્રભુને ઉપસર્ગો થયા. પ્રભુને થએલા ઉપસર્ગોની શરૂઆત પણ ગોવાળીઆથી થઈ, અને ઉપસર્ગની સમાપ્તિ પણ ગાવાળીઆથી જ થઈ મહાવીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વિભાગ પાડીએ તે, કટપૂતના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ તે જધન્ય ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ, સંગમદેવે જે કાળચક્ર પ્રભુના ઊપર મૂકયું તે મધ્યમ ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ; અને કાનમાંથી જે ખીલા ખેંચાયા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ જાણો. આ બધા ઉપસર્ગોને પ્રભુએ પરમશાંતિ અને નિશ્ચળતાપૂર્વક સહન કર્યા. શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા. તેઓ કેવી રીતના અનગાર થયા ? તેઓએ સમિતિ પાળી: એટલે હાલવાચાલવામાં કોઈપણ જીવની વિરાધના ન થાય તેને ઉપયોગ રાખ્યો. ભાષાસમિતિ પાળી: એટલે કે બેલવામાં ઉપગ રાખ્યો. એષણાસમિતિ પાળી: એટલે બેંતાલીશ દોષ વગરની ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયોગ રાખે. આદાનભાંડમાત્રનિક્ષેપણુસમિતિ પાળી: એટલે વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવામાં અને પાછાં મૂકવામાં યતના-પ્રમાર્જનાદિ કરવારૂપ ઉપયાગ રાખ્યો. પારિષ્ઠાપકનિકાસમિતિ પાળી: એટલે પિતાના મલ, મૂત્ર, ઘૂંક–બડખા, લીંટ અને n emona www .bay.org Page #388 -------------------------------------------------------------------------- ________________ શરીરનો બીજો મેલ, એ બધાંનો પરિત્યાગ કરવામાં પણ ઉપયોગ રાખ્યો. પ્રભુને ઉપકરણ કે ભલેષ્મ વગેરેનો અસંભવ હોવાથી, ઊપર કહી તે પાંચ સમિતિઓમાંની છેલ્લી બે સમિતિઓને અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે આ બે સમિતિઓ પણ કહી છે. આ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા. મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયમિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યાવિહારે વિચારનારા થયા, ક્રોધ વગરના, અભિમાન વગરના, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત બન્યા, તેમના સર્વ સંતાપ દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશો, પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચુંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચોંટતો નથી એવા એ નિરૂપલેપ થયા, જેમ શંખની ઊપર કઈ રંગ ચડતો નથી એમ એમની ઊપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહત–કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કોઈ આધારની એશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા, Jan El national library.org Page #389 -------------------------------------------------------------------------- ________________ એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતો નથી અને બધે રોકટોક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એકજ સ્થળે બંધાઈ ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદઋતુના પાણીના પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરૂપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પુત્રને જેમ પાણીનો છાંટો ભીંજાડી શકતો નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શકતો નથી, કાચબાની પેઠે ભગવાન ગુર્મુદ્રિય થયા, મહાવરાહના મુખ ઊપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા. પક્ષીની પેઠે ભગવાન તન મોકળા થયા, ભારંડ પક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પિઠ ભારે શરવીર થયા. સ્વીકારેલા મહાવ્રતને વહન કરવામાં સમર્થ હોવાથી બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા. પરિષહાદિરૂપ પશુઓ વડે પરાજય પામતા નહિ હોવાથી સિંહની પેઠે દુર્ઘર્ષ બન્યા, ઉપસર્ગોપ પવન વડે ચલાયમાન નહીં થતા હોવાથી મેરુપર્વતની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, હર્ષ અને વિષાદનાં કારણે પ્રાપ્ત થવા છતાં વિકાર રહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર, બીજાને શાંતિ પમાડવાના મનના પરિણામવાળા હોવાથી ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાનવડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા, ઉત્તમ સવર્ણ નિર્મળ થયે જેવું તેજવી દેખાય, તેવા જ પ્રભુ કર્મમેલ દૂર થવાને લીધે અતિ તેજસ્વી, અને શીત, ઉષ્ણ વગેરે અનુકળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હેવાથી, પૃથ્વીની પેઠે સહનશીલ. ધી વગેરેથી અત્યંત દીપ્ત થએલા અગ્નિની પેઠે, જ્ઞાનરૂપ તેમજ તરૂપ તેજ વડે ૩૭૫ Jan Edu a tional Library.org Page #390 -------------------------------------------------------------------------- ________________ દેદીપ્યમાન થયા. તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એવો તે પ્રતિબંધ–બંધાવાપણું–ચાર પ્રકારે હોય છે: ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી. ૧ દ્રવ્યથી એટલે સ્ત્રી વગેરે સચિત્ત અને આભૂષણ વગેરે અચિત્ત. આભૂષણ પહેરેલી સ્ત્રી વગેરે મિશ્ર. આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, ઘરના આંગણામાં કે આકાશમાં એવા કોઈપણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૩ કાળથી એટલે અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમયમાં, અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, શ્વાસોશ્વાસના પ્રમાણુવાળા કાળમાં, સાત ઉછવાસના પ્રમાણુવાળા સ્તોક નામના કાળમાં, ઘડીના છઠ્ઠા ભાગરૂપ ક્ષણમાં, સાત રસ્તોકપ્રમાણ લવમાં, સિત્તોતેર લવપ્રમાણુ મુહૂર્તમાં, દિવસમાં કે રાતમાં, પખવાડીયામાં કે મહિનામાં, ઋતુમાં કે અયનમાં, વર્ષમાં કે યુગપૂર્વ અંગપૂર્વ જેવા લાંબા કાળના સંયોગમાં પ્રભુને કઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્કૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી. ૮ ભાવથી એટલે ક્રોધ, માન, છળકપટ, લોભ, ભય, હાસ્ય-ઠઠ્ઠી મશ્કરી, રાગ, દ્વેષ, કછોટો, આળ ચડાવવારૂપ અભ્યાખાનમાંબીજાના દોને પ્રગટ કરવા ચાડી ખાવી–બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિથી અસત્ય NGS ૩૭૬ Page #391 -------------------------------------------------------------------------- ________________ બલી છળ કરીને લેકોને છેતરવા૫ જૂઠું બોલવામાં મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યુક્ત એવી કઈ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઊપર જણાવેલા ચાર પ્રકારના પ્રતિબંધોમાં કઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી. તે ભગવાન ચોમાસાને સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના-કુહાડાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા, ભગવાન તૃણુ કે મણિ તથા ઢેકું કે એનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુ:ખ કે સુખને એક જ ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના, સંસારને પાર પામનારા અને કર્મના સંગને નાશ કરવા સારૂ ઉદ્યમવંત બનેલા તત્પર થએલા એ રીતે વિહાર કરે છે. આ પ્રમાણે વિહરતાં વિહરતાં ભગવાનને અનોપમ જ્ઞાન, અનોપમ દર્શન, અનોપમ ચારિત્ર, સ્ત્રી. નપુંસક વગેરે દોષરહિત વસતિમાં રહેવારૂપ અનોપમ એટલે નિર્દોષ વસતિ, અનેપમ વિહાર, અનોપમ વીર્ય, અનોપમ સરળતા, અનોપમ કમળતા-નમ્રતા, અનોપમ લાધવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગૌરવને ત્યાગ કરવા રૂપે, અનોપમ ક્ષમા, અનોપમ નિર્લોભાણે, અનોપમ માગુતિ વગેરે ગુપ્તિ વડે, ઈચ્છાની નિવૃત્તિ અથવા મનની પ્રસન્નતાપ અને પમ તુષ્ટિ elibrary.org Page #392 -------------------------------------------------------------------------- ________________ -સંતેષ વડે, અનેપમ સત્ય, સંયમ, તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણુને માર્ગ એટલે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાત મુક્તિફળને લાભ તદ્દન પાસે આવતા જાય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. મહાવીર પ્રભુએ સાધનાના છ વરસમાં જે જે તપ તથા પારણાં કર્યો તે આ પ્રમાણે :– | એક છ મહિનાનો તપ ૬, એક છ મહિનામાં પાંચ દિવસ એાછાનો ૧૧-૨૫, નવ ચારમાસી તપ ૪૭–૨૫, બે ત્રણમાસી તપ પ૩-૨૫, બે અઢી માસી તપ ૫૮–૨૫, છ બેમાસી તપ ૭૦-૨૫, બે દઢમાસી તપ ૭૩-૨૫, બાર એક મહિનાના ઉપવાસ ૮૫–૨૫, બોંતેર પંદર પંદરદિવસના ઉપવાસ ૧૨૧–૨૫. એક ભદ્ર પ્રતિમાં બે દિવસની, એક મહાભદ્ર પ્રતિમા ચાર દિવસની અને સર્વતોભદ્ર પ્રતિમા દશ દિવસની ૧૨૨-૧૧, બસે ઓગણત્રીશ છઠ્ઠ ૧૩૭–૧૯, બાર અમ ૧૩૮-૨૫, ત્રણસોને ઓગણપચાસ ૩૪૯ પારણાના દિવસ ૧૫૦–૧૪, એક દીક્ષાનો દિવસ ૧૫૦–૧૫. આ રીતે પ્રભુએ બાર વરસ સાડા છ માસ સુધીમાં જે જે તપ કર્યા તે સઘળા જળરહિત જ કર્યા. ઓછામાં ઓછા તપ છઠ્ઠનો કર્યો, કેઈપણ વખત એક ઉપવાસ કરીને પારણું ન કર્યું, તેમ નિત્ય જન તો કઈ જ વખત ન કર્યું. આ પ્રમાણે તેરમા વરસનો મધ્યભાગ એટલે ગ્રીષ્મકાળ ભર ઉનાળાને બીજો મહિનો અને Daryo Page #393 -------------------------------------------------------------------------- ________________ તેનો ચોથો પખવાડીયા ચાલે છે, એટલે વૈશાખ માસના શુકલ પક્ષ તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમી તિથિના દિવસે જ્યારે છીયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પારસી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું, ત્યારે ભગવાન જંભિક–જૈભિયા-ગ્રામ નગરની બહાર હજુવાલિકા નદીના કાંઠે એક વ્યંતરના ખંડેર જેવા જુના ચિત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એવા સ્થાનકે, શ્યામા નામના ગૃહપતિના ખેતરમાં, શાલવૃક્ષની નીચે. ગેહાસને ઊભડક બેઠેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને પાણી નહીં લેવાને છઠ્ઠને તપ કરેલો હતો, હવે બરાબર જે વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રને યોગ થએલો હતો તે વખતે, શુકલધ્યાનના મધ્યભાગમાં વર્તતા શ્રમણ ભગવાન મહાવીરને અંત વગરનું, ઉત્તમોત્તમ, ર્ભિત વગેરે કોઈપણ વસ્તુ વડે ખલના ન પામે એવું, સમસ્ત આવરણ વગરનું, સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળતર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટ–ઉત્પન્ન થયું. ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીર અહિત થયા, અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા. જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લેકિનાં–જગતનાં તમામ પર્યાય જાણે છે, જુએ છે–આખા લોકમાં તમામ જીવોનાં આગમનને, મરીને જ્યાં ઉત્પન્ન થાય તે ગમનને, તે ભવ સંબંધી આયુને અથવા કાયસ્થિતિને, દેવલોકમાંથી દેવોનું મનુષ્ય તિર્યંચમાં અવતરવું થાય તે ચવનને, દેવ અને નારીકીની ઉત્પત્તિને, સર્વજીના મનને, મનના ચિંતવનને, ૩ % Jain Educ lonal Page #394 -------------------------------------------------------------------------- ________________ ખાનપાનને, ચોરી વગેરે જે કર્યું હોય તે કને, સર્વજીના ભોગવિલાસને. તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય–છૂપું રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા–તેમની પાસે કરોડ દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહરયમાં–એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થએલા ભગવાન તે તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લેકના તમામ જીવોના તમામ ભાવને જાણતા જોતા વિહરતા રહે છે. તે વખતે, પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઇંદ્રિોનાં સિંહાસન ડોલ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તરત જ તે દેવોના પરિવાર સાથે આવી પહોંરયા, અને સમવસરણની રચના કરી. તે સમવસરણમાં બેસી પ્રભુએ દેશના આપી (જુઓ ચિત્ર નં. ૧૪૬) સમવસરણમાં દેવ અને દ્રો ભેગા થએલા હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રભુ થોડે વખત દેશના આપીને ત્યાંથી વિહાર કરીને, અપાપાપુરીની પાસે આવેલા મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે અપાપાપુરીમાં સામિલ નામના બ્રાહ્મણના ઘેર યજ્ઞ કરવા સારુ, તે સમયના ઘણા સમર્થ બ્રાહ્મણો ભેગા થયા હતા. તેમાં ૧ ઈંદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ અને ૩ વાયુભૂતિ નામના પ્રભુએ દેશના કે આવી પહોંરયા : ભેગા થએલત ૩૮૦ Jain Educat i on Horary.org Page #395 -------------------------------------------------------------------------- ________________ કયા ભાઈઓ પાંચસે. પાંચસે શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. આ ત્રણે ભાઈઓ ચારે વિદ્યાના પારગામી હતા. તેમાં ૧ ઈદ્રભૂતિને જીવ છે કે નહીં ? ૨ અગ્નિભૂતિને કર્મ જેવી કઈ વસ્તુ હશે કે નહીં ? અને ૩ વાયુભૂતિને શરીર એ જ જીવ કે શરીરથી જો કાઈ જીવ હશે ? આ પ્રમાણેના સંશયવાળા હતા. ૪ વ્યક્ત અને ૫ સુધર્મા નામના બે પંડીતો પણ પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૪ વ્યક્તને વાયુ અને આકાશ એ પાંચ ભૂતો હશે કે નહીં ? ૫ સુધર્માને આ જીવ આ ભવમાં જે છે તેવો જ પરભવમાં થતો હશે કે ભિન્ન સ્વરૂપે ? આ બાબતની શંકા હતી. ૬ મંડિત અને ૭ મૌયપુત્ર નામના બે પંડીતો પણ સાડાત્રણસો, સાડાત્રણસો શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. ૬ મંડિતને કર્મથી બંધ ચિત્ર નં. ૧૪૬ શ્રીમહાવીરનું સમસરણ Jain E a tional Page #396 -------------------------------------------------------------------------- ________________ પડે કે નહીં ? અને ૭ મૌર્યપુત્રને દેવલોક હશે કે નહીં ? આ બાબતની શંકા હતી. ૮ અકપિત, ૯ અચલભ્રાતા, ૧૦ મેતાર્યા અને ૧૧ પ્રભાસ નામના ચાર પંડીતો પણ ત્રણ ત્રણ શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૮ અંપિતને નારકી વિષે, ૯ અચલબ્રાતાને પુણ્ય–પાપ વિષે, ૧૦ મેતાર્યને પરલોક વિષે, અને ૧૧ પ્રભાસને મોક્ષ વિષે સંશય હતો. આ અગિયારે બ્રાહ્મણ પંડીતોને દરેકને એકેક સંદેહ હોવા છતાં સર્વજ્ઞત્વના અભિમાનને લીધે એકબીજાને પોતાનો સંદેહ પડ્યા વગર સર્વજ્ઞ હેવાને દાવો કરતા હતા. આ અગિયારે પંડીતે અને તેઓના ચુંમાલીશ શિષ્યને પરિવાર તથા બીજા પણ ઉપાધ્યાય–શંકર, ઈશ્વર, શિવજી, જાની–ગગાધર, મહીધર, ભૂધર, લક્ષ્મીધર, પંડ્યા-વિષ્ણુ, મુકુંદ, ગોવિદ, પુ ત્તમ, નારાયણ, દુબે–શ્રીપતિ, ઉમાપતિ, વિદ્યાપતિ, ગણપતિ, જયદેવ, વ્યાસ–મહાદેવ, શિવદેવ, મૂલદેવ, સુખદેવ, ગંગાપતિ, ગૌરીપતિ, ત્રિવાડી-શ્રીકંઠ, નીલકંઠ, હરિહર, રામજી–બાલકૃષ્ણ, યદુરામ, રામ, રામાચાર્ય, રાઉલ,-મધુસૂદન નરસિંહ, કમલાકર, સોમેશ્વર, હરિશંકર, ત્રિકમ, જોશી–પૂનો, રામજી, શીવરામ, દેવરામ, ગોવિંદરામ, રઘુરામ, ઉદિરામ, વગેરે ઘણુ પંડીતો યજ્ઞમંડપમાં એકઠા થયા હતા. આ વખતે શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા માટે આકાશમાંથી દેવોને સમૂહ ઊતરવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણો પરસ્પરને કહેવા લાગ્યા કે: “અહો! આપણુ યજ્ઞને કેટલો બધે પ્રભાવ છે ? આપણે વેદમંત્રોથી જે દેવેનું આવાહન કરી રહ્યા છીએ તે દેવો પોતે જ સીધા ૩૮૨ Jain Educl24nal brary.ru Page #397 -------------------------------------------------------------------------- ________________ ૐ ન સુ જ્યા આપણા યજ્ઞમંડપમાં આવી રહ્યા છે.’” બધા બ્રાહ્મણો દેવાને આવવાની રાહ શ્વેતા, આકાશ તરફ જોઈ રહ્યા. દેવા । યજ્ઞમંડપને છેાડી શ્રીમહાવીર પ્રભુના સમવસરણ તરફ જવા લાગ્યા. આથી બ્રાહ્મણેા ઝંખવાણા પડી ગયા અને તેની આશાઓ વ્યર્થ ગઈ. કોઈની પાસેથી ઇંદ્રભૂતિના સાંભળવામાં આવ્યું કે: “આ દેવા તા સર્વજ્ઞને વંદન કરવા જાય છે. આ શબ્દો ઈંદ્રભૂતિના કાને પડતાં જ તે ક્રોધથી ધમધમી ઉઠ્યો અને વિચારવા લાગ્યા કે:–મારા સિવાય “આ પૃથ્વીના પડ ઊપર બીજે સર્વજ્ઞ હાઈજ ના શકે ! કાનને કડવું લાગે તેવું આ મારાથી કેમ સાંભળી શકાય ? '' પણ આ શું? મૂર્ખ લેાકેાને તે આ ધૂતારા થાડી વારને માટે છેતરી શકે, પણ આને તે દેવાને પણ છેતર્યા લાગે છે. આ પવિત્ર યજ્ઞમંડપને અને મને–સર્વજ્ઞને છોડીને દેવા સીધા ત્યાં કેમ ચાલ્યા ગયા? ખરેખર ! આ દેવને છેતરનાર કોઈ પાખંડી હોવા જોઈએ. નહીંતર નિર્મળ જળને ાડી જનાર કાગડાની માફક, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી જનાર દેડકાની માફક, સુગંધવાળા ચંદનને છેાડી જનાર માખીઓની માફક, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વક્ષને છેાડી જનાર ઊંટની માફક, મીઠા એવા દૂધપાકને છોડી જનાર ભૂંડની માફક અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનાર ઘુવડની માફક, ભ્રાંતિ પામેલા આ દેવતાઓ આ પવિત્ર યજ્ઞમંડપને છેાડી આ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય ? ' Jain Educational *** *** * ૩૮૩ brary.org Page #398 -------------------------------------------------------------------------- ________________ અથવા–“તો જેવો એ સર્વજ્ઞ, તેવા જ તેના આ દેવ પણ હશે. સરખે સરખાનો આ ઠીક મેળાપ થયો લાગે છે. જેમ–આંબાના સુગંધી મહોરની આજુબાજુ સુગંધને પીછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય, બાકી કાગડાઓ તો કડવો લીંબડે જ પસંદ કરે.” વળી પાછો ઈંદ્રભૂતિ વિચાર કરવા લાગ્યો કે:-“ શું એક જ આકાશમાં બે સૂર્ય હાઈ શકે ? એક જ ગુફામાં શું બે સિંહ પાસે રહી શકે ? એક મ્યાનમાં બે તલવાર કઈ દિવસ રહી જાણી છે? તો પછી એક તો હું અને બીજો તે. એમ બે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે ??? હું તેનો સર્વાપણાનો ખાટો ડોળ સહન કરી શકું તેમ નથી. પછી ભગવંતને વંદન કરીને પાછા ફરતા લોકોને, ઈદ્રભૂતિ હસતાં હસતાં પૂછવા લાગ્યો કે:તમે તે સર્વજ્ઞને જે? કહો તો ખરા કે તે સર્વજ્ઞ કેવો છે? તેનું રૂપ કેવું છે? તેનું રસ્વરૂપ કેવું છે? તેનું તો કાંઈ વર્ણન કરો ?” લોકે કહેવા લાગ્યા કે:-“જે ત્રણે જગતના જે એકઠા થાય, અને તેઓના આયુષ્યની સમાપ્તિ થઈ જાય ત્યાંસુધી પણ સર્વજ્ઞ પ્રભુના ગુણ ના ગાઈ શકાય. પરાર્ધથી ઊપર ગણિત હોય અને સર્વજ્ઞ પ્રભુનાં ગુણગાન ગાવામાં આવે તો પણ તે અધુરાં ને અધુરાં જ રહી જાય.” Jain Educati o nal બ Page #399 -------------------------------------------------------------------------- ________________ આવો જવાબ સાંભળીને ઈદ્રભૂતિને થયું કે –“ ખરેખર ! આ ધૂર્ત કોઈ જબર માયાવી હોવો જોઈએ. તેણે આ સકલ જનતાને કેવી આંજી નાખી છે. પરંતુ તેથી શું થયું ? જ્યાં સુધી એ સર્વજ્ઞ મારી સાથે વાદવિવાદમાં નથી ઊતર્યો ત્યાં સુધી જ તેનું મિથ્યાભિમાન ટકી રહેવાનું. પણ આમ મારે બેઠાબેઠા કયાં સુધી સહન કરવું ? જેમ અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી; અને અગ્નિને હાથનો સ્પર્શ થતાં જ તે પિતાને પ્રતાપ બતાવી આપે છે અથવા સિંહ જેમ કેશવાળી ખેંચાતાં તાડુકી ઉઠે છે, તેમ મારે પણ એ સર્વજ્ઞ મિથ્યાડખર ખુલ્લો પાડવો જોઈએ. ખરો ક્ષત્રિયબચ્ચે દુશ્મનને ઊભે રહેવા દેતો જ નથી. જેણે પ્રખર પંડીતોની સભામાં ભલભલા વાદીઓના મેં બંધ કરી દીધાં છે, એવા મારી પાસે, આ પિતાના ઘરમાં જ શુરવીર બની બેઠેલા સર્વજ્ઞ કયાં સુધી ટકી શકવાને હતો ? જે અગ્નિ મેટા પર્વતોને ક્ષણ માત્રમાં બાળીને ભસ્મ કરી નાખે તે અગ્નિ પાસે, એક લાકડાના દુઠાનું શું ગજું ? જે વાયુથી મદોન્મત્ત હાથીઓ પણ ઉડી જાય તે વાયુ પાસે એક રૂની પુણીનું શું જોર ચાલે ? “ગૌડ દેશમાં જનમેલા પંડીતો તો મારા ભયથી ડરીને દૂર દેશમાં જતા રહ્યા છે, ગુજરાતના પંડીત તો જર્જરિત થઈને ત્રાસ પામી ગયા છે, માળવાના પંડીતો મરી ગયા છે, અને તિલંગ દેશના પંડીતો તો મારાથી ડરીને ક્યાંઈ નાશી ગયા છે. અરે ! લાટ દેશના wwwncbary.org Page #400 -------------------------------------------------------------------------- ________________ Sીક કરી શકો પંડીતો કયાં ગયા તેનો તો પત્તો જ નથી. દ્રવિડ દેશના વિચક્ષણ ગણાતા પંડીતો શરમથી દુ:ખી થઈ રહ્યા છે. આજે તો મારી સામે કઈ જ વાદી ઊભા રહેવાની હિંમત કરી શકતો નથી, મને તો જગતમાં વાદીઓનો મોટો દુષ્કાળ પડ્યો લાગ્યો છે. તેવા મારી આગળ, | સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર એ પામર પ્રાણીના શા ભાર છે??? આ પ્રમાણે જવાની ઉત્કંઠાવાળા ઇંદ્રભૂતિને તેનો ભાઈ અગ્નિભૂતિ કહેવા લાગ્યો કે : “હે વડીલબંધુ ! એક પામર વાદીને જીતવા માટે આપે શા સારૂ તકલીફ લેવી જોઈએ ? એક કમળને ઉખેડી નાખવા માટે ઈંદ્રના ઐરાવણ હાથીની જરૂર હોય જ નહીં, મને આજ્ઞા આપો તો હું પોતે જ તેને પરાસ્ત કરી આવું..?? ઇદ્રભૂતિ કહેવા લાગ્યો કે : “અરે ! એ કામ તો મારે એક સામાન્ય શિષ્ય પણ કરી શકે તેમ છે, પણ કેણુ જાણે શાથી વાદીનું નામ પણ હું સાંભળવા શક્તિમાન નથી. જેમ તેલની ઘાણીમાં એકાદ તલ પીલાયા વિના રહી જાય, ધંટીમાં એકાદ દાણ દળાયા વિના રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં એકાદ તરણું રહી જાય, અગત્ય ઋષિ સમુદ્રો પીતાં કેઈ નાનું સરોવર પીવાનું ભૂલી જાય. તેમ જગતના સર્વ વાદીઓને છતતાં, ભલથી આ એક વાદી રહી ગયા હશે. કોઈને પણ ‘સર્વજ્ઞ હેવાનો મિથ્યાડંબર મને અસહ્ય થઈ પડે છે. સ્ત્રી એક વાર પણ સતીપણાથી ભ્રષ્ટ થાય તો તે હમેશાં અસતી જ કહેવાય, તેમ ૩૮૬ Jan Education international brary.org Page #401 -------------------------------------------------------------------------- ________________ જ આ જ રીતે એક વાદી પણ છતાયા વિના રહી જાય તે પણ મારી કીર્તિને મોટું કલંક લાગે. તમે તો જાણો છો જ કે શરીરમાં રહી ગએલું નાનું શલ્ય પણ પ્રાણઘાતક નીવડે છે, વહાણમાં પડેલું નાનું બાકોરૂં બધાને પ્રાણ નાશ કરવામાં સમર્થ થાય છે, કિલ્લાની મજબુત દિવાલમાંથી એક ઇંટ ખસી પડે તો પણ જોખમકારક ગણાય છે. માટે હે અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતીને મેં જે અક્ષય કીર્તિ મેળવી છે, તેને વિચાર કરતાં આ વાદીને જીતવા માટે પોતે જ જવું જોઈએ એમ મને ચોકકસ લાગે છે.” આ પ્રમાણે વિચાર કરીને દ્વિભૂતિએ પિતાનાં આખા શરીરે બાર તિલક કયાં. સોનાની જનોઈ ધારણ કરી, ઉત્તમોત્તમ પીતાંબર પહેરીને, હાથમાં પુરતો રાખીને ચાલતા કેટલાક શિષ્યો, હાથમાં કમંડલુ પકડીને ચાલતા કેટલાક શિષ્યા, અને હાથમાં દુર્ભ રાખીને ચાલતા કેટલાક શિષ્ય સાથે ઈદ્રભૂતિ મહાવીર પ્રભુ સાથે વાદવિવાદ કરવા ત્યાંથી ચાલી નીકળ્યો. ઈદ્રભૂતિની સાથેસાથે ચાલતા કેટલાક શિષ્યો આ પ્રમાણે ઇદ્રભૂતિની બિરૂદાવલી બોલતા હતા: “હે સરસ્વતી કંઠાભરણુ -સરસ્વતી છે કંઠનું આભૂષણ જેનું એવા, હે વાદિ વિજયલક્ષ્મીશરણ–વાદિઓના વિજયરૂપી લક્ષ્મીના શરણભૂત એવા, હે વાદિમદગંજન-વાદિઓના મદને ઊતારનાર, હે વાદિમુખભંજન-વાદિઓના મુખને ભાંગી નાખનાર, હે વાદિગજસિંહ-વાદિઓ રૂપી હાથીને નાશ કરવામાં સિંહ સમાન, હે વાદીશ્વરલીહ, વાદિસિંહઅષ્ટાપદ, વાદિવિજયવિશદ, વાદિવંદભૂપાલ, વાદિશિર:કાલ, વાદિકદલીપણુ, વાદિતમેભાન, કે Jan Edua Page #402 -------------------------------------------------------------------------- ________________ વાદિગઘૂમઘર, મદિંતવાદિમરદ, વાદિવટમુળર, વાદિધુકભાસ્કર, વાદિસમુદ્રાગતે, વાદિતમૂલનહસ્તિન, વાદિસરસક, વાદિગડગોવિંદ, વાદિજનરાજાન, વાદિકંસકાહાન, વાદિહરિગુહરે, વાદિજવરધવંતરે, વાદિચૂથમā, વાદિહૃદયશલ્ય; વાદિગણુજીપક, વાદિશલભદીપક, વાદિચક્ર ચૂડામણ, પંડિત શીરોમણે, વિજતાકવાદ, સરસ્વતી લબ્ધપ્રસાદ.” આવી આવી બિરૂદાવલી બેલતા પાંચસે શિષ્યોથી વીંટળાયેલ ઈદ્રભૂતિ પ્રભુ મહાવીરની પાસે પહોંચતાં પહેલાં રસ્તામાં આ પ્રમાણે અભિમાનથી વિચાર કરવા લાગે કે:-“અરે ! આ ધીઠા માણસને આવું કયાંથી સૂઝયું ! એણે સર્વજ્ઞને આટોપ કરીને મને નાહકનો શા સારુ છંછેડ્યો ? જેમ કે કાળા સર્પને તમાચો મારવા તૈયાર થાય, ઉંદર બિલાડાની દાઢ પાડવા તૈયાર થાય, બળદ એરાવણ હાથીને પિતાના શીંગડાથી પ્રહાર કરવા તૈયાર થાય, હાથી પિતાના દાંત વડે પર્વતને પાડી નાખવા તૈયાર થાય: સસલો કેસરી સિંહની કેશવાળી ખેંચવાની ઈરછા કરે, તેમ મારા દેખતાં આ માણસને પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરવાનું ક્યાંથી સૂઝયું? એને ખબર નથી કે આ વાયુ સામે ઊભો રહી પોતે આગ સળગાવી રહ્યો છે, અને એણે એમ પણ ખબર નથી કે શરીરના સુખ માટે કવચના વેલાને આલિંગન કરવાથી તો ઉલટી વેદના થાય, ખેર ! હું તેને જોતજોતામાં નિત્તર કરી મૂકીશ. સૂર્યનો ઉદય થતાં જ ચંદ્ર અને ખદ્યોતને પ્રકાશ નષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી કેસરીસિંહની ગર્જનાઓ કાને ના પડે ત્યાં સુધી મર્દોન્મત્ત હાથી, ઘોડાઓ તથા 家樂家樂家樂家樂家樂家考 ETAN ૧/૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ હરણીયાઓ ભલે આનંદ કરી લે, કારણ કે તે બિચારાઓ સિંહની ગર્જના સાંભળતાં જ જંગલમાંથી નાસવા લાગે છે. મારા મોટા ભાગ્યના યોગે જ મારી સામે તે વાદિ ઉપસ્થિત થયો છે, તેની સાથે વાદ કરીને મારી જીભની ચળ ઊતારીશ. લક્ષણશાસ્ત્રમાં તો હું દક્ષ છું, સાહિત્યમાં તો મારી બુદ્ધિ અખલિત છે; તર્કશાસ્ત્રમાં તો મારા જેવો બીજે કઈ પ્રવીણ નથી, મેં કયા શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો ? યમને શું દુર છે ?, વચનસિદ્ધને શું સિદ્ધ નથી ?: રસશાસ્ત્રના જાણકારને કયે રસ અજ્ઞાત હોય ?, અને ચક્રવર્તિને શું અજેય હાય ?. વજાને શું અભેદ્ય છે ?, મહાત્માને શું અસાધ્ય છે? ભૂખે કયું ભેજન નથી કરતો ?, અને ખલપુરુષ શું બોલવાનું બાકી રાખે છે? કલ્પવૃક્ષ શું આપી શકતું નથી ?, નિર્વિકારીને છોડવા જેવું શું હોય છે ?; હું ત્યાં જાઉં, અને જે કે તેનું પરાક્રમ કેવું છે? મારા જેવા રૈલોક્યવિજયીને શું અજેય છે? તેથી હું જાઉં અને જયમાળાને વરૂં”. આ પ્રમાણે ચિંતવન કરીને ઈદ્રભૂતિ જે સમવસરણના પગથીયાં ચડીને, ચોત્રીશ અતિશયથી શોભી રહેલા. સેનાના સિંહાસન પર બેઠેલા, સુરનરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગતપૂજ્ય મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જુએ છે કે દંગ થઈ ગયો.—ઊભો રહી ગયે, અને વિચારવા લાગ્યો કે: Jain Edu c ational Page #404 -------------------------------------------------------------------------- ________________ “જિં ત્રહ્મ વિ. વિષ્ણુ: શિવઃ શિવર: કિં વા? चंद्र: किं? स न यत्कलंककलित ः सूर्योऽपि नो तीव्ररुक्, मेरु किं? न स यनितांतकठिनो विष्णुः? न यत् सोऽसितः। ब्रह्मा किं? न जरातुरः स च जराभीरुः? न यत्सोऽतनुः, ज्ञातं दोषविवर्जिताखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ આ તે બ્રહ્મા હશે કે વિષ હશે કે શંકર? ચંદ્ર તે નહિ હોય? ચંદ્રમા તો કલંકવાળે છે, જ્યારે આ તો નિષ્કલંક છે. ત્યારે શું સૂર્ય હશે? સૂર્ય તે નથી જ, કારણ સૂર્યની સામું તો જોઈ ફિક શકાતું નથી, જ્યારે આ તો સૈમ્ય કાંતિવાળા છે. મેરુ તો ના હોય? મેરુ તો નથી જ, કારણ કે મેરુ તો બહુજ કઠણ છે, જ્યારે આ તો સુકોમળ છે. કૃષ્ણ તો ના હોય? એ પણ અસંભવિત છે. કારણ કે કૃષ્ણ તે શ્યામ વર્ણવાળા છે, જ્યારે આ તે સુવર્ણ જેવી કાંતિવાળા છે. શું બ્રહ્મા છે? બ્રહ્મા તો વૃદ્ધ છે, અને આ મહાપુરુષ તો યુવાન દેખાય છે. ત્યારે કામદેવ તો ન હોય ? કામદેવને તો શરીર જ નથી. જ્યારે આમનું તો શરીર સુંદર છે. મને લાગે છે કે સઘળા દોષ Jain N a tional nelibrary.org Page #405 -------------------------------------------------------------------------- ________________ વગરના અને સઘળા ગુણવાળા આ તો છેલ્લા તીર્થકર જ છે.” આ પ્રમાણે વિચાર કરીને પાછો વધુ વિચાર કરવા લાગ્યો કે:-“હવે મેં ઉપાર્જન કરેલું મારું મહત્વ શી રીતે સચવાશે? એક ખીલીની જરૂરીયાત માટે આખા મહેલ કોણ પાડી નાખે? આ એકને જીતવા માટે હું અત્રે આવ્યો ન હોત તો મારી શી બદનામી થવાની હતી? જગતને | જિતનાર એવો હું મારી આબરૂ શી રીતે રાખીશ? મેં કેવું અવિચારી કાર્ય કર્યું? મારી કુમતિએ જ મને આ જગદીશના અવતારને જિતવા મોકલ્યો. આ મહાજ્ઞાની આગળ કેવી રીતે બોલી શકીશ? એમની પાસે જઈને ઊભે કેવી રીતે રહીશ? સંકટમાં પડેલા એવા મારા યશનું શંકર રક્ષણ કરો. કઈ ભાગ્યના ઉદયથી જે હું અહીં વિજય મળવું તો હું ત્રણે જગતમાં એક અદ્વિતીય પંડિત ગણાઉં.” આ પ્રમાણે ચિતવન કરતા ઈદ્રભૂતિને, અમૃતસરખી મધુરવાણીથી પ્રભુએ તેનાં નામ અને ગોત્રનો ઉલ્લેખ કરીને બોલાવ્યું કે:-“હે ગૌતમ અદ્રભૂતિ! તું અહીં ભલે આવ્યો.” પિતાનાં નામ અને ગોત્રને ઉલ્લેખ સાંભળી દ્વિભૂતિ વિચારમાં પડી ગયો. પરંતુ બીજી જ ક્ષણે તેને થયું કે:-“ત્રણ જગતમાં વિખ્યાત એવા મને કોણ નથી ઓળખતું? સૂર્યને તો બાલગોપાલ પણ ઓળખે તેમાં શું નવાઈ? અલબત આ મહાપુરુષ જે મારા મનને સંદેહ કહી આપે તો હું જરૂર તેને સર્વજ્ઞ માની શકું.” ઈદ્રભૂતિ આ પ્રમાણે વિચાર કરે છે તેટલામાં જ જાણે કે સમુદ્રમંથન થતું ના હોય? ગંગાના ૩૧ Jain de Lratv.org Page #406 -------------------------------------------------------------------------- ________________ કયા? પૂરનો અવાજ ન આવતો હોય? અથવા તો જાણે નિક બ્રહ્માનો આદિધ્વનિ ના થતો હોય તેવા ગંભીર અવાજે પ્રભુ બાલ્યા (જુઓ ચિત્ર નં. ૧૮૭) કે:-“હે ઈદ્રભૂતિ! તને જીવે છે કે નહીં તે બાબતમાં શંકા વર્તે છે ને?' આ સંશય તને પરસ્પર વિરૂદ્ધ દેખાતા વેદ વાકયથી જ થયા છે. એ વાક્ય આ પ્રમાણે છે:– 'विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु વિનશ્યતિ, ન ખેતમજ્ઞાતિ ” તું આ પદોનો અર્થ આ પ્રમાણે કરે છે. વિજ્ઞાન ધો-જવા આવવાની ચેષ્ટાવાળો આત્મા. તેભ્યો મૂક્તમ્યઃ-પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતામાંથી. સમુથાથ-ઉત્પન્ન થાય છે. તાજ્જૈવન વિનશ્યતિતેવી જ રીતે પાણીના પરપોટાની માફક તે પાંચે ભૂતોમાં જ લય પામી જાય છે. તેથી આત્મા જેવો ૩૯ ચિત્ર નં ૧૪૭ પ્રભુ શ્રી મહાવીર rary.org Page #407 -------------------------------------------------------------------------- ________________ ક સુ જ્યા 1 * કોઇ પદાર્થ જ નથી અને તેથી પુનર્જન્મ પણ નથી તથા પરલેાક પણ નથી. તારા આ અર્થ અયુક્ત છે. એના ખરો અર્થ આ પ્રમાણે છે:—વિજ્ઞાનનો જ્ઞાન દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય અને તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ આત્મા. આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન દર્શનના ઉપયાગરૂપ અનંતા પર્યાયેા રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે. એટલે કે વિજ્ઞાનમય આત્મા હોવાથી વિજ્ઞાનધન વવિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જ્યારે ઘટ પટ વગેરે ભૂતા જ્ઞેયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટપટાદરૂપ હેતુથી ‘આ ઘડો છે અથવા આ વસ્ત્ર છે' ઇત્યાદિ પ્રકારના ઉપયાગરૂપે આત્મા પરિણમે છે. તેયો મૂતમ્યોધાદિ વસ્તુના ઉપયાગવાળા જીવ. સમુત્યાય—ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે તાન્યેવ બનુ વિનશ્યતિતે ઘટાદિ વસ્તુનું અંતર પડી જાય, અથવા તે તે વસ્તુના અભાવ થાય ત્યારે આત્માના ઉપયાગ તે વસ્તુ પરથી હઠી જાય છે અને બીજા પદાર્થમાં ઉપયાગ પ્રવર્તે છે. તેથીજ કહ્યું છે કે:‘ન ધૃતસંજ્ઞાતિ’-પૂર્વના ઉપયાગરૂપ સંજ્ઞા રહેતી નથી.” વળી વેદમાં કહ્યું છે કે:-તે વૈ યં બાત્મા જ્ઞાનમય”—આ આત્મા જ્ઞાનમય છે. તથા ‘વલ–તમો વાન તથા ત્તિ ત્રિયં યો યેત્તિ સ નીવ’ દદદ એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે છે તે જીવ છે. આ વેદવાક્ય પણ આત્મા જ સિદ્ધ કરે છે. જેવી રીતે દૂધમાં Jain Educational 323 ibrary.org Page #408 -------------------------------------------------------------------------- ________________ ધી, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, પુષ્પમાં સુગંધી, ચંદ્રકાંત મણિમાં જળ રહેલું છે, તેવી જ રીતે શરીરથી જુદે પણુ શરીરમાં જ રહેલો એવો આત્મા છે. આ પ્રમાણે પ્રભુના વચનો સાંભળીને, ઈદ્રભૂતિને આત્મા વિશે સંશય છેદાઈ ગયે. તે જ વખતે ગૌતમ ઈંદ્રભૂતિએ પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી (જૂઓ ચિત્ર નં. ૧૪૮). તે જ ક્ષણે ગૌતમસ્વામીએ ‘ઉન્ને વા (૨), વિમેટ્ટ વા (૨), ધુ વા (રૂ),દરેક પદાર્થ વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્યરૂપે નિત્ય-ધ્રુવ રહે છે. આ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળી. દ્વાદશાંગીની રચના કરી.-પ્રથમ ગણધર સંપૂર્ણ. દ્રિભૂતિએ પ્રભુ પાસે દીક્ષા લીધી છે એવું અગ્નિભૂતિના સાંભળવામાં આવ્યું ત્યારે તે વિચારવા લાગ્યો ચિત્ર નં. ૧૪૮ શ્રી ગૌતમસ્વામી Jain Ede Page #409 -------------------------------------------------------------------------- ________________ કે:-“અગ્નિ શીતળ થઈ જાય. વાયુ થિર થઈ જાય, પર્વત પીગળી જાય, હિમને સમૂહ સળગી ઉઠે તે પણ મારો ભાઈ હારી જાય તે સંભવી શકે નહિ.” પરંતુ લોકોને પૂછતાં અગ્નિભૂતિને નિશ્ચય થયે કે:–ખરેખર ! ઈદ્રભાતિએ દીક્ષા લીધી છે, ત્યારે તે અભિમાનથી વિચારવા લાગ્યો કે:“હું જઈને તે ધૂતારાને જિતી લઈને મારા મોટાભાઈને પાછો લઈ આવીશ.” આ પ્રમાણે વિચાર કરીને અગ્નિભૂતિ પોતાના પાંચસે શિષ્યને સાથે લઈ પ્રભુની પાસે પહોંચી ગયે. પ્રભુએ તેને પણ તેનાં નામ તથા ગોત્રના સંબોધનથી બોલાવીને તેના મનનો સંદેહ કહી આપ્યો. પ્રભુએ કહ્યું કે:-“હે ગૌતમ અગ્નિભૂતિ! કર્મ છે કે નહીં? એ વિષે તને શંકા છે, અને આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદ પદેથી થઈ છે.” તે વેદ પદો આ પ્રમાણે છેઃ–પુ વેઢ નિ સર્વ મૂર્ત જ મળે ઈત્યાદિ ન કરી વાયાલંકાર છે. મૂતંજે ભૂતકાળમાં થએલું છે. મળ્યું–જે ભવિષ્યકાળમાં થવાનું છે. તત સર્વ | મોટી ઢં પુરુષ –તે સર્વ પુરુષ જ છે, એટલે આત્મા જ છે. મતલબ કે આત્મા સિવાય કર્મ જેવું કાંઈ જ નથી. આ વચનથી તું એમ માને છે કે મનુષ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે. તેથી કમનો ચેક નિષેધ છે, અર્થાત આત્મા સિવાયની એક પણ વરતું નથી. તું એવું માને છે કે:-“આત્મા અમૂર્ત છે, તેને મુક્ત એવા VO Page #410 -------------------------------------------------------------------------- ________________ કર્મનો અનુગ્રહ અથવા ઉપઘાત કેવી રીતે સંભવે? જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ચંદનનું વિલેપન થતું નથી અને શસ્ત્રથી ખંડિત કરી શકાતું નથી, તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપધાત સંભવી શકે જ નહિ. એ રીતે કર્મ નામનો કોઈ પદાર્થ જ નથી, એમ તું માને છે. પરંતુ કર્મની સત્તા બતાવનારાં વેદપદો જોઈને તને શંકા થાય છે.” પરંતુ હે અગ્નિભૂતિ! તેનો અર્થ સમજતાં પહેલાં, એક વાત ધ્યાનમાં રાખવાની છે. વેદવાક્યો ત્રણ પ્રકારનાં હોય છે, કેટલાક વિધિદર્શક હોય છે, કેટલાક અનુવાદદર્શક હોય છે અને કેટલાક સ્તુતિરૂપ હોય છે. જેમકે “વામનહોત્ર જ્ઞાતિ-સ્વર્ગની ઈચ્છા વાળો અગ્નિહોત્ર હેમ કરે, આવાં વાક્યો વિધિનું પ્રતિપાદન કરતા હોય છે. ‘મHI: સંવતાર' બાર માસનું એક સંવત્સર–વર્ષ થાય. આવા વાક્યો લેકોમાં પ્રસિદ્ધ એવા પદાર્થોનો અનુવાદ કરે છે. કેટલાંક વેદવાક્ય સ્તુતિરૂપ હોય છે. જેમકે - ન વિષ્ણુ: વિષ્ણુ:, વિજુ: પ્રર્વતમત્તા सर्वभूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥ १॥ અર્થાત-જલમાં વિષ્ણુ છે, થલમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે અને સર્વભૂતમાં || Rી વિષણુ છે, તેથી આખું જગત વિષ્ણમય છે.” આ વાક્યથી વિષ્ણુનો મહિમા વર્ણવ્યો છે, તેથી વિષ્ણુ નિરાકર Jain Educatio n al Page #411 -------------------------------------------------------------------------- ________________ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી એમ સિદ્ધ થઈ શકતું નથી. આવી જ રીતે “ઢે પુરુષ વ વાક્યમાં આત્માની સ્તુતિ ગાઈ છે, તેથી ‘કર્મ જ નથી એમ માની લેવાની જરૂર નથી. “અમૂત્ત આત્માને મૂર્ત કર્મવડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે?’ એમ જે તું માને છે તે અયુક્ત છે. કારણ કે બ્રાહ્મી જેવી ઔષધિવડે તથા ઘી, દૂધ વગેરે સાત્વિક પદાર્થો વડે તેને અનુગ્રહ થતો જોઈએ છીએ. તેમજ દારૂ કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો જોવામાં આવે છે. એટલે અમૂર્તને પણ મૂર્નવડે અનુગ્રહ અને ઉપઘાત જરૂર સંભવે છે. વળી, જે કર્મ ના હોય તો એક સુખી અને બીજે દુઃખી, એક શેઠ અને બીજે નોકર, એવા ભેદો અને આ જગતની બધી વિચિત્રતાઓનું બીજું કયું કારણ હોઈ શકે ? આ બધાની સ્થિતિના ફેરફાર માટે કાંઈ પણ કારણ હોવું જોઈએ, અને તે તેમનાં શુભાશુભ કર્મ જ છે. આ પ્રમાણેની પ્રભુના મુખથી યુક્તિઓ સાંભળીને અગ્નિભૂતિને કમ વિશેનો સંશય ટળી ગયે. તે જ વખતે તેણે પણ પોતાના પાંચ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લીધી.–બીજા ગણધર સંપૂર્ણ ત્રીજા વાયુભૂતિએ ઇંદ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થએલા સાંભળીને વિચાર્યું કે-“ઇદ્રભૂતિ અને અગ્નિભૂતિના પૂજ્ય એ મારા પણ પૂજ્ય ગણાય. તેથી મારે પણ તેમની પાસે જઈ મારી શંકાનું સમાધાન કરી લેવું જોઈએ.” પ્રભુ પાસે તે પોતાના પાંચસો શિષ્યના પરિવાર સાથે પહોંચ્યો કે તુરત જ પ્રભુએ કહ્યું કે:-“હે ગૌતમ વાયુભૂતિ! આ શરીર એ જ આત્મા હશે કે શરીરથી ભિન્ન www.ainelibrary.org Page #412 -------------------------------------------------------------------------- ________________ એ કઈ આત્મા હશે.” એવા સંશયમાં જ તું મુંઝાયા કરે છે ને ? તારો આ સંશય પણું વજ્ઞાનધન વૈતે મૃખ્ય ઈત્યાદિ વેદપદથી શરીર અને આત્માની ભિન્ન સંજ્ઞા નથી એમ તું અર્થ કરે છે. પણ“સત્યેન સભ્યતાના ઘેર ગ્રંહ્ય નિત્યં જ્યોતિર્મયો હિ શુદ્ધો પ્રશ્યત્તિ ધ થતા સંતાત્માન અર્થાત-હમેશાં જ્યોતિર્મય અને શુદ્ધ એવો આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે, અને તે આત્મા સંયમી અને ધીર સાધુઓ જુએ છે.” આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદોથી તારો સંશય વધતો જાય છે. પરંતુ તારે સંશય અયુક્ત છે. તેનો અર્થ તો પહેલાં હું જણાવી ગયો છું તે પ્રમાણે આત્મા અને શરીર બંને જુદાં છે, અને તે અર્થ જ સાચો છે. પ્રભુના મુખથી આ પ્રમાણેનો વેદવાક્યોને સાચા અર્થ સાંભળીને વાયુભૂતિનો સંશય | ટળી ગયો. તે જ વખતે તેણે પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્રીજા ગણધર સંપૂર્ણ. - પાંચ ભૂતોના વિષયમાં સંશયવાળા વ્યક્ત નામના ચોથા પંડિત પણ પિતાના પાંચસે શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે:-“હે વ્યક્ત! તને પાંચ ભૂતો વિષે શંકા છે ને??? તને આ શંકા પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદ વાક્યોથી ઉત્પન્ન થઈ છે. વેદમાં કહ્યું છે કે:-“ન નો વૈ દ પ વિધિ વિજ્ઞા—આ પદને તું એવો અર્થ કરે છે કે “પાંચ ભૂત જેવી કોઈ વસ્તુ નથી. આ પૃથ્વી વગેરે જગત સ્વમ સમાન છે.” વળી વેદમાં “પૃથ્વી તેવતા મા હૈવતાં Jain Ede r ational library.org Page #413 -------------------------------------------------------------------------- ________________ Aks KN MAN પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે વગેરે વાક્યો પૃથ્વી, જળ વગેરે ભૂતોની સત્તા જણાવે છે. આ પ્રમાણેના વાકયોથી તને જે સંદેહ ઉત્પન્ન થયો છે, તે અયુક્ત છે. “વનોપમ વૈ સા ૪ – આ સકલ જગત સ્વમ સમાન છે, એમ જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ આત્મચિંતન કરવાનો છે. એટલે કે આત્મવિચારણા કરતાં સ્ત્રી-પુત્ર-પરિવાર-સુવર્ણ વગેરેનો સંયોગ અનિત્ય છે. માટે તે તે પદાર્થો ઊપરની આસક્તિ તજીને મુક્તિ માટે યત્ન કરવો એ જ એનો સત્યાર્થ છે. આ વાક્યો પાંચ ભૂતોને નિષેધ કરતાં નથી. આ પ્રમાણેનાં પ્રભુના વચનનું શ્રવણ કરતાં જ વ્યક્તિના વિવેચક્ષુ ઉઘડી ગયાં. તેને પચભૂતના અસ્તિત્વની ખાત્રી થઈ ગઈ, અને તે પ્રભુના ચરણમાં નમી પડ્યો અને તેને પણ પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ચેથા ગણધર સંપૂર્ણ. જે જેવો હોય છે, તે તેવો જ રહે છે. આ બાબતની શંકાવાળા સુધર્મા નામના પાંચમા પંડિત પણ પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને જોતાં જ કહ્યું કે“હે સુધર્મા! તને પરભવ વિષે શંકા છે ને?” તારી શંકા પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદોને આભારી છે. વેદમાં કહ્યું છે કે – પુરુષો વૈ પુરુષત્વમત, પરાવ: પૂર્વ-આ પદને તું એવો અર્થ કરે છે કે જે પ્રાણી જે આ ભવમાં હોય છે તે જ પરભવમાં થાય છે. મતલબ કે મનુષ્ય મરીને પાછો પરભવમાં પણ મનુષ્ય જ થાય, તે દેવ કે પશુ યોનિમાં ન જનમે અને પશુઓ પાછી પરભવમાં ૩૯ Jain Educa tional Traty.org Page #414 -------------------------------------------------------------------------- ________________ પશુપણે જ જનમે; તે મનુષ્ય કે દેવ ન થઈ શકે. પણ તારે એ અર્થ બીજાં વેદવાક્યો સાથે બંધબેસતો આવતો નથી. “કૃIાિ વૈપ સાત્તિ યઃ પુરી ” અર્થાત-જે મનુષ્ય વિષ્ટાયુક્ત મરણ પામ્યો હોય અને તેને અગ્નિદાહ કરવામાં આવે તો તે મનુષ્ય બીજા ભવમાં શિયાળ થાય છે. મનુષ્ય પણ પરભવમાં શિયાળ થાય એમ આ વેદપદમાં કહેલું છે, તેથી તેને સંદેહ ઉત્પન્ન થયો છે. પરંતુ હે | સુધર્મા ! તારો એ સંદેહ અયુક્ત છે. “પુર વૈ પુષત્વમસિ” જે મનુષ્ય ભદ્રિક પ્રકૃતિને હાય, વિનય, સરળતા વગેરે ગુણોવાળો હોય, અને આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી ગયો હોય તો જ તે પરભવમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થાય છે, નહિ કે મનુષ્ય માત્ર મરીને મનુષ્ય જ થાય અને પશુ માત્ર મારીને પશુ જ થાય. આર્જવાદિ ગુણોવાળા મનુષ્ય, ભવાંતરમાં પણ મનુષ્ય થાય અને પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકીમાં પણ જાય. તે જ રીતે માયાદિ દોષયુક્ત પશુ ફરીને પણ પશુજનમ મેળવે અને ભદ્રક પરિણામી પશુ હોય તો મનુષ્ય અથવા દેવ પણ બની શકે. ડાંગર વાવ્યાથી ઘઉં ઉત્પન્ન થઈ શકે નહિ એવી જે તું યુક્તિ લગાવે છે તે બરાબર નથી. કારણ કે ગાયના છાણુ વગેરેમાંથી વીંછી ઉત્પન્ન થતા તું નજરે જોઈ શકે છે. કારણ હોય તેવું જ કાર્ય થાય એમ કાંઈ જ નથી, જગતમાં કારણથી પણ ઘણું વિચિત્ર પ્રકારનાં કાર્યો જોવામાં આવે છે. પ્રભુનાં આ પ્રમાણેનાં વચનોથી સુધર્મા પંડિતના વિવેચક્ષુ ઉઘડી ગયાં તેઓએ Jain Educa Page #415 -------------------------------------------------------------------------- ________________ ૐ . સ જ્યા * Jain Edit this hatinal ચિત્ર નં. ૧૪૯ શ્રીસુધર્માસ્વામી પેાતાના પાંચસે। શિષ્યા સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી ( નુ ચિત્ર નં. ૧૪૯ ). પાંચમા ગણુધર સ...પૂ. બંધ અને માક્ષના વિષયમાં સદેહવાળા છઠ્ઠા મંડિત નામના પંડિત પેાતાના સાડા ત્રણુસા શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેમને શ્વેતાં જ કહ્યું કે: હું મંડિત ! આત્માને કર્મના બંધ તથા કર્મથી મુક્તિ હશે કે નહિ ? '' આ શંકા તારા મનમાં ઘર કરી રહી છે. તારી શકા પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદાને આભારી છે. વેદમાં કહ્યું છે કે:-મ પણ વિષ્ણુળો વિમુ र्न बध्यते संसरति वा मुच्यते मोचयति वा ' તુ આ પદોના અર્થ આ પ્રમાણે કરે છે. મેં પતે આ આત્મા. વિષ્ણુળો-સત્ત્વ, રજસ્ અને તમાગુણ રહિત છે. ત્રિમુ:-સર્વવ્યાપક છે. ન વત્તે-પુણ્ય અને પાપથી KYKYANG MENGYANGYANGNG ૪૦૧ elibrary.org Page #416 -------------------------------------------------------------------------- ________________ બંધાતો નથી. ન સંમતિ વી-સંસારમાં પરિભ્રમણ કરતો નથી. તિ–આત્મા કર્મથી મુકાતો નથી; જેને બંધ જ નથી તેને મુક્તિનો સંભવ જ શી રીતે હોય. ન મોવતિ વ–આત્મા કર્મ વગેરેનો કરતા ન હોવાથી બીજાઓને કર્મથી મકાવતો નથી. તારો આ અર્થ બરાબર નથી. પરંતુ સ ાપ–તે આ આત્મા. વિગુનો-છદ્મસ્થપણું જેનું નાશ પામ્યું છે. વિમુ-કેવલજ્ઞાનવાળા અને કેવલજ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપક છે. આવો તે આત્મા–મુક્તાત્મા જ વત-કર્મથી બંધાતો નથી. ન સંમતિ વાસંસારમાં પરિભ્રમણ કરતો નથી. મુ -કર્મથી મુકાતો નથી–પોતે કર્મથી મુક્ત જ હોય છે. ન મોવતિ વાં -મુતાત્મા બીજાઓને કર્મથી મુકાવવા ફરી અવતરતા નથી. આ વેદપદ મુતાત્માનું સ્વરૂપ દર્શાવે છે. પ્રભુનાં આ પ્રમાણેનાં વચનોથી મંડિત પંડિતના વિવેકક્ષ ઉઘડી ગયાં. તેઓએ પોતાના સાડા ત્રણ શિષ્યો સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. છઠ્ઠા ગણધર સંપૂર્ણ. દેવોના અસ્તિત્વ વિષે સંદેહવાળા સાતમા મૌર્યપુત્ર નામના પંડિત પોતાના સાડા ત્રણ શિષ્યોને લઈને પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે: “હે મૌયપુત્ર દેવોના અસ્તિત્વ વિષે જ તને શંકા છે ને ??આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદ પદેથી જ થઈ છે. વેદમાં કહ્યું છે કે:-“ો ગાનાતિ માપમાન વજન રુદ્રથમવાદિન' અર્થાત-ઈંદ્ર યમ, વરુણ અને કુબેર વગેરે માયારૂપ દેવોને કોણ જાણે છે?” ઈંદ્રાદિ દેવ તો માયારૂપ છે. मान गीर्वाणान् इन्द्रयमवरुणकुबेरादीन् ONEN Jan de atanal brary.org Page #417 -------------------------------------------------------------------------- ________________ પરંતુ દેવોની સત્તા દર્શાવનારાં બીજ વેદવાક્યો જોઈ તું વિચારમાં પડી ગયો છે. “Fપ યજ્ઞાયુથી થનમનો સ્વ મતિ ' અર્થાત “યશરૂપ હથિયારવાળા આ યજમાન જલદી સ્વર્ગલોકમાં જાય છે.” આ વાકય દેવોના અસ્તિત્વનું સ્પષ્ટ સૂચન કરે છે. પરંતુ તાર સંદેહ અયુક્ત છે. અહીં સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખી શકીએ છીએ. વેદપદોમાં દેવોને જે માયા દશ કહેવામાં આવ્યા છે તે તેમના અનિત્યપણાને અંગે છે. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળીને મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયા. દેવોના અસ્તિત્વ વિષે તેને શ્રદ્ધા જનમી અને પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે મૌર્યપુત્રે પ્રભુ પાસે દીક્ષા લીધી. સાતમા ગણધર સંપૂર્ણ નારકીના અસ્તિત્વ વિષે સંદેહવાળા આઠમાં અકપિત નામના પંડિત પિતાના ત્રણ શિવે સાથે પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ કહ્યું કે:-“ હે અકપિત ! નારકીની હયાતી વિષે તને શંકા છે ને??? આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદેથી જ થઇ છે. વેદમાં કહ્યું છે કે:‘ન કે ન નારા સનિત” અર્થાત “કોઈપણ પ્રાણી મરીને પરભવમાં નારકી થતો નથી. કારણ કે પરલોકમાં નરકને વિષે નારકી જ નથી. પરંતુ બીજાં કેટલાંક વેદપદે એવાં છે કે ડી જે નારકનું નિરૂપણ કરે છે. “નાર વૈ || ગાયતે : દાનમાત” અર્થા–જે બ્રાહ્મણ Jan Education International www.ainerary.one Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધનું અન્ન ખાય તે નારકી થાય છે. “ન ટુ કલ્ય”—આ પદનો અર્થ સમજવાને જ તે પ્રયત્ન નથી કર્યો. તેને ખરો અર્થ આ પ્રમાણે છે:-“પરલોકમાં નરક વિષે નારકીઓ નથી, એટલે પરલોકમાં નારકીઓ મેરુ વગેરેની માફક શાશ્વતા નથી. પરંતુ જે પ્રાણીઓ ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. પણ “નારકી નથી? એમ તે સિદ્ધ થઈ શકતું નથી. આ પ્રમાણે પ્રભુનો ઉપદેશ સાંભળીને અખંપિતનો સંશય દૂર થયા. નારકીના અસ્તિત્વ વિષે તેને શ્રદ્ધા બેઠી; અને પિતાના ત્રણ શિષ્યો સાથે તેમણે પ્રભુની પાસે દીક્ષા લીધી. આઠમા ગણધર સંપૂર્ણ પુણ્ય, પાપના અસ્તિત્વ વિષે સંદેહવાળા અચલબાતા નામના પંડિત પિતાના ત્રણ શિ સાથે પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે:-“હે અચલબ્રાતા ! તને પાપ-પુણ્ય વિષે સંદેહ છે ને ?” આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદોથી જ થઈ છે. પુરુષ વેટું મિ સર્વ’ આ પદથી તું એમ જાણે છે કે પુણ્ય–પાપ જેવું કાંઈ નથી. આત્મા સિવાય પુણ્ય-પાપ નામના જુદા કઈ પદાર્થ નથી. પણ “પુષઃ પુનિ કર્મળT, TE: gવેન કર્મ એટલે કે શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાલી થાય છે અને અશુભ કર્મ વડે પાપી થાય છે. આ વેદવાક્યથી પુણ્ય–પાપની સિદ્ધિ થાય છે. (આ વિસ્તાર બીજા ગણધર અગ્નિભૂતિના પ્રસંગમાં FER TO BE કરો NASA ૪૦૪ Page #419 -------------------------------------------------------------------------- ________________ ܕ ܫ ܝ ક સુ વ્યા ' Jain Edu *** આગળ કહી ગયા છિયે.) આ પ્રમાણે પ્રભુનાં વચના સાંભળીને, અચલભ્રાતાને જે શંકા હતી તે દૂર થઈ ગઈ. તેમણે પણ પાતાના ત્રણુસા શિષ્યા સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. નવમા ગણધર સપૂર્ણ, પરલેાકના વિષે સંદેહવાળા દસમા મેતા નામના પંડિત પોતાના ત્રણસા શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા પ્રભુએ તેને કહ્યું કે: “હું મેતાય ! તને પલાક વિષે સ ંદેહ છે ને ?’” તારો આ સંદેહ પરસ્પર વિરૂદ્ધ લાગતાં કેટલાક વેદવચનાને આભારી છે. વિજ્ઞાનયન વતો મૂતમ્યઃ” ઇત્યાદિ પદથી પરલેાક જેવી વસ્તુ નથી. એવા તું જે અર્થ કરે છે તે અયુક્ત છે. પરંતુ તેના વાસ્તવિક અર્થ મેં અગાઉ કહ્યો છે, તે પ્રમાણે કરવા જેઈએ. પ્રભુનાં આ પ્રમાણેનાં વચના સાંભળીને, મેતાને જે સંદેહ હતા તે દૂર થઈ ગયા. તેમણે પણ પોતાના ત્રણસેા શિષ્યા સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. દસમા ગણુધર સંપૂર્ણ, નિર્વાણના વિષે સંદેહવાળા અગિયારમા પ્રભાસ નામના પંડિત પોતાના ત્રણસે। શિષ્યા સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે: “હું પ્રભાસ ! તને નિર્વાણુ વિષે અશ્રદ્ધા છે ને?’ તારા આ સંશય પરસ્પર વિરૂદ્ધ લાગતાં કેટલાક વેદવચનાને આભારી છે. ‘નરામય વા યગ્નિહોત્ર યાવવન અગ્નિહોત્ર હામ કરવા. આ પદથી તું નિર્વાણના અભાવ છે એમ માને છે. કેમકે જે national ૪૦૫ Mitrary.org Page #420 -------------------------------------------------------------------------- ________________ સુ . જ્યા $ કે રસ જ નો માણસ જિંદગીના અંતપર્યંત આવી ક્રિયા કરે તેને મેાક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાના અવકાશ જ કર્યાંથી મળે ? તેમાં કેટલાકના વધ થાય છે અને કેટલાકના ઊપર ઉપકાર પણ થાય છે. તેથી તેને માટે મેાક્ષ અશકય બને. એટલા ઊપરથી તેં નિર્ણય કર્યો છે કે સ્વર્ગ હાઈ શકે, પણ મુક્તિ જેવી કાઇ વસ્તુ હોઈ ન શકે. પરંતુ ‘ઢે વળી વૈક્તિયે, વરમાં ૧, તત્ર પરં સસ્યજ્ઞાન, અનન્તમાં તિ’અર્થાત્ “એ બ્રહ્મ જાણવા, એક પર અને બીજું અપર; તેમાં પર સત્યજ્ઞાન છે અને અનંતર બ્રહ્મ એટલે માક્ષ છે.” આવી રીતના પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદાથી મેાક્ષના અસ્તિત્વ વિષે તને સંદેહ રહે એ દંખીતું છે. પરંતુ હું પ્રભાસ! તારા સદેહ.અયેાગ્ય છે. તુ ‘નામય’ વગેરે વાકયાના અર્થ જ નથી સમજી શકયા. તેમાં જે ‘વા’ શબ્દ છે તે ‘વિ’–પણાના અર્ધવાચક છે. એટલે તેના અર્થ એમ થાય કે જીવનપર્યંત પણ અગ્નિહોત્ર હામ કરવા. મતલબ કે જે કાઇ સ્વર્ગના જ અર્થી હોય તે આખી જીંદગી સુધી પણ અગ્નિહેાત્ર હોમ કરે; પરતુ જે મેાક્ષાર્થી હોય તેણે તેા અગ્નિહોત્ર જેવી ક્રિયા તજી દઇ મોક્ષ સાધક ક્રિયામાં પૂરું લક્ષ આપવું એ જ યેાગ્ય છે. દરેક પ્રાણીએ મરણ આવે ત્યાંસુધી અગ્નિહેાત્ર જ કર્યા કરવા એવા એમાં નિયમ નથી. પ્રભાસ પંડિતના સંશય પણ પ્રભુનાં આ પ્રમાણેના વચનાથી નષ્ટ થયા. તેને માક્ષના અસ્તિત્વની ખાત્રી થઈ. તેથી તે જ વખતે તેમણે પણ પાતાના ત્રણસો શિષ્યા સાથે અગિયારમા ગણધર સ’પૂ. પ્રભુ પાસે દીક્ષા લીધી. Jain Educational **** 5 ઉપ ૪૬ library.org Page #421 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ચુમ્માલીશ શિવે સાથે શ્રીદ્વિભૂતિથી લઈને પ્રભાસ સુધીના અગિયારે પિડિતાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમાં મુખ્ય અગિયારે પંડિતાએ ત્રિપદી ગ્રહણ કરીને અગિયાર અંગો અને ચિદપર્વની રચના કરી. પ્રભુએ તેઓને ગણધર પદે નિયુકત કર્યા. ગણધરોએ દ્વાદશાંગીની રચના કર્યા પછી પ્રભુ તેમને તેની અનુજ્ઞા આપે છે અને શકેંદ્ર દિવ્ય ચર્સોનો ભરેલો વજાય દિવ્ય થાળ લઇને પ્રભુ પાસે ઊભો રહે છે. ત્યારપછી, પ્રભુ રત્નમય સિંહાસન પરથી ઉઠીને ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે; તે વખતે ગૌતમ વગેરે અગિયાર ગણધર જરા નમીને અનુક્રમે ઊભા રહે છે. દેવો વાજિંત્રનાં ધ્વનિ ગાયન વગેરે બંધ કરી માન રહે છે અને સાવધાન ચિત્તે સાંભળે છે. પછી ભગવાન બોલ્યા કે:-“ગૌતમને દ્રવ્ય, ગુણ અને પર્યાયવડે તીર્થની આજ્ઞા આપું છું.' એમ બોલીને પ્રથમ શ્રીગૌતમસ્વામીના મસ્તક ઉપર અને પછી અનુક્રમે બીજાએના મસ્તક ઉપર પ્રભુએ ચુર્ણ નાખ્યું. દેવોએ પણ આનંદમાં આવીને, તે અગિયાર ગણધરો ઊપર ચૂર્ણ, પુષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. પ્રભુએ સુધર્માસ્વામીને મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી, તેમને ગણુની અનુજ્ઞા આપી (જુઓ ચિત્ર નં. ૧૫૦). ગણુધવાદ સંપૂર્ણ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામને અવલંબીને પ્રથમ વર્ષાવાસચોમાસું–કર્યું હતું. અર્થાત ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગામમાં રહ્યા હતા. ચંપામાં અને પૃષ્ઠચંપામાં ભગવાન ત્રણ માસમાં રહ્યાં હતાં. વૈશાલી નગરીમાં અને વાણિજ્ય ગામમાં ભગવાને બાર ૪૭ Jain Educ ational Library.org Page #422 -------------------------------------------------------------------------- ________________ (6 રીત ) છે કારણ , ચોમાસાં કર્યાં હતાં. રાજગૃહ નગરની ઉત્તર દિશાના નાલંદા પાડામાં ભગવાને ચિદ ચોમાસાં કર્યાં હતાં. મિથિલા નગરીમાં ભગવાને છ ચોમાસાં કર્યાં હતાં. ભદ્રિકા નગરીમાં બે, આલંભિક નગરીમાં એક, શ્રાવસ્તી નગરીમાં એક, પ્રણિત ભૂમિમાં એટલે અનાર્ય દેશમાં આવેલી વજભૂમિમાં એક વાર ભગવાને ચોમાસું કર્યું હતું. તન છેલું–અંતિમ માસું ભગવાને મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જીણુસભામાં કર્યું હતું. પાવા નગરીનું પ્રથમ નામ અપાપા હતું, પરંતુ પ્રભુ તે નગરીમાં કાલધર્મ પામ્યા. તેથી દેવોએ તેનું નામ ફેરવીને પાપા પુરી પાડયું જે હાલમાં પાવાપુરીના નામથી પ્રસિદ્ધ છે. ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવ્યા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુનો ચોથો ચિત્ર નં. ૧૫૦ પ્રભુ શ્રી મહાવીર તથા અગિયાર ગણધર કો, ( ITERNAL Page #423 -------------------------------------------------------------------------- ________________ Sાર મહિનો સાતમે પક્ષ-પખવાડીયું ચાલતો હતો, સાતમા પક્ષ એટલે કાર્તિક માસનો (ગુજરાતી આસો માસનો) કૃષ્ણપક્ષ, તે કાર્તિક માસના કૃષ્ણપક્ષની પંદરમી (ગુજરાતી આસો માસની અમાવાસ્યા) તિથિએ, ભગવાનની તે છેલી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા-દુનિયા છોડીને ચાલ્યા ગયા. કારિસ્થતિ અને ભવસ્થિતિની જાળથી છુટા થયા, સંસારને પાર પામી ગયા, સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે ઉશ્ચરથાને ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભોપગ્રાહિ કર્મોથી મુક્ત થયા, સર્વ દુ:ખનો નાશ કરનાર થયા, પરિનિર્વાણ પામ્યા, શરીર અને મન સંબંધી સર્વ દુ:ખથી અળગા થયા (જુઓ ચિત્ર નં. ૧૫૧). પ્રભુ મહાવીર જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચિત્ર નં. ૧૫૧ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ Jain Ed n ational library.org Page #424 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો. તે કાર્તિક માસનું નામ પ્રીતિવર્ધન હતું. નંદિવર્ધન નામે પખવાડિયું હતું. અગ્નિવેસઅગ્નિવેશ્ય નામે તે દિવસ હતો, જેનું બીજું નામ “વિસમ એમ કહેવાય છે અને દેવાનંદા નામની તે અમાસની રાત્રિ હતી, જેનું બીજું નામ “નિરઈ' કહેવાય છે, તે વખતે અર્ચ નામને લવ હતો. મહર્ત નામનો પ્રાણ હતો. સિદ્ધ નામને સ્તક હતો, નાગ નામનું કારણ હતું (શકુનિ વગેરે ચાર થિર કરણોમાં આ કરણ ત્રીજું છે અને અમાવાસ્યાના ઉત્તરાદ્ધમાં આ નાગકરણ જ હોય છે). સર્વાર્થસિદ્ધ નામનું મુહર્ત હતુંએ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાને યોગ પ્રાપ્ત થયે, શ્રમણ ભગવાન -ચિત્ર નં. ૧૫ર પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ P e rsonal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કાળધર્મ પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેઓના તમામ દુ:ખો ની તદ્દન છેદાઈ ગયાં (જુઓ ચિત્ર નં. ૧પર). સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથના આધારે સંવત્સર, માસ, દિન, રાત્રિ અને મહત્ત્વનાં નામ આ પ્રમાણે છે: એક યુગમાં પાંચ સંવત્સર હોય છે –(૧) ચંદ્ર (૨) ચંદ્ર (૩) અભિવર્દ્રિત (૪) ચંદ્ર અને (૫) અભિવદ્વિત. શ્રાવણ માસથી શરૂ કરીને બાર માસનાં નામ : ૧ અભિનંદન, ૨ સુપ્રતિષ્ઠ, ૩ વિજય, ૪ પ્રીતિવર્ધન, ૫ શ્રેયાન, ૬ શિશિર, ૭ શોભન, ૮ હૈમવાન, ૯ વસંત, ૧૦ કુસુમસંભવ, ૧૧ નિદાઘ, અને ૧૨ વનવિરોધી. પંદર દિવસનાં નામ:–૧ પૂર્વાંગસિદ્ધ, ૨ મરમ, ૩ મનહર, ૪ યશોભદ્ર, ૫ યશોધર, | ૬ સર્વકામસમૃદ્ધ, ૭ ઇંદ્ર, ૮મૂર્વાભિષિક્ત, ૯ સૈમનસ, ૧૦ ધનંજય, ૧૧ અર્થસિદ્ધ, ૧૨ અભિજિત, ૧૩ રત્સાશન, ૧૪ શતંજય, અને ૧૫ અગ્નિવેય. પંદર રાત્રિનાં નામ : ૧ ઉત્તમાં, ૨ સુનક્ષત્રા, ૩ ઈલાપત્યા, ૪ યશોધરા, ૫ સૌમનસી, ૬ શ્રીસંભૂતા, ૭ વિજયા, ૮ વૈજયંતી, ૯ જયંતી, ૧૦ અપરાજિતા, ૧૧ ઇરછા, ૧૨ સમાહારા, ૧૩ તેજા, ૧૪ અતિતેજા અને ૧૫ દેવાનંદા. ત્રીશ મુહૂર્તનાં નામ: ૧ રુદ્ર, ૨ શ્રેયાન, ૩ મિત્ર, ૪ વાયુ, પ સુપ્રતીત ૬ અભિચંદ્ર, R Jain Ede Page #426 -------------------------------------------------------------------------- ________________ રાહત મળી ૭ માહેંદ્ર, ૮ બલવાનું, ૯ બ્રહ્મા, ૧૦ બહુ સત્ય, ૧૧ એશાન, ૧૨ ત્વષ્ટ, ૧૩ ભાવિતાત્મા, ૧૪ શ્રવણ, ૧૫ વાણુ, ૧૬ આનંદા, ૧૭ વિજય, ૧૮ વિજયસેન, ૧૯ પ્રાજાપત્ય ૨૦ ઉપશમ ૨૧ ગંધર્વ ૨૨ અગ્નિવેશ્ય, ૨૩ શતવૃષભ ૨૪ આતપવાન. ૨૫ અર્થવાન, ૨૬ જવાન, ર૭ ભૌમ ૨૮ વૃષભ ર૯ સર્વાર્થસિદ્ધ અને ૩૦ રાક્ષસ. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોતપ્રકાશ પ્રકાશ–થઈ રહ્યો હતો. જે રાતે શ્રમણ મહાવીર કાળધર્મ પામ્યા થાવતું તેમનાં તમામ દુ:ખો તદન છેદાઈ ગયાં તે રાતે, ઘણું દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી ચિત્ર નં. ૧૫૩ શ્રીગૌતમસ્વામીને કેવલજ્ઞાન Jan Education international ibrary.org Page #427 -------------------------------------------------------------------------- ________________ અને ઊપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘંઘાટ થયો હતો. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યાં યાવતું તેમનાં તમામ દુ:ખો તદ્દન છેદાઈ ગયાં તે રાતે, તેમના જયેષ્ટ–પટ્ટ-શિષ્ય ગૌતમગાત્રના ઇદ્રભૂતિ અનગારનું જ્ઞાનકુલમાં જનમેલા ભગવાન મહાવીરને લગતું જે પ્રેમબઘન હતું તે નષ્ટ થયું અને અનવરત્ના વિષયવાળું અંતવગરનું, ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું (જુઓ ચિત્ર નં. ૧૫૩). શ્રી મહાવીર પ્રભુએ ગૌતમને પોતાની ઊપરનો પ્રશસ્ત નેહરાગ છે એમ જાણીને. પિતાના અંત સમયે–અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં-ગૌતમસ્વામીને નજીકના કોઈ ગામમાં. દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા મોકલ્યા હતા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા અને દેવશર્માને પ્રતિબંધ કરી, પાછા આવતાં રસ્તામાં પ્રભુ મહાવીરનું નિર્વાણુ સાંભળ્યું. આ સમાચાર મળતાં જ ક્ષણવાર વજહત જેવા શૂન્ય થઈ ગયા. થોડીવાર રસ્તબ્ધપણે ઊભા રહી તેઓ બોલવા લાગ્યા કે: "प्रसरति मिथ्यात्वतमो गर्जन्ति कुतीर्थकौशिका अद्य । दुर्भिक्षडमरवैरादिराक्षसाः प्रसरमेष्यन्ति ॥१॥ Jain Educom www.anebrary.org Page #428 -------------------------------------------------------------------------- ________________ राहग्रस्तनिशाकरमिव गगनं दीपहीनमिवभवनम् । भरतमिदं गतशोभं त्वया विनाऽद्य प्रभो ! जज्ञे ॥२॥ હે સ્વામી ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રહ્યો છે, કુતીર્થીરૂપી ઘુવડો ગર્જરવ કરી રહ્યા છે, અને દુકાળ, યુદ્ધ, વૈર વગેરે રાક્ષસો રાહ જોતાં બેઠાં છે ! હે પ્રભુ ! તમારા વિના આજનું ભરતક્ષેત્ર, ચંદ્રને રાહુએ ગળ્યો હોય અને જેવું આકાશ લાગે તેવું નિસ્તેજ લાગે છે. તમારા વિના સૂનું લાગતું ભરતક્ષેત્ર દીપક વિનાના મહેલ જેવું, જાણે ખાવા ધાતુ | હોય તેવું લાગે છે. ૧-૨ “कस्यांहिपीठे प्रणत : पदार्थान् पुनः पुनः प्रश्नपदीकरोमि ? कं वा भदन्तेति वदामि को वा, मां गौतमेत्याप्तगिराऽथ वक्ता ? ॥३॥ હે નાથ ! હું હવે કોના ચરણકમળમાં મારું માથું ઝુકાવીને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું “હે ભગવાન” કહી કોને સંબોધીશ? મને પણ હવે બીજો કોણ આપ્તવાણીથી ગૌતમ કહીને બોલાવશે.” ૩ Page #429 -------------------------------------------------------------------------- ________________ કોક અરેરે ! વીર ! હે વીર ! આપે આ શું કર્યું? ખરે અવસરે જ મને દૂર કરી દીધો ? હે ભગવાન! તમને શું એમ લાગ્યું કે હું એક બાળકની માફક આડે પડીને આપને છેડે ન છોડત? હું પાસે હોત તો તમારા કેવળજ્ઞાનમાં શું ભાગ પડાવત? હું સાથે આવ્યો હોત તો મોક્ષમાં સંકડાશ પડત ? શું હું આપને ભારે પડતો હતો કે આપ મને મૂકીને ચાલ્યા ગયા ? ? આ પ્રમાણે થોડા વખત સુધી તો વીર ! વીર !” નામને જાપ ગૌતમ સ્વામીએ અખલિતપણે કરવા માંડ્યો. થોડા સમય પછી તેઓની જ્ઞાનદષ્ટિ સતેજ થઈ, શેકનો ની આગ શમી ગયે. પછી જ્ઞાનદષ્ટિ એ વિચારવા લાગ્યા કે: “મેં જાણ્યું–વીતરાગ તો સ્નેહ વગરના જ હોય. મેં જ અપરાધ કર્યો કે તે વખતે મેં મૃતનો ઉપયોગ દીધો નહીં. મારા આ એકપખા રહને ધિકકાર છે ! મારે એવા રહેને આ ક્ષણે જ ત્યાગ કરવો જોઈએ. હું એકલો જ છું માફ કઈ જ નથી. તેમ હું પણ કાઈનો નથી.’ આવી રીતે સમભાવના વિષે આરૂઢ થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મોક્ષમાર્ગમાં પ્રવત્તેલા સાધકને, સ્નેહ એ વાની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રી મહાવીર પ્રભુ જીવતા રહ્યા, ત્યાં સુધી તેના પર રનેહ ધરાવનાર શ્રીગૌતમસ્વામી કેવલી થઈ ન શકયા. સવારમાં ઇંદ્રાદિએ આવી કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. અહીં કવિ કોક Page #430 -------------------------------------------------------------------------- ________________ "अहङ्कारोपि वोधाय, रागोऽपि गुरुभक्तये । विषादः केवलायाभूत्, चित्रं श्रीगौतमप्रभोः ॥१॥ પ્રચંડ ગર્વ તેઓને બોધને માટે થયે, તેઓને રાગ ગુરુભક્તિમાં પરિણમ્યો; પ્રભુના વિરહથી ઉદભવેલો ખેદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયભૂત થયો, આ એક આશ્ચર્યની વાત છે. ગૌતમસ્વામી બાર વર્ષ સુધી કેવલિપર્યાય પાળી, લાંબા આયુષ્યવાળા સુધર્માસ્વામીને ગણનો ભાર સેંપી મોક્ષે ગયા. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતુ તેમનાં તમામ દુઃખ તદ્દન છેદાઈ ગયાં તે રાતે કાશી દેશના મલકી વંશના નવ ગણરાજાઓ અને કેશલ દેશને લિચ્છવી વંશના બીજા નવ ગણરાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક–ચેડા–રાજાના સામંત હતા અને કારણવશાતું પાવાપુરીમાં એકઠા થએલા હતા, તે અઢારે ગણરાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો સંસાર સાગરથી પાર પહોંચાડનાર પૌષધોપવાસ કરીને ત્યાં રહ્યા હતા. અહીં પિષધોપવાસનો અર્થ આહારત્યાગરૂપ પૌષધ કરવાનું છે, કારણું કે તે સિવાય તેઓને દીવા પ્રગટાવવા સંભવે નહીં. તે અઢારે ગણરાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણુ પામ્યા તેથી ભાવ ઉદ્યોત તો ગયો, પણ હવે આપણે દ્રવ્ય ઉદ્યોત કરવો જોઈએ. તેથી તેમણે દીવા પNNNN N, Jain Educ nal l'ary.org Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રગટાવ્યા. ત્યારથી “દીપોત્સવ–દીવાળી' નામનું પર્વ શરૂ થયું. કારતક સુદી એકમના દિવસે દેવોએ શ્રીગૌતમસ્વામીના કેવલજ્ઞાનને મહોત્સવ કર્યો ત્યારથી તે દિવસ પણ લોકોમાં આનંદ ઉત્સવમય ગણાયો. પ્રભુના નિર્વાણના સમાચાર સાંભળીને અત્યંત ખિન્ન થએલા નંદિવર્ધન રાજાને શેક ઓછો કરવાનો સમજાવી તેમની બહેન સુદર્શનાએ કારતક સુદી બીજના દિવસે આદર સહિત પોતાના ઘેર લાવી ભેજન કરાવ્યું, ત્યારથી “ભાઈબીજ' નામનું પર્વ શરૂ થયું. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખો તદ્દન છેદાઈ ગયાં, તે રાતે ભગવાન મહાવીરના જનમ નક્ષત્ર ઊપર શુદ્ર-ક્રૂર રવભાવને, બે હજાર ૨૦૦૦ વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો ત્રીશમો મહાગ્રહ–આ ગ્રહ એક નક્ષત્રમાં બે હજાર વરસ પત રહે છે–સંક્રાંત થયો. ગ્રહ અદ્યાસી છે. તેનાં નામ ૧ અંગારક ૨ વિકાલક ૩ લોહિતાક્ષ ૪ શનૈશ્ચર ૫ આધુનિક ૬ પ્રાધુનિક ૭ કણ ૮ કણક ૯ કણકણુક ૧૦ કણવિતાનક ૧૧ કણસંતાનક ૧૨ સોમ ૧૩ સહિત ૧૪ આશ્વાસન ૧૫ કાર્યો પણ ૧૬ કર્બરક ૧૭ અજકરક ૧૮ દુંદુભક ૧૯ શેખ ૨૦ શેખનાભ ૨૧ શખવષ્ણુભ રર કંસ ૨૩ કંસનાભ ૨૪ કંસવણુંભ ૨૫ નીલ ૨૬ નીલાલભાસ ૨૭ રૂપી ૨૮ રૂપાવભાસ ૨૯ ભરમ ૩૦ ભમરાશિ ૩૧ તિલ ૩ર તિલપુષ્પવર્ણ ૩૩ દક ૩૪ દકવર્ણ ૩૫ કાર્ય ૩૬ વંદ્ય ૩૭ ઇંદ્રાગ્નિ ૩૮ ધૂમકેતુ ૩૯ હરિ ૪૦ પિંગલ ૪૧ બુધ દર શુક્ર ૪૩ બહસ્પતિ ૪૪ રાહુ Jain E a tional Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અગરિત ૪૬ માણવક ૪૭ કામસ્પર્શ ૪૮ ધુર ૪૯ પ્રમુખ પર વિકટ પ૧ વિસંધિ૫ પર પ્ર૯૫ ૫૩ જટાલ પ૪ અણુ પપ અગ્નિ પ૬ કાલ પ૭ મહાકાલ ૫૮ સ્વસ્તિક પ૯ સૈવસ્તિક ૬૦ વર્ધમાન ૬૧ પ્રલંબ ૬૨ નિત્યાલોક ૬૩ નિત્યોદ્યોત ૬૪ સ્વયંપ્રભ ૬૫ અવભાસ ૬૬ શ્રેયસ્કર ૬૭ ક્ષેમકર ૬૮ આભંકર ૬૯ પ્રશંકર ૭૦ અરજ ૭૧ વિરા ૭ર અશોક ૭૩ વીતશોક ૭૪ વિતત ૭૫ વિવસ્ત્ર ૭૬ વિશાલ ૭૭ શાલ ૭૮ સુવ્રત ૭૯ અનિવૃત્તિ ૮૦ એકજટી ૮૧ દ્વિટી ૮ર કર. ૮૩ કરક ૮૪ રાજા ૮૫ અર્ગલ ૮૬ પુષ્પ ૮૭ ભાવ ૮૮ કેતુ. આ પ્રમાણે અદ્યાસી ગ્રહ છે. જ્યારથી ભસ્મરાશિ નામને મહાગ્રહ પ્રભુના જનમનક્ષત્રમાં સંક્રાંત થયો, ત્યારથી માંડીને તપસ્વી શ્રમણ-નિગ્રંથો અને શ્રમણી–નિર્ચથીઓનો ઉત્તરોત્તર પૂજા–સત્કાર પ્રવર્તતો નથી, એટલે કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અભ્યસ્થાન-વંદનાદિરૂપ પૂજા અને વસ્ત્રદાનાદિ બહુમાન કરવા રૂપ આદરસત્કાર મેળા પડ્યા–ઓછા થયા. એ જ કારણે પ્રભુના અંત સમયે શકેંદ્ર પ્રભુને અંજલિ જોડી વિનંતિ પણ કરેલી કે : “હે સ્વામી ! આપ જે કૃપા કરીને એક ક્ષણવાર આપનું આયુષ્ય વધારે. જેથી આપનાં જીવતાં આ કૂર ભમરાશિ ગ્રહ આપનાં જનમ નક્ષત્રમાં સંક્રમણ થાય તો પછી આપના શાસનને પીડા ન કરી શકે. પ્રભુએ કહ્યું કે: “હે શક્ર ! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થએલા આયુષ્યને તીર્થકરે પણ વધારી શક્યા હોય. તીર્થને જે બાધા થવાની છે તે તે અવશ્ય થશે જ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જનમ નક્ષત્રથી આ ભસ્મરાશિ ગ્રહ Jain Ede anal brary.org Page #433 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ ૐ ન અતિક્રાંત થતાં, છ્યાસી વરસના આયુષ્યવાળા કહ્કી નામના નીચ રાજાને તું મારી નાખશે અને તે કલ્ટીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજ્ય ઊપર સ્થાપન કરશે, ત્યારથી સાધુ–સાધ્વીના આદર સત્કાર પૂજા ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુ:ખા છેદાઈ ગયાં તે રાતે, બચાવી ન શકાય એવી થવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઇ, જે વાત સ્થિર હાય—ચાલતી ન હોય તો છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીએને આંખે જલદી જેવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હાય એટલે કે ચાલતી હોય ત્યારે તે વાતને છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથી પેાતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જોઇને ઘણા નિગ્રંથાએ અને નિગ્રંથીઆએ અનશન સ્વીકારી લીધું હતું. અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે: “હે ભગવંત! તે એમ કેમ થયું ? એટલે કે એ વાતને જોઈને નિગ્રંથા અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે? ’ ગુરુએ ઉત્તર આપતાં કહ્યું કે: “હે શિષ્ય! આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવા ઘણા કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે. ” તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને ઇંદ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૪૦૦૦ શ્રમણાની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને આર્ય ચંદના વગેરે છત્રીશ હજાર ૩૬૦૦૦ Jain Educational 蘇菜鮮果鮮漿 |૪૯ brary.org Page #434 -------------------------------------------------------------------------- ________________ ક ܀܀܀ સુ વ્યા આયિકાઓની ઉત્કૃષ્ટી આર્થિકા સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર ૧૫૯૦૦૦ શ્રાવકાની ઉત્કૃષ્ટી શ્રમણેાપાસક સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને સુલસા, રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણાપાસિકાની–શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રમણાપાસિકા સંપદા હતી, અહીં સુલસા શ્રાવિકા તે બત્રીશ પુત્રોની માતા અને નાગ સારથિની પત્નિ જાણવી, અને રેવતી શ્રાવિકા તે પ્રભુને તેોલેશ્યાની શાંતિ માટે ઔષધી આપનારી જાણવી. શ્રમણ ભગવાન મહાવીરને જિન નહીં છતાં જિનની જેવા, સર્વાક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણુસા ચતુર્દશપૂર્વધરોની ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એટલે આમષષષધિ વગેરે બ્ધિઓને પ્રાપ્ત થએલા એવા તેરસેા અવિધજ્ઞાનીએની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન અને દર્શનને પામેલા એવા સાતસેા કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ હાવા છતાં દેવની સમૃદ્ધિને વિકુર્વવાને સમર્થ એવા સાતસા વૈક્રિયલબ્ધિવાળા શ્રમણાની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને એ સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા ચંદ્રિય પ્રાણીઓનાં મનાભાવાને જાણનારા, એવા પાંચસેા વિપુલમતિ જ્ઞાની શ્રમણાની Jain Educational ******* **** ૪૦ brary.org Page #435 -------------------------------------------------------------------------- ________________ તો ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતા પરાજય ન પામે એવા ચારસો વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સર્વ દુ:ખે છેદાઈ ગયાં -નિર્વાણ પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચિદસે શિષ્યાઓ સિદ્ધ થઈ–નિર્વાણ પામી. શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં મેલે જનારા હોવાથી ભદ્ર પામનારા એવા આઠસે અનુત્તરપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી, એટલે કે એમના એવા આઠસે મુનિઓ હતા કે જેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતા. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મેલે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્તક્તભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા. યુગાન્તકૃતભૂમિકા એટલે જે લોકો અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એનો શિષ્ય મુક્તિ પામે પછી એને પ્રશિષ્ય મુક્તિ પામે એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મેક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકતભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકે મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરુષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી આ છે કે કરી Jain de n ational library.org Page #436 -------------------------------------------------------------------------- ________________ એમના કોઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જ બુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જ બુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કઈક મોક્ષે ગયે, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો થયો અને તે જ બુસ્વામી સુધી વહેતો રહ્યો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મ એવા મુનિપર્યાયને પાળીને, તે પછી ત્રીશ કરતાં કાંઈક ઓછા વરસ સુધી કેવળીપર્યાયને પાળીને, એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાને પર્યાય પાળીને, એ રીતે, કુલ બોતેર વરસનું આયુષ્ય પુરૂં કરીને અને તેમનાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાળનો દુઃષમ સુષમ નામને ચોથો આરો બહુ વીતી ગયા પછી, તથા તે આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની મોજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કોઈ બીજું સાથે નહીં, અદ્વિતીયપણે– ગષભદેવાદિ તીર્થંકરો દશ હજાર વગેરે પરિવાર સાથે મોક્ષે ગયા, તેમ બીજા કોઈની સાથે નહીં પણ એકાકીપણે—એ રીતે છ ટંકના ભજન અને પાણીનો ત્યાગ કરીને એટલે કે છઠ કરીને, સ્વાતિ નક્ષત્રને યોગ થતાં. પ્રભાતકાળરૂપ અવસરને વિષે–ચાર ઘડી રાત્રિ બાકી રહેતાં–પદ્માસને બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને કેઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા Kક જ National bravo Page #437 -------------------------------------------------------------------------- ________________ ફ સુ જ્યા * આપનારાં છત્રીશ અઘ્યયનાને કહેતાં કહેતાં, પ્રધાન નામનું મરૂદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા કાળધર્મને પામ્યા–જગતને છેાડી ગયા, ઉર્ધ્વગતિએ ગયા અને એમનાં જનમ, જરા અને મરણનાં બંધના કપાઈ ગયાં. તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોના એમણે નાશ કર્યા. તેએ તમામ સંતાપા વગરના થયા અને તેમનાં તમામ દુ:ખા હીણાં થઈ ગયા એટલે નાશ પામી ગયાં. આજે તમામ દુઃખા જેમનાં નાશ થઇ ગયાં છે, એવા સિદ્ધ, બુદ્ધ, યાવત્ શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણુ થયાંને નવસા વરસ વીતી ગયાં, તે ઉપરાંત આ હારમા વરસના એંશીમા વરસના વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં, બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસે વરસ ઉપરાંત હજારમા વરસના તાણુમા વરસના કાળ ચાલે છે, એવા પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણુને નવસે। તાણુ ૯૯૩ વરસ થયાં કહેવાય. આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે : “શ્રીકલ્પસૂત્ર પુસ્તક રૂપે સૂચવવા માટે શ્રીદેાિણુ ક્ષમાશ્રમણે આ સૂત્રપાઠ લખ્યા છે, તેથી એ કરવા:–શ્રીવીર નિર્વાણથી નવસે। એંશી વરસ વ્યતીત થતાં સિદ્ધાંત પુસ્તકારૂઢ આ પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું. એટલે કે શ્રીવી નિર્વાણથી નવસે। એંશીમે લખાયાના સમય પાઠના અર્થ આ થયા તે વખતે, વરસે વલ્લભીપુર EYE-XXX-XX ૪૩ library.org Page #438 -------------------------------------------------------------------------- ________________ નગરમાં દેવગિણિ ક્ષમાશ્રમણ વગેરે સકલસંઘે મળી આગમ લખ્યા ત્યારે શ્રીપસૂત્ર પુસ્તક રૂપે લખાયું. બીજા મતે-“શ્રીવીર નિર્વાણુથી નવસે એંશી વરસ વ્યતીત થતાં, કસૂત્રની વાચના સભા સમક્ષ થઈ એમ જણાવવાને આ સુત્રપાઠ મૂક્યો છે.” એટલે કે શ્રી વીર નિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં, આનંદપુરની અંદર, પુત્રના મરણથી શેકગ્રસ્ત થએલા ધ્રુવસેન રાજાના શોકને દૂર કરવા માટે, મહત્વપૂર્વક સંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું. વળી વાચનાંતરમાં નવસે ત્રાણુમો સંવત્સર કાલ દેખાય છે. અહીં કેટલાક કહે છે–વાચનાંતરે વગેરેનો શો અર્થ લેવો ? કેટલાક એ સૂત્રપાઠને એવો અર્થ પણ કરે છે કે–એ સૂત્રમાં બે વાકો છે. એક વાકય કપસૂત્ર લખાયાનો સમય દર્શાવે છે, જ્યારે બીજું વાકય સભા સમક્ષ વાંચવાનો સમય સૂચવે છે. એટલે કે શ્રી વીર નિર્વાણુથી નવસે એંશી સંવત્સરકાળ જાય છે; આ વાકયથી કહપસૂત્રને લખવારૂપ વાચનાને સમય જણાવ્યો. વળી વાચનાંતરમાં એટલે કહપસુત્રને લખવારૂપ વાચનથી સભા સમક્ષ વાંચવારૂપ બીજી વાચનામાં નવસે ત્રાણુમે સંવત્સરકાલ જાય છે. આ વાકયથી કપસૂત્રને સભા સમક્ષ વાચવારૂપ વાંચનાને સમય જણાવ્યો. શ્રી મુનિસુંદરસૂરિએ પોતાના રચેલા સ્તોત્રરત્નકેશમાં આ પ્રમાણે કહેલું છે કે:-“શ્રીવીર નિર્વાણુથી નવસે ત્રાણુમા (૯૩) વરસે, ધ્રુવસેન રાજાને સકલ સંધ સહિત કપસૂત્ર જ્યાં વાંચી સંભળાવવામાં આવ્યું તે આનંદપુર નગરની કોણ રસ્તુતિ કરતું નથી ? '' “વલ્લભીપુર નગરે SVG Jan EdITE ! ZOR! Page #439 -------------------------------------------------------------------------- ________________ Gી વગેરે વચનથી પુસ્તક લખાયાનો સમય ઊપર કહ્યો તે જ જણાય છે. આ રીતે જુદા જુદા આચાર્યોના જુદા જુદા મતો જાણવા. ખરું છું તે તો કેવલિ ભગવાન જાણે? KB SEX SEX EX' NE છે ઈતિ મહાપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિવ્યાપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત ક૫સુબોધિકાનું છઠું વ્યાખ્યાન સંપૂર્ણ. , BER Jain Ed national For Private Personal Use Only www.ainbrary.org Page #440 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્યાખ્યાન હવે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ વાચનાએ કરી શ્રી પાર્શ્વ પ્રભુનું ચરિત્ર કહેવામાં આવે છે. તે કાળ અને તે સમયને વિષે પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનાં પાંચે કલ્યાણકજીવનના પાંચે પ્રસંગે વિશાખા નક્ષત્રમાં થયાં. (૧) પ્રભુ વિશાખા નક્ષત્રમાં દેવકથી ચવ્યા અને માતાના ગર્ભમાં આવ્યા. (૨) વિશાખા નક્ષત્રમાં જનમ પામ્યા. (૩) વિશાખા નક્ષત્રમાં જ મંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી-દીક્ષા ગ્રહણ કરી. (૪) વિશાખા નક્ષત્રમાં જ તેમને અનંત, ઉત્તમત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, સકલ પ્રતિ GSSS * શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં વિસ્તૃત જીવનચરિત્ર તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં જુદાં જુદાં વર્તમાન તીર્થોના પરિચય માટે પુરિસાદાણી પાર્શ્વનાથ નામને ગ્રંથ જેવા ભલામણ છે. મૂલ્ય ચાર રૂપિયા. –સારાભાઈ નવાબ For Private Personal Use Only y Page #441 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પેદા થયું. (૫) વિશાખા નક્ષત્રમાં જ તેઓ નિર્વાણ પામ્યા (જુઓ ચિત્ર નં. ૧૫૪). તે કાળે અને તે સમયે પુરૂષાદાનીય અરિહંત શ્રી પાર્થ જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ, અને ચૈત્ર માસ (ગુજરાતી ફાગણ માસ) ના પ્રથમ પખવાડીયામાં, ચોથની રાત્રે, વીશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણુત નામના દશમા કલ્પ–રવર્ગ–માંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જનમ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કમિમાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો. હતો એ સમયે–મધરાતે–વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ચિત્ર નં. ૧૫૪ પ્રભુ શ્રી પાર્શ્વનાથ ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૫૫). પુરુષાદાનીય અરિહંત પાર્થ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા, તે જેમકે “હું ચવીશ' એમ તે જણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રી મહાવીર ભગવાનના પ્રકરણમાં સ્વમદર્શનના વર્ણનને લગતા | તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો” યાવત્ “માતા સુખે સુખે Jain Educational Page #442 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૧પ૬ પ્રભુ શ્રી પાર્શ્વનાથને જન્મ ચિત્ર નં. ૧૫૫ પ્રભુ શ્રી પાર્શ્વનાથનું ચ્યવન Jain Educa sonal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ તે ગર્ભ ધારણ કરે છે.” તે કાળે અને તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પિષ માસ (ગુજરાતી માગશર માસ) ના અંધારીયા પખવાડીયાની દશમની તિથિએ, નવમાસ બરાબર પુરા થયા પછી અને તેના ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતના પૂર્વ ભાગ તથા પાછલો ભાગ જોડાતો હતો તે સમયે–મધરાતે-વિશાખા નક્ષત્રને યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી વામદેવી-માતા–એ આરોગ્યપૂર્વક પુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વ નામના પુત્રને જનમ આપ્યો (જુઓ ચિત્ર નં. ૧પ૬). જે રાતે પુરૂષાદાનીય અરિહંત પાશ્વ જનમ પામ્યા તે રાત ઘણુ દેવો અને દેવીઓ વડે થાવત્ ઊપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કે લાહલવાળી પણ થઈ હતી. પાશ્વ પ્રભુને જનમ મહોત્સવ (જુઓ ચિત્ર નં. ૧૫૭). વગેરે વૃત્તાંત પ્રભુ શ્રીમહાવીરના પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ ભગવાનનું નામ લઈ તે પાઠ વડે બધી હકીકત કહેવી. યાવતું તેથી કરીને કુમારનું નામ “પાર્થહે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શય્યામાં રહેલી વામાદેવીએ અંધકારમાં પણ પડખેથી જતા કાળાસર્પને જે હતો, તેથી પ્રભુનું “પાર્શ્વ કુમાર નામ માતાપિતાએ પાડ્યું હતું. Jain E r national library.org Page #444 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે પ્રભુ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા, ત્યારે કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની પુત્રી સાથે માતાપિતાએ આગ્રહથી લગ્ન કર્યું. એક વખત ભગવાન શ્રી પાર્શ્વનાથ પોતાના મહેલના ITUTE ST બરખામાં બેસી ઝરૂખામાં બેસી વાણારસી નગરીનું અવલોકન કરી રહ્યા હતા, એટલામાં નગરના કેટલાક સ્ત્રી-પુરુષો હાથમાં પુષ્પો વગેરે પૂજાની સામગ્રી લઈને નગરની બહાર જતાં તેમની દષ્ટિએ પડ્યા. પ્રભુએ કેઈને પૂછયું કે: “આ નગરજને કયાં જાય છે?” તે માણસે જવાબ આપ્યો કે: “પ્રભુ! કોઈએક ગામડામાં કમઠ નામને દરિદ્ર બ્રાહ્મણપુત્ર રહેતો હતો. તેના માબાપ નાનપણમાં જ મરી ગયા હતા. તેથી ગામના માણસે તેને નિરાધાર માનીને ઉછેરતા હતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી શણગારાયેલાં નગરજનોને જોઈને તે માટે વિચાર્યું કે: “મને ખાવાને અન્ન તથા પહેરવાને વસ્ત્રનાં પણ ફાંફાં ચિત્ર ન. ૧૫૭ પ્રભુ શ્રી પાર્શ્વનાથનો છે અને આ લોકોના વૈભવનો કોઈ પાર જ નથી. પરંતુ, જનમ મહોત્સવ એ લોકોએ પૂર્વભવમાં તપ કર્યું હશે તેથી જ એ લોકોને આ Jain Plienational library.org Page #445 -------------------------------------------------------------------------- ________________ સઘળી ઋદ્ધિ મળી છે. હું પણ તાપસ થઈ આ ભવમાં તપ કરૂં તો કાળાંતરે મને પણ એવી ઋદ્ધિ જરૂર મળશે. આ પ્રમાણે વિચાર કરીને પંચાગ્નિ તપ વગેરે કષ્ટ ક્રિયાઓ કરવા લાગ્યો. હે સ્વામી ! તે જ કમઠ તાપસ ફરતો ફરતો આજે નગરની બહાર આવી ચડ્યો છે, તેનાં ટોળાને જતાં જે આપ જુએ છે તે બધાં તેની જ પૂજા કરવા માટે જઈ રહ્યા છે.'' પ્રભુ પણ તેને જોવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જોયો (જુઓ ચિત્ર ન. ૧૫૮). એટલું જ નહીં પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક લાકડાની અંદર એક મોટા સર્પને પણ બળતો પોતાના જ્ઞાનબળથી જોયો. કરુણાસમુદ્ર પ્રભુ બોલ્યા : “હે મૂઢ તપસ્વી ! દયા વિના આ ફોગટનું કષ્ટ શા સારૂ વેઠે છે? ચિત્ર નં. ૧૫૮ પંચાગ્નિ તપ તપતો કમઠ ખરું જોતાં બધા ધર્મો, દયારૂપી મોટી નદીના કાંઠે ઊગેલા તરણના અંકુરા જેવા જ છે, જે દવારૂપી નદી સુકાઈ જાય તે પેલા અંકુરા કેટલી વાર ટકી Jain Educa national Fra og Page #446 -------------------------------------------------------------------------- ________________ 家、家樂隊樂隊樂隊 શકે?’ માટે હે તપસ્વી ! આ દયારહિત કષ્ટક્રિયા કરવી મૂકી દે. પ્રભુનાં વચનો સાંભળી ક્રોધાયમાન થએલો કમઠ તાપસ બોલ્યો કે: “હું જાણું છું કે તમે રાજપુત્ર છે. તમે તે કેવળ હાથી–ઘોડા જ ખેલી જાણો, ધર્મનું સાચું તત્ત્વ તો કેવળ અમે તપોધન જ જાણીએ.” પ્રભુએ વધારે વાદવિવાદ ન કરતાં, પોતાના એક નેકર, પાસે પેલું લાકડું બહાર કઢાવ્યું અને તેને કુહાડાવતી યતનાપૂર્વક ફડાવ્યુંચીરાવ્યું. તેમાંથી તરત જ તાપવડે આકુળ-વ્યાકુળ થએલો અને મરણપ્રાય: થએલો એક સર્પ નીકળ્યો. પ્રભુની આજ્ઞાથી એક સેવકે તે સર્પને નમસ્કાર મહામંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યાં. તે સાંભળી સર્પ તરત જ મૃત્યુ પામીને નાગરાજ–ધરણંદ્ર થયો. લોકોએ પ્રભુના જ્ઞાનની ભારે પ્રશંસા કરી. પ્રભુ પાછા રાજમહેલે પધાર્યા. કમઠને લોકોએ તિરસ્કાર કર્યો અને તે બીજા સ્થળે ચાલ્યો ગયો. અનુક્રમે તે અજ્ઞાન તપ કરતો મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાલી નામનો દેવ થયા. પુરુષાદાનીય અરિહંત પાશ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા–વિનયી હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહ્યા. ત્યારપછી વળી, જેમને કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટિ વાણી દ્વારા યાવતુ આ પ્રમાણે કહ્યું : “હે નંદ ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! મળી ૪િ૩ર Jain Ede library.org Page #447 -------------------------------------------------------------------------- ________________ તારો જય થાઓ, જય થાઓ. વાવ, “તે દેવો એ રીતે ‘જયજય શબ્દનો પ્રયોગ કરે છે.” પુરુષાદાનીય અરહંત પાશ્વને માનવીના ગૃહસ્વધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહરણ્યધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું ઇત્યાદિ તે બધું ભગવાન શ્રી મહાવીરની હકીકત પ્રમાણે કહેવું. યાવતું દાયિકોમાં --ભાગના હકદારોમાં-ધનને બરાબર વહેંચીને, જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પિષ માસના (ગુજરાતી માગશર માસના ) અંધારીયા પખવાડીયાની અગિયારશના દિવસે, પહેલા પહેરે, વિશાલા નામની પાલખીમાં બેસીને (જુઓ ચિત્ર નં. ૧પ૯), દેવો, માનવો, અને અસુરોની મોટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું યાવતું ભગવાન શ્રી મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં T ચિત્ર ન. ૧૫૯ પ્રભુ શ્રી પાર્શ્વનાથને દીક્ષા મહોત્સવ Jain Edur a tional ary.org Page #448 -------------------------------------------------------------------------- ________________ ( વિશેષતા એ કે પાર્શ્વનાથ પ્રભુ વણારસી નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે, તે તરફ–સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે પંચમુણિલોચ કરે છે (જુઓ ચિત્ર નં. ૧૬૦). લોચ કરીને પાણી વગરનો અડ્ડમ કરીને વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં, એક દેવદૂષ્યને ગ્રહણ પા કરીને, બીજા ત્રણસેં પુરૂષો સાથે મુંડ થઈને, ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારે છે. (જુઓ ચિત્ર નં. ૧૬૧). પુરુષાદાનીય અરિહત પાધે હમેશાં શરીર તરફના લક્ષ્યને વોસરાવેલ હતું. શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી, એથી અનગાર દશામાં એમને જે કંઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે દેવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી હોય. તે ત્રણ પ્રકારના ઉત્પન્ન થએલા ઉપસર્ગોને તેઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામ સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને તેઓ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પિતા ઊપર આવવા દે છે. તેમાં કમઠ દેવે કરેલ ઉપસર્ગ આ પ્રમાણે છે :-શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા લીધા પછી, વિહાર કરતા કરતા, કેઈએક તાપસના આશ્રમમાં આવી પહોંચ્યા. ત્યાં રાતે એક કૂવાની નજીકમાં જ વડવૃક્ષ નીચે પ્રભુ કાઉસગ્નધ્યાને ઊભા રહ્યા. તે વખતે, કમઠ તાપસનો જીવ Jan Edu Page #449 -------------------------------------------------------------------------- ________________ છે. ચિત્ર નં. ૧૬૦ પ્રભુ શ્રી પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લેચ ચિત્ર નં. ૧૬૧ પ્રભુ શ્રી પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ For Private Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ જે મરીને મેઘમાલી નામના દેવ થયો હતો તેણે પ્રભુને ધ્યાનમગ્ન થએલા જોયા, જોતાંની સાથે જ પિતાના પૂર્વભવનું વેર યાદ કરીને, ક્રોધથી અંધ થએલો મેઘમાલી પ્રભુને ઉપસર્ગ કરવા ત્યાં ઉપસ્થિત થયા. પછી તો તેણે સિંહ, વીંછી, સર્પ વગેરેનાં જુદાં જુદાં રૂપ વિકુવ પ્રભુને બીવરાવવા પ્રયત્ન કર્યો. પરંતુ પ્રભુને જરાપણુ ક્ષેભ પામ્યા વગરના જોઈને, તેણે આકાશમાં કાળરાત્રિ જેવા ભયંકર વાદળાં વિકવ્યાં. કપાંતકાળના મેઘની માફક વરસાદ વરસાવવો શરૂ કર્યો. દરેકે દરેક દિશામાં મહાભયંકર વિજળીઓ થવા લાગી. અને બ્રહ્માંડને ફાડી નાખે એવી ઘોર ગર્જનાઓ થવા લાગી. આકાશ અને પૃથ્વી પણ એકાકાર બની ગયાં. ક્ષણમાં પાણીનો પ્રવાહ પ્રભુની નાસિકાના અગ્ર ભાગ સુધી આવી પહોંચ્ય, છતાં પ્રભુ તો અડગ જ રહ્યા. એ વખતે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. પોતાના અવધિજ્ઞાનથી પ્રભુના ઊપર મેઘમાલીએ કરેલા ઉપસર્ગની હકીકત જાણી કે તરત જ પોતાની પટરાણીઓ સહિત ધરણંદ્ર ત્યાં આવ્યો (જુઓ ચિત્ર નં. ૧૬૨). ધિરણંદ્ર આવીને પ્રભુના ચરણકમળ નીચે સેનાનું કમળ વિકવ્યું અને તેમના મસ્તક ઉપર પોતાની ફણએફપી છત્ર ઘરી રાખ્યું. ધરણ તેઓની ભક્તિ કરી અને કાંઠે ઉપસર્ગ કર્યો, તો પણ પ્રભુ તા. બન તરફ સમાન દુષ્ટિવાળા જ હતા.] અને મેઘમાલીને ધમકાવ્યો, એટલે મેઘમાલીએ વાદળા, વરસાદ વગેરે સંહરી લીધું અને પોતાના અપરાધની ક્ષમા માંગી સ્વરસ્થાને ચાલ્યો ગયો. ઉપસર્ગનું નિવારણ કર્યા પછી ધરણંદ્ર પણ પ્રભુ પાસે નાટક વગેરેથી પ્રભુની પૂજા કરી (જુઓ ચિત્ર નં. ૧૬૩) Jain Eduals 1 2 Page #451 -------------------------------------------------------------------------- ________________ ii) VItul w ( કરવામાં -- - I ચિત્ર નં. ૧૬૨ પ્રભુ શ્રી પાર્શ્વનાથને કમઠને ઉપસર્ગ ચિત્ર નં. ૧૬૩ પ્રભુ શ્રી પાર્શ્વનાથ પ્રત્યે ધરદ્રની ભક્તિ Jain Temational For Private & Personal use only hvor Page #452 -------------------------------------------------------------------------- ________________ પિતાના સ્થાને ગયો. આવી રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા હતા. ત્યારપછી, તે પાર્શ્વનાથ ભગવાન અનગાર થયા. યાવતુ ઇર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેઓને ત્યાસી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં રાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા, ત્યારે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચિત્ર માસન (ગુજરાતી ફાગણ માસનો) અંધારી પક્ષ આવ્યું, તે ચૈત્ર માસની વદિ ચોથના પક્ષે, દિવસને ચડતે પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાશ્ચ અનગાર પાણી વગરનો છઠ્ઠનો તપ કરીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવતુ કેવલજ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું. (જુઓ ચિત્ર નં. ૧૬૪–૧૬૫) વાવત તેઓ જગતના સર્વ ભાવોને જાણતા અને જેતા વિહરે છે. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથને આઠ ગણુ અને આઠ ગણધરો હતા. એક વાચનાવાળા સાધુઓના સમુદાયને “ગણુ” કહેવાય છે; અને ગણના નાયક તે ગણધર. આવશ્યક સૂત્રમાં દશ ગણુ અને દશ ગણધર હોવાનું કહેલું છે. પરંતુ તેમાં બે અલ્પાયુષ્યવાળા હોવાથી આ કપસૂત્રમાં તથા શ્રીસ્થાનાંગસૂત્રમાં તેમનો ઉલ્લેખ કર્યો નથી, એમ શ્રી પૃથ્વીચંદ્રસૂરિએ ‘ક૯૫ ટિપ્પનક'માં કહેલું છે. આ આઠ ગણધરો આ પ્રમાણે:-(૧) શુભ, (૨) અજજોસ—આયોષ, (૩) વસિષ્ઠ, (૪) બ્રહ્મચારી, (૫) સેમ, (૬) શ્રીધર, (૭) વીરભદ્ર, અને (૮) જસ—યશસ્વી. ૩૮ Jain Education n ational N i nelibrary.org Page #453 -------------------------------------------------------------------------- ________________ Lial Liu 14 11 1 21: 2 1 1 一款縣機無懸鬆鬆緊鬆緊 問的 ચિરા નં. ૧૬૪-૧૬૫ પ્રભુ શ્રી પાર્શ્વનાથનું સમવસરણ 其他 Jan personal Use Only brary.org Page #454 -------------------------------------------------------------------------- ________________ જમીનદયાલક પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથના સમુદાયમાં અજજદિન્ન-આર્યદિન્ન પમુખ સેળ હજાર (૧૬૦૦૦) સાધુઓની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથના સમુદાયમાં પુફચૂલા પ્રમુખ આડત્રીસ હજાર (૩૮૦૦૦) આચિંકાઓની ઉત્કૃષ્ટી આર્થિક સંપદા હતી. પુષાદાનીય અરિહંત શ્રી પાશ્વના સમુદાયમાં સુત્રત વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રમણોપાસકો-શ્રાવકની ઉત્કૃષ્ટી શ્રમણોપાસકોની સંપદા હતી. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથના સમુદાયમાં સુનંદા પ્રમુખ ત્રણ લાખ અને સત્તાવીશ હજાર (૩૨૭૦૦૦) શ્રમણોપાસિકાઓ-શ્રાવિકાઓ–ની ઉત્કૃષ્ટી શ્રમણોપાસિકા સંપદા હતી. પુરષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા સક્ષરના સંયોગને જાણનારા યાવતુ ચૌદપૂર્વીઓની સંપદા હતી. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વના સમુદાયમાં ચિદસેં (૧૪૦૦) અવધિજ્ઞાનીઓની, એક હજાર (૧૦૦૦) કેવલજ્ઞાનીઓની, અગિયારસે (૧૧૦૦) ક્રિયલબ્ધિવાળાઓની, છ (૬૦૦) ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપદા હતી. તેઓના એક હજાર શ્રમણ સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આર્થિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપદા હતી. તેમના સમુદાયમાં સાડાસાત (૭૫૦) વિપુલમતિઓની, છઍ (૬૦૦) વાદીઓની અને બારસેં (૧૨૮૦) અનુત્તરીપ પાતિકાની એટલે અનુત્તર વિમાનમાં જનારાઓની સંપદા હતી. Nડ Page #455 -------------------------------------------------------------------------- ________________ પુરષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વના સમયમાં અંતતોની ભૂમિ એટલે સર્વ દુ:ખનો અંત કરનારાઓની મર્યાદા બે પ્રકારે હતી. તે જેમકે–એક તો યુગઅંતકતભૂમિ હતી અને બીજી પર્યાયાંતકુતભૂમિ હતી. યાવત્ અરિહંત પાર્થથી ચોથા યુગ પુરૂષ સુધી યુગઅંતક્તભૂમિ હતી એટલે કે ચોથા પુરૂષ સુધી મુક્તિમાર્ગ ચાલુ હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વરસે કઈક મુનિ માટે ગયા, અર્થાત્ મોક્ષમાર્ગ વહેતો થયો, તે તેમના સમયની પર્યાયાંતકૃતભૂમિ હતી (જુઓ ચિત્ર નં. ૧૬૬). તે કાળે તે સમયે પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, યાસી રાતદિવસ છઘર પર્યાય પાળીને, પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં સિત્તેર વરસ સુધી કેવળીપર્યાય પાળીને, પૂરે પૂરાં સિત્તેર વરસ સુધી ચારિત્રપર્યાય પાળીને, એકંદર સે વરસનું પોતાનું બધું આયુષ્ય પૂર્ણ કરીને, વેદનીય, આયુ: નામ અને ગોત્રકર્મ એ ચાર ભોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, આ અવસર્પિણીમાં દુષમસુષમા નામને ચોથો આરો ઘણોખરો વીતી ગયા પછી, વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણ માસને શુકલપક્ષ આવ્યા ત્યારે, તે શ્રાવણ સુદી આઠમના દિવસે સંમેતશૈલના શિખર ઉપર પોતાના સહિત ત્રીશામાં એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરૂષો અને પોતે ચોત્રીશમાં એવા પુરુષાદાનીય અરિહંત પાશ્ચ મહિના સુધી જળ જૌST ક ૪૪ Jan Ed O rational a library.org Page #456 -------------------------------------------------------------------------- ________________ આ કામ કારક ચિત્ર નં. ૧૬૬ પ્રભુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ ચિત્ર નં. ૧૬૭ પ્રભુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ For Private Personal use only ibrary.org Page #457 -------------------------------------------------------------------------- ________________ 蘇家樂隊樂家樂家來家業 રહિત માસક્ષમણુનું તપ કરીને, વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં દિવસના ચડતા પહોરે—પહેલા પહેરે. બંને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ મેલે ગયાસંસાર સમુદ્રને પાર પામ્યા-શરીર તથા મન સંબંધી સર્વ દુ:ખે ઓળંગી ગયા (જુઓ ચિત્ર . ૧૬૭). કાલધર્મને પામેલા યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થએલા પુરુષાદાનીય અરિહંત શ્રીપાને થયાં બાર વરસ વીતી ગયાં અને તેરમા સૈકાનું આ ત્રીસમું વરસ જાય છે. અર્થાત્ શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસે ત્રીશમે વરસે કપસૂત્ર પુસ્તકારૂઢ થયું–કિંવા વંચાયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ ચિત્ર નં. ૧૬૮ દેવી શ્રી પદ્માવતી Rા ૪૩ Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૧૬૯ પ્રભુ શ્રીપાનાથ, ધરણેન્દ્ર તથા તેની પટરાણી સહિત www.jainuhtbrary.org Page #459 -------------------------------------------------------------------------- ________________ તું જ જ જ્યા Jain Educa 來源 ational પછી અઢીસે વરસે શ્રીમહાવીરસ્વામીનું નિર્વાણ થયું અને શ્રીમહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસા એશીમે વરસે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. શ્રીપાર્શ્વનાથ ચિરત્ર સમાપ્ત (જુએ ચિત્ર નં. ૧૬૮–૧૬૯). હવે શ્રીનેમિનાથ પ્રભુનું ચરિત્ર જઘન્યાદિ વાચનાથી કહેવામાં આવે છે: તે કાળે અને તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના વનના પાંચે પ્રસંગો-કલ્યાણુકા ચિત્રા નક્ષત્રમાં થયા હતા ( જુએ ચિત્ર નં. ૧૭૦). તે જેમકે; અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી. યાવત્ તે ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. તે કાળે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે -ચિત્ર નં. ૧૭૦ પ્રભુ શ્રીનેમિનાથ 飲菜汁果樂鮮樂 834 ibrary.org Page #460 -------------------------------------------------------------------------- ________________ વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે કાર્તિક મહિનાના (ગુજરાતી આ મહિનાના) અંધારીયા પખવાડીયાનો સમય આવ્યો ત્યારે બારશના દિવસે, બત્રીશ સાગરોપમની રિથતિવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે, ભારતવર્ષમાં સેરિયપુર–શૌરીપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાદેવીની કુક્ષિમાં, રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગો થતો હતો એ સમયેમધરાતે-ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૭૧). અહીં શિવદેવી માતાએ ચિદ સ્વમ જોયાં તથા વ્યંતરદેએ મહાનિધાનો આપ્યાં ચિત્ર નં ૧૭૧ પ્રભુ શ્રીનેમિનાથનું ચ્યવન 蒙家樂家、家教、家樂隊樂隊 Jain Edu c ation Pavate Personal use only brary.org Page #461 -------------------------------------------------------------------------- ________________ wwww TIT વગેરે વૃત્તાંત શ્રી મહાવીરસ્વામીની પેઠે જ અહીં કહેવું. તે કાળે તે સમયે જે તે વર્ષા તુના પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણ મહિનાને શુકલ પક્ષ આવ્યો તે સમયે, શ્રાવણ સુ દી પાં ચ મ ની રાત્રિના વિષે, નવ માસ બરાબર પૂર્ણ થતાં, યાવત મધરાતે ચિત્રા નક્ષત્રમાં ચિત્ર નં. ૧૭૩ પ્રભુ શ્રીનેમિનાથનો જનમ ચિત્ર નં. ૧૭૨ પ્રભુ શ્રી નેમિનાથનો જનમ s Jain Education n ational The brary. Page #462 -------------------------------------------------------------------------- ________________ યા ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી શિવાદેવીએ આરોગ્યપૂર્વક અહત અરિષ્ટનેમિને જનમ આપ્યો (જુઓ ચિત્ર નં. ૧૭ર૧૭૩). અહીં જનમ મહોત્સવ વગેરે સર્વ શ્રીમહાવીરપ્રભુની પેઠે સમજવું ( જુઓ ચિત્ર નં. ૧૭૪) જનમની હકીક્તમાં પિતા તરીકે ‘સમુદ્રવિજય”ના પાઠ સાથે ભાવતુ આ કુમારનું નામ “અરિષ્ટનેમિ કુમાર થાઓ. જયારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ રમમાં રિષ્ટ રત્નમય ચક્રધારા દેખી હતી. ‘રિટ” શબ્દ અમંગળવાચી હોવાથી, અમંગળના પરિહાર્થે “ અ' અક્ષર ઉમેરી પ્રભુનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું. શ્રીઅરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી તેથી તેઓ કુમાર કહેવાય છે. જયારે તેઓ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે ચિત્ર નં. ૧૭૪ પ્રભુ શ્રીનેમિનાથ જનમ મહોત્સવ શિવાદેવી માતાએ એક વખત કહેલું કે:-“હે વત્સ ! તું પાણિગ્રહણ કર અને અમારા મનોરથ સંપૂર્ણ કર.” પ્રભુએ જવાબ આપ્યો કે:-“માતાજી ! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં હું પાણિગ્રહણ કરીશ.' 就家樂 Jain Education Internal wwwatelibrary. Page #463 -------------------------------------------------------------------------- ________________ .. સુ ક્યા G NEX ચિત્ર નં. ૧૭પ શ્રીનેમિકુમારનું શંખ વગાડવું પ્રભુ પોતે તેા કૌતુકરહિત હતા છતાં એકવાર મિત્રોની પ્રેરણાથી, કેવળ ક્રીડાની ખાતર જ કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં જઈ ચડયા. ત્યાં કૌતુક જેવાની ઉત્સુકતાવાળા કેટલાક મિત્રોની વિનંતિથી શ્રીનેમિકુમારે કૃષ્ણના સુદર્શન ચક્રને આંગળીના ટેરવા ઊપર રાખી, કુંભારના ચાકડાની માફક ફેરવવા માંડયું. શારંગ ધનુષ્યને કમળની નાળની માફ્ક વાંકું વાળી દીધું અને કૌમુદ્દિકી ગદાને નાની લાકડીની માફક ઉપાડીને ખભા ઊપર મૂકી દીધી. 'પાંચજન્ય શંખ તેા એવા જોરથી ફૂંકયા કે મોટામોટા ગજેંદ્રો આલાનસ્તંભને ઉખેડી નાંખી સાંકળેા તાડી ફાડી નાખી નાસભાગ કરવા લાગ્યા, ધાડા પણ ખીલા તેાડી નાંખીને આમતેમ દોડવા લાગ્યા. શ્રીનેમિ કુમારે ફેંકેલા પાંચજન્ય શંખના અવાજથી આખું નગર જાણે ખહેરૂ થઇ ગયું હોય ઉપ ૪૪૯ Page #464 -------------------------------------------------------------------------- ________________ 家、家家家家家樂隊 એવો ભાસ થવા લાગે. (જુઓ ચિત્ર નં. ૧૫). એ શંખને અવાજ સાંભળતાં જ શ્રીકૃષ્ણને મનમાં કોઈપણ વેરી ઉત્પન્ન થવાની શંકા થઈ અને વ્યાકુલ ચિત્ત આયુધશાળામાં દોડી આવ્યા. પિતાના ભુજબલની સાથે તુલના કરવાના ઈરાદાથી શ્રીકૃષ્ણ નેમિકુમારને કહ્યું કે: “બંધુ ! ચાલો આપણે આપણા બાહુબલની પરીક્ષા કરીએ.” નેમિકુમારે નિઃશંક પણે એ આવાહન સ્વીકાર્યું અને બંને જણ મલ્લના અખાડામાં આવ્યા. નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે:-“બંધુ ! કોઈને જમીન પર નાંખી દેવો અને તેને પૃથ્વી ઊપર રગદોળવો એ તો સાધારણ માણસનું યુદ્ધ કહેવાય. આપણે જે બળની પરીક્ષા જ કરવી હોય તો પરસ્પરની ભુજાને કોણ કેટલી નમાવે છે, તે ઊપરથી પૂરતી ખાત્રી થઈ શકે એમ છે.” બંનેએ તે વાત કબુલ કરી. કૃષ્ણ લાંબા કરેલા હાથને નેમિકુમારે તો કમળની નાળની માફક જોતજોતામાં વાળી નાંખ્યો. પછી નેમિકુમારે પોતાનો હાથ લંબાવ્યું, શ્રીકૃષ્ણ તે હાથને વાળી નહિ શકવાથી વૃક્ષની શાખાએ જેમ વાંદરો લટકે તેમ લટકી રહ્યા. આથી તેમને બહુ ખેદ થયો અને તેમનું શ્યામ સુખ શરમને લીધે વધારે શ્યામ થઈ ગયું. પછી એકાંતમાં બેસી કૃષ્ણ વિચારવા લાગ્યા કે:-“આ બળવાન નેમિકુમાર ધારે તે રમતવાતમાં મારું રાજ્ય પડાવી લે. આ જગતમાં બધે બુદ્ધિવાન માણસે જ વિજય પામે છે અને પૂલ બુદ્ધિવાળા તો હાથ ઘસતા જ બેસી રહે છે; દાંત મહામુશીબતે ચાવે છે, પણ www ainelibrary.om Page #465 -------------------------------------------------------------------------- ________________ » જ્યા છે. * તેના રસ તા જીભ ક્ષણમાત્રમાં ચાખી લે છે. પછી બલભદ્ર પાસે જઈ નેમિકુમારના ભુજબલની વાત કરીને શ્રીકૃષ્ણે કહેવા લાગ્યા કે : “હવે શું થશે ? ' તે જ વખતે આકાશવાણી થઈ કે “ હું હિર ! તમારે ચિંતા કરવાની કાંઈ જ જરૂર નથી. પૂર્વે શ્રીનમનાથ તીર્થંકરે કહ્યું હતું કે શ્રીíમનાથ નામના બાવીશમા તીર્થંકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” આ વાણી સાંભળી શ્રીકૃષ્ણ નિશ્ચિંત થયા. આ વાતને નિશ્ચય કરવા માટે શ્રીકૃષ્ણે પેાતાના અંત:પુરની ગાપીએ સાથે નેત્રિકુમારને ઉદ્યાનમાં જલક્રીડા કરવા લઈ ગયા. કૃષ્ણે પ્રેમથી પ્રભુના હાથ ઝાલી સરેાવરમાં ઉતાર્યો અને સાનાની પીચકારીમાં કેસરવાળું જળભરી પ્રભુ ઊપર છાંટવા માંડયું. વળી, રૂકિમણી વગેરે ગેાપીઓને પણ આગળથી જ કહી રાખ્યું હતું કે: “તમારે નેમિકુમાર સાથે નિ:શંકપણે જલક્રીડા કરવી અને કાર્પણ રીતે તેમની વિવાહ કરવાની ઈચ્છા થાય તેમ કરવું.' પછી ગોપીએ પણ પ્રભુની સાથે છૂટથી ક્રીડા કરવા લાગી: “ કેટલીક ગોપીઓએ પ્રભુ ઊપર કેસરવાળું સુગંધી જળ છાંટયું, કેટલીકે ફૂલાના દડા પ્રભુના વક્ષ:સ્થળ ઊપર નાખ્યા, કેટલીક ગોપીઓ હૃદયભેદી તીક્ષ્ણ કટાક્ષબાણથી પ્રભુના ચિત્તને વિંધવાના પ્રયત્ન કરવા લાગી, કામકળામાં ચતુર એવી કેટલીક ગેાપીએ હાવભાવ હાસ્યાદિથી પ્રભુને વિસ્મિત કરવા લાગી.” વળી, કેટલીક ગૈાપીએ એકી સાથે મળી ઊપરાઊપરી રંગની પીચકારી Jain Education memational * * * ૪૧ Page #466 -------------------------------------------------------------------------- ________________ ભરી ભરી ફેંકવા લાગી અને અંદર અંદર ખૂબ હસવા લાગી. આટલું છતાં પ્રભુ ઊપર તેની કોઈ અસર થઈ નહિ. એટલામાં આકાશવાણી થઈ કે:-“હે ગોપીઓ ! તમે કેટલી બધી ભેળી છો ? પ્રભુની બાલ્યાવસ્થામાં જ ચોસઠ ઈદ્રોએ મળી એક યોજન જેટલા પહોળા મુખવાળા-મોટા હજારો કળશેથી મેરૂપર્વત ઊપર તેમનો અભિષેક કર્યો હતો, છતાં પણ પ્રભુ વ્યાકુળ થયા નહોતા; તો શું તમે તમારી જલક્રીડાથી તેમને વ્યાકુલ કરી શકવાના હતા.” તે પછી પ્રભુએ લાગ જોઈ કૃષ્ણ તથા સર્વ ગોપીઓ તરફ જલથી ભરેલી પીચકારીએ છોડી, અને કુલના દડા પણ ફેક્યા. ગોપીઓ વગેરે થાકી ગયાં એટલે તેમણે સરોવરના કિનારે આવીને નેમિકુમારને સોનાના સિંહાસન ઊપર બેસાડ્યા અને પોતે તેમની આસપાસ વીંટળાઈને ઊભી રહી (જૂઓ ચિત્ર નં. ૧૭૬). ચિત્ર નં. ૧૭૬ શ્રીનેમિકુમારની ગોપીઓ સાથે જલક્રીડા ક્ષર Page #467 -------------------------------------------------------------------------- ________________ તે વખતે રૂકિમણી બેલી કે – “निर्वाहकातरवयोद्वरसे न यत्त्वं, ___ कन्यां तदेतदविचारितमेव नेमे ! । भ्राता तवास्ति विदितः सुतरां समर्थो, द्वात्रिंशदुन्मितसहस्रवधूर्विवोढा ॥१॥ “હે નેમિકમાર ! તમારા ભાઈ તે બત્રીસ હજાર સ્ત્રીઓ સાથે પરણ્યા છે અને તમે કી તો સ્ત્રી-પુત્રાદિનું પેટ ભરવું પડશે, એવા ભયથી એક સ્ત્રી પણ પરણતા નથી એ કેટલી मधी ४ायरता गाय?" વળી સત્યભામા કહેવા લાગી કે : "ऋषभमुरव्यजिनाः करपीडनं, विदधिरे दधिरे च महीशताम् । Page #468 -------------------------------------------------------------------------- ________________ ૐ » बुभुजिरे विषयांश्च बहून् सुतान्, सुषुविरे शिवमप्यथ लेभिरे ॥ २ ॥ त्वमसि किन्नु नवोऽद्य शिवङ्गमी, મૃશષ્ટિમાર ! વિચાય । कलय देवर ! चारु गृहस्थतां, रचय बन्धुमनस्सु च सुस्थताम् ॥३॥ ઋષભદેવ વગેરે તીર્થંકરોએ પણ પાણિગ્રહણ કર્યું હતું, રાજ્ય પણ ચલાવ્યું હતું, સંસાર પણ ભાગવ્યા હતા, તેઓને પુત્ર-પુત્રાદિ ણા પરિવાર પણ હતા અને અંતે તે માક્ષે પણ ગયા હતા. ગૃહસ્થાશ્રમની મનેાહરતાના એક વખત અનુભવ લઈ જુએ, લગ્ન કરી બાંધવાનાં મનને શાંતિ આપેા; પછી બ્રહ્મચર્ય કયાં નથી પળાતું, તમે કાંઈ ના માક્ષગામી નથી.’’ EXENENGANGWENEY K ૪૫૪ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૐ સુ જ્યા 9 鮮鮮鮮鮮 પછી જાંબવતી ખેાલી કે:“ હે કુમાર ! તમારા જ વંશના વિભૂષણ સમાન મુનિસુવ્રત નામના તીર્થંકર ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, તેમને પુત્ર પણ થયા હતા અને પછી માક્ષે પણ ગયા હતા.'' વળી પદ્માવતી કહેવા લાગી કે:—“ આખું જગત જોઈ લ્યા, સ્ત્રી વગરના પુરુષની આ સંસારમાં કશી પણ કીંમત નથી; વાંઢાના વિશ્વાસ પણ કાઈ કરતું નથી, સ્ત્રી વિનાના પુરુષ ધૃત્તની ગણતરીમાં ગણાય છે.” પછી ગાંધારી બેાલી કે: “પર્વના ઉત્સવા, મેળાવડાઓ, વિવાહ મહાત્સવો, ઉર્જાણી, પોંખણું વગેરેમાં તમે એકલા જઈ ઊભા રહેશે। તા તે શોભાસ્પદ નહિ ગણાય.’' વળી ગૌરી કહેવા લાગી કે:“ હે દિયર ! માણસની વાત એક દા. પશુ, પંખી પણ આખા દિવસ ભટકી ભટકીને સાંજે જ્યારે ઘેર આવે છે, સ્ત્રી વગેરેને મળે છે ત્યારે જ તેને શાંતિ વળે છે.' પછી લક્ષ્મણા ખેાલી કે:સાંદર્યના નિચાડરૂપ, વિચક્ષણ, મનેાહર, વિશ્વાસપાત્ર અને દુ:ખમાં એક કાઈ પણ હોય તેા તે માત્ર સ્ત્રી જ છે. સ્ત્રીના જેવું બીજું અમૃત કર્યુ સુસીમા કહેવા લાગી કે:–“તમારે ત્યાં કોઈ મુનિ મહારાજ વગેરે આવી સ્ત્રીની મદદ વિના તેની સેવાભક્તિ શી રીતે કરી શકશે। ? સ્ત્રી વિનાના શેાભા પામે ?’’ Jain Educational બાજુ રહેવા અને પેાતાની આ સંસારમાં માત્ર સહાયક છે ? ' અંતે ચડે તા તમે પુરુષ શી રીતે આ પ્રમાણે બીજી પણ અનેક ગાપીએ નેમિકુમારના ચિત્તને મનાવવા પ્રયત્ન કર્યો. ******** ******* ૪૫ 50brary.org Page #470 -------------------------------------------------------------------------- ________________ ગોપીઓ અને યાદવોના આગ્રહથી મૈને બેઠેલા પ્રભુ જરા હસી પડ્યા. તેઓને હસતા જોઈ Sી ‘નાદ્રમ્ અનુમતમ્ ના ન પાડી માટે તેઓને કબુલ છે એવો અર્થ કરી સે ગોપીઓ એકદમ આનંદમય અવાજે બોલી ઉઠી કે –“નેમિકુમાર લગ્ન કરવા તૈયાર છે.” આ વાત નિ જોતજોતામાં દ્વારકા નગરીમાં ઘેરઘેર ફેલાઈ ગઈ. કષ્ણ વાસુદેવ ઉગ્રસેન રાજા પાસે જઈ તેમની પુત્રી રાજીમતીનું માર્ગ કરી આવ્યા અને ઉગ્રસેન રાજાએ તે ઘણી જ ખુશીથી સ્વીકાર્યું. રાજા સમુદ્રવિજયે તાત્કાલિક કોçકી નામના જ્યોતિષીને બોલાવી લગ્નનો શુભ દિવસ પૂળ્યો. જોતિષીએ જવાબ આપ્યો કે:–વર્ષાકાળમાં શુભ કાર્યો થઈ શકતાં નથી, તે પછી ગૃહસ્થીઓનું મુખ્ય કાર્ય વિવાહ તો થઈ જ કેમ શકે? સમદ્રવિજયે કહ્યું કે:-“માંડમાંડ નેમિકમારને શ્રીકૃષ્ણ વિવાહ માટે મનાવ્યા છે, તેથી ગમે તેમ કરીને નજીકનો કોઈ શુભ દિવસ જોઈ આપ.” કોળુકીએ ન છૂટકે શ્રાવણ સુદી છઠને દિવસ નકકી કરી આપ્યો. બંને સ્થળે લગ્નની ધામધૂમને લગતી મોટી તૈયારીઓ થવા લાગી. કોકીએ જે લગ્ન જોયું હતું તે ચલિત લગ્ન હતું. લગ્નના દિવસે શ્રીનેમિકુમારના અંગ ઉપર ઉત્તમ શુંગાર પહેરાવ્યા. એક સરસ ધોળા ઘોડા ઉપર બેસાડ્યા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા, અને તેમની પાછળના અશ્વોના હણહણાટથી દિશાઓ ગાજી રહી. નેમિકુમારની પાછળ સમુદ્રવિજયાદિ ૫૬ Page #471 -------------------------------------------------------------------------- ________________ / Tછે. Edi S , ( 6ીક ચિત્ર નં. ૧૭૭ શ્રીનેમિકુમારની જાન For Private Personal Use Only www.ainalibrary.org Page #472 -------------------------------------------------------------------------- ________________ દશ દશાહ, કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવાર પણ ચાલવા લાગ્યો (જુઓ ચિત્ર નં. ૧૭૭). શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસી સ્ત્રીઓ પણ મહામૂલ્યવાન પાલખીઓમાં બેસીને મંગળગીત ગાવા લાગી. એવામાં શ્રીનેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેઓએ રથ ચલાવનારા સારથિને પૂછ્યું કે –“માંગલિકના સમૂહથી શોભતો આ શ્વેત મહેલ કોણ છે?’ સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું કે –“સ્વામી ! એ મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાને જ છે. તેમાં જે બે સ્ત્રીઓ અંદરઅંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી રામતીની ચંદ્રાનના, તથા મુગલોચના નામની સખીઓ છે.” - તેમાં મૃગલોચના ચંદ્રાનનાને કહેવા લાગી કે:-“હે ચંદ્રાનના ! સમરત સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ ભાગ્યશાળી છે કે જેનો આવો સુંદર વર હાથ પકડશે–પાણિગ્રહણ કરશે.” ચંદ્રાનનાએ મૃગલેચનાને કહ્યું કે: “राजीमतीमद्भूतरूपरम्यां निर्माय धाताऽपि यदीदृशेन । वरेण नो योजयति प्रतिष्ठां, लभेत विज्ञानविचक्षणः काम ? ॥१॥ અદ્ભત રૂપથી મનહર બનેલી રામતીને જે આવો વર વિધાતા ન મેળવી આપે Jain Edla rational Wholelibrary.org Page #473 -------------------------------------------------------------------------- ________________ સુ જ્યા ७ ****** તા તેમાં વિધાતાની પેાતાની જ હાંસી થાય. એટલે કે વિધાતાએ પોતે જ ગાઢવી રાખી છે.’' એટલામાં વાજીંત્રોના શબ્દ સાંભળી, રાજીમતી માયરામાંથી એકદમ પેાતાની ઉક્ત સખીએ વચ્ચે આવીને ઊભી રહી. તેણીએ કહ્યું કે:“ માટા આડંબરથી આવતા વરરાજાને લેવાના શું તમને એકલાને જ કાડ હશે.” એટલું બેાલીને તેણીએ સખીઓને બળથી હડસેલી પોતાના માર્ગ કરી લીધા. શ્રીનેમિકુમારને જોઇ આશ્ચર્યપૂર્વક રાજીમતી ચિતવવા લાગી કે:“આ તે પાતાલકુમાર હશે કે કામદેવ પોતે આ પૃથ્વી ઊપર ઊતરી આવ્યા હશે ? જે વિધાતાએ આવા અદ્વિતીય પુરુષને બનાવ્યા છે, તેના હું શા આવારણા લઉં ? ” પાસે ઊભેલી સખીએ તેણીના મનેાભાવ સમજી ગઇ. તેથી મૃગલાચના હસતાં હસતાં કહેવા લાગી કે “ હું સખી ! ચંદ્રાનના ! આ વર જે કે સંપૂર્ણ ગુણાથી ભરેલા છે, છતાં તેનામાં એક દૂષણ છે, પરંતુ વધેલી રાજીમતીની હાજરીમાં તે ખામી બતાવવી ઠીક નથી.” ચંદ્રાનનાએ તેની વાતને ટંકા આપતાં કહ્યું કે:“હે સખી! મૃગલાચના! હું પણ તે જાણું છું, પરંતુ અત્યારે તા માન રહેવામાં જ માલ છે.” રાજીમતી પોતાનું મધ્યસ્થપણું દેખાડતી ખેાલી કે:—“ હે સખી ! આવા અદ્ભૂત ભાગ્યવાળા વર, ગમે તે કન્યાના પતિ થાય, પરંતુ આવા સુંદર વરમાં પણ દૂષણ શેાધવું એ તે દૂધમાંથી પેારા કાઢવા જેવું અસંભવિત જ છે.” Jain Educational આ બેડી SNE ૪૫૯ brary.org Page #474 -------------------------------------------------------------------------- ________________ z = Jain Educ પછી બંને સખીએ હસી પડી અને વિનાદપૂર્વક કહેવા લાગી કે:—“હે રાજીમતી ! પ્રથમ તા વર રૂપવાન—ગૈારવર્ણવાળા હોવા જોઇએ, બીજા ગુણા તા પરિચય થયા પછી જણાય, આ વરરાજાના વર્ણ તા કાજલના રંગ જેવા કાળા છે. આ સાંભળીને રાજીમતીની આંખમાં ઈર્ષા તરી આવી. તેણી સખીઓને કહેવા લાગી કે: “હે સખીઓ! તમે મહા ચતુર અને ડાહી છે. એવા મને જે આજસુધી ભ્રમ હતા તે હવે ભાંગી ગયા. જે શ્યામપણું અનેક ગુણેાના કારણરૂપ અને ભૂષણરૂપ છે, તેને જ તમે દૂષણરૂપ ગણાવા છે તે જે મને નવાઇ લાગે છે. તમે સાવધાન થઇને સાંભળે કે શ્યામપણામાં અને શ્યામ વસ્તુના આશ્રય કરવામાં કેટલા ગુણા રહેલા છે તથા કેવલ ગારપણામાં કેટલા દાષા રહેલા છે: ૧ જમીન, ૨ ચિત્રાવેલિ, ૩ અગર, ૪ કસ્તુરી, ૫ મેધ, ૬ આંખની કીકી, ૭ કેશ, ૮ સેાટી, ૯ મેશ અને ૧૦ રાત્રિ એ સર્વ શ્યામ છે, પરંતુ તેનાં અમૂલ્ય ફળથી આ જગતમાં કાણુ અજાણ્યું છે? નેત્રમાં કીકી, કપૂરમાં અંગારો, ચંદ્રમામાં ચિન્હ, ભોજનમાં મરી, ચિત્રમાં રેખા, આ સર્વે શ્યામ પદાર્થો મૂળ વસ્તુને કેટલી મહત્ત્વની બનાવે છે. શ્યામ વસ્તુને આશ્રય કરવામાં આ ગુણા જાણવા. પાતે ધાળું હોવા છતાં મીઠું ખારૂ છે, હિમ પાકને બાળી નાંખે છે અતિ ગૌરવર્ણવાળા રોગી ગણાય છે અને ચુના તા પરવશ ગુણવાળા છે, ગૌરપણામાં તા કેવળ અવગુણા જ ભરેલા છે.’’ સખીઓ આ પ્રમાણે પરસ્પર વર્તાલાપ કરતી હતી તેટલામાં કેાણ જાણે કયાંથી, અચાનક tional ૪૦ brary.org Page #475 -------------------------------------------------------------------------- ________________ નેમિકુમારના કાને પશુઓને આવરી સભળાયો. આ સ્વર સાંભળતાં જ નેમિકુમારે પોતાના સારથિને પૂછયું કે:-“હે સારથિ ! આ દારૂણુ—ભયાનક સ્વર ક્યાંથી આવે છે??? સારથિએ કહ્યું કે:-“આપના વિવાહ નિમિત્તે ભેજન માટે એકઠા કરેલા પશુઓને જ આ રવર છે.* નેમિકુમાર વિચારવા લાગ્યા કે:-“જે વિવાહોત્સવમાં આટલાં બધાં પશુપંખીઓને સંહાર થવાનું હોય, તે વિવાહને પણ ધિકકાર છે.? એટલામાં “હે સખિઓ ! મારૂં આ જમણું નેત્ર કેમ ફરકે છે?” એમ બોલતી રામતીને સખિઓ કહેવા લાગી કે –“બહેન! અમંગળનો નાશ થાઓ ! ?' એમ કહીને ‘યુ યુ” કરવા લાગી. કરી છS ચિત્ર નં. ૧૭૮ શ્રીનેમિકુમારનું પાછા ફરવું brary.org Page #476 -------------------------------------------------------------------------- ________________ નેમિકુમાર વિચારનિદ્રામાંથી જાગૃત થયા અને સારથિને કહ્યું કે –“સારથિ ! રથ પાછો વાળા' (જુઓ ચિત્ર નં. ૧૭૮). આ વખતે એક હરણું શ્રીનેમિકુમારની સામે જોતા, અને પિતાની ગરદનથી હરણીની ગરદનને ઢાંકી દેતો ઊભો હતો. અહીં કવિ કહે છે કે પ્રભુને | જોઈને હરણ પોતાની વાણીમાં જાણે કહેવા લાગ્યો કે: “मा पहरसु मा पहरसु एअं मह हिअयहारिणिं हरिणिं। सामी ! अम्हं मरणा वि दुस्सहो पिअतमाविरहो ॥१॥ હે વામી ! મારા હૃદયને હરનારી આ હરણીને તમે ન મારતા, ન મારતા; કેમકે મારા મરણ કરતાં ય મારી પ્રિયતમાને વિરહ મને અસહ્ય છે.” હરણી પણ તે જ વખતે શ્રીનેમિકુમારની સામે જોઈ પોતાના પતિને જાણે સલાહ આપતી હોય તેમ કહેવા લાગી કેઃ “ एसो पसन्नवयणो तिहुअणसामी अकारणं बंधू! । ___ता विष्णवेसु बल्लह ! रक्रवत्थं सव्वजीवाणं ॥ २ ॥ આ પ્રસન્ન મુખવાળા તે ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કામ બંધુ છે, માટે હે વલ્લભ! Jain Educ a tional brary or Page #477 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવોનું રક્ષણ કરવાને તેમની પ્રાર્થના કરો.' પત્નિથી પ્રેરાયેલો હરણ પ્રભુને કહેવા લાગ્યું કે “निज्झरणनीरवाणं अरण्णतणभरवणं च वणवासो। अम्हाण निरवराहाण जीविअं रक्ख रक्ख पहो ॥ ३॥ હે પ્રભુ ! અમે ઝરણાનું પાણી પીને જીવીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરીને પેટ ભરીએ છીએ, અને વનમાં જ પડ્યા રહીએ છીએ, અમારા જેવા નિરપરાધી પ્રાણીઓનું આપ રક્ષણ કરો. રક્ષણ કરો.' આવી રીતે સઘળા પશુઓએ પોતાની અવ્યક્ત વાણીમાં પ્રભુને પ્રાર્થના કરી. શ્રીનેમિકમારના વચનથી પશુ રક્ષકાએ સૌ જીવોને છોડી દીધાં. સારથિએ પણ રને પાછો વાળી દીધો. અહીં કવિ કહે છે કે " हेतुरिन्दोः कलङ्के यो, विरहे रामसीतयोः। नेमे राजीमतीत्यागे, कुरङ्गः सत्यमेव सः ॥ १॥ ૪૬૩ Jain Edu ! Page #478 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રમાં કલંક લગાડનાર પણ હરણ, રામ અને સીતાને વિયાગ કરાવવામાં પણ હરણ, રાજીમતી અને નેમિકુમારને છૂટા પાડનાર પણ કુરંગ (હરણ) જ, રંગમાં ભંગ પાડનાર કુરંગ એ નામ ખરેખર સાર્થક જ છે.” | નેમિકમારને પાછા વળતા જોઈ સમુદ્રવિજય, શિવાદેવી વગેરે સ્વજનો તરત જ રથ પાસે પહોંચી ગયા અને તેમણે રથને અટકાવી, આંખમાં આંસુ લાવી કહ્યું કે: “पत्थेमि जणणिवल्लह ! वच्छ तुमं पठमपत्थणं किंपि । काऊण पाणिगहणं मह दंसे निअवहूवयणं ॥१॥ | હે જનનીવલ્લભ વત્સ ! હું તને પ્રાર્થના કરીને કહું છું કે તું કોઈપણ રીતે વિવાહ કર અને મને પુત્રવધૂનું મોં જોવાનું સદ્ભાગ્ય આપ! હે પુત્ર ! મારી લાંબા વખતની આશા ફલિભૂત કર.' નેમિકમારે વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે –“હે માતાજી! તમે એ આગ્રહ મૂકી દો, મારું મન મનુષ્યલોકની સ્ત્રીઓથી તદ્દન ઊઠી ગયું છે, અને કેવળ મુક્તિરૂપી સ્ત્રીમાં હું આસક્તિ રાખી રહ્યો છું.” કેમકે:-“જે સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગરહિત છે તેને કોણ સેવે? એક માત્ર ૪૬૪ કારણે Page #479 -------------------------------------------------------------------------- ________________ | મુક્તિરૂપી નારી જ એવી છે કે જે વિરાગીને વિષે પણ રાગ રાખી રહી છે, હું પણ તેની જ ઈચ્છા વિના રાખી રહ્યો છું.” રાજીમતી પણ આ સમાચાર સાંભળીને, દેવને ઉપાલંભ આપતી ધરણી ઊપર ઢળી પડી. | સખીઓ અને દાસીઓ ત્યાં આવીને, શીતળ જળ છાંટવા લાગી અને પંખાથી પવન નાંખવા લાગી તથા ચંદનરસનું વિલેપન કરવા લાગી. થોડીવારે, મહામૂશ્કેલીએ શુદ્ધિમાં આવી રામતી મેટા રવરે વિલાપ કરવા લાગીને બેલી કે - " हा जायवकुलदिणयर ! हा निरुवमनाण हा जगस्परण ! । हा करुणायर सामी ! में मुत्तूणं कहं चलिओ ॥ ४ ॥ हा हिअय धिट्ट निट्टर अज्जवि निल्लज्ज जीविअं वहसि । अन्नत्थवद्धराओ जइ नाहो अत्तणो जाओ ॥५॥ હે યાદવકુળમાં સૂર્ય સમાન ! હે નાથ ! જે આપના જેવા ટેકીલા પુરુષો પણ પિતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે તે સમુદ્ર પણ શા સારૂ પોતાની મર્યાદા પાળવી જોઈએ ? અરે ! કઠોર અને Jain Educa t ional anbrary.ru Page #480 -------------------------------------------------------------------------- ________________ નિર્લજ હૃદય ! જ્યારે આપણા સ્વામીએ આપણી ઊપરનો રાગ ઊતારી, અન્યને વિષે રાગ સ્થાપ્યો છે તો પછી હવે જીવવાથી શું પ્રયોજન છે??? વળી, રામતીના હૃદયના ઉંડા ભાગમાંથી ઊપરાઉપરી દીર્ધ નિ:શ્વાસ નીકળવા લાગ્યા. પિતાના સ્વામીને ઉપાલંભ આપતા તે બોલી કે:-“હે ધૂતારા ! સમગ્ર સિદ્ધોએ ભોગવેલી મુક્તિરૂપી ગણિકામાં જ જો તમે આસક્ત હતા, તો પછી આ રીતે વિવાહનું બહાનું બતાવી મને શા સારૂ તરી.” સખીઓ પણ ક્રોધે ભરાઈ અને બોલી કે: S " लोअपसिद्धी वत्तडी सहिए इक्क सुणिज्ज । सरलं विमलं सामलं चुकिअ विही करिज्ज ॥७॥ पिम्मरहिअंमि पिअसहि ! एअंमिवि किं करेसि पिअभावं । पिम्मपरं किंपि वरं अन्नयरं ते करिस्सामो ॥ ८॥ દુનિયામાં કહેવત છે કે કાળા નર ભાગ્યે જ સરળ હોય છે. કદાચિત કાળાશને સરળતા બંને સાથે દેખાય તો સમજવું કે જરૂર વિધાતાએ ભૂલ કરી હશે ! હે પ્રિય સખિ ! આવા નગુણા અને ૬૬૬ For Private Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિરહિત પુરુષ વિષે તારો પ્રેમભાવ તજી દે. પ્રીતિને વિષે તત્પર એવો બીજો કોઈ ભત્તર તમારા માટે શોધી કાઢીશું.” સખીઓનાં આવાં વચન સાંભળીને રાજીમતીએ કાન આડા હાથ ધર્યા અને કહ્યું કે:-“તમે મને ન સાંભળવા લાયક આવાં વાકયો શા સારૂ સંભળાવો છે ? સૂર્ય જે પશ્ચિમમાં ઊગે, તો પણ નેમિકુમાર સિવાય અન્ય કોઈ વરને હું ન વડું.” નેમિકમારને ઉદેશી તે બોલી કે:-“હે જગતના અધીશ ! આપની પાસે આવનારા વાચકોને તો આપ તેમની ઈચ્છા ઉપરાંત આપો છો; પરંતુ મેં એવો તે શું અપરાધ કર્યો છે કે, આપની પ્રાર્થના કરવા છતાં પણ આપે મારા હસ્ત ઊપર આપને હરત ન મૂક્યો??? પછી વિરક્ત ચિત્તવાળી રામતી બેલી કે –“ શ્રીનેમિકુમારે લગ્નમહોત્સવમાં મારો હાથ ન પકડ્યો તેથી શું? મારી દીક્ષા સમયે તો તેમને હરત–વાસક્ષેપ નાખવાના નિમિત્તે મારા મસ્તક ઉપર જરૂર તેમને હસ્ત પડવાનો આવવાનો.'' એટલામાં સમુદ્રવિજય પણ પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા અને નેમિકુમારને કહેવા લાગ્યા કે:-“હે વત્સ ! શ્રીષભદેવ વગેરે તીર્થકરો પણ વિવાહ કરીને, દીક્ષા સ્વીકારી ક્ષે ગયા હતા. તમે બ્રહ્મચારી રહીને શું તેમના કરતાં પણ ઊંચી પદવીએ પહોંચવા માગે છે ??? ધીમે રહીને નેમિકમારે જવાબ આપ્યો કે;–“ હે તાત ! મારાં ભેગાવલી કર્મો તો ક્ષીણ થઈ ગએલાં છે, પરંતુ I૪૬s Jain Eder ational wwwana Page #482 -------------------------------------------------------------------------- ________________ 8 8 8 અનંત જંતુઓના સંહારક અને સંસારને દુઃખમય કરનારા એક સ્ત્રીના સંગ્રહવાળા વિવાહને માટે આપ શા સારૂ આગ્રહ કરી રહ્યા છો ?” અહીં કવિ કહે છે કે:-“હું એમ માનું છું કે સ્ત્રીઓથી વિરક્ત એવા શ્રીનેમિકુમાર, પરણવાના બહાનાથી અહીં આવીને; પૂર્વભવના સ્નેહને લીધે રાજીમતીને મોક્ષ માટેના સંકેત કરી ગયા.” અહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવતું ત્રણ વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યારપછી વળી, જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું. યાવત ‘ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને ત્યાં સુધી. ભગવાન મહાવીરના ચરિત્રમાં કહી ગયા છિયે તે પ્રમાણે કહેવું. જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજું પખવાડીયું એટલે શ્રાવણ મહિનાનું અજવાળીયું આવ્યું, અને તે શ્રાવણ સુદી છઠની તિથિએ. પૂર્વાન્ધકાલે-દિવસના ચડતે પહોરે, જેઓની વાટની પાછળ પાછળ દે, માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની પાલખીમાં બેસીને (જૂઓ ચિત્ર નં. ૧૭૯) યાવત દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ રૈવતક નામનું ઉધાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે પાલખી ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ પાલખીમાંથી ઊતરીને પિતાની મેળે જ આભરણ, માળાઓ અને અલંકારોને ઊતારી નાંખે છે, ઊતારી નાંખીને પોતાની જ મેળે વિ8િ રો Jain Education Intemational Hary.org Page #483 -------------------------------------------------------------------------- ________________ : સુ જ્યા ***** હા પા યોગ પ્રાપ્ત થતાં એક દેવદૃષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, બીજા એક હજાર પુરુષાની સાથે મુંડ થઇને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારે છે (જુઓ ચિત્ર નં. ૧૮૦). અરહત અરિષ્ટનેમિએ ચાપન રાતિદવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક le BADR ચિત્ર નં. ૧૭૯ પ્રભુ શ્રીનેમિનાથના દીક્ષા મહાત્સવ Jain Educational પંચમુષ્ટિ લાય કરે છે. લેાય કરીને પાણી વગરના છઠ્ઠના તપ કરવા સાથે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાના ચિત્ર નં. ૧૮૦ પ્રભુ શ્રીનેમિનાથના પચપ્રિલે ચ વાસનાઓને છેાડી દીધેલ હતી 安裝蘇榮鮮樂鮮樂樂樂 ૪૯ Mbrary.org Page #484 -------------------------------------------------------------------------- ________________ કા ઇત્યાદિ બધું જેમ આગળ ભગવાન મહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ પ્રમાણે સર્વ અહીં કહેવું. યાવતું અહત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમા રાત દિવસની મધ્યમાં વર્તતા હતા, ત્યારે જે તે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ એટલે આસો માસના (ગુજરાતી ભાદરવા માસના) અંધારીયા પખવાડીયામાં. પંદરમા દિવસે– અમાવાસ્યાએ, દિવસના પાછલા ભાગમાં ઉજજયંત નામના પર્વતના શિખર ઊપર, વેતસ–નેતરના ઝાડની નીચે, પાણી વગરનો તેઓએ અદૃમ કરેલો હતો. બરાબર એ સમયે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનની મધ્યમાં વર્તતા પ્રભુને, ચિત્ર નં. ૧૮૧ પ્રભુ શ્રીનેમિનાથનું સમવસરણ સૈનિકોના કહી રહી છે : કરી કરી છે કે જો કોઇક કરજો Lી છે For Private Personal Use Only C elibrary.org Page #485 -------------------------------------------------------------------------- ________________ અનંત એવું યાવતું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું (જુઓ ચિત્ર નં. ૧૮૧). હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાને જાણતા–દેખતા વિહરે છે. ગિરનાર ઉપર સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં શ્રીનેમિનાથને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ઉદ્યાનપાલકે તત્કાલ શ્રીકૃષ્ણ વાસુદેવને આ વધામણી આપી. શ્રીકૃષ્ણ મટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. રાજીમતી પણ ત્યાં પ્રભુને વંદન કરવા આવી. પ્રભુની દેશના સાંભળી વરદત્ત નામના રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. શ્રીકૃષ્ણ બંને હાથની અંજલિ જેડીને પૂછયું કે:-“હે સ્વામી! રામતીનો આપના ઉપર આટલો બધો સ્નેહ હોવાનું કારણ શું?” પ્રભુએ ધનવતીના ભાવથી આરંભીને નવ ભવને તેની સાથે પોતાનો સંબંધ કહી સંભળાવ્યું. જે આ પ્રમાણે હતો:–“(૧) પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો અને તે મારી ધનવતી નામની પત્નિ હતી. (૨) બીજા ભવમાં અમે બંને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયાં. (૩) ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર હતો અને તે મારી રત્નાવતી નામની પત્નિ હતી. (૪) ચોથા ભવમાં અમે બંને ચોથા દેવલોકમાં દેવ થયા હતા. (૫) પાંચમા ભાવમાં હું અપરાજિત નામે રાજા થયો હતો અને તે મારી પ્રિયતમા નામની રાણી હતી. (૬) છઠ્ઠા ભાવમાં અમે બંને અગિયારમા દેવલોકમાં દેવ થયા હતા. (૭) સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો અને ૪st Jain Educ Page #486 -------------------------------------------------------------------------- ________________ | 蘇来就来家系家樂隊入球隊業 તે મારી યશોમતી નામની રાણી હતી. (૮) આઠમા ભવમાં અમે બંને અપરાજિત દેવલોકમાં દેવ થયા હતા. અને (૯) આ નવમા ભાવમાં હુ નેમિનાથ તીર્થકર છું અને તે રાજીમતિ તરીકે ઉત્પન્ન થઈ છે.” * ત્યારપછી, પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને ફરતા ફરતા અનુક્રમે રૈવતક પર્વત પર સમોસર્યા (જુઓ ચિત્ર નં. ૧૮ર). તે વખતે અનેક રાજકન્યાઓ સાથે રાજીમતિએ અને પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. એક વખતે સાધ્વી રાજીમતિ પ્રભુને વંદન કરવા ગીરનાર ઊપર જતી હતી, એટલામાં અચાનક વરસાદ વરસવા લાગ્યો. ભીંજાએલા વસ્ત્રવાળી રાજીમતિ વરસાદથી બચવા એક ગુફામાં દોડી ગઈ, તે ગુફામાં રથનેમિ પહેલા દાખલ થઈ ચુકેલા હતા, તે બાબતની તપાસ કર્યા વિના અજાણતાં પોતાનાં ભીંજાયેલાં વસ્ત્રો સકવવા માટે ચિત્ર નં. ૧૮૨ પ્રભુ શ્રી નેમિનાથનું સમવસરણ # શ્રી નેમિનાથન નવે ભવના રંગીન ચિત્રો માટે “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ” જેવા ભલામણ છે. મૂલ્ય પચીસ રૂપિયા. – સારાભાઈ નવાબ s s , For Private & Personal use only Library.org Page #487 -------------------------------------------------------------------------- ________________ .. ܀܀ સુ વ્યા 15 તેણીએ ચાતરફ પાથરી દીધાં. દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરે એવા સાંદર્યવાળી અને સાક્ષાત કામદેવની સ્ત્રી જેવી અતિશય રમણીય રાજીમંતિને જેઈ રનેમિ કામવશ થઇ ગયા. શ્રીનેમિનાથ પાસે તિરરસ્કાર પામેલા કામદેવ તેમના ભાઈ રથનેમિ પાસે પોતાના વેરના બદલા લેવા, પેાતાનાં બધાં શસ્ત્રો સાથે ચડી આવ્યા. રથનેમિ પોતાના કુલની લજ્જા તથા ધૈર્ય છેાડી રાજીમતી પાસે આવી કરગરવા લાગ્યા કે:“હે સુંદરી ! સર્વ અંગના ભાગ–સંયાગને યાગ્ય અને સૈાભાગ્યના ખજાનારૂપ આ તારા અનુપમ દેહને તપરયાથી શા સારૂં શૈાષવી નાંખે છે? હે ભદ્રે! તું તારી ઇચ્છાથી જ અહીં આવ અને આપણે જનમ સફળ કરીએ; પાછળની અવસ્થામાં આપણે અને તપ કરી સંયમ સાધી શકીશું.' રાજીમતિએ તત્કાળ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધું. તેણીએ રથનેમિને જોયા અને અદ્ભુત ધૈર્યના પરિચય આપતાં કહ્યું કે: “હે મહાનુભાવ! આવા નરકમાં લઈ જનારો અભિલાષ તમને કેમ થયા ? સર્વ સાઘના ત્યાગી, પાછા તેની વાંછના કરતા તમને શરમ આવતી નથી? અગંધનકુળમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ જાતિના સર્પ પણ, પ્રાણાંત ૠ વેઠવા છતાંય એકવાર વમેલું પાછું ખાવા લલચાતા નથી, તેા પછી તમે શું તિર્યંચથી પણ નીચ છે ? '' ઇત્યાદિ વાક્યાથી પ્રતિમાધ પામીને રથનેમિ શ્રીનેમિનાથ પ્રભુ પાસે ગયા, અને કરેલાં પાપાનું પ્રાયશ્ચિત લઇને, તીવ્ર તપ 193 Page #488 -------------------------------------------------------------------------- ________________ તપીને મોક્ષે ગયા. રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દીક્ષાનું આરાધન કરીને મોક્ષરૂપી શય્યામાં પોઢી ગયા. અને ઘણા સમયથી ઈરછેલા શ્રીનેમિનાથ પ્રભુના શાશ્વત સંયોગને પ્રાપ્ત થયા. રાજીમતી ચાર વર્ષ ગૃહવાસમાં રહ્યાં, એક વરસ છદ્મરથપણામાં રહ્યાં અને પાંચ વર્ષ કેવલિપર્યાય પાળી મેક્ષે ગયાં. અહિત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. અહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણની ઉત્કૃષ્ટ શમણુસંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આયયક્ષિણી વગેરે ચાલીશ હજાર (૨૦૦૦) આર્થિકાઓની ઉત્કૃષ્ટ આયિંકા સંપદા હતી. અહિત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એક લાખ અગણોતેર હજાર (૧૬૯૦૦૦) શ્રમણોપાસકોની ઉત્કૃષ્ઠ શ્રમણોપાસક સંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહામુત્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીસ હજાર (૩૩૬૦૦૦) શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકા સંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન બરાબર જાણનારા એવા ચારસો (૧૦) ચંદપૂર્વીઓની સંપદા હતી. એ જ રીતે પંદરસેં (૧૫૦૦) અવધિજ્ઞાનવાળાઓની, s Page #489 -------------------------------------------------------------------------- ________________ પંદરસેં (૧૫૦૦) કેવલજ્ઞાનીઓની, પંદરસેં (૧૫૦૦) વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર (૧૦૦૦) વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠસે (૮૦૦) વાદીઓની અને સોળસેં (૧૬૦૦) અનુત્તરોપપાલિકાની સંપદા હતી. તેમના શ્રમણ સમુદાયમાં પંદરસેં (૧૫૦૦) શ્રમણ સિદ્ધ થયા અને ત્રણ હજાર (૨૦૦૦) શ્રમણીઓ સિદ્ધ થઈ. અર્થાત તેમની સિદ્ધોની એટલી સંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતક્તોની એટલે નિર્વાણ પામનારાઓની ભૂમિ બે પ્રકારની હતી. તે જેમકે; યુગ અંતકૃતભૂમિ અને પર્યાય અંતકતભૂમિ. યાવતું અરહત અરિષ્ટનેમિ પછી આઠમાં યુગપુરુષ સુધી નિર્વાણને માર્ગ ચાલુ હતો એ તેમની યુગ અંતતભૂમિ હતી. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી બે વરસે મોક્ષમાર્ગ ચાલુ થયા–એ તેમની પર્યાય અંતઃભૂમિ હતી. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણસેં વરસ સુધી કુમારાવસ્થામાં રહ્યા, ચેપન રાત દિવસ છદ્મરથ પર્યાયમાં રહ્યા. તદ્દન પૂરાં નહીં–થોડાં ઓછાં સાતમેં વરસ સુધી ચારિત્ર પર્યાય પાળીને અને એ રીતે પોતાનું એક હજાર વરસ સુધીનું સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુ:ષમાસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે ગ્રીષ્મઋતુને ચોથો માસ, આઠમો પક્ષ એટલે અષાઢ સુદી આઠમના પક્ષે ઉજિજેતરૌલ શિખર ઉપર (જુઓ ચિત્ર નં. ૧૮૩) તેમણે બીજા પાંચસૈને છત્રીશ અનગારે સાથે જલ રહિત એક મહિનાના ઉપવાસ કરેલા હતા, તે સમયે ચિત્રા નક્ષત્રનો યોગ પ્રાપ્ત થતાં ૪s, Jan B wwwandibrary.or Page #490 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર નં. ૧૮૩ શ્રીગીરનાર તીર્થ ચિત્ર નં. ૧૮૪ પ્રભુ શ્રી નેમિનાથનું નિર્વાણ Jain Edu For Private Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ મધરાતે પદ્માસને બેઠા થકા નિર્વાણ પામ્યા–સર્વદુ:ખાથી મુક્ત થયા (જુઓ ચિત્ર નં. ૧૮૪). અરહત નેમિને કાલગત થયાને યાવતુ સર્વદુ:ખોથી તદ્દન ટા થયાને ચોરાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમાં હજાર વરસનાં નવસે વરસ પણ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાનો આ એંશીમાં વરસનો સમય ચાલે છે. અર્થાત અહત અરિષ્ટનેમિને કોલગત થયાને ચોરાશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા. શ્રીનેમિચરિત્ર સંપૂર્ણ. અહીં ગ્રંથવિસ્તારના ભયથી પશ્ચાનુપૂર્વિથી શ્રીનમિનાથથી લઈ શ્રી અજિતનાથ સુધીના જિનેથના માત્ર અંતરકાલનું પ્રમાણ આપીએ છીએ. અહિત નમિને કાલગત થયને યાવતુ સર્વદુ:ખેથી તદન છૂટા થયાને પાંચ લાખ ચોરાશી હજાર નવસં વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે. અરહત મુનિસુવ્રતને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાંને અગિયારલાખ ચોરાશી હજાર નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સિકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. અહિત મલિનાથને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાને એંશીમા વરસને સમય ચાલે છે. અહત અરનાથને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં. બાકી બધું મહિલ વિષે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છે: અહિત અરનાથના નિર્વાણુ ગમન Jain El a tional elibrary.org Page #492 -------------------------------------------------------------------------- ________________ પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણ અને નિકિતાતિ અરહત મલિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયા પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યારપછી નવસે વરસ વીતી ગયા બાદ હવે તે ઊપર આ દસમા સૈકાને અંશીમા વરસનો સમય ચાલે છે (જુઓ ચિત્ર નં. ૧૮૫). આ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાંસુધી સમજવું. અહિત કુંથુનાથને થાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો. ત્યારબાદ પાંસઠ લાખ વરસે ઈત્યાદિ બધું જેમ શ્રીમદ્ધિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત શાંતિનાથને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને ચાર ભાગ કમ ચિત્ર નં. ૧૮૫ દશ તીર્થકરો એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી ગયા. ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમત્તિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત ધર્મનાથને યાવતુ સર્વદુ:ખથી તદ્દન છૂટા થયાને ત્રણ સાગરોપમ NKદ છે Jain Ed n ational www.atelibrary.org Page #493 -------------------------------------------------------------------------- ________________ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત અનંતનાથને યાવતુ સર્વ દુ:ખાથી તદ્દન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમક્ષિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત વિમલનાથને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટી થયાંને સેળ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત વાસુપૂજ્યને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન છુટા થયાંને છતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમહિલ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત શ્રેયાંસનાથને સર્વદુ:ખેથી ચિત્ર નં. ૧૮૬ દશ તીર્થકરે તદ્દન છૂટા થયાને એક સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમહિલ વિશે કહ્યું છે તેમ જાણવું. અહિત શીતળને યાવતુ સર્વદુ:ખેથી તદ્દન છુટા થયાંને બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા ૪s www.ainelibrary.org Page #494 -------------------------------------------------------------------------- ________________ ક આઠ માસ એટલા સમયથી ઊણું એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી, એ સમયે મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. અને ત્યારપછી પણ આગળ નવસે વરસે વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે (જુઓ ચિત્ર નં. ૧૮૬). અરહત સુવિધિને યથાવત સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને દસ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છે. અર્થાત્ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવસે વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. અહિત ચંદ્રપ્રભુને યાવત સર્વદુઃખાથી તદ્દન છટા થયાને એક ક્રોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: એ સે ક્રોડ સાગરોપમમાંથી બંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યારપછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ ઊપર કહ્યા પ્રમાણે જાણવું. અરહત સુપાશ્વરને યાવતુ સર્વદુ:ખેથી તદ્દન હીણ થયાને એક હજાર કેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ /૪૮૦ 18 Jan Ed For Private & Personal use only Page #495 -------------------------------------------------------------------------- ________________ ઇ જ વ્યા Jain Ed * પ્ર 鮮茶鮮樂鮮茶 પ્રમાણે: અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી છંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અરહત પદ્મપ્રભુને યાવત સર્વદુ:ખાથી તદ્દન હીણાં થયાંને દસ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ દસ હજાર ક્રાડ સાગરોપમ જેટલા સમયમાંથી છેંતાળીશ હાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું (જુઆ ચિત્ર નં. ૧૮૭). ચિત્ર નં. ૧૮૭ આઠ તીર્થંકરા Personal Use Only અને માતા 5 SEXXXXO ૪૮૧ belibrary.org Page #496 -------------------------------------------------------------------------- ________________ EN વ્યા અરહત સુમતિને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન હીણુ થયાને એક લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત એ એક લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અહિત અભિનંદનને યાવત સર્વદુ:ખાથી તદ્દન હીણું થયાને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અહિત સંભવનાથને યાવત સર્વદુ:ખોથી તદ્દન હીણ થયાને વશ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે. અર્થાત તે વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અહત અજિતનાથને યાવતુ સર્વદુ:ખાથી હીણ થયાને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું S NEW રો. ક Jain EN Matanal Page #497 -------------------------------------------------------------------------- ________________ B સ જ્યા ૩ છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી ખૈતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા રાઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. શ્રીઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ ક્રોડ સાગરોપમે શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછા એવા પચાસ લાખ ક્રોડ સાગરોપમે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું ત્યારબાદ નવસા એંશી વરસે પુસ્તકવાચના થઈ. આ અવસર્પિણી કાળમાં ધર્મના પ્રથમ પ્રવર્ત્તક, પરમાપકારી, શ્રીઋષભદેવ પ્રભુનું ચિત્ર થાડા વિસ્તારથી કહેવામાં આવે છે: તે કાલે તે સમયે કૌશલિક એટલે કેશલા—અયાયા–નગરીમાં જનમેલા અરહત ઋષભના ચાર ક્લ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને પાંચમું કલ્યાણક અભિજિતા નક્ષત્રમાં થયું. તે જેમકે; કૌલિક અરહત ઋષભ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા અને ચવીને ગર્ભમાં આવ્યા, ઉત્તરાષાઢામાં જનમ્યા, ઉત્તરાષાઢામાં દીક્ષા લીધી, ઉત્તરાષાઢામાં કેવળજ્ઞાન પામ્યા અને અભિજિત્ નક્ષેત્રમાં નિર્વાણ પામ્યા. તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુના ચોથા માસ, સાતમા Jain Educational ૪૮૩ library.org Page #498 -------------------------------------------------------------------------- ________________ પક્ષ એટલે અષાડ માસના (ગુજરાતી જેઠ માસના) અંધારીયા પખવાડીયામાં ચોથની તિથિએ તેત્રીસ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઇસ્વીકુભૂમિમાં નાભિ કુલકરની પત્નિ મરુદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછો ભાગ જોડાતો હતો એ સમયે–મધરાત–ઉત્તરાષાઢા નક્ષત્રને યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૮૮). કલિક અહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ ભગવાન મહાવીરના પ્રકરણમાં કહી ગયા છિયે તેમ કહેવું, યાવત્ “માતા સ્વમ જુએ છે ત્યાં સુધી. તે સ્વમો આ પ્રમાણે છે: “ગજ, વૃષભ” ઈત્યાદિ બધું ચિત્ર નં. ૧૮૮ શ્રીષભદેવનું વન અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ રમમાં મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે એમ અહીં સમજવું. બીજા બધા તીર્થકરોની Jain Educa t ional - Blorary.org Page #499 -------------------------------------------------------------------------- ________________ સુ વ્યા. 1 ૧ ૪ ||૪||૪||YS |||||| ચિત્ર નં. ૧૯૦ શ્રીઋષભદેવના જનમ મહાત્સવ માતાએ પહેલા સ્વપ્રમાં‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે.' એમ સમજવું. પછી સ્વમની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વોના ફળ બતાવનારા સ્વમપાઠકા નથી એટલે એ સ્વપ્નાના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે. તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનું (ગુજરાતી ફાગણ માસનું) અંધારૂ પખવાડીયું આવ્યું ત્યારે, આઠમની તિથિએ નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી યાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી મરુદેવી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહત ઋષભ નામના પુત્રને જનમ આપ્યા (જુએ ચિત્ર નં. ૧૮૯). અહીં પૂર્વ કહ્યા પ્રમાણે જનમ સંબંધી બધી ૪૫ brary.org Page #500 -------------------------------------------------------------------------- ________________ તે જ હકીકત કહેવી, યાવત્ “દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી” ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું (જૂઓ ચિત્ર નં. ૧૯૦). વિશેષમાં જેલખાના ખાલી કરાવી નાખવાં, તેલ માપ વધારી દેવાં, દાણ લેવું છોડી દેવું” ઇત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી. તથા “ચૂપે ઊંચા કરાવ્યા એટલે યુ લેવરાવી લીધા ” એ પણ અહીં ન કહેવું એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું. દેવલોકમાંથી ચવેલા શ્રી ઋષભ અદભુત સેંદર્યવાળા હતા. અનેક દેવ-દેવીઓથી પરિવરેલા તથા યુગલિક મનુષ્યમાં પરમત્કૃષ્ટ પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં ચિત્ર નં. ૧૯૦ શ્રી ઋષભદેવને જનમ મહોત્સવ - : Fi Pr? Strip - ૫ Personal Use Only brany or Page #501 -------------------------------------------------------------------------- ________________ કો ખ્યાલ તેઓને જ્યારે ભૂખ લાગતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતરસવાળા અંગુઠાને પોતાના મુખમાં નાંખતા. હતા. બીજા તીર્થકરો પણ તે જ પ્રમાણે બાલ્યાવસ્થામાં અમૃતરસનું પાન કરે છે, અને મોટા થતા અગ્નિથી પકવેલા આહારનું ભજન કરતા હતા. જ્યારે શ્રીભે દીક્ષા લીધી ત્યાંસુધી દેવોએ આણેલાં કુરૂક્ષેત્રના કલ્પવૃક્ષનાં ફળનું જ ભેજન કર્યું. પ્રભુની ઉંમર એક વરસથી કાંઈક ઓછી હતી ત્યારે શક્રને વિચાર થયે કે:-“પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી એ મારે આચાર છે. પરંતુ પ્રભુની પાસે ખાલી હાથે કેમ જવાય? એટલે શકેંદ્ર એક મોટો શેરડીને સાંઠે લઈને, નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવી ઊભો રહ્યો. શેરડીનો સાંઠે જોઈને આનંદ પામેલા પ્રભુએ હાથ લંબાવ્યો. પ્રભુના મનોભાવ જાણનાર ઈંદ્ર શેરડીનો સાંઠો પ્રભુના ચરણ પાસે મૂકો, અને બોલ્યો કે:-“પ્રભુને ઈટ્સને અભિલાષ થવાથી તેઓને વંશ ઈક્વિાકુના નામથી ઓળખાઓ તથા પ્રભુના પૂર્વજોને ઈશુને અભિલાષ થવાથી તેઓનું ગોત્ર કશ્યપ તરીકે વિખ્યાત થાઓ.” એમ કહી શકેંદ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. હવે કેઈએક પુત્ર અને કન્યાને યુગલ (જેડલા)ને તેના માતાપિતા એક તાડના ઝાડ નીચે મૂકીને કાંઈક કામે ગયા હતા. દેવગે તે તાડનું એક ફલ તૂટીને છોકરા ઊપર પડ્યું અને તે બાળક તત્કાલ મૃત્યુ પામ્યો. આ પહેલું અકાલ મૃત્યુ થયું. હવે તે એકલી રહેલી કન્યાના માતાપિતા સ્વર્ગે ગયા પછી, તે બાળિકા એકલી જંગલમાં ફરતી હતી. અનુક્રમે તે યૌવન અવસ્થાને - Jain Education Interational www.ainelibrary.org Page #502 -------------------------------------------------------------------------- ________________ છે EN'FR જો ' મ િ . ડી. 13 3 થી . છે' USE, BIN . રી ., જિમા ક . ચિત્ર ન. ૧૯૧ શ્રી ઋષભદેવને લગ્નમહોત્સવ ચિત્ર નં. ૧૯૨ શ્રી ઋષભદેવને રાજ્યતિલક For Private Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ સુ જ્યા » ** પ્રથમ પામી. યુગલિયા આ સુંદર યુવાન સ્ત્રીને નાભિ કુલકર પાસે લાવ્યા. નાભિ કુલકરે કહ્યું કે:− આ સુનંદા નામની સુંદર કન્યા ઋષભની પત્નિ થશે.” એમ કહી લેાકેાને વિદાય કર્યો. પછી સુનદા અને સુમ'ગલાની સાથે વૃદ્ધિ પામતા ઋષભ યોવન અવસ્થાને પામ્યા. તે વખતે ઈંદ્ર પણ તીર્થંકરના વિવાહ કરવા એ મારા આચાર છે.” એમ વિચારી કરાડા દેવ દેવીઓથી પિરવરેલા ઈંદ્ર પ્રભુ પાસે આવ્યા અને વિવાહ આરંભ્યા. પ્રભુનું વર સંબંધી સઘળુ કાર્ય ઇંદ્રે પાતે, તથા બંને કન્યાનું વધુ સંબંધી કાર્ય દેવીઓએ કર્યું હતું (જુએ ચિત્ર નં. ૧૯૧). ત્યારપછી તે બંને સ્ત્રીઓ સાથે ભેગ ભાગવતાં પ્રભુને છ લાખ પૂર્વ વ્યતીત થયા ત્યારે, સુમ‘ગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ યુગલને જનમ આપ્યા, અને સુનંદાએ બાહુબલિ અને સુંદરી રૂપ યુગલને જનમ આપ્યા. કૌશલિક અહત ઋષભ કાશ્યપ ગોત્રના હતા. તેમનાં પાંચ નામેા આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે, ૧ ઋષભ એ પ્રમાણે, ર્ ‘પ્રથમ રાજા' એ પ્રમાણે, ૩ અથવા ‘પ્રથમ ભિક્ષાચર એ પ્રમાણે, ૪ ‘પ્રથમ જિન’ એ પ્રમાણે, ૫ અથવા ‘પ્રથમ તીર્થંકર’ એ પ્રમાણે. અરહત ઋષભ પ્રથમ રાજા શાથી કહેવાયા તેના અધિકાર આ પ્રમાણે જાણવા: કાળના પ્રભાવથી અનુક્રમે કષાયેા વધતા ચાલ્યા, અને યુગલિયાએ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેથી વિમલવાહન તથા ચક્ષુષ્માન નામના પહેલા અને બીજા કુલકરના સમયમાં હકારરૂપ દંડનીતી અસ્તિત્વમાં આવી. ધીમે ધીમે એ સમય પલટાયા. યશસ્વી અને અભિચંદ્ર નામના ત્રીજા અને ૪૮૯ elibrary.org Page #504 -------------------------------------------------------------------------- ________________ ચોથા કુલકરના સમયમાં નાનો અપરાધ થતાં હકાર દંડનીતી અને મોટો અપરાધ થતાં મકાર રૂપ દંડનીતી અમલમાં આવી. પ્રસેનજિત અને મરૂદેવ નામના પાંચમા અને છઠ્ઠા કુલકરના સમયમાં તથા સાતમા નાભિ કુલકરના સમયમાં નાના અપરાધ માટે ધિકકારરૂપ દંડનીતી અમલમાં આવી હતી. કાળના પ્રભાવથી યુગલિયાઓમાં ક્રોધાદિ કષા વધવા લાગ્યા. તેથી સઘળા યુગલિયાઓએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણી તેમને તે હકીકત નિવેદન કરી. પ્રભુએ કહ્યું કે:-“જે લેકે મર્યાદાઓનું ઉલ્લંઘન કરેતેઓને શિક્ષા કરવા માટે રાજા જોઈએ અને તે રાજા લોકોથી અભિષેક કરાએલો તથા પ્રધાન વગેરે પરિવારવાળો જોઈએ.” યુગલિયાઓએ કહ્યું કે –“અમારે પણ એ જ રાજા જોઈએ.” પ્રભુએ કહ્યું કે:-“તમે નાભિ કુલકર પાસે જઈ તમારી માગણી રજુ કરો.” યુગલિયાઓએ નાભિ કુલકર પાસે જઈ પોતાની માગણી રજુ કરી. નાભિ કુલકરે કહ્યું કે“તમારો રાજા ઋષભ જ થશે.” પછી યુગલિયાઓ રાજ્યાભિષેક કરવા સારૂ પાણી લેવા સરોવર તરફ ગયા. તે વખતે શકેંદ્રનું સિંહાસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુને રાજયાભિષેક કરવાને સમય જાણી તે દેવો સહિત પ્રભુ પાસે આવી પહોંરો. - પછી સાધમેન્દ્ર એક વેદિકા રચી તેના ઉપર સિંહાસન સ્થાપ્યું. દેવોએ આણેલા તીર્થજળ Jan Edu the brary.org Page #505 -------------------------------------------------------------------------- ________________ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અંગે આભૂષણે સજાવ્યાં અને મસ્તક ઉપર મુકુટ મૂકી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો (જુઓ ચિત્ર નં. ૧૨). એટલામાં પાણી લેવા સરોવર તરફ ગએલા યુગલિયાઓ કમળના પાંદડાઓમાં પાણી લઈ પાછા ફર્યા. પ્રભુને દિવ્ય વસ્ત્રો તથા આભૂષણોથી સજજ થએલા જોઈ વિચારમાં પડી ગયા. દિવ્ય વસ્ત્રો તથા આભૂષણવાળા પ્રભુના મસ્તક ઊપર જળ નાખવું એ ઉચિત નથી, એમ વિચારી તેમણે તે જળ પ્રભુના ચરણ ઊપર જ ઢાળી દીધું (જુઓ ચિત્ર નં. ૧૯૩). આ દશા જોઈ ઈંદ્રને ભારે સંતોષ થયો. પછી તેણે આ લોકોને વિનયવાળા જેઈને કુબેરને આજ્ઞા કરી કે –“આ જગ્યાએ બાર યોજન લાંબી અને નવી યોજના પહોળી એવી વિનીતા નામની નગરી વસાવો.” કુબેરે ઇંદ્રની આજ્ઞા પ્રમાણે રત્ન અને સુવર્ણમય ચિત્ર નં. ૧૯૩ નીચે પ્રભુના ચરણ ઊપર જળ ઢાળતા યુગલિયાએ Jain due Pravo Page #506 -------------------------------------------------------------------------- ________________ હવેલીઓવાળી તથા મજબુત કિલ્લાવાળી વિનીતા નગરી વસાવી. પછી ભગવાને રાજ્યમાં ઊંચી જાતના ઘોડા, હાથી, બળદ અને ગાયો વગેરેને પણ સંગ્રહ કરાવવો શરૂ કર્યો. તેઓએ રાજવ્યવસ્થા માટે ઉગ્ર, બેગ, રાજન્ય અને ક્ષત્રિય એમ ચાર કૂળની સ્થાપના કરી. જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓ ઉગ્રકુળમાં ગણાયા અને તેઓને આરક્ષક–કોટવાળના નામથી સંબોધવામાં આવ્યા. જેઓ ભેગને યોગ્ય હતા તેઓને ભેગફળમાં સ્થાપ્યા અને તે ગુરુસ્થાનીય ગણાવા લાગ્યા. જેઓ સમાન વયના હતા તેઓને રાજન્યકુળમાં મૂક્યા અને તે મિત્રસ્થાનીય લેખાયા. બાકીના પ્રધાન - પ્રજાજનોને ક્ષત્રિયકુળમાં સ્થાપવામાં આવ્યા. તે વખતે કાળબળે શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કટવૃક્ષનાં ફળ મલવા દુર્લભ થઈ પડ્યાં. તેથી ઈક્વાકુવંશના માણસે શેરડી ખાઈને રહેવા લાગ્યા અને બીજાઓ પ્રાય: વૃક્ષનાં પાંદડાં તથા ફળ, ફૂલ ખાઈને રહેવા લાગ્યા. તે વખતે અગ્નિની શોધ નહિ થએલી હોવાથી લોકો અનાજ પણ પકાવ્યા વગરનું કાચું જ ખાતા. પણ કાળના પ્રભાવે કાચું અનાજ લોકોને નહિ પચતાં અજીર્ણ થવા માંડ્યું, તેથી તેમણે થોડો થોડો આહાર કરવા માંડ્યો. થોડું થોડું ખાવા છતાંય ખાધેલું ધાન્ય પુરેપુરું ન પચે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે પ્રભુના કહેવા પ્રમાણે ચોખા જેવા ધાન્યને મસળી ફોતરાં કાઢી નાંખી તેને આહાર કરવા લાગ્યા. તે પણ ન પચવાથી પ્રભુના કહેવા પ્રમાણે તે ફેતરાં કાઢી નાખેલા ધાન્યને પાંદડાના પડીયામાં પાણીથી પલાળી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી છે. આ ૪૯૨ શકે Jan Edu. Page #507 -------------------------------------------------------------------------- ________________ 家樂家、家家、家樂家樂家 પહેલાંની જેમ સાફ કરી, પાણીમાં પલાળી, થોડા વખત મૂઠીમાં રાખી, મૂઠીની ગરમીથી ગરમ કરી ખાવા લાગ્યા. એ રીતે ખાધેલું ધાન્ય હેલાઈથી પચી શકે તેટલા માટે તેમણે ઘણાઘણું ઉપાયે કરી જોયા. એટલામાં બે વૃક્ષો ઘસાવાથી નવો જ અગ્નિ ઉત્પન્ન થયો. એ અગ્નિ, ઘાસ તથા લાકડાં વગેરેને બાળી નાંખતે આગળ વધવા લાગ્યા. તેઓ અગ્નિને કઈ અભુત પ્રકારનું રત્ન સમજીને, તેને ગ્રહણ કરવા પિતાના હાથ લંબાવવા લાગ્યા. પણ હાથે દાઝવાથી ભયભીત થયેલા યુગલિયાએ પ્રભુ પાસે આવી વિનંતિ કરવા લાગ્યા. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી કહ્યું કે;–“હે યુગલિક ! એ અગ્નિ ઉત્પન્ન થયા છે. હવે તમે તે અગ્નિમાં ચોખા વગેરે ધાન્ય રાંધીને ખાશે તો તે સહેલાઈથી પચાવી શકાશે.?? પ્રભુનાં વચનો સાંભળી, અજીર્ણથી કંટાળેલા યુગલિયા બહુ હર્ષ પામ્યા. તેમણે ચેખા તથા બીજું ધાન્ય અગ્નિમાં હોમી દઈ, કલ્પવૃક્ષની પાસે ફળ યાચવામાં આવે તેવી રીતે અગ્નિની પાસે ઊભા રહી પાકેલા અન્નની પ્રાર્થના કરી. તેણે તો પોતાના સ્વભાવ પ્રમાણે ધાન્યને બાળીને ભસ્મ કરી દીધું. તેમને થયું કે –“ અરે આ પાપાત્મા કોઈ રાક્ષસ જેવો લાગે છે ! જે અમારું આટલું બધું અનાજ ખાઈ જાય છે છતાં અતૃપ્ત જ રહે છે અને અમને કાંઈ પણ પાછું નથી આપતા. આપણું પ્રભુને કહીને આ અગ્નિને સખત સજા કરાવવી પડશે.” અગ્નિ પાસેથી અન્યાય પામેલા યુગલિયાએ પ્રભુ પાસે જવા તૈયાર થયા. એટલામાં brary.org Page #508 -------------------------------------------------------------------------- ________________ ક સુ * જ્યા Jain Edu national પ્રભુને જ સામેથી હાથી ઊપર આવતા જોઈ તે મેાલી ઉઠ્યા કે:–“હે સ્વામિન! આ અગ્નિ તે અમે જે કાંઈ નાંખીએ છીએ તે બધું પોતે જ સ્વાહા કરી જાય છે! અમને જરા જેટલું પણ પાછું નથી આપતા.’ પ્રભુએ કહ્યું કેઃ–“તમારે અગ્નિ અને ધાન્યની વચમાં કાંઈક વ્યવધાન—આંતરી રાખવા જોઇએ. પછી તા પ્રભુએ પાતે જ યુલિકા પાસે ભીની માટીના પિંડ મંગાવ્યા અને તે પિંડને હાથીના કુંભસ્થળ ઊપર મૂકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવ્યું. એ રીતે પ્રભુએ પોતે સૈા પ્રથમ કુંભકાર કુંભારની કળા પ્રગટ કરી (જુઆ ચિત્ર નં. ૧૯૪). યુલિકાને માટીનું વાસણ બતાવી પ્રભુએ કહ્યું કે:“આવી રીતે તમે બીજાં વાસણા બનાવા અને તેને અગ્નિ ઊપર રાખી તેમાં ધાન્યાને પકાવી ભક્ષણ કરો.” કુંભારની ચિત્ર નં. ૧૯૪ ઊપર શ્રીઋષભદેવ પ્રથમ કુંભકાર તરીકે, YONGYANGYINGWINGYANGXINGX ૪૪ anelibrary.org Page #509 -------------------------------------------------------------------------- ________________ 家家樂朱家家樂家, કળા પ્રથમ પ્રકટ કર્યા પછી, પ્રભુએ લુહારની, ચિત્રકારની, વણકરની અને નાપિત (હજામ)ની એમ બીજી ચાર કળાએ પ્રકટ કરી. આ પાંચ મૂળ શિલ્પના-દરેકના–વીશ ભેદ ગણતાં એકંદરે સે શિલ્પ થયાં. કૌશલિક અહત ત્રષભ સર્વ કળાઓમાં કુશળ હતા, લીધેલી પ્રતિજ્ઞાન નિર્વાહ કરનાર, સુંદર રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, સરળ પ્રકૃતિવાળા અને વડીલોને વિનત્ય કરનાર હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. તંસઠ લાખ પૂર્વ વરસ સુધી રાયાવસ્થામાં રહ્યા રાયાવરથામાં રહેતાં તેમણે. જેમાં લેખન મુખ્ય છે અને શકુનરુતની એટલે પક્ષીઓના અવાજે ઊપરથી શુભાશુભ પારખવાની કળા છેલ્લી છે એવી પુરુષોપયોગી બહોતેર કળાઓ, સ્ત્રીઓની ચોસઠ કળાઓ અને સો શિલ્પ પ્રજાના હિત માટે ઉપદેશ્યાં–શીખવ્યાં. લેખનાદિ, બોતેર કળાઓ આ પ્રમાણે જાણવી -૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, | ૫ વાઘ. ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જ્યોતિષ, ૯ છંદ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરુક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ અશ્વારોહણ, ૧૭ ગજારોહણ, ૧૮ હાથી-ઘોડા કેળવવાની વિદ્યા, ૧૯ શસ્ત્રાભ્યાસ. ૨૦ રસ, ૨૧ મંત્ર, ૨૨ યત્ર ૨૩ વિષ. ૨૪ ખનીજ વિદ્યા, ૨૫ ગંધવાદ ર૬ પ્રાકૃત, ૨૭ સરકૃત, ૨૮ પિશાચિકા, ર૯ અપભ્રંશ, ૩૦ સ્મૃતિ, ૩૧ પુરાણુ, ૩૨ અનુષ્ઠાન, ૩૩ સિદ્ધાંત, ૩૪, તર્ક, ૩પ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઈતિહાસ, ૪૦ સામુદ્રિક, BEEN 7 ] , www.ainelibrary.org Jan Edul N ational Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિજ્ઞાન, કર આચાર્યવિદ્યા–સૂરિ વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ, ૪૬ દર્શન– સંસ્કાર, ૪૭ ધૂર્તલક, ૬૮ મણિકર્મ, ૪૯ વૃક્ષ ચિકિત્સા, ૫૦ બેચરી કલા, ૫૧ અમરી કલા, પર ઇદ્રજાલ, ૫૩ પાતાલસિદ્ધિ, ૫૪ યંત્રક, પપ રસવતી–રાઈ, પ૬ સર્વકરણી, પ૭ પ્રાસાદ લક્ષણ, ૫૮ પણ–જુગાર, પ૯ ચિત્રોપલ, ૬૦ લેપ, ૬૧ ચર્મકર્મ, ૬ર પત્રછેદ કલા, ૬૩ નખરચ્છેદ કલા, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ, ૬૬ કાષ્ટઘટન, ૬૭ દેરાભાષા, ૬૮ ગાડ, ૬૯ ગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેવલિવિધિ અને ૨ શકત. અહીં લેખનમાં હંસલિપિ વગેરે અઢારે લિપિઓનો સમાવેશ થાય છે. પ્રભુએ પોતાના જમણે હાથે આ લિપિઓનું જ્ઞાન બ્રાહ્મીને શીખવ્યું હતું. તથા એક દશ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, ખર્વ નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય, અને પરાર્ધ એવી રીતે અનુક્રમે દસ દસગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબા હાથે સુંદરીને શીખવ્યું. કાષ્ટકર્માદિરૂપ કર્મ ભરતને અને પુરુષાદિ લક્ષણે બાહુબલિને શીખવ્યાં. સ્ત્રીઓની ચોસઠ કળાઓ આ પ્રમાણે જાણવી: ૧ નૃત્ય, ૨ ઔચિત્ય. ૩ ચિત્ર, ૪ વાજિંત્ર, ૫ મંત્ર, ૬ તંત્ર, ૭ ધનવૃષ્ટિ ૮ ફલાવૃષ્ટિ, ૯ સંસ્કૃતજ૫, ૧૦ ક્રિયાકલ્પ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ પાણી થંભાવવાની કળા, ૧૫ ગીત, ૧૬ તાલમાન, ૧૭ આકારગોપન ૧૮ આરામ–બગીચો ઉછેરવાની કળા. ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ, ૨૧ નરલક્ષણ, રર હસ્તી પરીક્ષા અને અશ્વપરીક્ષા, SS W eitary. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વાસ્તુશક્ટિ, ૨૪ તીવ્રબુદ્ધિ, ૨૫ શકુન વિચાર, ૨૬ ધર્માચાર, ૨૭ અંજાર, ૨૮ ચૂર્ણ, ૨૯ ગૃહિધર્મ, ૩૦ સુપ્રસાદન કર્મ, ૩૧ સુવર્ણસિદ્ધિ, ૩૨ સંદર્યવૃદ્ધિ, ૩૩ વાકપટુતા, ૩૪ કરલાધવીહાથચાલાકી, ૩૫ લલિત ચરણ, ૩૬ સુગંધિત તેલ બનાવવાની કળા, ૩૭ ભૂપચાર, ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ, ૪૦ પરનિરાકરણ, ૪૧ વીણાનાદ, ૪ર વિતંડાવાદ, ૪૩ અંકરિથતિ, ૪૪ જનાચાર, ૪૫ કુંભભ્રમ, ૪૬ સારિશ્રમ, ૪૭ રત્નમણિભેદ, ૪૮ લિપિ પરિરછેદ, ૪૯ વૈદ્યક્રિયા, ૫૦ કામાવિષ્કરણ ૫૧ રંધનકળા, પર ચિકર બંધ–કેશ બાંધવાની કળા, પ૩ શાલીખંડન, ૫૪ મુખમંડન, પપ કથાકથન, પ૬ કુસુમગ્રંથન-કુલ ગુંથવાની કળા, પ૭ વરવેષ, ૫૮ સર્વભાષા વિશેષ, પ૯ વાણિજ્ય, ૬૦ ભેજા, ૬૧ અભિધાન પરિજ્ઞાન, ૬૨ આભૂષણ યથાસ્થાન, ૬૩ અંત્યાક્ષરિકા, અને ૬૪ પ્રશ્ન પ્રહેલિકા. આચાર્યના ઉપદેશ વગર થાય તે કર્મ અને આચાર્યના ઉપદેશથી થાય તે શિ૯૫ સમજવાં. કર્મ તે અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થયાં છે, પ્રભુએ તે માત્ર શિલ્પશાસ્ત્ર જ શીખવ્યું છે. પ્રભુએ પ્રજાના હિતને માટે જ પુરુષની તેર કળાઓ, સ્ત્રીઓની ચોસઠ કળાઓ, અને સો શિલ્પ એ ત્રણે વસ્તુઓને ઉપદેશ કર્યો. અને પિતાના સે પુત્રોને સો રાજા ઊપર સ્થાપ્યા. તેમાં ભારતને વિનીતા નગરીનું મુખ્ય રાજય સેપ્યું, અને બાહુબલિને બહલી દેશમાં તક્ષશિલાનું રાજ્ય સોંપ્યું; બાકીના અઠ્ઠાણું પુત્રોને જુદા જુદા દેશો વહેંચી આપ્યા. ek - ટ Jan Edu Page #512 -------------------------------------------------------------------------- ________________ »» ન્યા Jain Educa રોણા નો પ્રભુના સાપુત્રો આ પ્રમાણે જાણવા: ૧ ભરત, ૨ બાહુબલિ, ૩ શંખ, ૪ વિશ્વકર્મા, ૫ વિમલ, ૬ સુલક્ષણ, ૭ અમલ, ૮ ચિત્રાંગ, ૯ ખ્યાતકીર્ત્તિ, ૧૦ વરદત્ત, ૧૧ સાગર, ૧૨ યશોધર, ૧૩ અમર, ૧૪ રથવર, ૧૫ કામદેવ, ૧૬ ધ્રુવ, ૧૭ વત્સ, ૧૮ નંદ ૧૯ સૂર, ૨૦ સુનંદ, ૨૧ કુરુ, ૨૨ અગ, ૨૩ વંગ, ૨૪ કૈાશલ, ૨૫ વીર, ૨૬ કલિંગ, ૨૭ મગધ, ૨૮ વિદેહ, ૨૯ સંગમ, ૩૦ દશાર્ણ, ૩૧ ગંભીર, ૩૨ વસુવર્મા, ૩૩ સુવર્મા, ૩૪ રાષ્ટ્ર, ૩૫ સુરાષ્ટ્ર, ૩૬ બુદ્ધિકર, ૩૭ વિવિધકર, ૩૮ સુયશા, ૩૯ યશ:કીર્તિ, ૪૦ યશકર, ૪૧ કીર્ત્તિકર, ૪૨ સૂરણ, ૪૩ બ્રહ્મસેન, ૪૪ વિક્રાંત, ૪૫ નરોત્તમ, ૪૬ પુરુષાત્તમ, ૪૭ ચંદ્રસેન, ૪૮ મહાસેન, ૪૯ નભ:સેન, ૫૦ ભાનુ, ૫૧ સુકાંત, પર પુયુત, ૫૩ શ્રીધર, ૫૪ દુર્ઘર્ષ, ૫૫ સુસુમાર, ૫૬ દુય, ૫૭ અજેયમાન, પ૮ સુધર્મા, ૫૯ ધર્મસેન, ૬૦ આનંદન, ૬૧ આનંદ, ૬૨ નંદ, ૬૩ અપરાજિત, ૬૪ વિશ્વસેન, ૬૫ હરિષેણુ, ૬૬ જય, ૬૭ વિજય, ૬૮ વિજયંત, ૬૯ પ્રભાકર, ૭૦ અદિમન, ૭૧ માન, ૭૨ મહાબાહુ, ૭૩ દીધબાહુ, ૭૪ મેધ, ૭પ સુધાષ, ૭૬ વિશ્વ, ૭૭ વરાહ, ૭૮ સુસેન, ૭૯ સેનાપતિ, ૮૦ કપિલ, ૮૧ શૈલવિચારી. ૮ર અરિંજય, ૮૩ કુંજરબલ, ૮૪ જયદેવ, ૮૫ નાગદત્ત, ૮૬ કાશ્યપ, ૮૭ બલ, ૮૮ ધીર, ૮૯ શુભમતિ, ૯૦ સુમતિ, ૯૧ પદ્મનાભ, ૯૨ સિંહ, ૯૩ સુજાતિ, ૯૪ સંજય, ૫ સુનાભ, ૯૬ નરદેવ, ૯૭ ચિત્ત, ૯૮ સુરવર, ૯૯ દૃઢરથ અને ૧૦૦ પ્રભંજન. રાજ્યના પ્રદેશોના નામ: ૧ અંગ ૨ નંગ ૩ કલિંગ ૪ ગોડ ૫ ચાડ ૬ કર્ણાટ ૭ લાટ tional XXXNXEXNEXENE *૯૮ Page #513 -------------------------------------------------------------------------- ________________ સુ વ્યા શ . * * ૮ સારાષ્ટ્ર ૯ કાશ્મીર ૧૦ સાવીર ૧૧ આભીર ૧૨ ચીણુ ૧૩ મહાચીણુ ૧૪ ગૂર્જર ૧૫ બંગાલ ૧૬ શ્રીમાલ ૧૭ નેપાલ ૧૮ જહાલ ૧૯ કૌશલ ૨૦ માલવ ૨૧ સિંહલ અને રર મથલ. ત્યારપછી વળી, જેમના કહેવાના આચાર છે એવા લેાકાંતિક દેવાએ તેમની પાસે આવીને પ્રિય લાગે તેવી યાવત વાણી વડે તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે—યાવત્ ‘ ભાગદારોને ધન વહેંચી આપીને’ ત્યાંસુધી પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના (ગુજરાતી ફાગણ માસના) વિદે પક્ષ આવ્યા ત્યારે, તે ચૈત્ર વિદ આઠમના પાછલા પહેારે, જેમની વાટની પાછળ દેવા, અસુરો અને મનુષ્યોની માટી મંડળી ચાલી રહી છે એવા કૌલિક અરહત ઋષભ સુદર્શના નામની શિબિકા—પાલખી–માં બેસીને યાવત્ વિનીતા રાજધાની વચ્ચેાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશાકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશેકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઊભી રખાવે છે ઇત્યાદિ બધુ આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું. યાવત્ પોતે જ ચારમુષ્ટિ લાચ કરે છે’ (જુઓ ચિત્ર નં. ૧૯૫) ત્યાંસુધી. એક મુષ્ટિ લાચની બાકી રહી ત્યારે તે એક મુષ્ટિ કેશની લટ, પ્રભુના સેાનાવી ખભા ઊપર સુવર્ણકલશની ઊપર નીલકમળની માળા શાભે તેવી રીતે દીપી નીકળી. તે કેશની લટ જોઈને ઇંદ્ર બહુ જ રાજી થયા. તેણે પ્રભુને વિનંતી કરી કે : “ હે સ્વામી! કૃપા કરી હવે એટલા કેશ રહેવા તા સારૂં.” શક્રના આગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા. દે Jain Educational -XXXXX-X ૪૯૯ nelibrary.org Page #514 -------------------------------------------------------------------------- ________________ 4ä » ચિત્ર નં. ૧૯૫ શ્રીઋષભદેવના ચારમુ પ્રલોચ પ્રભુને પોતાને તા કાંઈ લાગ્યું નહિ, Jain Educational એ રીતે ચાર મુષ્ટિ લાચ કરે છે. તે સમયે પ્રભુએ પાણી વગરના છઠ્ઠના તપ કરેલા હતા, એ સમયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થતાં ઉગ્રવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના કચ્છ મહાકચ્છ વગેરે ચાર હજાર પુરુષા સાથે કે જે પ્રભુના પગલે ચાલવાના મનેારથી રાખતા હતા તેની સાથે—એક દેવદૃષ્ય વસ્ર ગ્રહણ કરીને મુંડ થઇને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને—ભિક્ષુદશાને—સાધુપણાની દીક્ષા સ્વીકારી. કૌશલિક અરહત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પેાતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી એ રીતે તેમણે ઘણા ઘણા ઉપસર્ગો સહન કર્યા હતા, અને પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા હતા. તે વખતે લેાકેા અતિ સમૃદ્ધ હોવાથી ભિક્ષા એટલે શું અને ભિક્ષુક કેવા હોવા જોઇએ તે કેાઈ જાણતા નહાતા. પરંતુ તેની સાથે જેઆએ દીક્ષા લીધી હતી, તેએ આહાર || ** જો ત | ૫૦૦ brary.org Page #515 -------------------------------------------------------------------------- ________________ ક થા નહિ મળવાથી, પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા. પ્રભુએ તો મૌનવ્રત સ્વીકારેલું હોવાથી તેઓએ કાંઈપણ પ્રત્યુત્તર ન આપ્યો. તેઓ બધા કછ અને મહાકછ પાસે ગયા. તેમણે ઉત્તર આપ્યો કે:-“જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ આહારવિધિ જાણતા નથી. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પૂછી ન લીધું તે આપણી ભૂલ થઈ. હવે આહાર વિના શું કરવું એ મોટો પ્રશ્ન છે. ભારતની શરમને લીધે પાછા ઘેર જવું એ પણ યોગ્ય નથી.” પછી વિચાર કરીને વનવાસ સેવો એ જ કલ્યાણકારી છે તેમ નકકી કર્યું. આ પ્રમાણે વિચાર કરીને તે બધા પ્રભુનું જ ધ્યાન ધરતા ગંગા નદીના કિનારે વનમાં રહેવા લાગ્યા. ત્યાં તેઓ વૃક્ષ પરથી નીચે પડતાં પાકાં ફળ-ફૂલ, પત્ર વગેરે ખાઈને રહેવા લાગ્યા, અને મસ્તક, મૂછ તથા દાઢીના કેશને સાફ કરતા નહિ હોવાથી જટાધારી તાપસ તરીકે તેઓ પ્રસિદ્ધિને પામ્યા. પ્રભુએ દીક્ષા લીધી તે પહેલાં તેમણે પિતાના સર્વ પુત્રોને જુદા જુદા દેશનાં રાજ્ય વહેંચી આપ્યા હતા, પરંતુ કછ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્રો કે જેમને પ્રભુએ પિતાના પુત્રની પેઠે રાખ્યા હતા, તેઓ કેઈ કાર્ય પ્રસંગે બહાર ગામ ગએલા હોવાથી, રાજ્યની વહેંચણી વખતે હાજર નહોતા. પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ પાછા આવ્યા અને ભરતે આપવા માંડેલો ભાગ નહિ લેતાં પિતાના વચનથી તેઓ પ્રભુ પાસે ગયા અને કાઉસગ્નધ્યાનમાં રહેલા પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. તેઓ હમેશાં પ્રભુની પાસે ઊડીને આવેલી ધૂળને વાળી નાખે, અને Jain Education international wwwwainelibrary.org Page #516 -------------------------------------------------------------------------- ________________ ← જ ન કમળપત્રમાં જળ લાવી ચારે તરફ છંટકાવ કરે, અને પ્રભુની પાસે જાનુપ્રમાણ સુગંધી પુષ્પા પાથરી પંચાંગ પ્રણામ કરી “હે પ્રભુ ! અમને રાજ્ય આપે !” એ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં એક વખતે ધરણંદ્ર ભક્તિભાવપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો. ત્યાં નમિ અને વિનમિને પ્રભુની ભક્તિ કરતા જોઈ, સંતુષ્ટ થઇ ધરણેન્દ્રે કહ્યું કે: “ હે ભાઈ ! પ્રભુ તા નિસંગ છે, તેમની પાસે રાજ્યની માગણી થઈ શકે નહિ. પરંતુ તમારી પ્રભુભક્તિના બદલામાં હું જ તમને રાજ્ય આપીશ.' એમ કહીને ધરણેન્દ્રે તેમને અડતાલીશ હજાર (૪૮૦૦૦) વિદ્યા આપી, તેમાં ગેરી, ગાંધારી, રોહિણી અને પ્રાપ્તિ નામની ચાર મહાવિદ્યાએ પાઇસિદ્ધ આપી. કિરણાવલી ટીકાકાર ૪૮ વિદ્યા આપવાનું કહે છે તે બરાબર નથી, કારણકે આવશ્યકવૃત્તિમાં ૪૮૦૦૦ વિદ્યા આપવાનું કહેલું છે. વિદ્યા આપીને ધરણેન્દ્રે કહ્યું કે:–“ આ વિદ્યાઓ વડે તમે વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા છેા, એટલે હવે તમે સ્વજન-પરિવારને લઇને સુખેથી વૈતાઢ્ય પર્વત ઊપર જાઓ, ત્યાં દક્ષિણ વિદ્યાધર શ્રેણિમાં ગૌરેય—ગાંધાર વગેરે આઠ નિકાયા–જાતિએ અને રથનુપુર ચક્રવાલાદિ પચાસ નગર વસાવેા. ઉત્તરશ્રેણિમાં પડક—વશાલય વગેરે આઠ નિકાયા અને ગગનવલ્લભ આદિ સાઠ નગરો વસાવે.'' પછી કૃતાર્થ થએલા મિ અને વિનમિએ પોતાના પિતા પાસે અને ભરત રાજા પાસે સઘળી હકીકત નિવેદન કરી અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં વિનમિએ **** XXNYENGINE MINAMING ૫૦૨ elibrary.org Page #517 -------------------------------------------------------------------------- ________________ નિવાસ કર્યો. પ્રભુના સમયમાં લેકે સમૃદ્ધિશાલી અને ભદ્રિક હોવાથી દાનમાં અન્ન પાણી આપવા જોઈએ તે વાત સમજતા નહોતા. તેથી ભિક્ષા માટે પ્રભુ જ્યાં જ્યાં જતા ત્યાંત્યાં લોકો તેમને કીંમતી વસ્ત્રો, ઘરેણુ, કન્યા વગેરેની ભેટ મૂકીને પ્રભુને પિતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપવા લાગ્યા. આ રીતે યોગ્ય ભિક્ષા નહિ મળવા છતાં દીનતારહિત મનવાળા પ્રભુ પ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત પ્રભુ વિહાર કરતા કરતા કુરૂદેશના હસ્તિનાપુર નગરમાં પધાર્યા. આવશ્યવૃત્તિ અનુસારે ત્યાં બાહુબલિનો પુત્ર સમપ્રભ રાજ્ય કરતો હતો, અને સેમપ્રભનો શ્રેયાંસ નામને પુત્ર યુવરાજપદે હતો. તે શ્રેયાંસકુમારે રાતે “પોતે શ્યામવર્ણવાળા મેરુ પર્વતનો અમૃત ભરેલા કળશ વડે અભિષેક કર્યો અને તેથી તે અત્યંત દીપી નીકળ્યો. એવું સ્વમ જોયું. તે જ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે પણ તે જ રાતે શ્રેયાંસકુમારને સર્યમંડળનાં ખરી પડેલાં કિરણો ફરીથી તેમાં સ્થાપતો સ્વમમાં જોયા. રાજાએ પણ સ્વમમાં શત્રના લશ્કર સાથે લડતા કેઈ મહાપુરુષને શ્રેયાંસની સહાયથી વિજય પામતા જોયા. સવારમાં ત્રણે જણ રાજસભામાં એકઠા થયા, તેઓએ પોતપોતાને આવેલાં સ્વમ એક બીજાને કહ્યાં એટલે રાજાએ તે ત્રણે સ્વમનો સાર કાઢયો કે:-શ્રેયાંસને કેઈપણ મહાન લાભ થવો જોઈએ.” પછી સભા વિસર્જન કરવામાં આવી. ૫૩ Jin LA na Page #518 -------------------------------------------------------------------------- ________________ તે શ્રેયાંસકુમાર પિતાના મહેલમાં ગયો. મહેલના ઝરૂખામાં બેસી જોયું તો લોકોના મુખકરી માંથી “ પ્રભુ કાંઈ પણ લેતા નથી” એવા ઉદ્દગારો શ્રેયાંસના સાંભળવામાં આવ્યા. એટલામાં શ્રેયાંસની નજરે પ્રભુ આવતા દેખાયા. પ્રભુને અને પ્રભુના વેષને જોતાં જ “મેં આવો વેષ જેએલો છે.” એમ તેને લાગ્યું. એ વિષે ઊંડે વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના પ્રતાપે તે જાણી શકો કે –“હું પૂર્વભવમાં પ્રભુને સારથી હતો, અને પ્રભુ વજનાભ નામના ચક્રવર્તી હતા. પ્રભુએ અને મેં વજસેન તીર્થકરની પાસે દીક્ષા લીધી હતી. તે વખતે વાસેનના મુખથી જ મેં સાંભળ્યું હતું કે આ વજનાભને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે.” - શ્રેયાંસકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, એટલામાં એક માણસે શ્રેયાંસની પાસે આવી ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડા હર્ષપૂર્વક ભેટ ધર્યા. પછી તેણે પ્રભુને વિનંતી કરી કે:-“હે ભગવન ! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો.” પ્રભુએ પણ બંને હાથની પસલી કરી, હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. શ્રેયાંસકુમારે રસના ભરેલા બધાએ ઘડા એક પછી એક ઠલવવા માંડ્યા. સર્વ ઘડાનો રસ શ્રેયાંસે પસારેલા પ્રભુના હાથમાં રેડી દીધે, છતાં રસનું એકપણ ટીપુ નીચે ન પડતાં રસની શિખા ઊપર વધવા લાગી. કહ્યું છે કે: રીતે દર વર્ગ "S Jain Ede . For Private Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Is " माइज्ज घडसहस्सा अहवा माइज सागरा सव्वे । जस्सेयारिस लद्धी सो पाणिपडिग्गही होई ॥१॥ જેમના હાથની અંદર હજારે ઘડા સમાઈ જાય અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય. એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે કરપાત્રી કહેવાય.” અહીં કવિ ઉસ્નેક્ષા કરતાં કહે છે કે:-“પ્રભુએ પોતાના જમણા હાથને પૂછયું કે:કીડી “અરે ! તું ભિક્ષા કેમ નથી લેતો.” જમણા હાથે જવાબ આપ્યો કે;–“પ્રભુ ! હું ભિક્ષા તો લઉં પણ દાતારના હાથ નીચે મારે રહેવું પડે તે મને કેમ પાલવે ? કારણકે હું તો પૂજા, ભજન, દાન, શાંતિકર્મ, કલા, પાણિગ્રહણ, સ્થાપના, શુદ્ધતા, પ્રેક્ષણ, હસ્ત અર્પણ, વગેરે મુખ્ય ક્રિયાઓમાં જ રોકાએલો રહું છું. એટલે હે ભગવન ! હું આ ઉત્તમ કાર્ય કરનાર, એક દાતારના હાથ નીચે રહી હલકે કેમ ગણાઉં.’ આ પ્રમાણે જમણે હાથ બેલીને મૌન રહ્યો એટલે પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવાની ભલામણ કરી. તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે:-“હે પ્રભુ ! રણસંગ્રામ વખતે મને જ આગળ ધરવામાં આવે છે, અંક ગણવામાં પણ હું જ હમેશાં તૈયાર રહું છું અને ડાબા પડખે સૂઈ રહેવા વગેરેના કાર્યમાં મારો જ ઉપયોગ કરવામાં આવે છે, એટલે મને તો E a fe Page #520 -------------------------------------------------------------------------- ________________ S* r કોઈ કkk , કોઈપણ દાતારના હાથ નીચે રહેવું પાલવે જ નહીં. માટે જુગારના વ્યસની જમણા હાથને જ આપ આજ્ઞા કરે.” જમણા હાથે કહ્યું કે:-“ગમે તેમ પણ હું પવિત્ર છું અને તું પવિત્ર નથી.” પ્રભુએ બંને હાથને સમજાવ્યા કે –“તમે જ રાજયલક્ષ્મી ઉપાર્જન કરી, તમે જ દાન દઈ અર્થીઓના સમૂહને કૃતાર્થ કર્યા, તમે પોતે નિરંતર સંતુષ્ટ રહી છે. તો હવે દાન દેનારા ઊપર દયા લાવી ગ્રહણ કરો.” એ પ્રમાણે બને હરસ્તોને સમજાવ્યા ત્યારે જ તેઓ શ્રેયાંસકુમાર પાસેથી તાજે શેરડીનો રસ ગ્રહણ કરી પૂર્ણતાને પામ્યા ! એવા શ્રી ઋષભ પ્રભુ આપણું રક્ષણ કરો ! શ્રેયાંસકુમારે પ્રભુને દાન દીધું તે વખતે તેની આંખમાંથી હર્ષનાં આંસુઓ વસતા હતા. અને દેએ વસ્ત્રોની, સુગંધી જળની અને પુષ્પની વૃષ્ટિ કરી તથા આકાશમાં “અહાદાન ! અહાદાન !” ના અવાજે થવા લાગ્યા અને દેવદુંદુભિ વાગવા લાગી સાડાબાર કરોડ સોનૈયાની ત્યાં વૃષ્ટિ થઈ. પ્રભુએ તે રસ વડે પોતાની એક વરસની તપશ્ચર્યાનું પારણું કર્યું આજે પણ ધાર્મિક જેને એક વરસની તપશ્ચર્યા કરે છે, જે ‘વરસીતપ ના નામે ઓળખવામાં આવે છે અને વૈશાખ સુદી ૩–અક્ષય તૃતીયાના દિવસે શેરડીના રસથી પારણું કરે છે. એ વખતે સર્વ નગરજનો તથા તાપસે પણ શ્રેયાંસકુમાર પાસે આવ્યા. શ્રેયાંસે તેમને કહ્યું કે:-“હે લેકે ! સદ્ગતિ મેળવવાની ઈરછાવાળાઓએ આ પ્રમાણે સાધુઓને નિર્દોષ આહારની જ ભિક્ષા આપવી જોઈએ.” આ અવેસર્પિણીમાં દાન દેવાનો રિવાજ પ્રથમ શ્રેયાંસકુમારથી જ શરૂ થયો. NR NR આપ૦૬ No Jain Ede b rary.org r ational Page #521 -------------------------------------------------------------------------- ________________ લકોએ શ્રેયાંસકુમારને પૂછ્યું કે:-“તમે આ શી રીતે જાણ્યું.” એટલે શ્રેયાંસે પ્રભુ સાથેનો પિતાને આઠ ભવને સંબંધ આ પ્રમાણે કહી બતાવ્યો : ૧ પ્રથમ ભવમાં પ્રભુ જ્યારે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે હું સ્વયંપ્રભા નામે તેમની દેવી હતી. ૨ બીજા ભવમાં પર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નામના નગરમાં પ્રભુ વજંઘ નામે રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામની રાણી હતી. ૩ ત્રીજા ભવમાં પ્રભુ જ્યારે યુગલિક હતા, ત્યારે હું તેમની યુગલિકા હતી. ૪ ચોથા ભવમાં અમે બંને સૈધર્મ દેવલોકમાં મિત્રદેવ તરીકે ઉત્પન્ન થયા હતા. ૫ પાંચમા ભવમાં પ્રભુ જ્યારે અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા હતા, ત્યારે હું જીર્ણશેઠનો કેશવ નામને પુત્ર થયો અને તેમનો મિત્ર હતો. ૬ છઠ્ઠા ભવમાં અમે બંને જણ અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા. ૭ સાતમા ભાવમાં પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજનાભ નામે ચક્રવર્તી થયા અને હું તેમને સારથી થયા. ૮ આઠમા ભાવમાં અમે બંને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા. ત્યાંથી ચવીને પ્રભુ અહીં તીર્થકર થયા છે અને હું તેમને પ્રપૌત્ર થયો છું. આ પ્રમાણે શ્રેયાંસની પાસેથી સાંભળીને લોક કહેવા લાગ્યા કે:-“શ્રી ઋષભદેવ સમાન પાત્ર. શેરડીના રસ જેવું નિવદ્ય દાન, અને શ્રેયાંસ જેવો ભાવ હોય તો ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય.?? એ પ્રમાણે સ્તુતિ કરતા લેકે પોતપોતાને સ્થાને ગયા. [ એક વખત પ્રભુ વિહાર કરતા કરતા એક સાંજના બહલીદેશમાં તક્ષશિલા નગરીની ૫૨૬ Jain Ede કI Page #522 -------------------------------------------------------------------------- ________________ ગિક તાજ વાત જાણકા સમીપમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઉસગ્નધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ | આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેને અતિશય આનંદ થયો; છતાં બાહુબલિએ વિચાર કર્યો કે એમને એમ જઉં તે કરતાં સવારમાં સર્વસમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરૂં તો કેવું સારું ? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રિ મહેલમાં વ્યતીત કરી દીધી. સવાર થતાં જ પ્રભુ કાઉસગ્ગ પારીને વિહાર કરી ગયા. બાહુબલિએ ભારે દબદબાપૂર્વક સવારી કાઢી અને પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યો. ત્યાં આવીને જોયું તો પિતાના અવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણો જ પશ્ચાતાપ થયો. ચિત્ર નં. ૧૯૬ શ્રીચક્રરત્નની ઉત્પત્તિ ૫૯૮ Jain Education For Privere & Personal Use Only library.org Page #523 -------------------------------------------------------------------------- ________________ તેણે પ્રભુના ચરણારવિંદને કઈ ઉલંધે નહીં તે માટે, પ્રભુ જયાં કાઊસમ્મધ્યાને ઊભા હતા ત્યાં, એક રત્નમય ધમચક સ્થાપ્યું. તેની બરાબર રક્ષા કરવા થોડા માણસે પણ નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિભાવપૂર્વક વંદન કરીને તે પોતાની નગરીમાં પાછો ફર્યો. દીક્ષા લીધી તે દિવસથી પ્રભુને એક હજાર વર્ષના છદ્મ કાલ જાણવો, તેમાં માત્ર એક રાતદિવસ તેઓને પ્રમાદ સમય જાણો. પછી જ્યારે જે તે હેમંત ઋતુનો ચોથો માસ, સાતમા પક્ષ એટલે ફાગણ માસનો (ગુજરાતી માહ માસનો) વદી પક્ષ આવ્યો ત્યારે, તે ફાગણ માસની વદી અગિયારશના દિવસે ચડતા પહોરે, પુરિમતાલ નામના વિનીતાના પરાની બહાર, શકટમુખ નામના ઉદ્યાનમાં, વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં, તેમણે જળરહિત જ રીતે જ કરી ચિત્ર નં. ૧૯૭ શ્રી ત્રાષભદેવનું સમવસરણ Jain B a tional I have Page #524 -------------------------------------------------------------------------- ________________ . સુ ક્યા 19 મુ પો Jain Ede અઠ્ઠમની તપસ્યા કરી હતી એ સમયે, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થતાં, ધ્યાનના મધ્યભાગમાં વર્તતા પ્રભુને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાન દર્શન ઉત્પન્ન થયું (જુએ ચિત્ર નં. ૧૯૭). યાવતુ હવે તે બધું જોતાં જાણતાં વિહરે છે. આ પ્રમાણે પ્રભુને વનીતા નગરીના પુરીમતાલ નામના શાખાપુરમાં જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવી ભરત મહારાજાને વધામણી આપી કે–“ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” તે જ વખતે બીજા એક પુરુષે આવી વધામણી આપી કે—“ મહારાજ ! આપની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે” (જુએ ચિત્ર નં. ૧૯૬). એકી સાથે બે વધામણી આવવાથી ભરત મહારાજા વિષયતૃષ્ણાની વિષમતાને લીધે વિચાર કરવા લાગ્યા કે “મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચક્રરત્નની?'' એકાદ ક્ષણ વિચાર કરી તેઓએ નિર્ણય કર્યો કે: “ચક્રની પૂજા તે આ લાકના જ સુખ માટે છે, જ્યારે પિતાજીની પૂજા તા આ લાક અને પરલેાકનું પણ કલ્યાણ આપનારી છે, એટલે પિતાજીની પૂજામાં ચક્રરત્નની પણ પૂજા આવી જાય છે.’ એ પ્રમાણે વિવેકબુદ્ધિથી વિચાર કરીને ભરત મહારાજાએ પ્રભુને વંદન કરવા જવાની તૈયારી કરવા માંડી. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારથી મરૂદેવા માતા પુત્રના વિરહને લીધે હમેશાં રૂદન કર્યા કરતા હતા, તેથી તેમનાં નેત્રમાં પડળ પણ આવી ગયાં હતાં. તેએ ઘણીવાર ભરતને ઉપાલંભ national NEW D ૫૦ melibrary.BE Page #525 -------------------------------------------------------------------------- ________________ * આ જ રા આપતાં હતાં કે–“હે ભરત ! મારો સુકોમળ પુત્ર રાજ્યલક્ષ્મી છોડીને ચાલી નીકળ્યો છે, તેને કોણ જાણે કેવાં આકરા દુ:ખ વેઠવાં પડતાં હશે? તું તો રાજ્યના સુખમાં મગ્ન બન્યો છે એટલે તેને તેની શી ચિંતા હોય?' ભરત મહારાજાએ મરૂદેવા માતાને પણ હાથી ઊપર બેસાડી પોતાની સાથે લીધા (જૂઓ ચિત્ર નં. ૧૯૮). સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિવાળી ભરત મહારાજાની સવારી પ્રભુને વાંદવા આગળ ચાલી. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા મરૂદેવાને કહ્યું કે:-“માતાજી ! આપના પુત્રની ઋદ્ધિ સામે એકવાર દૃષ્ટિ તો કરો ??? - ભરતનાં આનંદિગાર સાંભળી મરૂદેવા માતાના અંગેઅંગ રોમાંચિત થઈ ગયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ-કચરો ધોવાઈ જાય તેવી રીતે આનંદાશ્રુ વડે ચિત્ર નં. ૧૯૮ શ્રી મારૂદેવા માતા હસ્તિ ઊપર તેમનાં પડળ પણ ધોવાઈ ગયાં. પ્રભુની છત્ર-ચામર વગેરે 欢薩然凝然隆隆恐烈戀 Jain Educa erary.org Page #526 -------------------------------------------------------------------------- ________________ હૂ જ જ્યા Jain Educ પ્રાતિહાર્ય લક્ષ્મી દેખી માતા વિચારવા લાગ્યાં કે: “ ખરેખર માહથી વિવ્હલ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે ! પોતાના સ્વાર્થ હોય ત્યાંસુધી જ સૈા સ્નેહ બતાવે છે! હું ઋષભના દુ:ખની ચિંતા કરી કરીને રડીને આંધળી થઇ, છતાં સુર–અસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ ભાગવતા ઋષભે મને સુખસમાચારને સંદેશો પણ ન માક્લ્યા! આવા સ્વાર્થી સ્નેહને ધિક્કાર હા!” આ પ્રમાણે ભાવના ભાવતાં ભાવતાં માતા મરૂદેવાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ ક્ષણે આયુષ્યના ક્ષય થવાથી તે મુક્તિ પામ્યાં. અહીં કવિ ઘટના કરે છે કે:—“જગત્માં યુગાદીશ સમાન કાઇ પુત્ર નહીં, જેણે પાતે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને જે કેવળજ્ઞાનરૂપી રત્ન મેળવ્યું હતું તે સ્નેહવડે પ્રથમ પોતાની માતાને અર્પણ કરી દીધું.” વળી “જગત્માં મરૂદેવા જેવા માતા પણ નહીં હોય, જેણે પેાતાના પુત્ર માટે મુક્તિરૂપી કન્યા જેવા અને માક્ષના માર્ગ સ્ફુટ હાવા છતાં તે જેવા આગળથી જ ચાલી નીકળ્યાં.’ સમવસરણમાં પ્રભુએ ધર્મદેશના આપી, તેથી ઋષભસેન વગેરે ભરતનાં પાંચસે પુત્રોએ અને સાતસા પોત્રાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. તેમાંથી પ્રભુએ ઋષભસેન વગેરે ચારાશી ગણધરોની સ્થાપના કરી. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, અને તે મુખ્ય સાધ્વી થઇ. ભરત રાજા પ્રથમ શ્રાવક થયા. સુંદરી પણ દીક્ષા લેવાની ભાવના રાખતી હતી; પરંતુ તેણીને અત્યંત રૂપવાન જાણીને સ્રીરત્ન તરીકે સ્થાપન કરવા માટે ભરતે દીક્ષા લેવાની આજ્ઞા ન આપી, તેથી તે શ્રાવિકા થઈ. આ પ્રમાણે tional પર orary.org Page #527 -------------------------------------------------------------------------- ________________ આ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુને કેવળજ્ઞાન થએલું જાણી કચ્છ અને મહાકછ સિવાયના બધા તાપોએ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા લીધી. મરૂદેવાના નિર્વાણથી શકાતુર થએલા ભરતને ઇકે સમજાવી શેનું નિવારણ કર્યું, અને પછી ભારત મહારાજા પ્રભુને વંદન કરીને પોતાને સ્થાને ગયા. ત્યારપછી ભરત મહારાજાએ ચક્રરત્નની પૂજા કરી, શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસ સુધી ભરતક્ષેત્રના છ ખંડ સાધીને પિતાના ઘેર પાછા આવ્યા. ચક્ર તો આયુધશાળાની બહાર જ રહ્યું. તેનું કારણ પૂછતાં માલુમ પડ્યું કે પોતાના નવ્વાણું ભાઈઓ હજુ તેમની આજ્ઞા માનતા નથી. તેથી ભારતે પોતાના અઠ્ઠાણું ભાઈઓને પિતાની આજ્ઞામાં રહેવાનું દૂત મારફતે કહેવડાવ્યું. બધા ભાઈઓ એકઠા થયા અને આપણે ભારતની આજ્ઞા માનવી કે તેમની સાથે યુદ્ધ કરવું, એ બાબતની સલાહ લેવા પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેઓને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણા વડે બાધ પમાડીને દીક્ષા આપી. પછી ભરત મહારાજાએ બાહુબલિ પાસે દત મોકલ્યો. તેણે ભારતની આજ્ઞાને તિરસ્કાર કરી યુદ્ધની તૈયારી કરી. ભરત અને બાહુબલિ વચ્ચે બાર વરસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, છતાં બંનેમાંથી એકેની જીત ના થઈ. પછી શકે આવી માણસને કચ્ચરઘાણ નીકળી જતો બચાવ્યો અને દુષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી બંનેએ પરસ્પર લડવું એમ ઠરાવી આપ્યું (જુઓ ચિત્ર નં. ૧૯૯). એ ચારે યુદ્ધમાં ભરત મહારાજાના તે પર ૫૧૩ છે Jain Edels Page #528 -------------------------------------------------------------------------- ________________ પરાજય થયો અને બલવાન બાહુબલિનો જ વિજય થયો તેથી ભારતે ક્રોધમાં આવી જઈ બાહુબલિ ઊપર ચક્ર મૂકર્યું. પરંતુ બાહુબલિ એક જ ગોત્રના હોવાથી ચક્ર કાંઈ પણ ન કરી શક્યું. હવે બાહુબલિના ગુસ્સાનો પાર રહ્યો નહિ. ક્રોધાવેશમાં આવી જઈ તેણે મુઠી ઉગામી ભારતને મારવા દોટ મૂકી. દોટ મૂકતાં તો મૂકી પણ તે જ વખતે તેની વિવેકબુદ્ધિએ તેને તેમ કરતાં અટકાવ્યો. પિતા તુલ્ય મોટાભાઈને મારાથી શી રીતે હણી શકાય? મારી ઉગામેલી મુઠી ખાલી પણ કેમ જાય? એમ વિચાર કરીને તેમણે તે ઉગામેલી મુઠી વડે પોતાના મસ્તક પરના વાળનો લોચ કરી નાંખ્યો અને સર્વ સાવદ્યકર્મ છોડી દઈ ત્યાં જ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. પછી ભરત મહારાજાએ પોતાના અપરાધની ક્ષમા ચિત્ર નં. ૧૯ શ્રીભરત બાહુબલિનું કંઠયુદ્ધ ૫૧૪ F brary ore Page #529 -------------------------------------------------------------------------- ________________ 點熱熱熱熱器鄉遂鄉法 માગી અને ભક્તિપૂર્વક બાહુબલિ મુનિને વંદન કરીને પિતાના મહેલમાં ચાલ્યા ગયા. બાહુબલિ મુનિએ સર્વ સાવધનો ત્યાગ કર્યો. પણ તેઓ અભિમાનને ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર આવ્યું કે:-“ જો હું હમણું પ્રભુ પાસે જઈશ તો મારે મારા નાના અઠ્ઠાણું ભાઈઓને તેઓ બધા દીક્ષા પર્યાયે મારાથી મોટા હોવાથી વંદન કરવું પડશે. એટલે મને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જઈશ.” આવા અભિમાનમાં ને અભિમાનમાં જ એક વરસ સુધી બાહુબલિ મુનિ કાઉસગ્નધ્યાનમાં ઊભા રહ્યા (જુઓ ચિત્ર નં. ૨૮૦). વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બેનોએ આવીને કહ્યું કે –“હે વીરા! અભિમાનરૂપી હાથથી નીચે ઉતરો.” બાહુબલિના હૃદય ઊપર આ પ્રતિબંધની અસર થઈ ચિત્ર નં. ૨૦૦ શ્રીબાહુબલિની તપસ્યા કરી અને તેમને પ્રભુની પાસે જવા માટે જે પગ ઉપાડ્યો કે તરત જ તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ પાસે જઈ ઘણો વખત વિહાર કરી પિ૧૫ 3 Jain Education intonational VO Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સાથે જ મોક્ષે સીધાવ્યા. ભરત મહારાજા પણ લાંબા વખત સુધી ચક્રવત્તિની લક્ષ્મી ભોગવી, એક વખત આરિલાભવનમાં વીંટી વગરની પોતાની આંગળી જોઈને, અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામ્યા; દશ હજાર રાજાઓ સાથે, દેવતાઓએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણે સમય વિચરી મોક્ષે ગયા. કૌશલિક અહિત ઋષભને ચોરાશી ગણો અને ચોરાશી ગણધર હતા. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં અષભસેન પ્રમુખ ચોરાશી (૮૪૦૦૦) શ્રમણની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી. કૌશલિક અરહત ગષભના સમુદાયમાં બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ (૩૦૦૦૦૦) આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિક સંપદા હતી. કૌશલિક અહિત 8ષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચહજાર (૩૦૫૦૦૦) શ્રમણોપાસેની અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર (૫૫૪૦૦૦) શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહત અષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાત ને પચાસ ચિદ પર્વધરની ઉત્કૃષ્ટ સંપદા હતી. કાશલિક અરહત નષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહત નષભના સમુદાયમાં વીસ હજાર (૨૦૦૦૦) કેવલજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાની સંપદા હતી. કૌશલિક અરહત ગષભના સમુદાયમાં વીસ હજાર અને છર્સ (૨૦૬૦૦) વૈક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહત rsષભના સમ Jain Educa! ary.org Page #531 -------------------------------------------------------------------------- ________________ આ દાયમાં બાર હજાર છસેને પચાસ અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણનારા એવા વિપુલમતી જ્ઞાનવાળાઓની ઉત્કૃષ્ટ વિપુલમતીઓની સંપદા હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ (૧ર૬પ૦) ઉત્કૃષ્ટ વાદી સંપદા હતી. કૌશલિક અરહત ગષભના સમુદાયમાં તેમના વિશ હજાર (૨૦૦૦) અંતેવાસીઓ-શિષ્યોથાવતુ સિદ્ધ થયા અને તેમની ચાલીશ હજાર (૨૦૦૦) આર્થિકાઓ–અંતેવાસિનીઓ સિદ્ધ થઈ. કૌશલિક અહત ત્રયભના સમુદાયમાં બાવીશ હજાર નવસેં (૨૨૯૦૦) કલ્યાણગતિવાળા થાવત ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરીયપાતિકની અનુત્તર વિમાનમાં જનારાઓની–ઉત્કૃષ્ટ સંપદા હતી. કોશલિક અરહત અષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે; યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકતભૂમિ. શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરૂષો સુધી મોક્ષમાર્ગ વહેતો હત–એ એમની યુગાંતકૃતભૂમિ. શ્રીકષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો, એટલે શ્રીષભનો કેવળીપર્યાય અંતર્મહર્તિને થતાં જ કોઈએ સર્વદુ:ખને અંત કર્યો-મરૂદેવા માતા મેલે ગયા–એ તેમની પર્યાયાંતકતભૂમિ જાણવી. તે કાલે તે સમયે કૌશલિક અહિત કષભ વીશ લાખ પૂર્વ વરસ (૨૦૦૦૦૦૦ પૂર્વ) સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ (૬૩૦૦૦૦૦) પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવસ્થામાં રહ્યા, ત્યાશી લાખ (૮૩૦૦૦૦૦) પૂર્વ વરસ સુધી ગૃહરાવસ્થામાં રહ્યા, એક હજાર વરસ સુધી Rી કરી ૫૧૭ Jain Edu c ational library.org Page #532 -------------------------------------------------------------------------- ________________ * બુ જ્યા Jain Ed છદ્મસ્થપણે રહ્યા, એક લાખ (૧૦૦૦૦૦) પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ આછાં–એટલા વરસ સુધી કેલિપર્યાયને પામ્યા, અને એ રીતે પૂરેપૂરાં એક લાખ વરસ સુધી શ્રમણુપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પેાતાનું (૮૪૦૦૦૦૦) ચારાશી લાખ પૂર્વ વરસનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને— ભાગવીને વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્રકર્મ ક્ષીણ થતાં આ અવસર્પિણીના સુષમદુ:ષમા નામના ત્રીજા આરાના ધણેા સમય વીતી જતાં અને હવે તેમાં માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, બરાબર એ સમયે જે તે હેમંત ઋતુના ત્રીજે માસ, પાંચમા પક્ષ એટલે માઘ માસના (ગુજરાતી પોષ માસના) વિદે પક્ષ આવ્યા ત્યારે, તે માઘ વિદ તેરશના દિવસે અષ્ટાપદ (જુએ ચિત્ર નં. ૨૦૧) પર્વતના શિખર ઊપર શ્રીઋષભ અરહત બીજા દશ હજાર સાધુએ સાથે, પાણી વગરના ચાદસમ ચિત્ર ન. ૨૦૧ શ્રીઅષ્ટાપદ પર્વત ભક્તનું છ ઉપવાસનું તપ કરીને, અભિજિત નામના નક્ષત્રને વિષે ચંદ્રના યાગ પ્રાપ્ત થતાં, ચડતે entemational NONE NEX પાટ nelibrary.org Page #533 -------------------------------------------------------------------------- ________________ કરી પહેરે પāકાસને બેસીને નિર્વાણ પામ્યા–ચાવતું સર્વ દુ:ખાથી તદ્દન હીણુ થયા–નિર્વાણ પામ્યા (જુઓ ચિત્ર નં. ૨૦૨). જે વખતે ત્રષભ પ્રભુ મોક્ષે ગયા તે વખતે ઇંદ્રનું આસન કંપ્યું. શક્રેદ્ર અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી લીધું. પછી તે પિતાના અગ્રમહિલી, લોકપાલાદિ પરિવાર સહિત જયાં પ્રભુનું શરીર છે ત્યાં આવ્યા, ત્રણ પ્રદક્ષિણા દીધી. ગમગીન થએલા તેના નેત્રોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પ્રભુના શરીરની બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે બે હાથ જોડી ઊભે રહ્યો. એ જ પ્રમાણે ઈશાનેંદ્ર વગેરે સર્વ ઇંદ્રા, પોતપોતાનાં આસને કંપવાથી પ્રભુનું નિર્વાણુ જાણીને પતતાના પરિવાર સહિત અષ્ટાપદ પર્વત ઊપર (જુઓ ચિત્ર નં. ૨૦૩) તે આવ્યા અને બંને હાથ જોડીને ઊભા રહ્યા. શકેંદ્ર ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક છે જે GST, છે . kી ચિત્ર નં. ૨૦૨ શ્રી ઋષભદેવ નિર્વાણ પ૯િ Jain Ede Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચિત્ર નં. ૨૦૩ શ્રી અષ્ટાપદ પર્વત caraty Ore Page #535 -------------------------------------------------------------------------- ________________ મા દેવ પાસે નંદનવનમાંથી ગશીર્ષચંદનના લાકડાં મંગાવી ત્રણ ચિતા તૈયાર કરાવી. એક ચિતા તીર્થકરના શરીર માટે, બીજી ગણધરના શરીર માટે, અને ત્રીજી બાકીના મુનિઓનાં શરીર માટે. પછી આભિગિક દેવો ક્ષીરસમુદ્રનું પાણી લઈ આવ્યા. પછી છે તે પાણીથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું, ગશીર્ષચંદનનું વિલેપન કર્યું, હંસલક્ષણવાળું વસ્ત્ર ઓઢાડયું અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યું. એ જ પ્રમાણે બીજા દેવોએ પણ ગણુધરે અને બીજા મુનિઓનાં શરીરોની સ્નાન-વિલેપન આદિ વિધિ કરી. ત્યારપછી શકે વિચિત્ર પ્રકારના ચિત્રોવાળી ત્રણ પાલખીઓ તૈયાર કરાવી. હૃદયમાં ગ્લાનિ અને દીનતા ભરી હતી અને બંને નેત્રોમાંથી અશ્રનો પ્રવાહ વહેતો હતો છતાં પ્રભુના શરીરને સાચવીને પાલખીમાં પધરાવ્યું. તે જ પ્રમાણે બીજા દેવોએ ગણધર અને મુનિવરોનાં શરીરને પાલખીમાં પધરાવ્યાં. પછી શકે ચિતા પાસે પ્રભુના શરીરને પાલખીમાંથી ઊતાર્યું અને ચિતામાં સ્થાપન કર્યું. બીજા દેવોએ ગણધર અને મુનિવરોનાં શરીરને પણ પાલખીમાંથી ઊતારીને ચિતામાં થાપન કર્યો. પછી શુક્રની આજ્ઞાથી નિરાનંદી અને નિરુત્સાહી જણાતા અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રદિપ્ત કર્યો, અને વાયુકમાર દેવોએ વાયુ વિકર્થે, બાકીના દેવોએ તે ચિતાઓમાં કાળા અગરૂ, ચંદન વગેરે ઉત્તમ કા નાખ્યાં, મધ અને ઘીના ઘડા સીંચ્યાં, અને જ્યારે Jand and brary.org Page #536 -------------------------------------------------------------------------- ________________ સુ ૪ વ્યા ૩ Jain Educational ચિત્ર નં. ૨૪ શ્રીશત્રુંજય મહાતોર્થ તેમનાં શરીરનાં માત્ર અવશેષ રહ્યાં ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમારે તે ચિતાઓને જળથી ઠારી નાખી. પછી શકે પ્રભુની ઊપરની જમણી દાઢા, ઈશાને દ્રે ઊપરની ડાબી દાઢા, ચમરેન્દ્રે નીચેની જમણી દાઢા અને બલિદ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી. બાકીના દેવામાંથી કેટલાકાએ જિનભક્તિથી પ્રરાઈ, કેટલાકેાએ પોતાના આચાર સમજીને, કેટલાકેાએ ધર્મ થશે એમ વિચારી બાકી રહેલા અગાપાંગાના અસ્થિ ગ્રહણ કર્યાં. ત્યારપછી શક્રે એક જિનેશ્વર દેવના, એક ગણધરાના અને એક બાકીના મુનિવરોના એમ ત્રણ રત્નમય રૂપા કરાવ્યા. પછી શક્ર વગેરે દવાએ નંદીશ્વર આદિ દ્વીપમાં જઇ અઠ્ઠાઈ મહાત્સવ કર્યા અને પાતપાતાના વિમાનમાં જઇ પોતપાતાની સભામાં વામય ડાબડાઆમાં જિનદાઢાને મૂકીને ગંધ, માલ્યાદિથી તેની પૂજા કરવા લાગ્યા. 美味菜味縣縣縣縣縣 પપઉડઈએ જે 5 પર Page #537 -------------------------------------------------------------------------- ________________ કૌશલિક અરહત ષભનું નિર્વાણ થયે યાવતુ તેમને સર્વદુ:ખાથી તદ્દન હીણા થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યારપછી પણ બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછાં એવા એક કેટકેટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યારપછી પણ નવસૅ વરસ પસાર થઈ ગયા અને હવે એ દશમા સૈકાના એંશીમા વરસને આ સમય જાય છે (જુઓ ચિત્ર નં. ૨૦૪). ઇતિ શ્રીષભદેવ ચરિત્ર સંપુર્ણ. જગદગુરૂ શ્રીહીરવિજયસૂરીશ્વર શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત કલ્પસુબાધિકાનું સાતમું વ્યાખ્યાન સંપૂર્ણ. ૫૩ Jain Edu www brary or Page #538 -------------------------------------------------------------------------- ________________ સુ ન્યા v Jain Educator *** (3 0 આઠમું વ્યાખ્યાન સ્થવિરાવલી તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે। અને અગિયાર ગણધરો હતા (જુએ ચિત્ર નં. ૨૦૫). શિષ્ય પ્રશ્ન કરે છે કે: “ તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે ‘ શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગિયાર ગણધરો હતા?' બીજાઓને તા‘જેટલા જેણે ગણ તેટલા તેને ગણધરો' એમ કહેવાય છે. આચાર્ય મહારાજે ઉત્તર આપ્યો ઈંદ્રભૂતિ નામના ગૈાતમગાત્રના અનગારે ional કે:—“ શ્રમણ ભગવાન મહાવીરના માટા શિષ્ય પાંચસા શ્રમણાને વાચના આપેલી છે, ૨ વચલા ********* પર૪ rary.org Page #539 -------------------------------------------------------------------------- ________________ (શિવ) અગ્નિભૂતિ નામના ગૌતમગોત્રના અનારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના વાયુભૂતિ નામના ગૌતમગોત્રી અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે. ૮ ભારદ્વાજ ગોત્રવાળા રવિર આર્યવ્યકત પાંચ શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિવૈશાયન ગેત્રવાળા સ્થવિર આર્ય સુધર્માએ પાંચસો શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ઠ ગોત્રવાળા રસ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણ શ્રમણોને વાચના આપેલી છે, ૭ કાશ્યપ ગોત્રવાળા રસ્થવિર મૌર્યપુત્રે સાડા ત્રણ શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગૌતમગોત્રવાળા સ્થવિર અકપિત અને હારિતાયન ગેત્રવાળા રવિર અચલજાતા–એ બંને ચિત્ર નં ૨૦૫ પ્રભુ શ્રી મહાવીર અને ગણધર A , પપ Personal Use Only 1 W i brary.org Page #540 -------------------------------------------------------------------------- ________________ ^ જ લૂ જ્યા ** વિરાએ ત્રણસે ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે, ૯ કાર્ડિન્ન ગેાત્રવાળા સ્થવિર આય મેઈજ્જમેતાર્ય અને સ્થવિર પ્રભાસ–એ બંને વિરોએ ત્રણસેા ત્રણસે। શ્રમણાને વાચના આપેલી છે, તેા તે હેતુથી હું આર્ય! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગિયાર ગણધરો હતા. કારણ કે અપિત અને અચલભ્રાતાની એક જ વાચના હતી, તેવી જ રીતે, મેતાય અને પ્રભાસની પણ એક જ વાચના હતી. એક વાચનાવાળા સાધુઓના સમુદાયને ગણુ કહે છે. વળી મંડિત અને મૌ`પુત્રની માતા એક હતી, પરંતુ પિતાની અપેક્ષાએ બંને ભાઈઆના ગાત્રા જુદાજુદા જણાવેલા છે. મ`ડિતના પિતાનું નામ ધનદેવ અને સૌ પુત્રના પિતાનું નામ મૌય હતું. તે પ્રદેશમાં તે સમયે એક પતિ ગુજરી જાય એટલે બીજે પતિ થઈ શકતા હશે. એવા વૃદ્ધોના મત છે. શ્રમણ ભગવાન મહાવીરના ઇંદ્રભૂતિ વગેરે અગિયારે ગણધરો દ્વાદશાંગ એટલે કે આચારાંગથી શરૂ કરીને દૃષ્ટિવાદ પર્યંત ભારે અગનું જ્ઞાન ધરાવતા હતા. કારણ કે તેઓ પોતે જ તેના રચનાર હતા. વળી તે ચૈાદ પૂર્વના જાણકાર હતા. દ્વાદશાંગીના જાણકાર કહેવાથી ચાદ પૂર્વ તા તેમાં આવી જ જાય છે, છતાં પૂર્વના જાણકાર હોવાના જુદા ઉલ્લેખ શા માટે કરે છે ? ઉત્તરમાં જણાવવાનું કે ચાદ પૂર્વની પ્રધાનતા જણાવવા માટે એ પ્રમાણે ઉલ્લેખ કરેલા છે. ચાદ પૂર્વની પ્રધાનતા તે પ્રથમ રચાયેલા છે, અને અનેક વિદ્યા તથા મંત્રા સા પરદ Page #541 -------------------------------------------------------------------------- ________________ SONG : ISF ચિત્ર નં. ૨૦૬-૨૦૭ પ્રભુ શ્રી મહાવીરને અગિયાર ગણધરો પર૭ Jan Edu Page #542 -------------------------------------------------------------------------- ________________ ખ્યા વગેરે તેમાં ભરેલા છે અને તે ઉપરાંત તેનું પ્રમાણુ મોટું છે. જો કે માત્ર સૂત્રને જાણકાર કહેવાથી પણ દ્વાદશાંગીપણું અને ચોદ પર્વીપણું આવી જાય છે, પરંતુ વિશેષ ચેખવટ કરવાના હેતુથી એમ પણ કહેવામાં આવે છે કે સમસ્ત ગણધર ગણિપિટકને ધારણ કરનારા હતા. ‘ગણ જેને હોય તે ગણી એટલે કે ભાવાચાર્ય અને પિટક એટલે પેટી-રત્ન કરંડકની માફક ગણિપિટક-દ્વાદશાંગી. સ્થૂલિભદ્રની માફક અપૂર્ણ નહિ, પરંતુ સર્વાક્ષર સન્નિપાતિપણું હોવાથી સંપૂર્ણ દ્વાદશાંગીના સૂત્ર અને અર્થ બંનેના ધારક હતા. તે અગિયાર ગણધરો રાજગૃહ નગરમાં જળરહિત એક મહિના સુધીનું અનશન કરી મોક્ષે ગયા છે (જુઓ ચિત્ર નં. ૨૦૬-૨૦૭). શ્રી મહાવીર પ્રભુ મા ગયા પછી સ્થવિર ઈદ્રિભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બંને રવિરો નિર્વાણ પામ્યા, એટલે નવ ગણધરો તો પ્રભુના જીવતાં જ નિર્વાણ પામ્યા. ઈદ્રભૂતિ અને સુધર્મા પ્રભુના નિર્વાણ પામ્યા પછી નિર્વાણ પામ્યા. જેઓ આ આજકાલ શ્રમણ નિર્ગથે વિહરે છે–વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારના સંતાનો છે એટલે એમની શિષ્ય સંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો અપત્ય વિનાના એટલે શિષ્ય સંતાન વિનાના નિર્વાણ પામ્યા છે. કારણ કે તેઓએ પોતપોતાના મરણ અવસરે પોતાના ગુણ શ્રીસુધર્માસ્વામીને સેપ્યા હતા. શ્રમણ ભગવાન મહાવીર કાયપગંત્રી હતા. કાશ્યપગાત્રી શ્રમણુ ભગવાન મહાવીરને પિ૨૮ Jain Educa I ! Page #543 -------------------------------------------------------------------------- ________________ .. sv અગ્નિવેશાયનગાત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી શિષ્ય હતા. શ્રીવીરપ્રભુની પાર્ટ પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી હતા. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે: તેઓશ્રીના જનમ કાઢ્ઢાગ સંનિવેશમાં, ધમ્મિલ નામના બ્રાહ્મણની, ભટ્ટા નામની પત્નીની કૂખે થયા હતા. તેઓ ચાદે વિદ્યાના પારગામી હતા; અને તેઓએ પચાસ વરસની ઊંમરે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ત્રીશ વરસ સુધી તેએએ મહાવીર સ્વામીની સેવા કરી હતી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બાર વરસે–બાણુમા વરસના અંતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ વરસ સુધી કેવળીપણું પાળીને, સે વરસનું આયુષ્ય પૂર્ણ કરીને, પોતાની પાટે શ્રીજંબુસ્વામીને સ્થાપીને સુધર્માસ્વામી મેાક્ષે ગયા. અગ્નિવેશાયન ગાત્રી રવિર આર્ય સુધર્માને કાશ્યપાત્રી સ્થવિર આર્ય જથ્થુ નામના અંતેવાસી હતા. જંબુસ્વામીનું વૃતાંત આ પ્રમાણે છે: રાજગૃહ નગરમાં ઋષભ નામના પિતા અને ધારિણી નામની માતાની કુક્ષિથી જંબુસ્વામીના જનમ થયા હતા. પાંચમા દેવલાકથી ચવીને જનમેલા જકુમાર સુધર્માસ્વામી પાસે નિરંતર ધર્મ સાંભળવા જતા હતા. પરિણામે તેઓએ બ્રહ્મચર્ય અને સમકિત સુધર્માસ્વામી પાસે ઉચ્ચર્યું હતું. તા પણ માતાપિતાના આગ્રહને વશ થઈ તે આઠ કન્યાએ પરણ્યા હતા (જુએ ચિત્ર નં. ૨૦૮). પરણવા છતાં તેમની સ્નેહભરી વાણીથી તે મુગ્ધ ન થયા. કારણ કે: “ સમ્યક્ત્વ અને શીલરૂપ જે બે તુંબડાથી ભવસમુદ્ર તરી શકાય પટ Page #544 -------------------------------------------------------------------------- ________________ ^Y F નો નો Jain EduCRSIVE emugadh ||||||||||||| તે બંને તુંબડાએને ધારણ કરનાર જબુનિ સ્ત્રીરૂપી નદીમાં શી રીતે બૂડે ? ’’ લગ્નની પહેલી જ રાત્રિએ તે પોતાની સ્ત્રીઓને પ્રતિઐાધ આપી રહ્યા હતા. તે વખતે ચારસા નવાણું ચારના પરિવારવાળા પ્રભવ પણ ત્યાં ચારી કરવા આવ્યા હતા. જબુકુમારના ઉપદેશ સાંભળી તે પણુ સાથેના ચાર સહિત પ્રતિબેાધ પામ્યા અને સવાર પડતાં જ પાંચસે ચાર, આઠ નવવિવાહિત સ્ત્રીએ, તે આઠે સ્ત્રીઓનાં માતાપિતા અને પોતાના પણ માતાપિતા, એ રીતે કુલ એકંદર પાંચસો છવીસની સાથે શ્રીજકુમારે નવાણું કરાડ સાનૈયા તજી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ કેવલી થયા અને સાળ વરસ ગૃહરથામાં, વીશ વરસ છદ્મસ્થપણામાં અને ચિત્ર નં. ૨૦૮ જંબુકુમાર અને આઠ સ્રીઓ વગેરે ENEWINEYNEYNEYNEYNEYNEX 菜菜縣縣縣縣、 પ૩૦ library.org Page #545 -------------------------------------------------------------------------- ________________ ચુંમાલીસ વરસ કેવલીપણામાં ગાળી, એકંદરે અંશી વરસનું આયુષ્ય પૂર્ણ કરી, શ્રીપ્રભવસ્વામીને પિતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. અહીં કવિ કહે છે કે:-“ શ્રીજબુસ્વામી જેવો કોટવાળ કઈ થયો નથી અને થશે પણ નહીં; જેણે ચોરોને પણ મોક્ષમાર્ગવાહક સાધુઓ બનાવ્યા. પ્રભવ પ્રભુ પણ જયવંતા વર્તો, જેણે ધન ચરવા જતાં અમૂલ્ય અને ચોરોથી પણ હરાય નહીં એવું અદ્ભુત રત્નત્રયરૂપી ધન મેળવી લીધું.” શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે ગૌતમસ્વામી, વીશ વરસે સુધર્માસ્વામી, અને ચોસઠ વરસે શ્રીજંબુસ્વામી મોક્ષે ગયા. ત્યારપછી દશ વરતુઓ વિ છેદ ગઈ: ૧ મન:પર્યવજ્ઞાન, ૨ પરમાવધિ કે જેના ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્તની અંદર કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, ૩ પુલાલબ્ધિ–જેનાથી ચક્રવર્તીના સૈન્યનો પણ કચ્ચરઘાણ કાઢી શકાય, ૪ આહારક શરીરલબ્ધિ, ૫ ક્ષપકશ્રણિ, ૬ ઉપશમશ્રેણિ, ૭ જિનકલ્પ, ૮ સંયમત્રિક–પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મપરાય અને યાખ્યાત ચારિત્રલક્ષણ, ૯ કેવળજ્ઞાન, અને ૧૦ મોક્ષમાર્ગ. અહીં કવિ કહે છે કે:-“ખરેખર ! જંબુસ્વામીનું સૌભાગ્ય લોકોત્તર જ ગણાય; તેમના જે પતિ પામ્યા પછી મુક્તિરૂપી સ્ત્રીને પણ બીજે કઈ પતિ ગમતો નથી.’ કાશ્યપ ગેત્રવાળા આર્ય જંબુને કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. કાત્યાયાન ગોત્રવાળા પથવિર આર્ય પ્રભાવને વચ્છ ગોત્રવાળા મનકના પિતા આર્યશચંભવ શિષ્ય થયા. છેક . NN NEWS S પ૧ ' Page #546 -------------------------------------------------------------------------- ________________ સુ વ્યા . Jain Educa ****** tional KIRIT ચિત્ર નં. ૨૦૯ શ્રીશભવ ભટ્ટ યજ્ઞ કરતાં એક વખતે પ્રભવ સ્વામીએ પેાતાની પાર્ટ સ્થાપવાને યોગ્ય કાઈ પાતાના ગણમાં કે સંધમાં છે કે નહીં ? તે જાણવા ઉપયોગ મૂકયા, પણ તેવા કાઇ યોગ્ય પુરુષ દેખાયા નહીં. તેથી બીજા સ`પ્રદાયમાં ઉપયોગ મૂકતાં રાજગૃહમાં યજ્ઞ કરતા શય્યંભવ ભટ્ટ તેમના લેવામાં આવ્યા. પછી બે સાધુએ તેમની પ્રેરણાથી ત્યાં ગયા, અને માલ્યા કે:-‘ગદ્દો ઇમો છું તેવં ન જ્ઞાયતે પરમ્' એટલે કે આ તા જ છે, કષ્ટ જ છે, શ્રેષ્ટ તત્ત્વ કાંઇ જણાતું જ નથી (જીએ ચિત્ર નં. ૨૦૯). આ વચના સાંભળીને શય્યભવ ભટ્ટે પેાતાના ગુરુને તલવાર બતાવીને પૂછ્યું કેઃ— “ શ્રેષ્ટ તત્ત્વ કર્યું છે? ’’ તલવાર જૂતાંની સાથે જ ભયભીત બનેલા બ્રાહ્મણ ગુરુએ યજ્ઞ સ્તંભ નીચેની શ્રીશાન્તીનાથ પ્રભુની પ્રતિમા દેખાડી. એ પ્રતિમાના દર્શનથી તે પ્રતિખાધ પામ્યા અને પ્રભવસ્વામી પાસે 不大方縣縣縣菜味道 હું જો કો | ૫૩૨ brary.org Page #547 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગ્રહણ કરી. પછી પ્રભવવામી પોતાની પાટે શ્રી શય્યભવને સ્થાપીને સ્વર્ગે ગયા. શ્રીશચંભવે જયારે દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી સગર્ભા હતી. તેણીએ મનક નામના પુત્રને જનમ આપ્યું. તે પુત્રના કલ્યાણ માટે શ્રીશચંભવસૂરિએ દશવૈકાલિસૂત્રની રચના કરી. પિતાની પાટે અનુક્રમે શ્રીયશોભદ્રસૂરિને સ્થાપીને, શ્રી વીર પ્રભુથી (૯૮) અઠ્ઠાણું વરસે સ્વર્ગે ગયા. વચ્છગેત્રવાળા મનકના પિતા સ્થવિર આર્ય શર્યાભવને તુંગિકામનગેત્રવાળા સ્થવિર આર્ય થશેભદ્ર નામના અંતેવાસી હતા. અહીં પ્રથમ સંક્ષિપ્ત વાચનાથી સ્થવિરાવલી કહેવામાં આવે છે. તે જેમકે; તંગિકાયનગેત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને બે સ્થવિર શિષ્યા–અંતેવાસી હતા: એક માસ્ટરગેત્રવાળા આર્ય સંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીનગેત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુ. સ્થવિર આર્ય યશભદ્રની પાટે શ્રીસંભૂતિવિજય અને શ્રીભદ્રબાહુ નામે બે પટ્ટધર થયા. તેમાં ભદ્રબાહુને સંબંધ આ પ્રમાણે છે: પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણ ભાઈઓએ દીક્ષા લીધી. ભદ્રબાહુને આચાર્યપદવી મળવાથી વરાહમિહિરને ક્રોધ ચડ્યો. તેથી તેણે પાછો બ્રાહ્મણને વેષ ધારણ કરી લઈને વારાહીસંહિતા બનાવી, અને નિમિત્ત જોઈને આજીવિકા ચલાવવા લાગ્યો. તે લોકોને કહેવા લાગ્યો કે:-“અરણ્યમાં કેઈએક સ્થાને / પ૩૩ Jan Ede Page #548 -------------------------------------------------------------------------- ________________ શીલાની ઊપર મેં સિંહલગ્ન માંડયું હતું, પરંતુ સૂઈ જતી વખતે તે લગ્ન ભૂંસવાનું હું ભૂલી ગયો, મને તે વાત યાદ આવી એટલે લગ્ન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું તે ભૂંસી નાખવા તૈયાર થયા. પરંતુ ત્યાં આવીને જોયું તો એ શિલા ઊપર મેટો સિંહ આવીને બેઠે હતા. મેં સિંહની દરકાર કર્યા વિના તેની નીચે હાથ નાખી લગ્ન ભૂંસી નાખ્યું. આથી મારા ઉપર સંતુષ્ટ થએલો સિંહ લગ્નને અધિપતિ સૂર્ય મારી આગળ આવી હાજર થયો, અને મને પિતાના મંડલમાં લઈ જઈને ગ્રહની સર્વ ગતિ મને બતાવી દીધી.” એક દિવસે વરાહમિહિરે રાજાને કહ્યું કે:-“આ જે કંડાળું કરવામાં આવ્યું છે તેની મધ્યમાં બાવન પલના પ્રમાણુવાળા મજ્ય આકાશમાંથી પડશે.' ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે:-“માર્ગમાં અર્ધપલ શોષાઈ જવાથી સાડાએકાવન પલના પ્રમાણુવાળા અને કુંડાળાની વચમાં નહીં પણ છેડે મય પડશે.” વરાહમિહિરનું કહેવું છેટું પડયું અને શ્રીભદ્રબાહસ્વામીનું વચન સત્ય પડ્યું. વળી એક વખત તે રાજાને ત્યાં રાજકુમાર અવતર્યો. વરાહમિહિરે કહ્યું કે:-“આ રાજકુમારનું આયુષ્ય સો વરસનું છે.” ભદ્રબાહુ વરાહમિહિરની માફક જેવા પણ ન ગયા. આથી લોકોમાં જૈનની નિંદા થવા લાગી. એટલે ભદ્રબાસ્વામીએ કહેવડાવ્યું કે:-“આજથી સાતમા દિવસે રાજકુમારનું મૃત્યુ બિલાડીથી થવાનું છે.' પછી રાજાએ શહેરમાંથી સર્વ બિલાડી 138 Page #549 -------------------------------------------------------------------------- ________________ જ્યા * આને કાઢી મૂકાવી. સાતમા દિવસે રાજકુમાર ધાવતા હતા, તેટલામાં જ બિલાડીના આકાર વાળા આગળિયા ઊપરથી પડ્યો અને રાજકુમારના પ્રાણ ઊડી ગયા. લેાકેામાં વરાહમિહિરની બહુ નિંદા થવા લાગી અને ભદ્રબાહુસ્વામીના અસાધારણ જ્ઞાનની પ્રશંસા થવા લાગી. પછી ક્રોધી એવા વરામિહિર મૃત્યુ પામીને વ્યંતર થયા અને લકામાં રગચાળા ફેલાવી ત્રાસ ફેલાવવા લાગ્યા. શ્રીભદ્રબાહુસ્વામીએ ઉપસ હરસ્તેાત્ર રચીને વ્યતરના ઉપદ્રવ દૂર કર્યો. કહ્યું છે કે:“જેઓએ ભારે કરૂણા લાવીને ‘ઉપસર્ગહર 'સ્તાત્રની રચના કરી, અને સંઘનું કલ્યાણુ કર્યું તે ભદ્રબાહુસ્વામી જયવંતા વર્તા.’ માઢરગાત્રવાળા સ્થવિર આર્ય સ’ભૂતિવિજયને ગૈાતમગાત્રવાળા આર્ય સ્થૂલભદ્રસ્વામી નામના અંતેવાસી—શિષ્ય હતા. સ્થૂલભદ્રના સંબંધ આ પ્રમાણે છે:-પાટલીપુત્રના શટાલમંત્રીના પુત્ર સ્થૂલભદ્ર હતા. તે બાર વર્ષ સુધી કોશા વેશ્યાને ત્યાં રહ્યા હતા. વરરૂચ નામના એક બ્રાહ્મણુના પ્રપંચથી શટાલ મંત્રી મૃત્યુ પામ્યા, એટલે ન`દરાજાએ સ્થૂલભદ્રને ખેાલાવી મંત્રીપદ આપવાની સુચના કરી, પરંતુ પિતાના મરણને લીધે વૈરાગ્ય થવાથી સ્થૂલભદ્રે દીક્ષા સ્વીકારી. * આ સ્તોત્રની પ્રાચીન મંત્રમય ટીકા તથા યંત્રા માટે “ જૈન સ્ટેત્ર સંદેહ ભાગ ૧લેા” મૂલ્ય સાડાસાત રૂપિયા તથા “ મંત્રાધિરાજ ચિંતામણી ” મૂલ્ય દસ રૂપિયા; આ 17 બંને ગ્રથા જોવા ભલામણ છે. —સારાભાઇ નવામ Jain Education intemational ગયા જ પપ Page #550 -------------------------------------------------------------------------- ________________ (1.1.1 1.17 PG . Jain Education temy wwwambary.org Page #551 -------------------------------------------------------------------------- ________________ પછીથી રસ્થવિર આર્ય સંભૂતિવિજય ગુરૂની પાસે વ્રત આદિ ગ્રહણ કરીને, ગુરૂની આજ્ઞા મેળવી, તેઓ કશાની ચિત્રશાળામાં ચાતુર્માસાર્થે રહ્યા. ચોમાસાના અંતે ઘણું જ હાવભાવ કરનારી કેશાને પ્રતિબોધ આપી તેણીને શ્રાવિકા બનાવી પોતે ગુરૂ પાસે આવ્યા (જુઓ ચિત્ર નં. ૨૧૦). ગુરુએ તેઓને જોઈને “ સુ ર ” એ પ્રમાણે સંધ સમક્ષ કહ્યું. ગુરૂના આ વચનથી સિંહની ગુફા પાસે, સર્પના રાફડા પાસે તથા કુવાના ભારવટ ઊપર ચાતુર્માસ રહીને આવેલા ત્રણ મુનિઓને (જુઓ ચિત્ર નં ૨૧૧) સ્થૂલભદ્રની આ પ્રશંસા સાંભળીને બહુ જ ખેદ થયો. સિંહની ગુફા પાસે ચાતુર્માસ રહી આવનાર મુનિ બીજું ચોમાસું ગાળવા કેશાને ત્યાં ગુરૂની આજ્ઞા લઈને ગયા. ગુરૂએ તેમને ઘણું સમજાવ્યું, પણ તેઓએ ન માન્યું. કેશા વેશ્યાનું દિવ્ય રૂપ જોતાં જ સિંહ ગુફાવાસી મુનિનું ચિત્ત ચલાયમાન થઈ ગયું. તેમણે ગુરૂ પાસે આવી કહ્યું કે:-“આટલા બધા સાધુઓમાં સ્થૂલભદ્ર તો એક જ છે; આપે ‘દુષ્કરદુષ્કરકારક’ એવું જે બિરૂદ આપ્યું છે તે યથાર્થ જ છે. પુષ્પ, ફુલ, દારૂ, માંસ અને મહિલાના રસ જાણવા છતાં જેઓ તેનાથી વિરક્ત રહી શક્યા છે તેવા ‘દુષ્કર દુષ્કરકારક” ને હું વંદન કરૂં છું.” સ્થલિભદ્રના ઉપદેશથી પ્રતિબંધ પામેલી કેશાને ત્યાં એક રથિકે, પિનાનું ચાતુર્ય બતાવવા માટે, બાણના મૂળ ભાગમાં બીજું અને બીજા બાણના મૂળ ભાગમાં ત્રીજું એમ કેટલાંક બાણોની કલક કરો Jain Educat e national library or Page #552 -------------------------------------------------------------------------- ________________ Kk Gk 5:12 ચિત્ર નં. ૨૧૨ રથિકકલા અને કેશાનૃત્ય છે કે ચિત્ર નં. ૨૧૧ શ્રી આર્યસ્થલિભદ્ર અને તેમના ગુરુભાઈઓ ૫૩૮ rate & Personal Use Only library.org Page #553 -------------------------------------------------------------------------- ________________ સરખી હાર કરી, દર રહેલ આંબાની લંબ તોડી નાખી, તે લંબ કેશાની પાસે મૂકી. એના ગર્વને તોડવા કેશાએ સરસવના ઢગલા ઊપર સેય અને તે સમયના અગ્રભાગ ઊપર ફલ | મૂકાવી, તેના ઉપર નૃત્ય કર્યું (જુઓ ચિત્ર નં. ૨૧૨). એવું અદ્ભુત નૃત્ય કરવાં છતાં તેણીએ કહ્યું કે – " न दुकरं अंबयलुम्वितोडणं, न दुकरं सरिसवनच्चिआइ । तं दुकरं तं च महाणुभावं, जं सो मुणी पमयवणंमि वुच्छो॥ આંબાની લંબ તોડવી એમાં કાંઈ જ દુષ્કરતા નથી, સરસવ ઊપર નૃત્ય કરવું એ પણ એટલું બધું દુષ્કર નથી; પરંતુ જે મહાનુભાવ મુનિએ પ્રમદારૂપી વનમાં પણ નિર્મોહીપણું દાખવ્યું તે તો દુષ્કરમાં પણ દુષ્કર ગણાય.” કવિઓ પણ કહે છે કે –“પર્વતમાં, ગુફામાં કે નિર્જન વનવાસ કરનારા અને ઇંદ્રિયને સંયમમાં રાખનારા હજારો મુનિઓ થઈ ગયા, પરંતુ અતિ મનહર યુવતી સાથે વસવા છતાં જેઓ ઇંદ્રિયોને વશમાં રાખી શકયા એવા તો એક શકટાલ નંદન–સ્થૂલભદ્ર જ છે. તેઓએ અગ્નિમાં પ્રવેશ કર્યો છતાં ઊની આંચ ન લાગવા દીધી, તરવારની ધાર ઉપર ચાલવા છતાં છેદ લાગવા ન દીધો; ૫૯ in due sry.org Page #554 -------------------------------------------------------------------------- ________________ કારક છે કાળા સાપના દરમાં રહેવા છતાં ડંખ ન લાગવા દીધો, અને કાજળની કોટડીમાં રહેવા છતાં પણ ડાઘ લાગવા ન દીધો.” વળી વેશ્યા રાગવાળી હતી. પિતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી, છએ રસેથી ભરેલાં– ભાવતાં ભેજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનોહર શરીર હતું, ખીલતી યુવાની હતી, કાળા મેઘથી છવાએલી વર્ષાઋતુ હતી, આટલી બધી અનુકૂળ સામગ્રી હોવા છતાં પણ જેમણે આદરપૂર્વક કામદેવને પિતાના કાબુમાં રાખ્યો એવા યુવતીજનેને બાધ દેવામાં કુશળ શ્રીસ્થૂલિભદ્ર મુનિને હું વંદન કરું .” કામદેવને સંબોધન કરીને કવિ કહે છે કે: “હે કામદેવ ! મનહર નેત્રવાળી સ્ત્રી તે તો તારૂં મુખ્ય શસ્ત્ર છે, વસંતઋતુ, કોકીલાને પંચમ રવિર તથા ચંદ્ર વગેરે તો તારા યોદ્ધાઓ છે અને વિષ્ણુ, બ્રહ્મા તથા શિવ જેવા તે તારા સેવકે છે, છતાં અરે હતાશ ! તું આવા એક મુનિથી શી રીતે હણાયે? શું તે આ મનિને નંદિણ, રથનેમિ અને આદ્રકુમાર જાણ્યા ! તું એટલું પણ ન જાણ્યું કે રણસંગ્રામમાં તારો નાશ કરીને આ મુનિ તો નેમિનાથ, જંબુસ્વામી અને સુદર્શન શેઠ પછી ચોથા પુરુષ થવાના છે??? વળી કવિ શ્રીનેમિનાથ અને શ્રીસ્થલિભદ્રની સરખામણી કરતાં કહે છે કે: શ્રીનેમિનાથ અને શકટાલસુતને વિચાર કરતાં અમે એકને જ વીર પુરુષ માનીએ છીએ. કારણ કે શ્રી નેમિનાથજીએ તો પર્વત ઊપર જઈને મેહને જીત્યા અને આ મુનિએ ૫૪૦ Jan Educa O ne Page #555 -------------------------------------------------------------------------- ________________ ^ = ♠ ♠ 大小大海天天光光舞光 ચિત્ર નં. ૨૧૩ શ્રીઆર્યરથૂલિભદ્ર અને સાત બહેને ફરીથી સંધના અતિ આગ્રહથી બીજાને તા માહના ઘરમાં દાખલ થઈને માહને માર્યો.” એક વખત બાર વરસના દુષ્કાળને અંતે શ્રીસંઘના આગ્રહથી શ્રીભદ્રબાહુસ્વામી પાંચસા સાધુઓને દૃષ્ટિવાદની હમેશાં સાત વાચના આપતા હતા, સાત વાચનાથી ઉદ્વિગ્ન રહેતા બીજા સાધુ ત્યાંથી વિહાર કરી ગયા. સ્થૂલિભદ્ર માત્ર એકલા જ વાચના લેવા રહ્યા. તે બે વસ્તુ આછી એવા દેશ પૂર્વ ભણ્યા. એક વખતે યક્ષા સાધ્વી વગેરે પાતાની બહેનાને શ્રીસ્થૂલભદ્રે પોતાની વિદ્યાના બળથી પોતાનું સિંહ રૂપ દેખાડયું (જુએ ચિત્ર નં. ૨૧૩). જ્યારે શ્રીભદ્રબાહુસ્વામિએ . આ હકીકત સાંભળી ત્યારે તેને ઘણું દુ:ખ થયું. જ્યારે સ્થૂલભદ્ર વાચના લેવા ગયા ત્યારે તેમણે કહ્યું કે:- હવે તમે વાચનાને માટે અયાગ્ય છે.’’ તમારે વાચના આપવી નહીં’ એવી શરતે બાકીનાં પદ્મ Page #556 -------------------------------------------------------------------------- ________________ ચાર પૂર્વની શ્રીસ્થૂલભદ્રને વાચના આપી. કહ્યું છે કે “શ્રી જબુસ્વામી છેલ્લા કેવલી થયા અને પ્રભવસ્વામી, શયંભવસૂરિ, યશોભદ્રસૂરિ, શ્રીસંભૂતિવિજય, શ્રીભદ્રબાહુ સ્વામી અને રવિર સ્થૂલભદ્ર એ છ શ્રુતકેવલી થયા.” ગૌતમગાત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા: એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિ. તેઓનો સંબંધ આ પ્રમાણે છે:–“જિનકલ્પને વિચ્છેદ જવા છતાં પણ જે ધીર પુરુષોએ જિનકલ્પની તુલના કરી તે મુનિઓને વિષે વૃષભ સમાન અને શ્રેષ્ટ ચારિત્રને ધારણ કરનાર આર્ય મહાગિરિ તે અવશ્ય વંદનીય જ છે. અને જિનકલ્પની તુલના કરી તથા આર્ય સુહસ્તિઓ શેઠના ઘરમાં જેઓની સ્તવના કરી તે આર્ય મહાગિરિને પણ હું વંદના કરૂં છું.” જે આર્ય સુહસ્તિઓ સંપ્રતિ રાજાને તેના પૂર્વભવમાં–ભિક્ષુકના જનમમાં દીક્ષા આપી તે અનિપ્રવર આર્ય સુહસ્તિને હું વંદન કરું છું. સ્થવિર આર્ય સુહસ્તિએ દુષ્કાળના વખતમાં પોતાના સાધુઓ પાસે ભિક્ષાની યાચના કરતાં એક ભિખારીને દીક્ષા આપી હતી. તે ભિખારીને જીવ મરીને, શ્રેણિશ્નો પુત્ર કેણિક, તેને પુત્ર ઉદાયી, તેની પાટે નવ નંદ, તેની પાટે ચંદ્રગુપ્ત, તેને પુત્ર બિંદુસાર, તેનો પુત્ર અશશ્રી, તેને પુત્ર કુણાલ અને તેના પુત્ર સંપ્રતિ તરીકે થયે. આ d ation Page #557 -------------------------------------------------------------------------- ________________ ફ સુ ન્યા સંપતિને જન્મતાં જ તેના દાદાએ રાજ્ય સુપ્રત કર્યું. એક વખત સ્થવિર શ્રીઆય સુહસ્તિને રથયાત્રાના વરઘેાડામાં જોઇને સ‘પ્રતિ રાજાને પાતાનું જાતિમરણુ જ્ઞાન થયું. તે પછી તેણે સવાલાખ (૧૨૫૦૦૦) જિનમંદીરો, સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) જિનબિંબા, છત્રીશ હજાર (૩૬૦૦૦) જિનમંદીરાના જીર્ણોદ્ધાર, પંચાણું હજાર (૯૫૦૦૦) પિતલની જિનપ્રતિમા તથા હજારો દાનશાલાએથી ત્રિખંડ પૃથ્વીને પણ વિભૂષિત કરી. (કિરણાવલીકારે સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) જિનભવન કહેલ છે, તે વિચારવા જેવું છે. કારણ કે અંતર્વાચ્યાદિમાં સપાદલક્ષ એટલે સવાલાખ એમ દેખાય છે.) તેને અનાર્યદેશાના પણુ કર માફ કર્યા, અને સાધુવેષ ધારણ કરાવી વંઠ પુરુષાને પહેલાં માકલી સાધુઓને વિહાર કરવાનું યેાગ્ય ક્ષેત્ર તૈયાર કરાવ્યું. પાતાના તાબાના રાજાઓને જૈનધર્મમાં રસ લેતા કર્યા. વિહાર કરતા સાધુઓને વસ્ત્ર, પાત્ર આદિ પ્રાસુક વસ્તુ મળી શકે એવી ખધે પોતાના ખરચે વ્યવસ્થા કરી. વાસિષ્ઠ ગાત્રવાળા સ્થવિર આય સુહસ્તિને બે સ્થવિર અંતેવાસી થયા: એક સુસ્થિત સ્થવિર અને બીજા સુપ્રતિબુદ્ધ સ્થવિર. એક કરોડવાર સૂરિમંત્રના જાપ કરવાથી સુસ્થિત સ્થવિર કાટિક કહેવાતા અને કાબંદીનગરીમાં જનમેલા હાવાથી સુપ્રતિબુદ્ધ સ્થવિર કાકંક કહેવાતા, અને એ બંને સારાભાઈ નવાબ * જુદાજુદા સૂરિમંત્ર માટે જુએ ‘સૂરિમંત્ર કલ્પ સંદેાહ' નામના ગ્રંથ. મૂલ્ય ત્રીસ રૂપિયા. Jain Educational *-*-*-*-*-* ********* ૫૪૩ brary.org Page #558 -------------------------------------------------------------------------- ________________ સ ક્યા . Jain Educ વન્ધાવચ ગેાત્રવાળા હતા. કાર્ડિયકાકંદક તરીકે પ્રખ્યાત થએલા અને વન્ધાવચ્ચે ગોત્રવાળા સુસ્થિત અને સુપ્રતિબુદ્ સ્થવિરને કૌશિક ગાત્રવાળા સ્થવિર આ ઈંદ્રદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા. કૌશિક ગાત્રવાળા સ્થવિર આ દેશને ગૈાતમ ગેાત્રવાળા વિર આદિન્ન નામના અંતેવાસી હતા. ગૈતમ ગોત્રવાળા સ્થવિર આ દિન્નને કોશિક ગાત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા સ્થવિર આ સિંહિગિર નામના અંતેવાસી હતા ( જુએ ચિત્ર નં. ૨૧૪). જાતિર મરણજ્ઞાનને પામેલા કૌશિક ગાત્રવાળા વિર આ યસ હિગિરને ગાતમ ગોત્રવાળા આય વજ્ર નામના વિર અંતેવાસી હતા. ગાતમ ગોત્રવાળા વિર આય વજ્રને ઉત્કૌશિક ચિત્ર ન. ૨૧૪ શ્રીઆર્ય સોંગરે અને વજસ્વામી NEXONEYEXGX-XX 菜菜鮮菜、鮮 ૫૪૪ brary.org Page #559 -------------------------------------------------------------------------- ________________ ગોત્રવાળા આવજન નામના સ્થવિર અંતેવાસી હતા. ઉકૌશિક નેત્રવાળા આયવસેન સ્થવિરને ચાર સ્થવિરે અંતેવાસી હતા: ૧ રવિર આયનાગલ. ૨ સ્થવિર આયપૌમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ રવિર આર્યતાપસ. રવિર આર્ય નાગિલથી આર્ય નાગિલા શાખા નીકળી. પથવિર આર્ય પૌમિલથી આર્ય પૌમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી. સ્થવિર આર્ય તાપસથી આર્ય તાપસી શાખા નીકળી. હવે વળી વિરતારવાલી વાચનામાં આર્ય થશેભદ્રથી આગળની રવિરાવલી આ પ્રમાણે દેખાય છે. તેમાં ઘણા ભેદ તો લેખકદેષના હેતુભૂત જાણવા. તે તે રવિરોની શાખા તથા કુલો પ્રાયઃ કરીને એક પણ હાલમાં દેખાતા નથી. કદાચ તે બીજા નામથી ઓળખાતાં હોય, આ બાબતમાં વિદ્વાને કહે તે સાચું. તેમાં કુલ એટલે એક આચાર્યને પરિવાર અને ગણુ એટલે એક વાચના લેનાર મુનિ સમુદાય. કહ્યું છે કે:-“એક આચાર્યની સંતતિ તે કુલ અને બે અથવા તેથી વધારે આચાર્યના મુનિઓ એક બીજાથી સાપેક્ષ વર્તતા હોય તેમને એક ગણુ જાણો.” શાખા એટલે એક આચાર્યની સંતતિમાં જ ઊત્તમ પુરુષોના જુદા જુદા અન્વય (વંશ) અથવા વિવક્ષિત આદ્ય પુરુષની સંતતિ તે શાખા. જેમકે; વૈર નામના સૂરિથી વૈરી શાખા નીકળી તેમ, શિષ્યના જુદા જુદા વંશ તે કુલ, જેમકે ચાંદ્રકુલ, નાગેન્દ્રકુલ ઈત્યાદિ. તે આ પ્રમાણે –તંગિકાન ગોત્રવાળા પુ Jan Edu orary.org Page #560 -------------------------------------------------------------------------- ________________ શિકાર કરી શકે છેઆ વિર આર્ય યશોભદ્રને આ બે સ્થવિર શિષ્યો પુત્ર સમાન પ્રસિદ્ધ હતા (જેમના ઉત્પન્ન થવાથી પૂર્વજો દુર્ગતિમાં અથવા અપયશરૂપી કાદવમાં ન પડે તે પુત્ર અપત્ય, અને તેના જેવાં તે યથાપત્ય પુત્ર સમાન.) તે જેમકે; ૧ પ્રાચીન ગેત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુ અને ૨ માઢર નેત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજય. પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાન્ને આ ચાર સ્થવિર શિષ્યો પુત્ર સમાન હતા. તે જેમકે, ૧ સ્થવિર ગાદાસ, ૨ સ્થવિર અનિદત્ત, ૩ સ્થવિર યજ્ઞદન અને ૪ સ્થવિર સેમદત્ત. આ ચારે રવિ કાશ્યપગેત્રવાળા હતા. - કાશ્યપગોત્રવાળા સ્થવિર ગાદાસથી ગાદાસ નામને ગણું નીકળ્યો. તે ગણુની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ તામલિત્તિકા, ૨ કોટિવર્ષિકા, ૩ પુણ્ડવર્ટૂનિકા અને ૪ દાસીખર્બટિકા. - માઢરગાત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્ર સમાન, પ્રખ્યાત આ બાર સ્થવિરો અંતેવાસી હતા: તે જેમકે; ૧ રવિર નંદનભદ્ર, ૨ સ્થવિર ઉપનંદ, ૩ સ્થવિર તિધ્યભદ્ર, ૪ સ્થવિર યશોભદ્ર, ૫ સ્થવિર સુમનોભદ્ર, ૬ સ્થવિર મણિભદ્ર, ૭ સ્થવિર પૂર્ણભદ્ર, ૮ સ્થવિર સ્થૂલભદ્ર ૯ રવિર ઋજુમતિ, ૧૦ સ્થવિર જંબુ, ૧૧ રવિર દીર્ધભદ્ર, અને ૧૨ સ્થવિર પાંડુભદ્ર. માસ્ટરગેત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રી સમાન પ્રખ્યાત એવી સાત અંતે જો Page #561 -------------------------------------------------------------------------- ________________ વાસીનીઓ-શિષ્યા હતી. તે જેમકે ૧ યક્ષા, ર લક્ષદિન્ના, ૩ ભૂતા, ૪ ભૂતદિન્ના, ૫ સેણા, ૬ વેણા, અને ૭ રેણુ. આ સાતે સ્થવિર સ્થૂલભદ્રની બહેન હતી. ૌતમ ગોત્રવાળા આર્ય સ્થૂલભદ્ર વિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ બે સ્થવિરે અંતેવાસી હતા. તે જેમકે; ૧ એલાવચ્ચગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, વાસિષ્ઠાત્રવાળા સ્થવિર આર્યસુહસ્તિ. એલાવચ્ચગેત્રવાળા રવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ રવિરો અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિહ, ૩ સ્થવિર ધનાઢ્ય, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કૌડિન્ય, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ર અને ૮ કૌશિકગોત્રવાળા સ્થવિર હુક રેહગુપ્ત, પડુલૂક રેહગુપ્ત ૧ દ્રવ્ય, ૨ ગુણ, ૩ કર્મ, ૪ સામાન્ય, ૫ વિશેષ, ૬ સમવાય એ છ પદાર્થની પ્રરૂપણ કરવાથી “પડ અને ઉલૂકગોત્રમાં ઉત્પન્ન થવાથી “ઉલૂક આ બંનેને કર્મધારક સમાસ થવાથી ષડુલક તેને પ્રાકત પ્રયોગ “છડુલ’ થાય છે, તેથી સુત્રમાં તેમને કૌશિકગોત્રવાળા કહેલા છે. ઉલૂક અને કૌશિક એ બંનેને એક જ અર્થ થાય છે. કૌશિકગોત્રવાળા સ્થવિર ષડુલૂક રેહગુપ્તથી વૈરાશિક સંપ્રદાય નીકળ્યો. ‘તેરાસિય’ એટલે ત્રિરાશિક. તેની ઉત્પત્તિ આ પ્રમાણે જાણવીઃ KG કિવિ કોણ તે Jain Educa tional Page #562 -------------------------------------------------------------------------- ________________ ** v Jain Educationne શ્રીવીર નિર્વાણ પછી પાંચસા ચુંમાલીશમા વરસે અંતરંજિકા નામની નગરીમાં ભૂતગૃહ જેવા વ્યંતરના ચૈત્યમાં રહેલા શ્રીગુપ્ત નામના આચાર્યને વંદન કરવા માટે, તેના શિષ્ય રાહગુપ્ત બીજા ગામથી આવતા હતા. રસ્તામાં તેમણે એક વાદીના એક પટહુ વાગતા સાંભળ્યા. રાહગુપ્તે તે પહને સ્પર્શ કરી ગુરૂ પાસે એ વાત નિવેદન કરી. વાદી એક પરિવ્રાજક સંન્યાસી હતા. તેની પાસે ૧ વીંછી, ૨ સર્પ, ૩ ઉંદર ૪ મૃગી, ૫ વરાહી, ૬ કાકી અને ૭ શકુનિકા નામની વિદ્યા હતી. પરંતુ તેની સર્વ વિદ્યાઓને ઉપધાત કરે એવી ૧ મયૂરી, ૨ નકુલી, ૩ બિલાડી, ૪ વ્યાધી, ૫ સિંહી, ૬ ઉલૂકી અને ૭ શ્યેની વગેરે સાત વિદ્યાએ રાહગુપ્તે ગુરૂ પાસેથી મેળવી લીધી. તે ઉપરાંત સર્વ ઉપદ્રવાના નાશ કરવામાં સમર્થ એવું રોહરણ—આધા પણ ગુરૂએ રાહગ્રસને આપ્યા. પછી બલશ્રી નામના રાજાની સભામાં આવી પાટ્ટશાલ નામના પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરવાની શરુઆત કરી. પરિવ્રાજકે પેાતાના વાદમાં જીવ અને અજીવ, સુખ અને દુ:ખ વગેરે બે રાશિની સ્થાપના કરી. રાહગુપ્તે ત્રણ દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લાક, ત્રણ પદ, ત્રણ પુષ્કર, ત્રણ બ્રહ્મા, ત્રણ વર્ણ, ત્રણ ગુણ, ત્રણ પુરુષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન, અને ત્રણ અર્થના વાદ સામે ઊભા કર્યા. ત્રણ જીવનું સમર્થન કરતાં તેમણે જીવ, અજીવ અને નેાજીવ એ પ્રમાણે ત્રણ રાશિની સભામાં સ્થાપના કરી. પછી પરિવ્રાજકની વિદ્યાઓને પાતાની વિદ્યાઆના બળથી જીતી લીધી. છેવટે પરિવ્રાજકે રાસભી વિદ્યાના પ્રયાગ કર્યો, ********** ૫૪૮ brary.org Page #563 -------------------------------------------------------------------------- ________________ તે પણ રજોહરણથી જીતી લીધી. પરિવ્રાજક ઝંખવાણો પડી ગયે. રેહગુએ મહેસવપૂર્વક પોતાના ગુરૂ પાસે આવીને પોતાના વિજયનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વખતે ગુરૂએ કહ્યું કે –“હે વત્સ ! તે વાદીને જિત્યો એ તે સારું કર્યું, પરંતુ તે જાણી આ જોઈને જીવ, અજીવ અને નજીવ એ પ્રમાણે ત્રણ રાશિની સ્થાપના કરી એ તો સ્પષ્ટ ઉસૂત્ર જ છે, માટે ત્યાં સભામાં જઈને મિથ્યા દુષ્કત આપી આવ.” જે સભામાં પોતે આવો વિજય મેળવ્યું હોય તે સભામાં જઈ પોતાનું બોલેલું અપ્રમાણુ હતું એ પ્રમાણે કહેવાનું રહગુપ્તને યોગ્ય લાગ્યું નહિ. તેણે અભિમાનને વશ થઈને ઉત્સુત્ર વિષે પણ મિથ્યાદુક્ત ન આપ્યું. ગુરૂએ તેને સમજાવવા છ મહિના સુધી રાજસભામાં તેની સાથે વાદ કર્યો. છેવટે દેવાધિષ્ઠિત | કૃત્રિકાપણુ-જ્યાં ત્રણે લોકની તમામ વસ્તુઓ મળી શકેત્યાંથી નવ નામની વસ્તુ લાવી આપવાની માગણી કરી. ત્યાં પણ તે વસ્તુ નહિ મલવાથી રેહગુપ્ત શરમાઈ ગયા. પછી ગુરૂજીએ એક શુમાલીશ (૧૪૪) પ્રશ્નો વડે તેને પરાજીત કર્યો; છતાં પણ તેને પિતાને આગ્રહ ન છોડ્યો. છેવટે ગુરૂજીએ ઘૂંકવાના પાત્ર–કુંડીમાંથી તેના મસ્તક ઉપર ક્રોધપૂર્વક ભસ્મ ફેંકી અને તેને સંધ બહાર મૂકી દીધો. ત્યારપછી તે વૈરાશિક છઠ્ઠા નિન્હવે અનુક્રમે વૈશેષિક દર્શન પ્રગટ કર્યું. જો કે સૂત્રમાં રોહગુપ્તને આર્ય મહાગિરિને શિષ્ય કહેલ છે, પરંતુ ઉત્તરાધ્યયનવૃત્તિ અને સ્થાનાંગવૃત્તિ વગેરેમાં તેને શ્રીગુપ્તાચાર્યને શિષ્ય કહ્યો છે, એટલે 88 કે કવિ છે કે Jain Educat onal Page #564 -------------------------------------------------------------------------- ________________ ** v BENGXINGYONG YOUNGYENES AB Jain Education અમે પણ અહીં શ્રીગુસાચાર્યના શિષ્ય તરીકે જ ઓળખાવેલ છે. તેમાં તત્ત્વ શું છે તે તે બહુશ્રુત જાણે. સ્થવિર ઉત્તરથી અને સ્થવિર લિસ્સહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામના ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ કૌશાંબિકા, ૨ સૈારિતિકા, ૩ કોમિની અને ૪ ચંદનનગરી. વાસિષ્ટગાત્રવાળાં સ્થવિર આય સુહસ્તિને પુત્ર સમાન પ્રખ્યાત એવા બાર વિરા અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર આય રાહણ, ૨ સ્થવિર ભદ્રયશ, ૩ સ્થવિર મેઘગણી, ૪ સ્થવિર કામહિં ૫ સ્થવિર સુસ્થિત, ૬ સ્થવિર સુપ્રતિબુદ્ધ, ૭ સ્થવિર રક્ષિત, ૮ સ્થવિર રહગુપ્ત, ૯ સ્થવિર ઋષિગુપ્ત, ૧૦ સ્થવિર શ્રીગુપ્ત, ૧૧ સ્થવિર બ્રહ્મગણી અને ૧૨ સ્થવિર સામગણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણધરો આ સુહસ્તિના શિષ્ય હતા. કાશ્યપગેાત્રવાળા થિવર આ રાહણથી ત્યાં ઉદ્દેહગણ નામના ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ અને છ કુલાં નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે શાખાએ કઈ કઈ કહેવાય છે? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ ઉદ્ગરિકા, ૨ માસપૂરિકા, ૭ મતિપત્રિકા અને ૪ પૂર્ણપત્રિકા. આ ચાર શાખાઓ કહેવાઈ. itional તે કુલા ક્યાં ક્યાં કહેવાય છે? કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ નાગભૂત, *****5 *AN ૫૦ brary.org Page #565 -------------------------------------------------------------------------- ________________ 家、家樂隊隊樂隊樂隊 ૨ સેમભત. ૩ ઉલ્લગચ્છ. ૪ હસ્તલિત, ૫ નંદિત્ય અને ૬ પારિહાસક. ઉદેહગણુનાં એ છ કુલ જાણવાના છે. - હારિતગોત્રવાળા સ્થવિર શ્રીગુપ્તથી ચારણ નામને ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલો નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે કઈ કઈ શાખાઓ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ હારિત માલાગારી, ૨ સંકાસીકા, ૩ ગધુકા અને ૪ વાનાગરી તે ચાર શાખાઓ કહેવાઈ. હવે તે ક્યાં કયાં કુલો કહેવાય છે? ફેલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ વત્સલિત, ૨ પ્રીતિર્મિક, ૩ હાલિત્ય, ૪ પુષ્પમિત્ર, ૫ માલિત્ય, ૬ આયટક અને ૭ કૃષ્ણસખકુલ. ચારણગણુનાં આ સાત લો જાણવાં. ભારદ્વાજગોત્રવાળા સ્થવિર ભદ્રયશથી અહીં ઉવાડીય નામનો ગણુ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને બ્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે કઈ કઈ શાખાઓ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિકા, ૨ ભદ્રાજિકા, ૩ કાકંદિકા અને ૪ મેઘલાર્જિકા. તે ચાર શાખાઓ કહેવાઈ. હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભદ્રયશિક, ૨ ભદ્રગુણિક અને ૩ યશોભદ્ર. ઉડુવાડીય ગણનાં એ ત્રણ જ કુલે છે. પક્ષી Jain Educa Page #566 -------------------------------------------------------------------------- ________________ 0 કંડિલગેત્રી કામદ્ધિ સ્થવિરથી વેસવાટિક નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર ફલો નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે કઈ કઈ શાખાઓ ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ શ્રાવસ્તિકા, ૨ રાજયપાલિકા, ૩ અંતરાજિકા અને ૪ ક્ષેમલાજિકા. તે ચાર શાખાઓ કહેવાઈ હવે તે ક્યાં કયાં કલો કહેવાય છે? કો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિક, ૨ મેધિક, ૩ કોમર્દિક અને ૪ ઈંદ્રપૂરક. વેસવાટિક ગણુનાં આ ચાર કલો છે. વાસિષ્ટગોત્રવાળા રસ્થવિર ઋષિગુપ્ત કાકંદિકથી માણવ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે કઈ કઈ શાખાઓ ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવજિકા. ૨ ગૌતમાજિંકા, ૩ વાસિષ્ટિકા અને ૪ સૈરાષ્ટિકા. તે ચાર શાખાઓ કહેવાઈ. હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઋષિગુપ્ત, ૨ ઋષિદત્ત અને ૩ અભિજયંત. માણવગણનાં આ ત્રણ કલો છે. વ્યાઘાપત્યગોત્રવાળા અને કટિક અને કાકંદક કહેવાતા રવિર મુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી અહીં કટિકગણ નામે ગણુ નીકયો. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કલા નીકળ્યાં એમ કહેવાય છે. ૫૫૨ E Jain Education For Private Personal use only Page #567 -------------------------------------------------------------------------- ________________ હવે તે કઈ કઈ શાખાઓ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, મોદી ૨ વિદ્યાધરી, ૩ વજી અને ૪ મધ્યમિલ્લા. કોટિક ગણની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ. હવે તે ક્યાં ક્યાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ બ્રહ્મલિત, ૨ વસલિત, ૩ વાણિજ્ય અને ૪ પ્રશ્નવાહન. કટિક ગણુના આ ચાર કુલો છે. કોટિક કાકંદક કહેવાતા અને વિશ્વાવસ્થગોત્રવાળા સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધને આ પાંચ રસ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આઈંદ્રદિન્ન, ૨ સ્થવિર પ્રિયગ્રંથ ૩ કાશ્યપગોત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોપાળ, ૪ સ્થવિર ઋષિદત્ત અને ૫ સ્થવિર અહંદત્ત. પ્રિયગ્રંથિસૂરિની પ્રભાવિતાત્રણસે જિનમંદીર, ચારસે બીજા ધર્મના મંદીરો, અઢારસે બ્રાહ્મણનાં ઘર, છત્રીશ વાણીયાઓનાં ઘર, નવસે બગીચાઓ, સાજો વાવો, બસે કૂવાઓ અને સાત દાનશાળાઓએ કરીને શોભતું એવું હર્ષપુર નામનું નગર અજમેરની નજીકમાં હતું. ત્યાં સુભટપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે તે નગરમાં પ્રિયગ્રંથિસૂરિ પધાર્યા. ત્યાં બ્રાહ્મણોએ એક વૈદિક યજ્ઞમાં બાકડાનું બલિદાન આપવાનું નક્કી કર્યું. તે વખતે પ્રિયગ્રંથિસૂરિએ એક શ્રાવકને મંતરેલો વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યો. શ્રાવકે તે મંતરેલો વાસક્ષેપ જે બાકડા ઊપર નાંખ્યો કે તરત જ અંબિકા દેવીથી અધિછિત થએલો તે આકાશમાં અદ્ધર - II WWW Binanbrary.org Page #568 -------------------------------------------------------------------------- ________________ રહીને બોલવા લાગે કે:-“હે બ્રાહ્મણો ! તમે મને બાંધીને લાવ્યા છે અને મારી આહતિ આપવા માગે છે તે હું જાણું છું; તમારા જેવો હું પણ નિર્દય થાઉં તે એક ક્ષણવારમાં તમને સૌને મારી નાખી શકું છું. ક્રોધાયમાન થએલા હનુમાને જેમ લંકામાં જઈ ત્રાસ વર્તાવ્યો હતો તેમ હું પણ કરી શકું તેમ છું; પરંતુ શું કરું મને મારો દયાધર્મ આડે આવે છે. કૃષ્ણ પોતે પણ કહ્યું છે કે:-“હે ભારત! એક પશુના શરીરને વિષે જેટલા રોમપ છે, તેટલા હજાર વર્ષ સુધી પશુનો ઘાત કરનાર નરકમાં સબડે છે. જે કોઈ સેનાને મેરૂ બનાવી દાનમાં આપે અથવા આખી પૃથ્વીનું દાન કરે, તો પણ તે અભયદાનની બરાબરી કરી શકે તેમ નથી. અભયદાન આપનાર સર્વ પ્રકારના દાનીઓમાં શ્રેષ્ઠ છે, બીજા દાનનું ફળ તો કાળે Dી કરીને ક્ષીણ થાય છે, પરંતુ અભયદાન આપનારનાં પુણ્યને ક્ષય કદાપિ થતો નથી.” ' લોકે પૂછવા લાગ્યા કે:-“તું કર્યું છે ??? એટલે બાકડાએ જવાબ આપ્યો કે:-“હું અગ્નિ છું! મારા વાહનરૂપ આ પશુનો તમે શા માટે વધ કરો છો ? ધર્મની ખાતર જ જે વધ કરતા હો તો અહીં પધારેલા પ્રિયગ્રંથિસૂરિ પાસે જાઓ, તેઓ તમને શુદ્ધ ધર્મ સમજાવશે. તેઓ કહે તે ધર્મનું શુદ્ધિપૂર્વક આરાધન કરો. જેમ નરેદ્રોને વિષે ચક્રવર્તી, ધનુર્ધારીઓને વિષે અર્જુન શ્રેષ્ટ છે, તેમ સત્યવાદીઓને વિષે એ આચાર્ય પણ અદ્વિતીય છે.” બ્રાહ્મણોએ એ ઉપદેશ સ્વીકાર્યો અને સુખી થયા. b ort Page #569 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર પ્રિયગ્રંથથી અહીં મધ્યમાં શાખા નીકળી. કાશ્યપગેત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોપાળથી અહીં વિદ્યાધરી શાખા નીકળી. કાશ્યપગોત્રવાળા સ્થવિર આર્યદ્રદત્તને તમત્રવાળા રવિર આર્યદિન અંતેવાસી હતા. ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિન્નને બે સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, મારગેત્રવાળા સ્થવિર આર્યશાંતિસેનિક અને જાતિસ્મરણજ્ઞાનવાળા કૌશિકગોત્રી થવિર આર્યસિંહગિરિ. • માદ્રરત્રવાળા પથવિર આયશાંતિસેનિથી અહીં ઉનાગરી શાખા નીકળી. મારગોત્રવાળા રસ્થવિર આશાંતિનિકને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યસેનિક, ૨ રસ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યત્રષિપાલિત. સ્થવિર આર્યસેનિથી અહીં આર્ય સેનિકા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. રવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્ય ઋષિપાલિતથી અહીં આર્ય ઋષિપાલિતા શાખા નીકળી. જતિરમરગુજ્ઞાનવાળા કૌશિકોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને આ ચાર સ્થવિર પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવન, ૩ સ્થવિર આર્યસમિત અને ૪ સ્થવિર અરદિન્ન. Jain Educ a tional Page #570 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર આર્યવજાને પુણ્યપ્રભાવ આ પ્રમાણે જાણ: તુંબવન ગામમાં ધનગિરિ અને તેમની પત્ની સુનંદા રહેતા હતા. સુનંદાને ગર્ભવતી મૂકીને ધનગિરિએ દીક્ષા લીધી. પાછળથી સુનંદાએ એક પુત્રને જનમ આપ્યો. તે પુત્ર જનમતાંની સાથે જ પોતાના પિતાએ દીક્ષા લીધાની વાત સાંભળી, આ વાત સાંભળતાં જ તે બાળકને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. તે બાળકે માતાને પોતાના ઊપર જરાએ મેહ ન થાય તે માટે નિરંતર રૂદન કરવું શરૂ કરી દીધું. તેથી માતાએ કંટાળીને બાળક છ માસને થયે કે તેના પિતા ધનગિરિને વહોરાવી દીધો. ધનગિરિએ બાળક ગુરૂને સેં. ગુરૂએ બહુ ભાર હોવાને લીધે બાળકનું વજી નામ પાડ્યું. તે બાળકે પારણામાં રહ્યા રહ્યા માત્ર સાંભળી સાંભળીને જ અગિયારે અંગનો અભ્યાસ કર્યો. જ્યારે બાળક ત્રણ વરસનો થયો ત્યારે રાજાની સમક્ષ માતાએ અનેક સ્વાદિષ્ટ મીઠાઈઓ તથા રમકડાં મૂકી તેને લલચાવવા પ્રયત્ન કર્યો (જુઓ ચિત્ર નં. ૨૧૫). પરંતુ બાળક તેનાથી ભેળવાય નહિ; અને જ્યારે ધનગિરિએ રહણ બતાવ્યું કે તરત જ બાળકે લઈ લીધું. ત્યારપછી માતા અને બાળક વજે ગુરુ પાસે દીક્ષા લીધી. - જ્યારે વમનિ આઠ વરસના થયા તે વખતે પૂર્વભવના તેમના મિત્ર દંભકદેવે વજમુનિને સાકરકેળાની ભિક્ષા આપવા માંડી. વજમુનિએ ધારીને જોયું તો ભિક્ષા આપનારની આંખમાં અનિમિષપણું દેખાયું. દેવે વગર અનિમિષ નેત્ર બીજનાં હોય નહીં અને દેવપિંડ લેવો સાધુને કહ્યું Jain Et Page #571 -------------------------------------------------------------------------- ________________ 1:15 પપs ચિત્ર નં. ૨૧૭ શ્રી આર્યવાનું અનશન ચિત્ર નં. ૨૧૮ શ્રીલક્ષમૂલ્યની રઈ વહોરતા આર્યવાસેન Jain Ed cational wanalibrary.org Page #572 -------------------------------------------------------------------------- ________________ નહિ; એ વિચાર કરીને વમનિએ તે ભિક્ષા લીધી નહિ. તેઓને આ આચાર જોઇને દેવોએ તેમણે વૈક્રિયલબ્ધિ આપી. તેવી જ રીતે બીજી વાર ઘેબર નહીં હોવાથી દેવોએ તેમને આકાશગામિની વિદ્યા આપી. વજનિને પાટલીપુત્રના એક ધનશ્રેષ્ટિએ પિતાની એક કરોડની મિલક્ત સાથે પુત્રી પરણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ધનશ્રેષ્ટિની પુત્રીએ સાધ્વી પાસેથી વસૂમુનિની પ્રશંસા સાંભળીને એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પરણું તો વજને જ પરણું છતાં પણ વધૂમુનિ એ મેહમાં ન ફસાયા, અને પેલી રૂકિમણી નામની કન્યાને પ્રતિબંધ આપી દીક્ષા અપાવી (જુઓ ચિત્ર નં. ૨૧૬). અહીં કવિ કહે છે કે:-“જે વજમુનિ બાલ્યાવસ્થામાં જ સહેજે મેહરૂપી સમુદ્રને એક ઘુંટડો કરી પી ગયા તેને એક સ્ત્રીરૂપી નદીનું સ્નેહપુર શી રીતે ભીંજવી શકે ?” એક વખત દેશમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રી સંઘને પટ–વસ્ત્ર ઊપર બેસાડી એક સુકાળવાળા નગરમાં લઈ ગયા. ત્યાં બાદ્ધ રાજાનું રાજ્ય ચાલતું હોવાથી તેણે જિનમંદિરોમાં પુષ્પ લાવવાની સખત મનાઈ કરી હતી (કિરણાલીકારના મતે રાણી બોદ્ધ હતી). પર્યુષણ પર્વ વખતે શ્રાવકોએ વજસ્વામીને એ બાબતની વિનંતિ કરી. એટલે તેઓ આકાશગામિની વિદ્યાના પ્રભાવે માહેશ્વરીપુરીમાં પહોંચી ગયા, અને પોતાના એક મિત્ર-માળીને પુષ્પ એકઠાં કરવાનું કહ્યું. ત્યાંથી તેઓ પોતે હિમવંત પર્વત ઉપર ગયા અને લક્ષ્મીદેવી પાસેથી મહાપદ્મ તથા W brary.org Page #573 -------------------------------------------------------------------------- ________________ પપ૯ ચિત્ર નં. ૨૧૬ શ્રી આર્યવજની ધર્મદેશના 'ચિત્ર નં. ૨૧૫ શ્રી આર્ચવજનું બાળપણ Fon Private & Personal Use Only Terary.org Page #574 -------------------------------------------------------------------------- ________________ 家多樣來來來來來來來家樂家 હતાશન વનમાંથી વીશ લાખ ફુલ મેળવ્યાં. તે પછી ભકદેવોએ વિકલા વિમાનમાં બેસી મહોતસ્વપૂર્વક ત્યાં પાછા આવ્યા અને જિનશાસનની પ્રભાવના કરી. બદ્ધ રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. આખરે તેણે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો. એક વખત વજીસ્વામીએ કફની શાંતિ માટે, ભેજન કર્યા પછી ખાવા માટે એક | સુંઠનો કકડે કાનપર ચડાવી રાખ્યો હતો. પછી તે કકડ ખાવાનું ભૂલી ગયા અને છેક સાંજે પ્રતિક્રમણ કરતી વખતે કાન ઊપરને કકડે નીચે પડ્યો ત્યારે તેમને પોતાને કેટલો પ્રમાદ થયો તેની સૂઝ પડી. એ પ્રમાદ ઊપરથી પોતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું હોવું જોઈએ એમ જાણ્યું. એટલે તેમણે વજેસેન નામના પિતાના શિષ્યને કહ્યું કે:-“હવે બાર વરસનો દુકાળ પડવાનો અને જે દિવસે લક્ષમૂલ્યવાળા ચેખામાંથી તને ભિક્ષા મળે તે દિવસ પછી બીજા જ દિવસે સુકાળ થવાનો છે એમ જાણી લેજે.” એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ રથાવર્ત પર્વત ઊપર ગયા અને અનશન કરી દેવલોક પામ્યા (જુઓ ચિત્ર નં. ૨૧૭). તે વખતે ચોથું સંઘયણ અને દશમું પૂર્વ વિકેદ થયા. ત્યારપછી બાર વરસને દુકાળ પડ્યો. એક વખત વજસેન સોપારક નગરમાં જિનદત્ત શ્રાવકના ઘેર તેની ઇશ્વરી નામની સ્ત્રી લક્ષમૂલ્યવાળું અન્ન રાંધીને તેમાં ઝેર ભેળવવાને વિચાર કરી રહી હતી. તે વખતે ત્યાં પહોંચી ગયા (જુઓ ચિત્ર નં. ૨૧૮). ગુરૂનું વચન પ૬૦ Jain d an Gainelibrary.org Page #575 -------------------------------------------------------------------------- ________________ ♠ ♠ ♠ જ્યા સંભળાવી અટકાવી. બીજા જ દિવસે સવારે પ્રભાત થતાં જ વહાણે। મારફતે પુષ્કળ ધાન્ય આવી ચડ્યું અને દેશમાં સર્વત્ર સુકાળ થઇ ગયા. પછી જિનદત્તે પોતાની સ્રી તથા ૧ નાકેંદ્ર ૨ ચંદ્ર, ૩ નિવૃત્તિ અને ૪ વિદ્યાધર નામના ચાર પુત્રો સહિત દીક્ષા લીધી. તે ચારેના નામથી ચાર શાખાઆ ફેલાઇ. સ્થવિર આ સમિતથી અહીં છંભદીપિકા શાખા નીકળી. આ નામ આ કારણથી પડયું છે: આભીર દેશમાં અચલપુરની નજીક કન્ના તથા બેન્ના નામની નદીની મધ્યમાં આવેલા બ્રહ્મદ્વીપમાં પાંચસે તાપસે રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે જે પાણી ઊપર થઈને, પેાતાના પગને પલળવા દીધા વિના-જમીન ઊપર ચાલે તેવી જ રીતે, પારણાને માટે નદીને પેલે પાર ચાલ્યા જતા. તેની આવી કુશળતા જોઇને લેાકેાને થતું કે: “ અહા ! આ તાપસ કેટલા બધા શક્તિશાલી છે? જેનામાં આવા કાઈ પ્રાભાવિક પુરુષ દેખાતા નથી.’’ આ પ્રમાણે સાંભળીને શ્રાવકાએ શ્રીવજીસ્વામીના મામા આસમિતરિને બાલાવ્યા અને ઉપરોક્ત તાપસ સંબંધી હકીકત કહી સંભળાવી. આ સમિતસૂરિએ કહ્યુ કે—“ એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઇ જ નથી, એ તેા કેવળ પાલેપ શક્તિના જ પ્રતાપ છે.'' તે પછી શ્રાવકેાએ પેલા તાપસને જમવાનું આમંત્રણ આપ્યું. તાપસ જમવા ઉઠ્યો એટલે તેનાં પગ અને પગની પાવડી ખૂબ સારી રીતે ધોવરાવ્યાં. જમવાની ક્રિયા પૂરી થઈ એટલે તાપસની સાથે શ્રાવકે પણ નદીના ***********જ પદ્મ Page #576 -------------------------------------------------------------------------- ________________ કિનારા સુધી સાથે ચાલ્યા. તે તાપસ પણ ઘટતાપૂર્વક નદીમાં પડે અને પગ મૂકતાં જ પગને લેપ ધોવાઈ ગએલો હોવાથી ડૂબવા લાગ્યો અને લેકે તેની મશ્કરી કરવા લાગ્યા. તે વખતે આસમિતસૂરિ ત્યાં પધાર્યા. તેમણે લોકોને પ્રતિબંધ કરવા માટે પોતાના હાથમાંનું યોગચૂર્ણ–વાસક્ષેપ નદીમાં નાખ્યો અને કહ્યું કે:-“હે બેન્ના ! મને પેલે પાર જવા દે ! '' એટલું કહેતાં જ નદીના બંને કાંઠા મળી ગયા. સૂરિજીની આવી અદ્ભુત શક્તિ જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપ ના આશ્રમમાં જઈ તેમને પ્રતિબંધ કરીને દીક્ષા આપી તેઓની શાખા | બ્રહ્મદીપિકાના નામથી પ્રસિદ્ધ થઈ. ૧ આર્ય મહાગિરિ, ૨ આર્ય સુહસ્તિ, ૩ શ્રીગુણસુંદરસૂરિ ૪ આર્ય શ્યામ, ૫ આર્ય સ્કંદિલ, ૬ રેવતીમિત્ર, ૭ શ્રીધમ, ૮ ભદ્રગુપ્ત, ૯ શ્રીગુપ્ત, અને ૧૦ શ્રીવાસ્વામી એ દશ દશપૂર્વ યુગપ્રધાન પુરુષો થઈ ગયા. ગૌતમગાત્રવાળા રવિર આર્યનજૂથી અહીં આવી શાખા નીકળી. ગૌતમગાત્રવાળા સ્થવિર આયવજૂને આ ત્રણ સ્થવિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર આર્ય વજસેન, ૨ સ્થવિર આયપદ્ધ અને ૩ વિર આયરથ. સ્થવિર આર્ય વજનથી અહીં આર્ય નાઈલી શાખા નીકળી, સ્થવિર આયપદ્રથી અહીં આયપધા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી અહીં આર્ય જયંતી શાખા નીકળી. For Private & Personal use only Page #577 -------------------------------------------------------------------------- ________________ વછાત્રવાળા રસ્થવિર આર્યરથને કૌશિક ત્રવાળા સ્થવિર આર્ય પુષ્પગિરિ અંતેવાસી હતા. કૌશિકગોત્રવાળા રસ્થવિર આર્ય પુપગિરિને ગૌતમગોત્રવાળા સ્થવિર આર્ય ફગુમિત્ર અંતેવાસી હતા. ગોતમગાત્રવાળા સ્થવિર આર્ય ફગુમિત્રને વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય ધનગિરિ અંતેવાસી હતા. વાસિષ્ઠગેત્રવાળા રવિર આર્ય ધનગિરિને કચ્છગેત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિ નામના અંતેવાસી હતા. કુછગેત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિને કાશ્યપગાત્રવાળા સ્થવિર આર્યભદ્ર નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આર્યભદ્રને કાશ્યપગાત્રવાળા સ્થવિર આર્યનક્ષત્ર નામના અંતેવાસી હતા. કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યનક્ષત્રને કાશ્યપગોત્રવાળા સ્થવિર આયરક્ષ નામના અંતેવાસી હતા. કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યરક્ષને ગૌતમત્રવાળા સ્થવિર આર્યનાગ નામના અંતેવાસી હતા. ગૌતમ ગોત્રવાળા રવિર આર્યનાગને વાસિષ્ઠાત્રવાળા સ્થવિર આર્યજેહિલ નામના અંતેવાસી હતા. વાસિષ્ઠાત્રવાળા આર્ય જેહિલને માઢરગોત્રવાળા રસ્થવિર આર્ય વિષ્ણુ નામના અંતેવાસી હતા. મારગેત્રવાળા સ્થવિર આર્ય વિષ્ણુને ગૌતમગાત્રવાળા આર્ય કાલક નામના અંતેવાસી હતા. ગૌતમગાત્રવાળા સ્થવિર આર્ય કાલકને ગૌતમગેત્રવાળા સ્થવિર આર્યસંપલિત તથા સ્થવિર આર્યભદ્ર નામના બે અંતેવાસી હતા. ગૌતમગાત્રવાળા આ બે સ્થવિરોને ગતમોત્રવાળા આર્યવૃદ્ધ નામના અંતેવાસી હતા. ગૌતમગેત્રવાળા સ્થવિર આર્યવૃદ્ધને ગમગેત્રવાળા આર્ય સંઘપાલિત નામના અંતેવાસી હતા. ગૌતમગેત્રવાળા આર્યસંઘપાલિતને કાશ્યપગોત્રવાળા ૫૬૩ Ibrary.org Page #578 -------------------------------------------------------------------------- ________________ સ . વ્યા - 飲水菜 આ હતી નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આ હરતીને સુવ્રત ગોત્રવાળા સ્થવિર આર્યધર્મ નામના અંતેવાસી હતા. સુવ્રતગોત્રવાળા સ્થવિર આર્યધર્મને કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહને કાશ્યપગોત્રવાળા વિર આધમ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આધને કાશ્યપગોત્રવાળા આ સંડિલ નામના અંતેવાસી હતા ઊપરના વિરેને નીચે પ્રમાણે પદ્યમાં વંદના કરેલી છે: ગાતમગોત્રવાળા ફલ્ગુમિત્રને, વાસિગોત્રવાળા ધનગિરિને, કુચ્છગોત્રવાળા શિવભૂતિને તથા કોશિકગોત્રવાળા દુર્જય કૃષ્ણને વંદન કરૂં છું. ૧ તે બધાને મસ્તકવડે વંદન કરીને કાશ્યપગોત્રવાળા ભદ્રને, કાશ્યપગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપગોત્રવાળા રક્ષણને પણ વંદન કરૂ છું. ૨ ગાતમગોત્રવાળા આનાગને, વાસિગોત્રવાળા જેહિલને, માઢરગોત્રવાળા વિષ્ણુને અને ગૌતમગોત્રવાળા કાલકને પણ વંદન કરૂં છું. ૩ ગાતમગોત્રવાળા કુમાર સંપલિત તથા આર્યભદ્રને વંદન કરૂં છું. ગાતમગોત્રવાળા સ્થવિર આવૃદ્ધને પણ નમસ્કાર કરૂ છું. ૪ તેઓને મસ્તકવડે વંદન કરીને, સ્થિર સત્ત્વ, ચારિત્રજ્ઞાન સંપન્ન કાશ્યપગોત્રવાળા વિર ૫૪ Jain Edulaational ****** elibrary.org Page #579 -------------------------------------------------------------------------- ________________ સંઘપાલિતને નમસ્કાર કરું છું. ૫ ક્ષમા સાગર, ધીર અને ફાલ્ગન માસના અજવાળીયા પખવાડીઆમાં કાળધર્મ પામેલ, | કાશ્યપગોત્રવાળા આર્ય હસ્તિને વંદન કરું છું. ૬ શીલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેવોએ ઉત્તમ છત્ર ધારણ કરેલું હતું | (જુઓ ચિત્ર નં. ૨૧૯) તે સુવ્રતગેત્રવાળા આર્યધમને વંદન કરું . ૭ કાશ્યપગેત્રવાળા આર્ય હસ્તિને તથા મોક્ષસાધક આર્યધર્મને તેમજ કાશ્યપગેત્રવાળા આર્ય | સિંહને પણ વંદન કરું . ૮ તેઓને મરતકવડે વંદન કરીને રિરસત્તા, ચારિત્રજ્ઞાન સંપન્ન ગીતગોત્રવાળા આર્ય જંબુને વંદન કરું છું. ૯ મૃદુ, માયારહિત, તથા જ્ઞાન દર્શન અને ચારિત્રયુક્ત, કાર પત્રવાળા સ્થવિર નંદિતને પણ વિંદન કરું છું. ૧૦ રિથર ચારિત્રવાળા અને ઉત્તમ સમ્યકત્વ તેમજ સત્વશીલ, માઢરગેત્રવાળા દેસિગણિ ક્ષમા- I શ્રમણને વંદન કરું . ૧૧ અનુગના ધારક, મતિના સાગર, મોટા સત્યવાળા, વચ્છગોત્રવાળા, રિથરગુપ્ત ક્ષમાશ્રમણને વંદન કરું છું. ૧૨ S S Jain Foll Lational Www Bintrary. Page #580 -------------------------------------------------------------------------- ________________ ^ ૢ હુ છુ જ્યા Jain Education Intemational -ચિત્ર નં ૨૧૯ શ્રી. આર્યધર્મ ઊપર દેવાએ ધરેલું છવ ચિત્ર નં. ૨૨૦ શ્રીદેવદ્વિગણ ક્ષમાશ્રમણ અને પુસ્તક લેખન→ ( EYENGYONGMINGGANG NG ૫ brary.org Page #581 -------------------------------------------------------------------------- ________________ વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે સસ્થિત, ગુણાએ કરીને મહાન, અને ગુણવંત એવા કિરવિર કુમારધર્મ ગણિને હું વંદન કરું છું. ૧૩ સત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નાથી ભરેલા, ક્ષમાસંપન્ન, દમ સંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગેત્રવાળા દેવદ્વિગણિ ક્ષમાશ્રમણને હું વંદન કરૂં છું (જુઓ ચિત્ર નં. ૨૨૦). જગદગુરુ ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિ શિષ્યરત્ન મહાપાધ્યાય શ્રી કીર્તિવિજય ગણિ શિષ્યોપાધ્યાય શ્રીવિત્યવિજય ગણિ વિરચિત શ્રીકલ્પસુબાધિકાનું આઠમું વ્યાખ્યાન સંપૂર્ણ. ૫૬૭ Jain Educat For Private Personal Use Only ડી. y/BIL Page #582 -------------------------------------------------------------------------- ________________ થયા નવમું વ્યાખ્યાન સામાચારીરૂપ ત્રીજી વાચના: પર્યુષણ ક્યારે કરવી ? તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાકાળનો એક માસ અને વીશ દિવસ ગયા બાદ એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે –“હે પૂજ્ય ! ક્યા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર' વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે? ગુરુ મહારાજ જવાબ આપતાં કહે છે કે:-“કારણ કે તે સમયે ઘણું કરીને ગૃહસ્થોનાં For Private & Personal use only www.intrary. Page #583 -------------------------------------------------------------------------- ________________ ઘરો સાદડીથી કે ટઢીથી ઢંકાયેલાં હોય છે. ધોળાએલાં હોય છે, ઘાસ વગેરેથી આચ્છાદિત 12 કરેલાં હોય છે, છાણ વગેરેથી લીંપેલા હોય છે, ચારે બાજુ વાડ વગેરેથી સુરક્ષિત હોય છે, ઘસીને–ખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, પાષાણુના ટૂકડાથી ઘસીને કોમલ કરેલાં હોય છે, ધુપથી સુવાસિત કરેલાં હોય છે, પરનાળ ગઠવીને તથા ખાળા પણ બરાબર તૈયાર કરીને પાણીને જવાના માર્ગ કરેલા હોય છે. એવી રીતે ગૃહરોએ પિતાના નિમિત્તે પોતાનાં ઘર અચિત્ત કરી રાખ્યાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને સારૂ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “ શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. એક માસને વિશ દિવસ પછી પર્યુષણા કરવા, એટલે ત્યાં ચોમાસાને બાકીનો કાળ રિસ્થતિ કરવાનું કહેવું, જેથી તે આરંભના નિમિત્તભૂત મુનિ ન થાય, એ રહસ્ય છે.” ૧ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૨ જેવી રીતે ગણધરો વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરોના શિષ્યો પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી દાં છે ૧૯ Jain Ed n ational ]] ] Page #584 -------------------------------------------------------------------------- ________________ ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૩ જેવી રીતે ગણધરોના શિષ્યો વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થવિરે પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૪ જેમ સ્થવિરે વર્ષાઋતુનો વીશ રાતદિવસ સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેઓ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે–વિદ્યમાન છે તેઓ પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૫ તેવી જ રીતે અમારા આચાર્યો અને ઉપાધ્યાયે પણ વર્ષાકાળને એક માસ અને વીશ દિવસ | ગયા બાદ પર્યુષણા કરે છે.” ૬ તેવી જ રીતે અમે પણ વર્ષાકાળને એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચોમાસામાં પર્યુષણ પર્વ કરીએ છીએ.” અર્થાત ભાદરવા સુદ પાંચમની પહેલાં પણ પર્યુષણ પર્વ કરવું કલ્પ છે, પરંતુ ભાદરવા સુદી પાંચમની રાત્રી ઉલ્લંઘવી કહ્યું નહીં (અહીં પર્યુષણ એટલે વાર્ષિક પર્વ સમજવું). ૭ અહીં પરિ એટલે સર્વ પ્રકારે અને ઉષણ એટલે વસવું. પર્યુષણા બે પ્રકારની છે.—એક ગૃહિજ્ઞાતા–ગૃહસ્થોએ જણેલી અને બીજી ગૃહ્યજ્ઞાતા-ગૃહસ્થોએ નહીં જાણેલી. તેમાં ગૃહ્યજ્ઞાતા એ હીદ થયો Jain E a tional library.org Page #585 -------------------------------------------------------------------------- ________________ કહેવાય કે જેમાં ચોમાસાને યોગ્ય પાટલો, પાટ આદિ પ્રાપ્ત કર્યું તે બૃહત્ક૯૫માં કહેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ સ્થાપના કરવામાં આવે છે. પરંતુ થોગ્ય ક્ષેત્રના અભાવે પાંચ પાંચ દિવસની વૃદ્ધિથી દસ પર્વ તિથિના ક્રમવડે શ્રાવણ વદિ અમાસ સુધી જ કરવામાં આવે છે. ગૃહિજ્ઞાતા પણ બે પ્રકારની છે. એક સાંવત્સરિક કૃત્ય વિશિષ્ટા–સાંવત્સરિક કૃત્યોએ કરીને યુક્ત અને બીજી ગૃહિજ્ઞાત માત્રા એટલે માત્ર ગ્રહરએ જાણેલી. તેમાં સાંવત્સરિક કૃત્યો આ પ્રમાણે:-૧ સાંવત્સરિક પ્રતિક્રમણ, ૨ લોચ, ૩ અમનો તપ, ૪ સર્વ જિનેશ્વરની ભક્તિપૂજા અને પ સંઘની સાથે પરસ્પર ક્ષમાપના વગેરે સાંવત્સરિક કયો છે અને તે કાએ કરીને યુક્ત એવી પર્યુષણ ભાદરવા સુદ પાંચમના દિવસે જ કાલિકાચાર્યના આદેશથી ચોથના દિવસે પણ કરવામાં આવે છે. માત્ર ગૃહરાએ જાણેલી તે એ છે કે જે વર્ષમાં અધિક માસ હોય તે વર્ષમાં ચોમાસાના દિવસથી માંડીને વીશ દિવસે મુનિ “ અમે અહીં રહ્યા છિયે’ એમ પ્રશ્ન કરનાર ગૃહરની આગળ કહે. તે પણ જૈન ટીપણુ–પંચાંગને અનુસારે. કારણ કે યુગની મધ્યમાં પિષ તથા યુગના અંતે આષાઢ માસની વૃદ્ધિ થાય છે, પણ બીજા કેઈ માસની વૃદ્ધિ થતી નથી. તે ટીપણું–પંચાંગ પણ હમણું જણાતું નથી. તેથી (આષાઢ પૂર્ણિમાથી) પચાસ દિવસે જ પર્યુષણ કરવી યુક્ત છે એમ વૃદ્ધ આચાર્યો કહે છે. અહીં કોઈ પૂછે કે:-“શ્રાવણ માસની વૃદ્ધિ હોય ત્યારે (બીજા) શ્રાવણ સુદી ચોથના દિવસે જ પર્યુષણા કરવી યુક્ત છે, પણ ભાદરવા સુદી ચોથના દિવસે કરવી યુક્ત નથી, પst E Page #586 -------------------------------------------------------------------------- ________________ | કેમકે તેથી અંશી દિવસ થાય છે. “વાસ સવીસરા માથે વિતે” આ વચનને બાધા આવે છે.” તેના ઉત્તરમાં જણાવવાનું કે –“હે દેવાનપ્રિય! જ્યારે આ માસની વૃદ્ધિ હોય છે ત્યારે ચોમાસાનું કર્તવ્ય (બીજા) આસો માસની સુદી ચૌદશે જ કરવું જોઈએ, કેમકે કારતક માસની સુદી ચિદશે કરવાથી સે દિવસ થાય, અને તેથી “સમને મન મહાવીર વાણાપં સર્વીસફTru માને विइकंते सत्तरिराइंदि એરિ એ સમવાયાંગસૂત્રના વચનને બાધા આવે. વળી એમ પણ કહેવું નહીં કે –“ચોમાસું તો આષાઢ વગેરે માસથી પ્રતિબદ્ધ છે, તેથી કારતક ચોમાસાનું કૃત્ય કારતક સુદી ચિદશે જ કરવું યુક્ત છે અને દિવસની ગણત્રીને વિષે અધિક માસ કાલચૂલા તરીકે હેવાથી તેની અવિવક્ષાને લઈને સિત્તેર દિવસો જ થાય છે, તો પછી સમવાયાંગસૂત્રના વચનને કયાંથી બાધા આવે ??? જેમ ચોમાસું આષાઢ માસથી પ્રતિબદ્ધ છે, તેમ પર્યુષણ પણ ભાદરવા માસથી પ્રતિબદ્ધ છે, તેથી ભાદરવામાં જ કરવી જોઈએ. દિવસની ગણત્રીમાં અધિક માસ કાલચૂલા તરીકે હોવાથી, તેને ગણત્રીમાં લેવાને નહી હોવાથી પચાસ જ દિવસે થાય, તે પછી એંશીની વાત પણ કયાંથી હોય? વળી પર્યુષણ ભાદરવા માસથી પ્રતિબદ્ધ છે એમ કહેવું તે પણ અયુક્ત નથી. કારણ કે ઘણું આગમોમાં તે પ્રમાણે કહેલું છે. જેમકે અન્યદા પર્યુષણનો દિવસ આવે છતે આર્ય કાલકે શાલિવાહનને કહ્યું કે ભાદરવા સુદી પાંચમે પર્યુષણ છે ઈત્યાદિ પર્યુષણક૯૫ની ચૂર્ણિમાં કહેલું છે. છે, પs Jain Educa ! brary One Page #587 -------------------------------------------------------------------------- ________________ વળી શાલિવાહન રાજા પણ શ્રાવક હતો તે કાલસૂરિને આવેલા જાણી શ્રમણસંઘની સાથે તેઓની સામે ગયા અને મહાવિભૂતિપૂર્વક કાલસૂરિને પ્રવેશ કરાવ્યો. પેસતાં જ કાલકસૂરિએ કહ્યું કે:-“ભાદરવા સુદ પાંચમની પર્યુષણા કરવી. શ્રમણુસંધે તે કબુલ કર્યું. ત્યારે રાજાએ કહ્યું કે:-“તે દિવસે મારે લોકાનુવૃત્તિએ ઈંદ્ર મહોત્સવ આવવાથી પર્યુષણ થઈ શકશે નહીં. તો છઠના દિવસે પર્યુષણ કરીએ.” આચાર્યે કહ્યું કે:“પાંચમ અતિક્રમવી ન જોઈએ.” ત્યારે રાજોએ કહ્યું કે:-“તો આગળ ચોથના દિવસે પર્યુષણા કરીએ.’ આચાર્યે કહ્યું કે – એ પ્રમાણે હો. તે વખતે ચેાથે પર્યુષણા કરી. એ પ્રમાણે યુગપ્રધાન હોવાને કારણે ચોથ પ્રવર્તાવી, અને તે સર્વસાધુઓએ માન્ય કરી. ઈત્યાદિ નિશીથચૂણુિના દશમાં ઉદ્દેશામાં કહ્યું છે. એવી રીતે જ્યાં કોઈપણ જગાએ પર્યુષણાનું વિધાન આવે ત્યાં ભાદરવા સંબંધી જ જાણવું પરંતુ કોઈપણુ આગમમાં ‘મંદવયનુપમ પૂજ્ઞજ્ઞ tત્ત એટલે ભાદરવા સુદી પાંચમે પર્યુષણા કરવી. એ પાઠની માફક “મિદ્ધિરિને સાવધાનુપંચમg fમવિજ્ઞત્તિ એટલે અભિવદ્વૈિત વર્ષમાં શ્રાવણ સુદી પાંચમે પર્યુષણા કરવી એ પાઠ પણ ઉપલબ્ધ થતો નથી. તેથી કારતક માસથી પ્રતિબદ્ધ ચાતુર્માસિક કૃત્ય કરવામાં જેમ અધિક માસ પ્રમાણ નથી, તેમ ભાદરવા માસથી પ્રતિબદ્ધ પર્યુષણું કરવામાં અધિક માસ પ્રમાણ નથી માટે દાગ્રહને છોડી દે. ૫s3 Jain national brary.org Page #588 -------------------------------------------------------------------------- ________________ વળી અધિક માસ શું કાગડો ખાઈ ગયો છે? વળી શું તે મહિનામાં પાપ લાગતું નથી ? વળી શું તે મહિનામાં ભૂખ લાગતી નથી ? ઇત્યાદિ ઉપહાસ કરીને તારૂં ગાંડપણ પ્રગટ ના કર. કારણ કે તું પણ અધિક માસ હોવા છતાં સાંવત્સરિક ખામણામાં ‘વાસઘણું HIT ઈત્યાદિ બોલતાં અધિક માસને રવીકારતા નથી. એ પ્રમાણે ચાતુર્માસિક ખામણમાં અધિક માસ હોય તે પણ “ના ભાઈ ઈત્યાદિ અને પાક્ષિક ખામણામાં અધિક તિથિ હોય તો પણ ‘પુનરસિહં દિવાળ’ એ પ્રમાણે બોલે છે. તેવી જ રીતે નવકલ્પ વિહારાદિ લકત્તર કાર્યને વિષે પણ બોલાય છે (દશ કલ્પ કહેવાતા નથી). વળી ‘શાહે માને ઈત્યાદિ સૂર્યાચારને વિષે પણ તેમ જ કહેવાય છે. લોકોમાં પણ દીવાળી, અક્ષયતૃતીયા આદિ પર્વને વિષે તેમજ વ્યાજ ગણવા આદિને વિષે અધિક માસ ગણાતો નથી, તે પણ તું જાણે છે. વળી સર્વ શુભ કાર્યોમાં અધિક અધિક માસ નપુંસક છે તેથી તેમાં શુભ કાર્યો ન કરવાં જોઈએ એમ જ્યોતિશાસ્ત્રમાં નિષેધ કરેલો છે. માસ અધિક હોય તેની વાત તો બાજુ પર રહે, પરંતુ ભાદરવો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો માસ અપ્રમાણુ જ છે. જેમ ચિદશ અધિક હોય તે પહેલી ચિદશને લેખામાં નહીં ગણીને બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે, તેમ અહીં પણ જાણવું. વળી જો એમ હોય તો “અપ્રમાણુ (અધિક) માસમાં દેવપૂજા, મુનિદાન Page #589 -------------------------------------------------------------------------- ________________ &o ܚ ܬ સુ જ્યા * Jain Educati અને આવશ્યક આદિ કાર્ય પણ ન કરવાં જોઇએ' એમ કહીને તારા અધરોષ્ટને ચપલ ના કર; કારણ કે દિનપ્રતિબદ્ધ દેવપૂજા, મુનિદાન વગેરે કૃત્ય છે તે તેા હમેશાં કરવાં જ જોઈએ અને જે સંધ્યા વગે૨ે સમયપ્રતિબદ્ધ આવશ્યક આદિ કૃત્ય છે તે પણ દરેક સંધ્યા સમય પામીને કરવાં જોઈએ અને ભાદરવા આદિ માસથી પ્રતિબદ્ધ જે કૃત્યા છે તે બે ભાદરવા માસ હોય તે। કયા ભાદરવામાં કરવા ? તેના વિચાર કરતાં પ્રથમ ભાદરવા માસને અવગણીને બીજા ભાદરવામાં કરવા એમ સમ્યક્ રીતે યાગ્ય લાગે છે. વળી જે અચેતન એવી વનસ્પતિએ પણ અધિક માસ અંગીકાર કરતી નથી, જેથી અધિક માસને છોડીને બીજા માસમાં પુષ્પિત થાય છે. તે માટે આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે: * 'जब फुल्ला कणिआरडा चूअगणा अहिमासयंमि घुमि । तु न मं फुल्लेउं जड़ पचंता करिति डमराई ॥ १ ॥ હે આમ્રવૃક્ષ ! અધિક માસની ઉદ્ઘોષણા થયે છતે કદિકણેરનાં ફૂલ તા ફૂલે પણ તને ફૂલવુંફળવું ઘટે નહીં, કારણ કે તેથી તુચ્છ જાતિના વૃક્ષો તારી હાંસી કરશે.’' વળી કોઈ ‘મિઢિયંમિવીના ફૅબરેનુ સર્વીસર્ફ માસે' આ વચનના બળવડે માસ ૫૫ ary.org Page #590 -------------------------------------------------------------------------- ________________ કો અધિક હોય ત્યારે વીશ દિવસે જ લોચ આદિ કૃત્યયુક્ત પર્યુષણ કરે છે, તે પણ અયુક્ત છે, કારણ કે મવદિકવિતા એ વચન ગૃહિતજ્ઞાત (પર્યુષણ) માત્રની અપેક્ષાએ છે. અન્યથા 'आसाढपुण्णिमासीए पज्जोसविति एस उस्सग्गो, सेसकालं पज्जोसविताणं अववाउत्ति એટલે આષાઢ માસમાં પર્યુષણા કરવી એ ઉત્સર્ગ છે અને બાકીના કાળમાં પર્યુષણા કરવી એ અપવાદ છે. એવા નિશીથગ્રુણિના દશમાં ઉદ્દેશાના વચનથી તે અષાઢ પૂર્ણિમાએ જ લોચ આદિ કૃત્યયુક્ત પર્યુષણા કરવી જોઈએ. આ સંબંધમાં વધારે કહેવાની કોઈ જરૂર નથી. કલ્પને વિષે કહેલી ૧ દ્રવ્ય, ર ક્ષેત્ર, ૩ કાલ અને ૪ ભાવરૂપ સ્થાપના આ પ્રમાણે છે:–૧ દ્રવ્યથાપના એટલે તરખલું, ડગલ, છાર, મદ્રુકકુંડી વગેરેને પરિભેગ કરો અને સચિત્ત આદિનો ત્યાગ કરો. તેમાં સચિત્ત દ્રવ્ય એટલે અતિ શ્રદ્ધાવાળા રાજા, અને રાજાના પ્રધાન સિવાય શિષ્યને દીક્ષા આપવી નહીં. અચિત્ત દ્રવ્ય એટલે વસ્ત્ર આદિ ગ્રહણ કરવા નહીં. મિશ્ર દ્રવ્ય એટલે ઉપધિ સહિત શિષ્ય ગ્રહણ કરવો નહીં. ૨ ક્ષેત્ર સ્થાપના એટલે એક યોજન અને એક ગાઉ—પાંચ ગાઉ જવું આવવું કપે અને ગ્લાનને માટે વૈદ્ય ઔષધ આદિના કારણે ચાર, અથવા પાંચ જન જવું આવવું કલ્પ, ૩ કાલરથાપના એટલે ચાર માસ રહેવું તે. ૪ ભાવ સ્થાપના એટલે ક્રોધ આદિ વિવેક અને ઈર્યાસમિતિ આદિને વિષે ઉપયોગ. ૮ ચોમાસું રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશા અને વિદિશામાં પાંચ ગાઉ સુધીમાં પહ૬ Jan Education Interational Page #591 -------------------------------------------------------------------------- ________________ N/ વ્યા 家家家、家教、家教、家教 અવગ્રહ ૨વીકારીને વાસ કરવાનું ખપે. અવગ્રહ કરીને ‘કથાન્તમ’ કહ્યું છે. તેમાં ‘મથ’ અવ્યય છે. અને “ઢ” શબ્દ વડે કાલ જાણવો. તેમાં જેટલા વખતમાં પાણીથી ભીનો થએલો હાથ સુકાય તેટલા કાલને જધન્ય ‘લન્દી કહે છે, અને તેની વચ્ચેના કાલને મધ્યમ ‘લન્દી કહે છે; પાંચ અહોરાત્રિના કાલને ઉત્કૃષ્ટ “લન્દ કહે છે. “લન્દ કાલ સુધી પણ એટલે તેટલો વખત પણ અવગ્રહને વિષે રહેવું કલ્પે. પણ રમવગ્રહથ્વી બહાર રહેવું કલ્પે નહીં. અપિ શબ્દથી “અલન્દમપિ” એટલે બહુકાલ સુધી છ માસ એક સાથે અવગ્રહમાં રહેવું કહ્યું પણ અવગ્રહની બહાર રહેવું કલ્પ નહીં. - ગજેન્દ્રપદ આદિ પર્વતની મેખલાનાં ગામને વિષે રહેલા સાધુ, સાધ્વીઓને ઉપાશ્રયથી એ દિશામાં જવાને અઢી કોશ અને જવા-આવવાનો પાંચ કોશને અવગ્રહ હોય છે. અહીં ‘વિદિશામાં એમ કહેલું છે તે વ્યાવહારિક વિદિશાની અપેક્ષા છે, કારણ કે નૈશ્ચયિક વિદિશાઓનું એકપ્રદેશપણું હોવાથી ત્યાં જવાને અસંભવ છે. અટવી–જંગલ, જલ આદિથી વ્યાધાત થયે છતે ત્રણ દિશાને, બે દિશાને અથવા એક દિશાનો અવગ્રહ ભાવો-સમજો. ૯ ચોમાસું રહેલા સાધુ અથવા સાધ્વીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા– | ગોચરી માટે જવા આવવાનું કલ્પ. ૧૦ જયાં નદી સદાને સાફ પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં જવા-આવવાનું કલ્યું નહીં. ૧૧ | ૫ss z b rary.org Page #592 -------------------------------------------------------------------------- ________________ ♦ હજુ જ્યા ===XXX ઐરાવતી નામની નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં રાખીને અને બીજે પગ સ્થલમાં–પાણીથી બહાર રાખીને ચાલી શકાય—એ રીતે અર્થાત્ એવા સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ગેાચરી માટે જવાનું અને પાછા ફરવાનું ક૨ે, અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં તેમને જવાનું અને પાછા ફરવાનું ૨ે નહીં. ૧૨ જ્યાં પૂર્વોક્ત રીત પ્રમાણે ન જઈ શકાય ત્યાં સાધુને ચારે દિશા અને વિદિશામાં તેટલું જવું—આવવું પે નહીં. અને જ્યાં એ પ્રમાણે ન કરી શકાય અને પાની વિલેાડીને—પાણીમાં રહીને જવું પડે ત્યાં જવું પે નહીં. જંઘાર્ચ સુધી પાણી હોય તે દક સંઘટ્ટ કહેવાય. નાભિ સુધી પાણી હોય તે લેપ કહેવાય અને નાભિથી ઊપર હોય તે લેપાપર કહેવાય. ત્યાં શેષકાલમાં દરેક માસમાં ત્રણ વાર કસંઘટ્ટ થાય ત્યાંસુધી ક્ષેત્ર હણાય નહીં, એટલે ત્યાં જવું પે. ચામાસામાં સાત વાર દસંઘટ્ટ થાય ત્યાંસુધી ક્ષેત્ર હણાય નહીં. શેષ કાલમાં ચોથો અને ચામાસામાં આઠમા દસંઘટ્ટ થાય તે ક્ષેત્ર હણાય છે. લેપ તા એક પણ હાય તેા ક્ષેત્રને હણે છે, તેથી નાભિ સુધી જલ હાય તેા જવું કલ્પે નહીં, તેા પછી લેપેાપિર એટલે નાભિની ઊપર જળ હોય તેા તેની તે! વાત જ શી કરવી ? એટલે ૨ે જ નહીં. ૧૩ ચામાસુ` રહેલા કાઈ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહી રાખેલુ હોય કે ‘હે શિષ્ય ! XXNXNEYEXNEXG | ૧૭૮ Page #593 -------------------------------------------------------------------------- ________________ ગ્લાન સાધુને અમુક વસ્તુ લાવી આપજે.' તે તે સાધુને લાવી આપવી કહ્યું, પરંતુ તેને પિતાને તે વાપરવી કપે નહીં. ૧૪ ચોમાસું રહેલા કોઈ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહી રાખેલું હોય કે “હે શિષ્ય ! અમુક વર, તું લેજે.” તો તેને તે લેવી કલ્પે, પણ તે બીજાને આપવી કહ્યું નહીં. અર્થાત એમ કહેલું હોય કે “તું પોતે જ લેજે ગ્લાનને બીજે આપશે ત્યારે તેને પોતાને લેવાનું કહ્યું, પણ આપવું કહ્યું નહીં. ૧૫ ચોમાસું રહેલા કેઈ સાધુને ગુરૂએ પ્રથમથી કહી રાખેલું હોય કે “હે શિષ્ય ! તું લાવી આપજે અને તે પણ લેજે તો તેને લાવી આપવું પણ કલ્પ અને પિતાને લેવું પણ કલ્પ. ૧૬ ચોમાસું રહેલા સાધુ, સાધ્વીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેહવાળાં હોય તો તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી કહ્યું નહીં. તે જેમકે; ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ધી, ૫ તેલ, ૬ ગોળ, ૭ મધ, ૮ મધ, અને ૯ માંસ. અભીષ્ણુના ગ્રહણ કરવાથી કારણે કલ્પ છે એમ સમજવું અને નવના ગ્રહણ કરવાથી કેઈ દિવસ પકવાન્ન પણ ગ્રહણ કરાય છે. વિકૃતિઓ–વિગઈઓ બે પ્રકારની છે.–૧ સાંચયિકા અને અસાંચયિકા. તેમાં દૂધ, દહીં, પકવાન્ન એ નામની બહુ કાળ સુધી રાખી શકાય નહીં તે અસાંચયિકા જાણવી. રોગના કારણે ગુરૂ, બાળ સાધુ અદિને ઉપગ્રહ કરવાને માટે અથવા શ્રાવકના નિમંત્રણથી તે લેવી. ઘી, તેલ અને ગોળ એ નામની કે Jain Educat:52 Page #594 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વિગઈ સાંચયિકા જાણવી. તે ત્રણ વિગઈ વહોરાવતી વખતે ગૃહસ્થને કહેવું કે:-હજુ ઘણે વખત રહેવાનું છે તેથી અમે ગ્લાન વગેરેને માટે લઈશું.” ત્યારે તે ગૃહસ્થી કહે કે:-“ચોમાસા સુધી લેજે તે ઘણી છે. ત્યારે તે લેવી અને બાળસાધુ વગેરેને આપવી, પણ તરૂણને આપવી નહીં. જો કે મધ, માંસ અને માખણનો મુનિને જીવે ત્યાં સુધી ત્યાગ હોય છે, તે પણ અત્યંત અપવાદ દશામાં બાહ્ય પરિભેગ વગેરેને માટે કોઈ દિવસ ગ્રહણ કરવી, પણ ચોમાસામાં તે સર્વથા નિષેધ છે. ૧૭ ચોમાસું રહેલા સાધુઓની વૈયાવચ્ચ કરનારા મુનિએ ગુરૂને પ્રથમથી એમ કહી રાખેલું હોય કે: “હે ભગવન! ગ્લાનને માટે કાંઈ વસ્તુને ખપ છે?’ એ પ્રમાણે વૈયાવચ્ચ કરનાર કોઈ મુનિએ પૂછવાથી ગુરૂ કહે કે:-“ગ્લાનને વસ્તુ જોઈએ છે? જોઈતી હોય તો ગ્લાનને પૂછો કે દૂધ વગેરે કેટલી વિગયો તેમને ખપ છે?” તે ગ્લાને પિતાને જોઈતા પ્રમાણમાં કહે છતે તે વૈયાવચ્ચ કરનારે ગુરૂની પાસે આવીને કહેવું કે “ગ્લાનને આટલી વસ્તુનો બુપ છે.” ત્યારે ગુરૂ કહે કે જેટલું પ્રમાણુ તે ગ્લાન કહે છે તેટલા પ્રમાણમાં તે વિષય તારે લાવવી. પછી તે વૈયાવચ્ચ કરનાર ગૃહસ્થ પાસે માગે, અને માગણી કરતાં વૈયાવચ્ચ કરનાર સાધુને દૂધ વગેરે તે વસ્તુ પ્રાપ્ત થાય તો પછી ગ્લાને કહ્યા પ્રમાણ જેટલી મળે એટલે “રાખો, થયું’ એમ કહે. ગૃહસ્થ એમ કહે કે “હે ભગવન! “થયું એમ કેમ કહો છો ?' ત્યારે સાધુ કહે કે “ગ્લાનને એટલો જ ખપ છે. આ પ્રમાણે કહેતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે “હે આર્ય! તમે ગ્રહણ કરો, ગ્લાને ભેજન કર્યા બાદ પકવાન્ન આદિક જે કાંઈ S પ૦ www. elibrary.org Page #595 -------------------------------------------------------------------------- ________________ વધે તે તમે ખાજો અને બીજાને આપજે.' એમ તેણે (ગૃહ) કરી છતે અધિક લેવું કહ્યું. પણ ગ્લાનની નિશ્રાએ ગૃદ્ધિથી પોતાના માટે લેવું કહ્યું નહીં. ગ્લાનને માટે માગી આણેલ આહારાદિ મંડળીમાં લાવવું નહીં. ૧૮ ચોમાસે રહેલા સાધુઓને તે પ્રકારના અનિંદનીય ઘરો, જેવાં કે તેઓએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય, જે કુલ પ્રીતિપાત્ર હોય. સ્થિરતાવાળા હોય, વિશ્વાસપાત્ર હોય, જ્યાં સર્વ સાધુઓનો પ્રવેશ સંમત હોય, જેને ઘણું સાધુઓ ઈટ હોય અથવા જ્યાં ઘરનાં ઘણાં મનુષ્યોને સાધુઓ સંમત હોય ત્યાં દાનની આજ્ઞા દઈ રાખી હોય અથવા સર્વ સાધુઓ સરખા છે એમ ધારીને જ્યાં લઘુ શિષ્ય પણ ઈષ્ટ હોય, પરંતુ મુખ જોઈને ટીલું કરાતું ન હોય તેવાં ઘરને વિષે જોઈતી વસ્તુ અણદીઠે આ પ્રમાણે કહેવું કહ્યું નહીં કે “હે આયુષ્યમનું ! આ આ વરતું છે?’ એમ નહીં જોએલી વસ્તુને માટે પૂછવું કહ્યું નહીં. હે ભગવંત ! “તેમને એમ બેલિવું કલ્પે નહીં એમ શા માટે કહો છો ? શિષ્ય આ પ્રમાણે પૂછવાથી ગુરૂએ કહ્યું કે – એમ કહેવાથી શ્રદ્ધાવાન ગૃહસ્થ તે વસ્તુને નવી ખરીદે–ગ્રહણ કરે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે. ૧૯ ચોમાસું રહેલા નિત્યભાજી ભિક્ષ–સાધુને ગોચરીના સમયે આહાર માટે અથવા પાણી માટે ગૃહરથનાં ઘર તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ સરત એ કે, જે આચાર્યની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ ન હોય, Jain Educ a tional www.ncbrary.org Page #596 -------------------------------------------------------------------------- ________________ સુ ક્યા & તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ આવ્યા ન હેાય એવા નાના સાધુ કે સાધ્વી ન હાય અર્થાત્ આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તેા એકથી પણ વધારે વાર માટે જવું ખપે અને ઊપર કહ્યું તેવા ભિક્ષુ–સાધુ નાના હોય કે સાધ્વી નાની હોય તેા પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું-જવું પે. ૨૦ ચામાસુ` રહેલા એકાંતરે ઉપવાસ કરનાર સાધુને માટે આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગાચરી માટે નીકળીને પ્રથમ જ વિકટક ઍટણે નિર્દોષ ભાજન જમીને, છાશ આદિ પીને, પાત્રને ચાકળું કરીને ધેાઈ કરીને ચલવી શકે તેા તેટલા જ ભાજન પાણીવડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તા તેને ગૃહપતિના ઘર તરફ આહાર માટે કે પાણી માટે બીજી વખત પણ નીકળવું અને પેસવું ક૨ે છે. ૨૧ ચામાસુ રહેલા નિરંતર છઠ્ઠું કરનાર સાધુને ગાચરીના સમયે આહાર માટે તથા પાણી માટે ગૃહસ્થના ઘર તરફ બે વાર નીકળવું અને પેસવાનું ક૨ે છે. ૨૨ કરનાર સાધુને ગાચરીના વખતે આહાર માટે અથવા પાણી નીકળવું અને પેસવું પે છે. ૨૩ ચોમાસુ` રહેલા નિરંતર અઠ્ઠમ માટે ગૃહસ્થના ઘર તરફ ત્રણ વખત ચોમાસુ` રહેલા નિત્ય અઠ્ઠમ ઊપરાંત તપ કરનારા સાધુને ગૃહસ્થને ધેર આહાર પાણીને # Jain Educational ******** ૫૮૨ elibrary.org Page #597 -------------------------------------------------------------------------- ________________ માટે નીકળવા અને પેસવાને માટે સર્વ ગોચરીના કાળ કહ્યું છે એટલે ચાર, પાંચ વગેરે વખત પણુ ગોચરીએ જવું કપે છે; જ્યારે ઇચ્છા થાય ત્યારે ગોચરી લાવે, પણ સવારમાં લાવેલી રાખી શકે નહીં, કારણ કે તેથી સંયમ, જીવસંસક્તિ, સર્પ વગેરે સુંઘવા વગેરેના નો સંભવ થાય છે. ૨૪ આ પ્રમાણે આહારવિધિ કહીને હવે પાનક–પીવાના પદાર્થોની વિધિ કહે છે–ચોમાસું રહેલા નિત્યજી–એકાસણું કરનાર—સાધુને બધા પ્રકારનાં પાણી કહ્યું છે. બધાં પ્રકારનાં એટલે આચારાંગમાં કહેલા એકવીશ પ્રકારનાં, અને અહીં જે કહેવામાં આવશે તે નવ પ્રકારનાં પાણી સમજવાં. તેમાં આચારાંગમાં કહેલાં પાણી આ પ્રમાણે છે:–૧ ઉદિમ, ૨ સંરદિમ, ૩ તંદુલાદક, ૪ 1ોદક, પ તિલેદક, ૬ જોદક, ૭ આયામ, ૮ સોમવીર, ૯ શુદ્ધવિકટ, ૧૦ અંબ, ૧૧ અંબાડક, ૧૨ કપિત્થ, ૧૩ માતુલિંગ, ૧૪ દ્રાક્ષ, ૧૫ દાડમ, ૧૬ ખજૂર, ૧૭ તાલિમેર, ૧૮ કયર, ૧૯ બેરજલ, ૨૦ આમલગ અને ૨૧ ચિચાનું પાણી. આ પાણી પ્રથમ અંગ આચારાંગમાં કહેલાં છે. તેમાંથી પ્રથમ નવ તો અહીં પણ કહેલાં છે. ચોમાસું રહેલા ચતુર્થભક્ત કરનારા સાધુને ત્રણ પાણી લેવા કહ્યું. તે આ પ્રમાણે –૧ ઉદિમ એટલે આટા–લેટ વગેરેથી ખરડાએલા હાથ આદિના ધોવણનું પાણી ૨ સંરદિમ એટલે પાંદડાં આદિ ઊકાળીને ઠંડા પાણી વડે જે પાણી સિંચન કરાયેલું હોય તે પાણી. ૩ ચાઉલોદક એટલે ચોખાના ધોવાણુનું પાણી. ચોમાસું રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવા કહ્યું. તે આ પ્રમાણે -૧ તિલોદક એટલે તલના ઘેવણનું પાણી. ૨ કુદક ૫૮૩ Page #598 -------------------------------------------------------------------------- ________________ એટલે ડાંગર આદિ તુષના ધોવણનું પાણી અને ૩ જોદક એટલે જવના ધોવણનું પાણી. ચાતુર્માસ રહેલા નિત્ય અઠ્ઠમભક્ત કરનાર સાધુને ત્રણ પાણી લેવાં કલ્પે. તે આ પ્રમાણે:-૧ આયામક એટલે ઓસામણ. ૨ સૌવીર એટલે કાંજીનું પાણી. ૩ શુદ્ધ વિકટ એટલે ઉનું પાણી. ચોમાસું રહેલા અડ્ડમથી વધારે તપ કરનાર સાધુને એક ઉનું પાણી લેવું જ કહ્યું છે. તે પણ સિકયુ–દાણાના કણ રહિત કહ્યું, પણ દાણાના કણ સાથેનું ન કલ્પે. કારણ કે પ્રાય: કરીને અઠ્ઠમથી વધારે તપશ્ચર્યા કરનાર તપરવીનું શરીર દેથી અધિછિત હોય છે. ચોમાસું રહેલા અનશન કરનાર સાધુને એક માત્ર ઉનું પાણી જ લેવાનું ક૯પે છે, તે પણ દાણાના કણ વગરનું, દાણાના કણ સાથેનું નહીં, તે વળી ગળેલું જ કલ્પે પણ તૃણું આદિ લાગવાથી અણગલ–ગળ્યા વગરનું ન કલ્પે. તે પણ પરિમિત માપસર જ, અપરિમિત નહીં, નહિતર અજીર્ણ થવાનો સંભવ રહે. તે પણ સંપૂર્ણ નહિ લેતાં થોડું ઓછું લેવું, પરંતુ બહુ ઓછું લેવું નહીં, કારણ કે તેથી તરસ છીપતી નથી. ૨૫ ચાતુર્માસ રહેલા, ગણેલી દક્તિ પ્રમાણે આહાર લેનારા સાધુને ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી કલ્પ અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય. ત્યાં દત્તિ શબ્દથી થોડું અથવા ઘણુ જે એક વખત આપવામાં આવે છે તે દત્તિ કહેવાય છે. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ ગણાય છે. કારણ કે મીઠું Jan Educ aineitrary or Page #599 -------------------------------------------------------------------------- ________________ .. સુ જ્યા છું Jain Educ થોડું આપવામાં આવે છે અને તેટલા જ પ્રમાણમાં ભાતપાણી જે તે ગ્રહણ કરે તે તે પણ દત્ત ગણાય છે. પાંચ એ ઉપલક્ષણ છે, તેથી ચાર, ત્રણ, બે, એક, છ અથવા સાત જેટલા અભિગ્રહ કર્યો હોય તે પ્રમાણે કહેવી. આખા સૂત્રના એ ભાવ છે કે જેટલી દત્ત ભાતપાણીની રાખી હોય તેટલી જ તેને પે; પરંતુ પરસ્પર સમાવેશ કરવા પે નહીં, તેમજ દત્તિથી વધારે લેવું પણ પે નહીં. તે દિવસે તેટલા જ ભાજન વડે તેને રહેવું ક૨ે છે, પણ ગૃહસ્થના ઘેર બીજી વાર આહારપાણીના માટે જવું અને આવવું ૨ે નહીં. ૨૬ ચામાસું રહેલા સાધુ કે સાધ્વીને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જમણવાર થતા હોય તો ત્યાં જવાનું યે નહિ. સાત ઘર એટલે એક શય્યાતરનું ઘર અને બીજા છ ઘર તજવાં જોઈએ, કારણ કે તેઓ નજીક હોવાથી સાધુના ગુણાનુરાગી થવા વડે ઉદ્ગમદિ દોષના સંભવ રહે. ક્યા સાધુને જવાનું ના કલ્પે ? નિષિદ્ધ ધરથી પાછા ફરનારા સાધુને ના કલ્પે, એટલે નિષિદ્ધ કરેલાં ધરથી તેને બીજી જગ્યાએ જવું પે એવા આશય છે. અહીં ભિક્ષાને માટે જવામાં મહુવચનને બદલે એકવચન વાપરેલ છે, પણ બહુપણું આ પ્રમાણે દેખાડે છે– સાત ઘરમાં ‘સંખડી' એટલે માણસેાથી ભરપૂર જમણવાર હાય ત્યારે ત્યાં જવું પે નહીં.— અહીં સૂત્રકારના અર્થમાં જુદાજુદા મતા છે, તે બતાવે છે: એક વળી આ પ્રમાણે કહે છે:-- * નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુએને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને સાત ઘરને national SN અ ૫૫ www.jainmitrary.RIY Page #600 -------------------------------------------------------------------------- ________________ કે વિષે ભિક્ષા માટે જવું કલ્પે નહીં. એક વળી આ પ્રમાણે કહે છે કે –નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુઓને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને આગળના સાત ઘરને વિષે ભિક્ષાને માટે જવું કપે નહીં. અહીં બીજા મતમાં ઉપાશ્રય અને બીજા સાત ઘર તજવા એ આશય છે, અને ત્રીજા મતમાં ઉપાશ્રય, ત્યારપછીનું એક ઘર અને આગળ સાત ઘર તજવા એ આશય છે. ૨૭ ચમાસું રહેલા કરપાત્રી–જિનકલ્પી આદિ સાધુને કણ માત્ર સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહસ્થના ઘર તરફ ભેજન અથવા પાણી માટે નીકળવું તથા પેસવું ના ક. ૨૮ ચોમાસું રહેલા કરપાત્રી-જિનકલ્પી આદિ સાધુને પિંડપાત-ભિક્ષા લઈને અઘરમાં જ્યાં ઘર ન હોય ત્યાં આગાસામાં રહેવું એટલે આગાસામાં રહીને જોજન કરવું ન કલ્પ. આગાસામાં રહેતાં–ખાતાં કદાચ એકદમ વરસાદ પડે તો ખાધેલું થોડુંક ખાઇને અને બાકીનું થોડુંક લઈને–તેને હાથવડે હાથને ઢાંકી દઈને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થોએ પોતાના માટે બરાબર આચ્છાદિત કરેલાં ઘર તરફ જાય, અથવા ઝાડનાં મૂળ તરફ ઝાડની ઓથે જાય; કે જેવી રીતે ત્યાં તે સાધુના હાથ ઊપર પાણી, પાણીના મોટાં બિંદુએ અથવા નાના બિંદુઓ વિરાધના કરે નહીં એટલે પડે નહીં. જો કે જિનક૯પી આદિ Jain Educa hvor Page #601 -------------------------------------------------------------------------- ________________ દેશાન દશ પર્વધર હોવાથી પ્રથમથી જ તેમને વરસાદનો ઉપયોગ હોય છે અને તેથી અડધું ખાધા | પછી જવું પડે એ સંભવતું નથી, તો પણ છદ્મસ્થપણાને લઈને કોઈ વખત ઊપયોગ ન પણ હોય. ૨૯ કહેલા અર્થને જ જણાવતાં કહે છે કે માસું રહેલા કરપાત્રી-જિનકલ્પી સાધુને જ્યારે જે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહના ઘરમાં નીકળવું કે પેસવું ન ક. ૩૦ કરપાત્રીઓની વિધિ એ પ્રમાણે કહી. હવે માત્ર રાખનારા સાધુની વિધિ કહે છે:–ચોમાસું રહેલા પાત્રધારી–સ્થવિર કલ્પી આદિ સાધુને અખંડધારાએ વરસાદ વરસતો હોય ત્યારે ભજન અથવા પાણી માટે ગૃહસ્થની ઘર તરફ જવું અથવા આવવું ન કલ્પ. અથવા જેમાં વર્ષાકલ્પ એટલે વર્ષાકાળમાં ઓઢવાનું કપડું અથવા છાપરાનાં નવાં પાણીથી ટપકવા માંડે અથવા કપડાંને ભેદીને અંદરના ભાગમાં શરીરને ભીજાવે ત્યારે ગૃહસ્થને ઘેર આહાર પાણીને માટે નીકળવું પેસવું ન કહ્યું. અહીં અપવાદ કહે છે કે તે સ્થવિર પી આદિને આંતરે આંતરે થોડી વૃષ્ટિ થતી હોય ત્યારે અથવા અંદર સુતરનું અને ઊપર ઊનનું કપડું એ બેથી વીંટાયેલ સ્થવિરકપીને થોડી વૃષ્ટિમાં ગૃહસ્થના ઘેર આહાર પાણી માટે નીકળવું પેસવું ક૯પે. ત્યાં પણ અપવાદમાં તપસ્વી અને ભૂખ સહન ન કરી શકે એવા સાધુઓ ગોચરીને માટે આગળ કહી તે વસ્તુના અભાવે ઊનના, ઊંટના વાળનો, ધાસના અથવા સુતરના કપડા વડે તેમજ તાલપત્ર અથવા પલાશના છત્રવડે વીંટળાઈને પણ ૫૮૭ Jain Education rary.org Page #602 -------------------------------------------------------------------------- ________________ આહાર લેવા જાય તો તે કલ્પ. ૩૧ ચોમાસું રહેલા સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પડેલાં હોય અને આંતરે આંતરે વરસાદ પડતો હોય તો તે સાધુને બાગમાં ઝાડની નીચે જવું કપે અથવા સાંગિક એટલે આપણું અથવા બીજાના ઉપાશ્રયની નીચે જવું કહ્યું, તેના અભાવે વિકટગૃહ એટલે કે મંડપ–ચોરા વગેરેની નીચે અથવા ઝાડના મૂલ અથવા નિર્ગલ કેરડા આદિના મૂલની નીચે જવું કહ્યું છે. ૩૨ ઊપર જણાવેલી જગ્યાઓએ ગયા પછી ત્યાં જે તે સાધુ અથવા સાધ્વીના પહોંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરી રાખેલા ભાત વગેરે અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલો ભિલિંગસૂપ એટલે મસુરની દાળ કે અડદની દાળ અથવા તેલવાળી દાળ મળતી હોય તો તેમને ભાત વગેરે લેવું કહ્યું. પણ મસૂરની દાળ વગેરે લેવું ન કહ્યું. તેને ભાવાર્થ એ છે કે સાધુના આવવા પહેલાં જ પોતાના માટે ગૃહસ્થોએ જે રાંધવા માંડેલ હોય તે તેને કહ્યું છે, કારણ કે તેથી દોષ લાગતો નથી અને સાધુના આવવા પછી જે રાંધવા માંડયું હોય તે પશ્ચાદાયુક્ત થાય છે અને તેથી ઉદુગમાદિ દોષને સંભવ છે તેથી તે લેવું કહ્યું નહીં. ૩૩ તેના ઘેર તે સાધુના પહોંચ્યા પહેલાં મસુર આદિ દાળ પહેલાં રાંધવા માંડેલી હોય અને ભાત વગેરે પાછળથી રાંધવા માંડેલ હોય તો મસૂર આદિ દાળ લેવી કલ્પ, પણ ભાત વગેરે લેવું કરી Jain Education a l Page #603 -------------------------------------------------------------------------- ________________ ܬ ܀ સુ જ્યા 鮮茶鮮茶 કલ્પે નહીં. ૩૪ ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બંને વસ્તુઓ અગાઉથી તૈયાર થએલી મળતી હોય તા તેમને તે બંને વસ્તુઓ પે. અને તેમના પહાચ્યા પછી પાછળથી તૈયાર કરેલી મળતી હોય તેા એ રીતે તેમને તે બંને વસ્તુ લેવી ૨ે નહીં. જે ચીજ તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થએલી હાય તે તેમને લેવી પે અને તેમના પહોંચ્યા પછી પાછળથી જે ચીજ તૈયાર થએલી હોય તે તેમને લેવી પે નહીં. ૩૫ ચામાસુ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પેઠેલાં સાધુને કે સાધ્વીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તેા ભાગની આથે–નીચે, કાં તે ઉપાશ્રયની આથેનીચે, કાં તે ચોરાની નીચે, કાં તા ઝાડના મૂળની આથે—–નીચે ચાલ્યા જવું કલ્પે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવા ન પે, ત્યાં પહોંચતાં જ પ્રથમ ઉદ્ગમ આદિથી શુદ્ધ આહાર ખાઈ પીને, પાત્રને ચોકખું કરીને–સાફ કરીને એક જગ્યાએ પાત્રાદિ ઉપકરણને રાખીને—શરીરની સાથે વીંટાળીને—વરસતા વરસાદમાં સૂર્ય અસ્ત થયા પહેલાં જ્યાં ઉપાશ્રય હોય ત્યાં તે જ તરફ જવું પે છે, પણ તે રાત્રી ગૃહસ્થને ઘેર જ રહેવાનું તેને કલ્પે નહીં. કારણ કે એકલા બહાર રહેતા સાધુને ‘સ્વપરત્તમુત્થા’એટલે પોતાના થકી અને બીજાના થકી ઘણા દોષો ઉત્પન્ન થવાના *********** ૫૯ Page #604 -------------------------------------------------------------------------- ________________ પાક 联系人家多家杂家、家 સંભવ છે. ૩૬ ચોમાસું રહેલા અને ભિક્ષાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પહેલાં સાધુને કે સાધ્વીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતો હોય ત્યારે તેને કાં તો બગીચાની નીચે–એથે, કાં તો ઉપાશ્રયની ઓથે-નીચે, યાવતું ચાલ્યા જવું કપે છે. ૩૭ હવે રહી રહીને વરસાદ પડતો હોય અને જે બગીચા આદિને વિષે સાધુ ઊભા રહે તો તે કઈ રીતે ઊભા રહે તે કહે છે. ત્યાં તે એકલા સાધુને અને એકલી સાધ્વીને ભેગા રહેવું કપે નહીં. ત્યાં એકલા સાધુને અને બે સાધ્વીઓને ભેગા રહેવું કલ્યું નહીં. ત્યાં બે સાધુને અને એક સાધ્વીને ભેગા રહેવું કે નહીં. ત્યાં બે સાધુ અને બે સાધ્વીઓને ભેગા રહેવું કે નહીં. ત્યાં કઈ પાંચમો સાક્ષી રહેવો જોઈએ, ભલે તે નાન સાધુ અથવા નાની સાધ્વી હોય અથવા બીજાઓ તેમને જોઈ શકતા હોય–બીજાઓની નજરમાં તેઓ આવી શકતા હોય અથવા તે ઘરનાં ચારે બાજુનાં બારણું ઉધાડાં હોય તો એ રીતે તેઓને એકલા રહેવું કપે છે. ૩૮ ચોમાસું રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પહેલાં સાધુને જ્યારે રહીરહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે-નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે–નીચે ચાલ્યા જવું કઉં. ત્યાં એકલા સાધુને એકલી શ્રાવિકાની સાથે પર Jain Education remational anbrary.org Page #605 -------------------------------------------------------------------------- ________________ કલ ચાલુ ભેગા રહેવું ના કહ્યું. અહીં પણ ભેગા નહીં રહેવા સંબંધી ઊપર પ્રમાણે ચાર ભાંગા સમજવા. ત્યાં કોઈ પાંચમા સ્થવિર કે સ્થવિરા હોવાં જોઈએ અથવા તેઓ બીજાઓની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બારણું ઉઘાડાં હોવા જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું કલ્યું. અને એ જ પ્રમાણે એકલી સાધ્વી અને એકલા ગૃહથના ભેગા નહીં રહેવા સંબધી ચાર ભાંગા સમજવા. અહીં સાધુનું એકાકીપણું કહ્યું છે તે કારણસર સાધુને એકલા જવું પડે તેને માટે સમજવું. સાંઘાટિકને વિષે, બીજા કોઈ સાધુને ઉપવાસ હોય અથવા અસુખ હોવાના કારણે તેમ થાય છે. નહીં તો ઉત્સર્ગ માર્ગે સાધુ પોતાના સહિત બીજો એટલે બે જણ અને સાધ્વી ત્રણ જણી વિચરે એટલે સાથે જાય એમ સમજવું. ૩૯ ચોમાસું રહેલા સાધુઓને કે સાધ્વીઓને બીજા કોઈએ જણાવ્યા. સિવાય, બીજા કેઈને જણાવ્યા સિવાય તેને માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ લાવવો કલ્પે નહીં. ૪૦ - અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે –“હે ભગવન! તે શા માટે એમ કહો છો?” ગુરૂ કહે છે કે:-“બીજા કેઈએ જણાવ્યા સિવાય બીજા કોઈને જણાવ્યા સિવાય લાવેલું અશન વગેરે ઈરછા હોય તે બીજે ખાય, ઈચ્છા ન હોય તો બીજો ન ખાય.” વળી ઉલટું આ પ્રમાણે કહે કે –“કોણે કહીને તું આ લાવ્યો ? ? વળી જે રૂચિ વગર દાક્ષિણ્યતાએ તે ખાય Jain de arbary.org Page #606 -------------------------------------------------------------------------- ________________ કાકા - છે તો અજીર્ણ વગેરેથી દુ:ખ થાય અને ચોમાસામાં કદી પાઠવવું પડે તો Úડિલના દુર્લભપણાને લીધે દેષાપત્તિ થાય તેટલા માટે પૂછીને આવું–લાવવું. ૪૧ ચોમાસું રહેલા સાધુઓને કે સાધ્વીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય અથવા તેમનું શરીર ભીનું હોય તો અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને ખાવું ન કલ્પે. દર “હે પૂજ્ય ! તે શા માટે ??? એમ શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરૂ કહે છે કે:-“શરીરના સાત ભાગ જિનેશ્વરદેવોએ સ્નેહાયતનું જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે.” તે જેમકે; ૧ બંને હાથ, ૨ બંને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખના ટેરવાં, ૫ બંને આખાનાં ભવાં–ભમર, ૬ દાઢી, અને ૭ ઊપરને હોઠ એટલે મૂછ. વળી જયારે તે એમ જાણે કે મારું શરીર પાણી વગરનું તદ્દન સુકાઈ ગયું છે ત્યારે તે સાધુને કે સાધ્વીને અશન આદિક આહાર લેવો કલ્પ. ૪૩ અહીં જ ચોમાસે રહેલા સાધુઓએ અથવા સાધ્વીઓએ આ આઠ સુક્ષ્મ જાણવાં જેવાં છે, હરકોઈ છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ વારંવાર વારંવાર એ આઠ સૂક્ષ્મ જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા–કાળજી કરવાની છે. તે આ પ્રમાણે છે:–૧ પ્રાણસુક્ષ્મ –સૂક્ષ્મ પ્રાણ, ૨ પનકસૂક્ષ્મ, ૩ બીજસૂક્ષ્મ, ૪ હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ અંડસૂક્ષ્મ-સુક્ષ્મ ઇંડાં, ૭ લયન સૂક્ષ્મ, અને ૮ સ્નેહસૂક્ષ્મ. પર Jain d an For Private Personal Use Only wanesbrary.org Page #607 -------------------------------------------------------------------------- ________________ “તે કયા સૂક્ષ્મ પ્રાણ ? ?' એમ શિષ્ય પૂછવાથી ગુરૂ મહારાજ કહે છે કે –સૂક્ષ્મપ્રાણ એટલે ઝીણામાં ઝીણી નરી આંખે ન જોઈ શકાય તેવાં બે ઇંદ્રિયવાળા વગેરે સૂક્ષ્મ પ્રાણો. સૂક્ષ્મ પ્રાણુના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૨ નીલા રંગનાં સૂક્ષ્મ પ્રાણ, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણ અને ૫ ધોળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો એકએક વર્ણમાં હજારો ભેદો છે અને બહુ પ્રકારના સંયોગે છે, તે બધાં કૃષ્ણ—કાળા વગેરે પાંચે વર્ણમાં અવતરે છે. અનુદ્ધરી કુંથુઆ-કંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર હોય–ચાલતું ન હોય તો છદ્મરથ સાધુઓની કે સાધ્વીઓની નજરમાં જલદી આવી શકતું નથી, જે રિથર ન હોય –ચાલતું હોય તે છદ્મસ્થ સાધુઓની કે સાધ્વીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની–સંભાળવાની—છે. કારણકે તે ચાલતા હોય ત્યારે જ જણાય છે; પરંતુ રિથર હોય ત્યારે જણુતા નથી. એ સૂક્ષ્મ પ્રાણુની સમજુતી થઈ ગઈ. ૪૪ બીજા સૂક્ષ્મ પનક તે ક્યા??? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે –સૂક્ષ્મ પનક એટલે ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ સૂક્ષ્મ પનક, સૂક્ષ્મ પનકના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે; ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, અને ૫ ઘોળી પનક. પનક એટલે લીલફુલ-ફૂગી–સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન Jain Educa Stational brary.org Page #608 -------------------------------------------------------------------------- ________________ દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. તે પ્રાયે કરીને શરદ ઋતુમાં જમીન, કાષ્ટ આદિને વિષે ઉત્પન્ન થાય છે. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર જાણવાની છે, જેવાની છે અને યાવતુ પડિલેહવાની છે. એ સૂક્ષ્મ પનકની સમજુતી થઈ ગઈ “હવે બીજ સૂક્ષ્મ શું કહેવાય ?? એમ શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે –બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી એ બીજ સૂક્ષ્મ. એ બીજસૂક્ષ્મ પાંચ પ્રકારના જણાવેલાં છે. તે જેમકે; ૧ કાળું બીજ સૂક્ષ્મ, ૨ નીલું બીજ સૂક્ષ્મ, ૩ રાતું બીજ સૂક્ષ્મ, ૪ પીળું બીજ સૂક્ષ્મ, અને ૫ ધોળું બીજ સૂક્ષ્મ. નાનામાં નાની કણીસમાન રંગવાળું બીજ સૂક્ષ્મ જણાવેલું છે. અર્થાત જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજ સૂક્ષ્મ હોય છે. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. હરિતસૂક્ષ્મ શું કહેવાય ? ? એમ શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે:-હરિત એટલે તાજું નવું ઉગેલું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિત સૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ પાંચપ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું હરિતસૂક્ષ્મ, ૨ નીલું હરિતસૂક્ષ્મ, ૩ રાતું હરિતસૂક્ષ્મ, ૪ પીળું હરિતસૂક્ષ્મ અને ૫ ધોળું હરિતસૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ જે જમીન ઉપર Jain Edl national Page #609 -------------------------------------------------------------------------- ________________ 舞舞舞 ઉગે છે તે જમીનનો જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે. છદ્મરથ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જોવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. એ હરિત ક્યની સમજુતી થઈ ગઈ. હવે તે પુષ્પસૂક્ષ્મ શું કહેવાય ? ?' એમ શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે:પુષ્પ એટલે ફુલ. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફુલ. એ પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મો પાંચ પ્રકારનાં છે. કાળાથી ધોળા વર્ણ સુધી. વૃક્ષનાં સમાન વર્ણવાળાં તે પુષ્પસૂક્ષ્મ પ્રસિદ્ધ છે. છગ્નસ્થ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ હવે તે સૂમ ઈંડાં કયાં કહેવાય ? ? એમ શિષ્ય પછવાથી ગુરૂ કહે છે કે –સૂક્ષ્મ ઇંડાં પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તે જેમકે ૧ મધમાખ, માંકડ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં તે ઉદ્દેશાંડ, ૨ ઉત્કલિકા–કરોળિયાનાં ઇંડાં તે ઉત્કલિકાંડ, ૩ પિપીલિકા એટલે કીડી વગેરેનાં ઈડાં તે પિપલીકાંડ, ૪ હલિકા એટલે ઘરોલી અથવા બ્રાહ્મણી વગેરેનાં ઈંડાં તે હલિકાંડ, અને ૫ હલ્લોફલિઆ એટલે અહિલોડી, સરટી જે લોકમાં “કાકીડી” કહેવાય છે તેનાં ઈંડાં તે હëહલિકાંડ. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ એ ઈંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ સૂક્ષ્મઈંડાની સમજુતી થઈ ગઈ. Jain Education entrational wwwine barom Page #610 -------------------------------------------------------------------------- ________________ હવે તે સૂક્ષ્મ લેણુ શું કહેવાય? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે –લેણુ એટલે દર. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ લેણુ સૂક્ષ્મ. લેણુ સૂક્ષ્મ પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તે આ પ્રમાણે –૧ ગદ્વૈયા વગેરે જીવોએ પોતાને રહેવા માટે જમીનમાં કોરી કાઢેલું દર તે ઉત્તિગલેણુ. ૨ પાણી સૂકાઈ ગયા પછી જ્યાં મોટી મોટી તરાડ પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિંગુલેણુ. ૩ બિલ–ભાણ. ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપરથી સાંકડું એવું દર–ભેણુ. ૫ શખૂકાવર્ત શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ એ દરો વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ લેણુ સૂક્ષ્મની સમજુતી થઈ ગઈ હવે તે રહસૂક્ષ્મ શું કહેવાય.” એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે – નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂક્ષ્મ. નેહસુક્ષ્મ પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તે આ પ્રમાણે -૧ એસ જે આકાશમાંથી રાત્રે પડે છે તે પાણી. ૨ હિમ એટલે બરફ. ૩ મહિકા એટલે ધુમસ, ૪ કરકા એટલે કરા. ૫ હરતનુ–પાસની ટોચ ઉપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મ વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. એ નેહસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. એ રીતે આઠે સૂની સમજુતી થઈ ગઈ. ૪૫ કાકા કકકો કહાજર Jain Education national Page #611 -------------------------------------------------------------------------- ________________ ચોમાસું રહેલો સાધુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહરના ઘર ભણી નીકળવાનું તેની ઈરછે અથવા તે તરફ પેસવાનું છે તો આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણુાવ છેદકને અથવા જે કોઈને પ્રમુખ–મુખ્ય કરીને વિહરતો હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ન કપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા રવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવદકને અથવા જે કોઈને પ્રમુખ માનીને વિહરતો હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ક૯પે. સાધુ તેમને આ રીતે પૂછે: “હે ભગવન ! તમારી સંમતિ પામેલો છતો હું ગૃહરના ઘર તરફ આહાર સારૂ અથવા પાણી સારૂ નીકળવા ઇચ્છું છું કે પેસવા ઇચ્છું છું.” આમ પૂક્યા પછી જે તેઓ તેને સંમતિ આપે તો એ રીતે તે સાધુને ગૃહસ્થના ઘર ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ક૯પે અને જો તેઓ તેને સંમતિ ન આપે તો સાધુને આહાર માટે અથવા પાણી માટે ગહસ્થના ઘર ભણી નીકળવું અથવા પેસવું ના ક૯પે. “હે પૂજ્ય ! તે એમ કેમ કહે છે ?” એમ શિષ્ય પ્રશ્ન કર્યાથી ગુરૂ કહે છે કે – આચાર્ય આદિ વિદ્મના પરિવારને જાણે છે.’ ૪૬ એવી જ રીતે વિહાર એટલે જિન ચૈત્ય, તેને વિષે જવું, વિચારભૂમિ એટલે શરીરચિતા આદિને માટે જવું અથવા ઉચ્છવાસ આદિ વજીને લીંપવું, સીવવું, લખવું આદિ જે કાંઈ કામ હોય તે સર્વ પૂછીને કરવું એ તત્ત્વ છે. એવી જ રીતે ભિક્ષા આદિ માટે અથવા ગ્લાન આદિને કારણે 欢緣縣機票送無線隆景點路 પs Jain Ede national library.org Page #612 -------------------------------------------------------------------------- ________________ પર છે આ 8 KB એક ગામથી બીજે ગામ જવું હોય તો પૂછીને જવું, નહીં તો ચોમાસામાં એક ગામથી બીજે | ગામ જવું એ અનુચિત જ છે. ૪૭ ચોમાસું રહેલ સાધુ જે કોઈપણ એક વિષયને ખાવા ઈચ્છે આચાર્યને યાવત જેને ગુરૂપણુએ રાખીને વિચરે છે તેને પૂછડ્યા સિવાય વિગય ખાવી કહ્યું નહીં. શિવે કેવી રીતે પૂછવું તે કહે છે: હે પૂજય ! આપની આજ્ઞા હોય તે અનેરી વિગય આટલા પ્રમાણમાં અને આટલો વખત ખાવાને ઈચ્છું છું.’ તે આચાર્ય આદિ જે તેને આજ્ઞા આપે તો અનેરી વિગય ખાવી કપે છે. તે આચાર્ય આદિ જે તેને આજ્ઞા ન આપે તો અનેરી વિગય ખાવી કલ્પે નહીં. “હે પૂજ્ય ! તે શા માટે ? ? એમ શિષ્ય પ્રશ્ન કર્યાથી ગુરુ કહે છે કે – આચાર્યો હાનિને કે લાભને જાણતા હોય છે.’ ૪૮ ચમાસું રહેલ સાધુ વાત, પિત્ત, શ્લેષ્મ અને સંનિપાતાદિ રોગોની કોઈ પણ પ્રકારની ચિકિત્સા કરાવવાને ઇચ્છે તો આચાર્ય ઈત્યાદિને પૂછીને કરવી વગેરે અગાઉ જણાવ્યા મુજબ સર્વ અહીં સમજવું; તે ચિકિત્સા વૈદ્ય, પ્રતિચારક અને ભૈષજ્યરૂપ ચાર પ્રકારની છે. કહ્યું છે કે: ભિષ (વૈદ્ય), દ્રવ્યો, ઉપરાતા અને રોગી એ ચાર પ્રકાર ચિકિત્સાના છે.” તે દરેકના ચાર ચાર પ્રકાર કહ્યા છે. ૧ દક્ષ-શાસ્ત્રના અર્થ જાગ્યા છે એવો. ૨ દુષ્ટકર્મા ૩ શુચિ અને ૪ ભિષ એ ચાર પ્રકાર વૈદ્યના છે. બહક૯૫, બહગુણ સંપન્ન અને યોગ્ય એ ચાર પ્રકાર ઔષધના છે. અનુરક્ત, શુચિ, દક્ષ અને બુદ્ધિમાન એ ચાર પ્રકાર પ્રતિચારકના છે. તથા ધનવાન, રોગી, ભિષને વશ અને જ્ઞાયક એટલે શકત કરી www.alabon Page #613 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વવાન એ ચાર પ્રકાર રોગીના છે. ચોમાસું રહેલ સાધુ, કેઈએક પ્રકારના પ્રશસ્ત, કલ્યાણકારી ઉપદ્રવને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણુ, શોભા આપનારા, મોટા પ્રભાવવાળા એવા કોઈ તપકમને સ્વીકારીને વિચરવાને ઈ છે તો એ સંબંધે પણ બધું (પૂછવાનું) તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. પ૦ ચોમાસું રહેલ સાધુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાનો આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીને ત્યાગ કરી પાદપોપગત થઈ મૃત્યુને અભિલાષ નહીં રાખત વિચરવા ઈચ્છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના ઘર તરફ નીકળવા ઇરછે અથવા તે તરફ પેસવા ઈ છે અથવા અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇરછે અથવા શાચને કે પેશાબને પરઠવવા ઈછે અથવા સ્વાધ્યાય કરવા ઈ છે અથવા ધર્મજાગરણ કરવા ઈ છે, તો એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછળ્યા વિના તેને કરવી ન કર્યો. એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવું. એ બધું ગુરૂની આજ્ઞા લઈને કરવું કઉં. ૫૧ ચોમાસું રહેલ સાધુ, કપડાને અથવા પાત્રને કે કંબલને કે પગપૂછણાને કે બીજી કોઈ પણ ઉપધિને તડકામાં તપાવવા ઈછે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈચ્છે તો એક જણને અથવા અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના ઘર તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા સિવું ન કપે, તથા અશન, પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો Jain due Page #614 -------------------------------------------------------------------------- ________________ છે કે ન કલ્પ. બહાર વિહારભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ન કલ્પે, અથવા સક્ઝાય કરવાનું |ી ન કલ્પ અથવા કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ન કલ્પે. જ અહીં કોઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તો તે સાધુએ તેમને–આ રીતે કહેવું કહ્યું: “હે આ ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજે જેટલામાં હું ગૃહસ્થના ઘર તરફ જઈ આવું યાવતું કાઉસગ્ગ કરી આવું, અથવા ધ્યાન માટે બીજા કેઈ આસનમાં ઊભા રહી આવું. જે તે સાધુ કે સાધુઓ સાધુની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તો એ રીતે એ સાધુને ગૃહરથના ઘર તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું કલ્પ યાવતું કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું કહ્યું, અને જે તે સાધુ કે સાધુઓ, સાધુની વાતનો સ્વીકાર ના કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તે એ રીતે એ ભિક્ષુને ગૃહસ્થના ઘર તરફ આહાર માટે કે પાણી માટે નીકળવું કે પેસવું ન કલ્પ યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસને ઊભા રહેવાનું ન કલ્પે. પર ચોમાસે રહેલા જે સાધુઓ અથવા સાધ્વીઓ શય્યા અને આસનનો અભિગ્રહ નથી કરતાં, શય્યા કે આસન ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના શય્યા કે આસનને બાંધ્યા કરે છે, માપ વગરનાં આસન રાખે છે, આસન વગેરેને તડકે દેખાડતા પ્રકાર પોપટ Jain Education international Page #615 -------------------------------------------------------------------------- ________________ . સુર વ્યા ર Jain Edu નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, રોહરણાદિની વારંવાર પડિલેહણા કરતા નથી બાબત કાળજી રાખતાં નથી તેમને તે રીતે સંયમની આરાધના અને પ્રમાર્જના કરવા કરવી કઠણ પડે છે. ૧૩ આદાન કહીને હવે અનાદાન કહે છે: જે સાધુ કે સાધ્વી શય્યા અને આસનના અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતાં હોય, તેમને વારંવાર પ્રયાજન વિના બાંધ્યા ન કરતા હાય, આસને માપસર રાખતાં હોય, શય્યા કે આસનાને તડકા દેખાડતા હાય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા હાય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે. ૫૪ ચામાસું રહેલા સાધુ, સાધ્વીઓને ઠલ્લા, માત્રાની ત્રણ જગ્યાએ પડિલેહવી પે. જે કાંઇ પણ સહન કરી શકે નહીં તેને ત્રણ જગ્યા અંદર રાખવી. જે સહન કરી શકે તેને જગ્યા બહાર રાખવી. દૂર જવામાં અડચણ આવે તે મધ્યભૂમિ રાખવી, તેમાં પણ અડચણુ આવે તેા નજીકની ભૂમિ રાખવી. એ પ્રમાણે નજીક, મધ્ય અને દૂર એ ત્રણ પ્રકારની ભિમ છે તેને પિડલેહવી. * જે રીતે ચામાસામાં કરવાનું હોય છે, તે રીતે શિયાળામાં અને ઉનાળામાં કરવામાં આવતું નથી, તેનું કારણ હે પૂજ્ય ! શું છે?' એ પ્રમાણે શિષ્યે પ્રશ્ન કરવાથી ગુરૂ કહે છે કે: ‘ચામાસામાં પ્રાયે કરીને પ્રાણા—શંખનક, ઈંદ્રગાપ, કૃમિ આદિ. તૃણા, બીજો—તે તે વનસ્પતિના નવા ઉત્પન્ન થએલા national ૧ Page #616 -------------------------------------------------------------------------- ________________ અંકુરા, પનકો-લીલકુલ અને હરિતો–બીજમાંથી ઉત્પન્ન થએલ હરિત એ બધાં ચોમાસામાં ઘણે ભાગે વારંવાર થયા કરે છે. ૫૫ ચોમાસું રહેલા સાધુઓએ કે સાધ્વીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવા કપે છે. તે આ પ્રમાણે: ૧ શૌચને સારૂ એક પાત્ર, ૨ લઘુશંકાને સારૂ બીજું પાત્ર, અને ૩ કફ, બડખા કે લીંટને સારૂ ત્રીજું પાત્ર. પાત્ર ન હોવાથી વખત વીતી જવાને લીધે ઉતાવળ કરતાં આત્મવિરાધના થાય તથા વરસાદ વરસતો હોય તો બહાર જવામાં સંયમ વિરાધના થાય પ૬ ચોમાસું રહેલા સાધુઓએ કે સાધ્વીઓએ આષાઢ ચાતુર્માસ પછી લાંબા વાળ તો દૂર રહે, પરંતુ ગાયના રૂંવાડા જેટલા પણ વાળ રાખવા કલ્પે નહીં. જિનકપીને નિરંતર અને સ્થવિરક૯પીને ચાતુર્માસમાં લોચ કરાવ.” તેથી તે રાત્રિ એટલે ભાદરવા સુદી પાંચમની રાત્રિ અને હાલમાં ચોથની રાત્રિ ઊલંઘવી ને કહ્યું. તે પહેલાં જ લોચ કરાવવું જોઈએ, તેમ કહેવાનો આશય છે. જે સમર્થ હોય તો ચોમાસામાં હમેશાં લોચ કરાવવો, અને જે અસમર્થ હોય તો તે રાત્રિ–ભાદરવા સુદી ચોથની રાત્રિ—ઊલંઘવી ન કલ્પ. સંવત્સરીનું પ્રતિક્રમણ લોચ કરાવ્યા વિના કરવું ક૯પે નહીં. કારણ કે વાળ રાખવાથી અપકાયની વિરાધના થાય છે અને તેના સંસર્ગથી ‘જૂઓની ઉત્પત્તિ થાય છે અને માથામાં ખણવાથી ‘જાઓનો વધ થાય છે અથવા માથામાં નખ વાગે છે. જે અસ્ત્રાથી અથવા કાતરથી મુંડન કરાવે તો આજ્ઞાભંગ આદિ દોષ થાય છે, સંયમ અને આત્માની વિરાધના ૬૨૨ For Private Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ એક કરાવવા દિવસે મત લેવું થાય છે, એને વધુ થાય છે, હજામ પશ્ચાતુકર્મ કરે છે અને શાસનની અપભાજન થાય છે, તેથી લોચ જ શ્રેષ્ઠ છે. જે કોઈ લેચ સહન ન કરી શકે, અથવા લોચ કરવાથી કેઈને તાવ આદિ આવી જવા સંભવ હોય અથવા બાળક હોવાથી રડે અથવા તેથી ધર્મ તજી દે તો તેણો લોચ કરવો નહીં. સાધુએ ઉત્સર્ગથી લોચ કરવો જોઈએ અને અપવાદથી બાલ, ગ્લાન આદિએ મુંડન કરાવવું જોઈએ. તેમાં પ્રાસુક જળવડે માથાને ઘેઈને પ્રાસુક જળથી હજામના હાથ પણ ધોવરાવવા. જે અસ્ત્રાથી મુંડન કરાવવાને અસમર્થ હોય અથવા જેના માથામાં ગુમડાં આદિ થયા હોય તેના કેશ કાતરવા કહ્યું. પંદર પંદર દિવસે શય્યાના બંધ છૂટા કરવા અને પ્રતિ લેખવા જોઇએ અથવા સર્વકાલ પંદર પંદર દિવસે આપણું પ્રાયશ્ચિત લેવું જોઈએ. ચોમાસામાં વિશેષ કરીને લેવું જોઈએ. જે સહન ન કરી શકે તેણે મહીને મહીને મુંડન કરાવવું. જે કાતર વડે કેશ કરાવે તે પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કરાવવા. મુંડન કરાવવાનું અને તરાવવાનું પ્રાયશ્ચિત નિશીથમાં કહેલ યથાસંખ્ય લઘુ ગુરૂ માસ રૂપ જાણવું. લીચ છ માસે કરવો, પણ સ્થવિર ક૯પી સાધુઓમાં સ્થવિર એટલે વૃદ્ધ હોય તેણે ઘડપથી જર્જરિત થવાને લીધે તથા આંખનું રક્ષણ કરવાને માટે એક વર્ષે લોચ કરાવો અને તરૂણે ચાર માસે લોચ કરાવવો. પ૭ ચોમાસું રહેલ સાધુ કે સાધ્વીએ પર્યુષણ પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી બાલવી ન કપે. જે સાધુ કે સાધ્વી પર્યુષણ પછી એવી કાતર Jain Educate Page #618 -------------------------------------------------------------------------- ________________ અધિકરણવાળી વાણી બોલે તેને એમ કહેવું જોઈએ કે “હે આર્ય ! આ જાતની વાણી બોલવાને આચાર નથી’–‘તું જે બોલે છે તે અકલ્પ છે—આપણે તેવો આચાર નથી. આ પ્રમાણે નિવારણ કરવા છતાં પણ જે સાધુ કે સાધ્વી પર્યુષણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને તબેલીના પાનના દૃષ્ટાંતથી સંધ બહાર કાઢી મૂકવો જોઈએ. એટલે જેમ તંબોલી સડેલ પાનને બીજ પાન નાશ ન થાય તે માટે કાઢી નાખે છે તેવી રીતે અનંતાનુબંધ ક્રોધવાળો સાધુ પણ વિનષ્ટ જ છે એમ ધારીને તેને દૂર કરો, એ ભાવ જાણવો. વળી બીજું પણ બ્રાહ્મણનું દુષ્ટાંત છે ખેટ ગામને વાસી રૂદ્ર નામને બ્રાહ્મણ ચોમાસામાં ખેતરો ખેડવા માટે હળ લઈને ખેતરે ગયો. હળને વહન કરતાં તેને ગળીઓ બળદ બેસી ગયો. પોણાથી મારતાં છતાં જ્યારે તે ઉઠયો નહીં ત્યારે ત્રણ કયારાનાં માટીનાં ઢેફાંથી મારતાં મારતાં તે માટીનાં ઢેફાંવડે તેનું મુખ ઢંકાઈ ગયું અને શ્વાસ રૂંધાઈ જવાથી તેનું મરણ થયું. પછી તે બ્રાહ્મણ પશ્ચાતાપ કરતો મહાસ્થાને જઈને ત્યાં પિતાને વૃત્તાંત કહેતાં બીજા બ્રાહ્મણોએ પૂછયું કે: તું હજુ ઉપશાંત થયો કે નહીં ?' ત્યારે “હજુ પણ મને ઉપશાંતિ થઈ નથી.” એમ કહેતાં બ્રાહ્મણોએ તેને જ્ઞાતિબહાર કર્યો. એવી રીતે વાર્ષિક પર્વમાં કેપ ઉપશાંત નહિ થવાને લીધે જે સાધુ આદિએ ખમતખામણું ન કર્યા હોય તેને સંઘ બહાર કરવા. ઉપશાંતમાં ઉપસ્થિત થયે હોય તેને મૂળ પ્રાયશ્ચિત આપવું. ૫૮ ૬૦૪ Page #619 -------------------------------------------------------------------------- ________________ GSRT ખરેખર અહીં વર્ષાવાસ રહેલા સાધુઓને કે સાધ્વીઓને આજે જ-પર્યુષણાને દિવસે જકર્કશ અને કડવો કલેશ ઉત્પન્ન થાય તો શૈક્ષ–નાના સાધુએ છ–વડિલ સાધુને ખમાવવા ઘટે અને મોટાએ નાનાને પણ ખમાવો ઘટે. કારણ કે ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. કલહ વખતે સાધુએ સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૃછા કરવાની વિશેષતા રાખવી જોઈએ. “હે ભગવન ! તે એમ કેમ કહેલું છે?' એ પ્રમાણે શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે -શ્રમણપણાને સાર ઉપશમ છે માટે તે એમ કહેલું છે. અહીં દુષ્ટત આ પ્રમાણે જાણવું –સિંધુસૈવીર દેશનો અધિપતિ અને દશ મુકુટબદ્ધ રાજાઓથી સેવાતો ઉદયન નામે રાજા, વિદ્યન્માલી દેવતાએ આપેલી એવી શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પૂજાથી નિરોગી થએલા ગંધાર શ્રાવકે આપેલી ગોળીના પ્રભાવથી જેનું અદ્ભુત રૂપ થઈ ગયું છે એવી સુવણુગુલિકા નામે દાસીને દેવાધિદેવની પ્રતિમા સહિત હરણ કરનાર અને ચિાદ રાજાઓથી સેવાતા માલવદેશના ચંડ પ્રઘાત નામે રાજાને દેવાધિદેવની પ્રતિમા પાછી લાવવા માટે ઉત્પન્ન થએલા યુદ્ધમાં બાંધીને પાછા આવતાં દશપુર નગરમાં ચોમાસું રહ્યો. વાર્ષિક પર્વના દિવસે રાજાએ પિતે ઉપવાસ કર્યો. રાજાએ હુકમ કરેલા રસેઇયાએ ભેજન માટે ચંડ પ્રોતને પૂછયું. ત્યારે ઝેરની બીકથી “હું શ્રાવક છું તેથી મારે પણ આજે ઉપવાસ છે.’ એમ કહે છે “આ ધૂર્ત સાધર્મિકને ખમાવ્યા વગર મારું પ્રતિક્રમણ શુદ્ધ થશે નહીં.” એમ Janda Page #620 -------------------------------------------------------------------------- ________________ * જ જ્યા Jain Ed **** ઉદયન રાજાએ ધારીને તેનું સર્વસ્વ પાછું આપીને અને તેના કપાળ ઊપર લખાવેલા ‘મારી દાસીના પતિ ’ એ અક્ષરો ઢાંકવા માટે પોતાના મુકુટપટ્ટ આપીને શ્રીઉદયન રાજાએ ચંડપદ્યોતને ખમાવ્યા. અહીં શ્રીઉદયન રાજાનું તેના ઉપશાંતપણાથી આરાધકપણું જાણવું. કાઇ વખત બંનેનું આરાધકપણું હોય છે. તે આ પ્રમાણે: એક વખતે કૌશાંબી નગરીને વિષે સૂર્ય અને ચંદ્ર પોતાનાં મૂળ વિમાને શ્રીવીરપ્રભુને વંદન કરવાને આવ્યા. ચંદના સાધ્વી દક્ષપણાને લીધે અસ્તસમય જાણીને પેાતાના સ્થાને ગયા, અને મૃગાવતી સૂર્ય, ચંદ્રના જવાથી અંધકાર ફેલાયે છતે રાત્રિ જાણીને ખીતી થકી ઉપાશ્રયે આવી અને ઈર્ષ્યાપથિકી પ્રતિક્રમીને, સૂતેલાં એવાં ચંદના સાધ્વીને · મારા અપરાધ ક્ષમા કરો ' એમ કહેવા લાગી. ત્યારે ચંદનાએ પણ ‘હે ભદ્રે ! તારા જેવી કુલીનને આમ કરવું તે યુક્ત નથી.' એ પ્રમાણે કહ્યું. તેણીએ ઉત્તરમાં કહ્યું કે ‘ફરીથી આમ કરીશ નહીં.' એમ કહીને પગમાં પડી. એટલામાં ચદના સાધ્વીને ઉંધ આવી ગઈ અને મૃગાવતીને તે પ્રકારે ખમાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી કાઈ સર્પ નજીક આવવાથી ચંદનાના હાથ ઉંચા લેવાના મનાવથી ચંદના સાધ્વી જાગી ગયાં અને કેવીરીતે સર્પની ખબર પડી એમ પૂછતાં ચંદનાએ મૃગાવતીને કેવલજ્ઞાન થએલું જાણીને તેણીને ખમાવતાં પોતે પણ કેવળજ્ઞાન મેળવ્યું. તેથી આવીરીતે મિથ્યાદુષ્કૃત દેવું જોઈએ. પણ કુંભાર અને ક્ષુલ્લુકના દૃષ્ટાંતે દેવું ન જોઇએ. તે દૃષ્ટાંત આ પ્રમાણે: કુંભારનાં mational EXAMP t nelibrary.org Page #621 -------------------------------------------------------------------------- ________________ ૐ અ જ્યા નાના હાંલ્લા કાણાં કરતાં કાઈ એક નાના સાધુને કુંભાર જ્યારે નિવારતા ત્યારે તે મિથ્યાદુષ્કૃત દેતા, પણ તે હાંલ્લા કાણાં કરતા અટક્યો નહીં., તેથી કાંકરાવડે તે સાધુના કાન મસળતાં કુંભારે પણ ‘મને દુ:ખ થાય છે” એમ તે સાધુએ વારંવાર કહેવા છતાં પણ ફાગટ મિથ્યાદુષ્કૃત આપ્યું. ૧૯ ચામાસું રહેલ સાધુ કે સાધ્વીને ત્રણ ઉપાશ્રય ગ્રહણ કરવા લ્યે છે. તે આ પ્રમાણે: જંતુ સંસક્તિના ભયથી તે ત્રણ ઉપાશ્રયમાંથી બે ઉપાશ્રયાનું વારંવાર પડિલેહણ કરવું ઘટે, અને જે વપરાશમાં છે. તેની પ્રમાર્જના કરવી જોઇએ. એટલે જે ઉપાશ્રયમાં સાધુએ રહે છે તેને સવારમાં, વહારવા જાય ત્યારે અને ફરી ત્રીજા પહેારના અંતે, એમ ત્રણ વાર પ્રમાર્જે છે. બાકીના બે ઉપાશ્રયને હમેશાં નજરથી જુએ છે, પણ તેમાં મમત્વ કરતા નથી અને ત્રીજે દિવસે પાદપ્રાંછનથી પ્રમાર્જે છે. તેથી ‘વેવિયા ર્વાજે ’ એમ કહેલું છે. ૬૦ ચેાઞાસુ રહેલા સાધુએ કે સાધ્વીએ કોઇએક દિશાના કે ચોક્કસ વિદિશાના—ખૂણાના જ ઉદ્દેશ કરીને ભાતપાણીની ગવેષણા કરવા જવાનું ક૨ે છે. ‘હે પૂજ્ય! તે એમ કેમ કહેલ છે?’ એમ શિષ્યે પૂછવાથી ગુરૂ કહે છે કે ચામાસામાં પ્રાયે કરીને શ્રમણ ભગવંતા ઘણે ભાગે વિશેષે કરીને તપમાં જોડાએલા હાય છે; તેમજ પ્રાયશ્ચિત વહન માટે કે સંયમને માટે છઠ્ઠું આદિ તપ કરનારા હોય છે. તે તપસ્વીએ તપને લીધે દુબળા હોય છે, થાકેલા હોય છે, કદાચ તે રસ્તામાં મૂર્છા પામે અથવા પડી જાય તા જે ચાક્કસ દિશા તરફ કે ચાક્કસ વિદિશા તરફ તે ગયા હોય નોની નો 603 brary.org Page #622 -------------------------------------------------------------------------- ________________ તે તરફ શ્રમણ ભગવંતો તપસ્વીની તપાસ કરી શકે છે. ૬૧ ચોમાસું રહેલા સાધુઓને કે સાધ્વીઓને ચોમાસામાં ઔષધ માટે, વૈદ્યને માટે અથવા બિન ગ્લાનની સારવાર કરવા માટે ચાર પાંચ યોજન જઈને પણ પાછા આવવાનું ક૯પે છે, પણ ત્યાં રહેવું કહ્યું નહીં. જે પોતાના સ્થાને આવી શકે તેમ ન હોય તો તેની વચ્ચે પણ આવીને રહેવું કઉં, પણ તે જગ્યાએ રહેવું ન કલ્પે. કારણ કે ત્યાંથી નીકળી જવાથી વીર્યાચારનું આરાધન થાય છે. જ્યાં જવાથી જે દિવસે વર્ષાક૯૫ આદિ મળી ગએલ હોય તે દિવસની રાત્રિ ત્યાં રહેવું ન કહ્યું, નીકળી જવું કહ્યું. તે રાત્રિ ઉલ્લંઘવી ને કહ્યું. કાર્ય થયે છતે તુરત જ બહાર નીકળીને રહેવું, એ ભાવ જાણવો. ૬ર એ પ્રમાણેના આ સ્થવિરક૯૫ને સૂત્રમાં કહ્યા પ્રમાણે, ૯૫ના–આચારના–ધોરણ પ્રમાણે, ધર્મમાર્ગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીર દ્વારા સ્પર્શીને–ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશોભન રીતે દીપાવીને, તીર સુધી લઈ જઈને-જીવનના અંત-છેડા–સુધી પાળીને, બીજાને પળાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથો તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુ:ખના અંતને કરે છે. બીજા કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વદુ:ખોના અંતને કરે છે. વળી, તે રીતે વિકલ્પને આચરનારા સાત કે ૨૮ Page #623 -------------------------------------------------------------------------- ________________ કે. કા. આઠ ભવથી આગળ ભમતા નથી અર્થાત 2િ એટલા ભવની અંદર સિદ્ધ થાય છેયાવતું સર્વદુ:ખોના અંતને કરે છે. જઘન્ય આરાધના વડે પશુ સાત આઠ ભવ તો અતિક્રમે જ નહીં એટલે સાત આઠ ભવે તો અવશ્ય મોક્ષે જાય, એ ભાવ જાણુ. ૬૩ તે કાળે એટલે ચોથા આરાના છેડે અને તે સમયે એટલે શ્રમણ ભગવાન મહાવીર (જુઓ ચિત્ર નં. રર૧) રાજગૃહ નગરને વિષે સમવસર્યા (જુઓ ચિત્ર નં. ર૨૨), તે અવસરે. ગુણશીલ નામના ચૈત્યને વિષે ઘણા શ્રમણોની, ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકની, ઘણી શ્રાવિકાઓની. ઘણા દેવો અને ઘણી દેવીઓની મધ્યમાં (જુઓ ચિત્ર નં. ૨૨૩)–વચ્ચોવચ્ચ ચિત્ર નં. ૨૨૧ શ્રી ભગવાન મહાવીર કરી ય For private Personal Use Only Jain Educ a tie nal elibrary.org Page #624 -------------------------------------------------------------------------- ________________ नकसा कालिका माझाबा वार्थका यघाय शश्वापी JGUIS दिए। निश्रीवा दिलाया रिता कला ચિત્ર નં. ૨૨૨ શ્રી મહાવીરનું સમવસરણ ચિત્ર નં. ૨૨૩ શ્રી ચતુર્વિધ સંઘ For Private Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ -= SAV ALA APAK ,581 ચિત્ર ન. ૨૨૪ શ્રી સરસ્વતી દેવી ચિત્ર નં. ૨૨૫ શ્રી ચતુર્વિધ સંઘ> Jain Educa For Private Personal U Page #626 -------------------------------------------------------------------------- ________________ જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું (જુઓ ચિત્ર નં. ૨૨૪), આ પ્રમાણે ભાખ્યું, આ પ્રમાણે જણાવ્યું. આ પ્રમાણે પ્રરૂપ્યું એટલે દર્પણની જેમ શ્રોતાના હૃદયમાં સંક્રમાવ્યું અને પર્યુષણાકલ્પના તે અધ્યયનને અર્થ એટલે પ્રયોજન સહિત, હેતુ સહિત, કારણ સહિત, સૂત્ર સહિત, અર્થ સહિત, સૂત્ર તથા અર્થ બંને સાથે અને રસ્પષ્ટિકરણ–વિવેચન–સહિત વારંવાર દેખાડે છે–સમજાવે છે (જુઓ ચિત્ર નં. ૨૨૫). એમ હું (ભદ્રબાહુવામી) કહું છું. શ્રીપર્યુષણાકલ્પ નામનું દશાશ્રુતસ્કંધ સૂત્રનું આઠમું અદયયન સમાપ્ત થયું. શ્રીજગદ્ગુરૂ ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વર શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીવિત્યવિજયગણિએ રચેલી ક૫સુબાધિકાને વિષે સામાચારી (નવમું) વ્યાખ્યાન સંપૂર્ણ થયું. Jain EducIWI wwwnobrary.org Page #627 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ શ્રી વીર નિંદ્રની પટ્ટપરંપરાને વિષે કલ્પદ્રુમ સમાન, ઈચ્છિતને આપનાર, સુગંધીએ કરીને ખેંચેલ છે પંડિતરૂપી ભમરાને જેણે એવા, શાસ્ત્રના ઉત્કર્ષથી સુંદર, કુરાયમાન થતી અને વિશાલ છે કાંતિ જેની એવા, ફળને આપનારા દેદીપ્યમાન મૂલગુણ છે જેમના એવા, હમેશાં અતિ સારા મનવાળા દેથી પૂજાતા શ્રીમાન શ્રીહીરસૂરીધર થયા. ૧ જેણે દર વરસે છ માસ સુધી સમગ્ર પૃથ્વીને વિષે જીને અભયદાન આપવારૂપ ૫ટહના મિષથી પિતાનો યશરૂપી પટહ વગડાવ્યો હતો, અને જેના શુભ મુખથી ધર્મોપદેશ સાંભળીને અધર્મરસિક, મ્લેચ્છને અગ્રેસર અને નિર્મલ બુદ્ધિવાળો બાદશાહ ધર્મને પામ્યો હતો. ૨ તેની પાટરૂપી ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઊપર કુરાયમાન કિરણવાળા સૂર્ય સમાન તથા ભવ્ય લોકોને ઈચ્છિત વસ્તુ આપવાને ચિંતામણિ સમાન શ્રીવિજયસેનસૂરિ થયા; જેના શુભ્રગુણોથી જ જાણે હોય તેમ સ્વચ્છ મેઘથી વીંટાયેલે પૃથ્વીનો ગોળો જાણે જેની કીત્તિરૂપી સ્ત્રીને રમવા માટે દડે હોય તેમ શોભતો હતે. ૩ જેઓ અકબર બાદશાહની સભામાં વાણીના વૈભવવડે વાદીઓને જીતીને શૌર્યથી આશ્ચર્ય પમાડેલી અને લક્ષ્મીથી પરિવૃત થએલી જયશ્રી કન્યાને વર્યા હતા, તેટલા માટે હે મિત્ર ! મનહર તેજવાળા આ (શ્રીવિજયસેનસૂરિ) ની વૃદ્ધ એવી કૌત્તિરૂપી સતી સ્ત્રી પતિના અપમાનથી શંકિત મનવાળી થઈને અહીંથી દિગંત સુધી ગઈ તેમાં આશ્ચર્ય શું છે? ૪ તેમની પાટે બહુ સૂરિઓથી તવાએલા, મુનિઓના અગ્રેસર અને સ્વચ્છ ચિત્તવાલા શ્રીવિજયતિલકસૂરિ થયા. શિવનું હાસ્ય, બરફ અને હંસની હારના જેવી ઉજવલ છે શોભા જેની એવી સ્મૃતિવાળી જેની કીર્તિ ત્રણ જગતમાં વર્તતી હતી. ૫ તેમની પાટે રાજાઓના સમૂહવડે જેમના ચરણકમલની સ્તુતિ કરાયેલી છે એવા, દુઃખને સમૂહ નાશ કર્યો છે જેણે એવા તથા મુનિઓને વિષે સમર્થ એવા વિજયાનંદસૂરિ જયવંતા વર્તતા હતા અને જે ઉજવલ મોટા ગુણગાવડે ગણિને વિષે શ્રેષ્ઠ એવા T૬૧૩ Jain Ede N ational Wwweltbrary. Page #628 -------------------------------------------------------------------------- ________________ છે કે જ શ્રી ગૌતમસ્વામીની સાથે સ્પર્ધા કરતા હતા, જેઓ લબ્ધિના સમુદ્ર હતા, દહીંના જેવો ઉજ્વલ જેમનો યશ હતા અને જેઓ શાસ્ત્રરૂપી સમુદ્રને પહોંચેલા હતા. ૬ વળી બેદરહિત કિનારાના સમૂહથી ગાયન કરાતું અને જનમ, જરા તથા મરણને નાશ કરનારું તે ગુરૂનું ચરિત્ર સાંભળીને જગતના જીવો યુગલિયાની જેમ વાંછિતની પૂર્ણતાને પામે છે, તેથી કરીને તે જગતના જીવો શ્રેષ્ઠ ગુણગણે કરીને સુંદર આત્માવાળા ગુણરાગીની હજાર ઈરછાની વ્યગ્રતાને પામ્યા હતા. ૭ વળી શ્રીવિજયહીરસૂરિને, બહસ્પતિને જેમ સૂર્ય હતા તેમ શાંત એવા સામવિજય વાચંદ્ર અને સત્કીત્તિવાળા કીરિવિજય નામે બે પ્રધાન અને શુભ શિષ્યો હતા. ૮ જે (કીર્નાિવિજય) ક્ષમાવાનના સૌભાગ્ય અને નિર્મળ ભાગ્યને જાણવાને કેણ સમર્થ છે? જગને વિષે જેમનું અદ્ભુત ચારિત્ર કોના મનને આશ્ચર્ય પમાડતું નથી ? જેઓની હસ્તસિદ્ધિએ મૂર્ખશિરોમણિઓને પંડિતશિરોમણિ કર્યા છે અને જેમના પાદપ્રસાદે હમેશાં ચિંતામણિ રત્ન કરીને ભેદને શિથિલ કરી નાખ્યો છે. હું બાળપણથી જ જેઓ પ્રસિદ્ધ મહિમાવાળા હતા, વૈરાગીએને વિષે અગ્રણી હતા, વ્યાકરણુકારેને વિષે જેઓ શ્રેષ્ઠ હતા, સામા પક્ષના તાકિકોથી જેઓ જિતાય નહીં તેવા હતા; જેઓ સિદ્ધાંતરૂપી સમુદ્ર મંથન કરવામાં મંદરાચલ સમાન હતા, જેઓ કવિની કળાકાશલ્યની કીત્તિની ઉત્પત્તિવાળા હતા, જેમાં નિરંતર સર્વના ઊપર ઉપકાર કરવામાં રસિક હતા અને જેઓ સંવેગના સમુદ્ર હતા. ૧૦ જેઓ વિચારરત્નાકર નામને પ્રશ્નોત્તર ગ્રંથ આદિ અદૂભુત શાસ્ત્રોના બનાવનાર હતા; જેઓ શાસ્ત્રરૂપી સમુદ્રનું શાધન કરનાર હતા અને જેઓ હમેશાં અપ્રમત્ત રહેતા હતા. ૧૧ તે સ્કુરાયમાન થતી વિશાળ કૌત્તિવાળા પૂજ્ય કીનિવિજય વાચકના વિનયવિજય નામના શિષ્ય પસૂત્રની સુબાધિકા નામની આ ટીકા રચી. ૧૨ વળી આ અબાધિકાને પંડિત, સંવિગ્ન તથા સહૃદય મહાત્માઓને વિષે મુકુટ સમાન શ્રી વિમલહર્ષ વાચકના વંશમાં મુક્તામણિ સમાન, જીતેલી છે બુહસ્પતિની બુદ્ધિ જેમણે એવા, સર્વત્ર જેની કીત્તિરૂપ કપૂર પ્રસાર પામેલ છે એવા, જ જ Library.org Page #629 -------------------------------------------------------------------------- ________________ તથા શાસ્ત્રરૂપી કંચનની પરીક્ષા માં કટી સમાન શ્રીભાવવિજય વાચકેદ્ર સંશોધન કરેલી છે. ૧૩, ૧૪. સંવત ૧૬૯૬મા વરસે, જેઠ માસની અજવાળી બીજના દિવસે, ગુરૂવારના રોજ પુષ્ય નક્ષત્રમાં આ પ્રયત્ન સફલ થયો છે. ૧૫ આ સુબોધિકા રચવામાં શ્રીરામવિજય પંડિતના શિષ્ય શ્રીવિબુધવિજય પ્રમુખની અભ્યર્થના પણ હેતુભૂત જાણવી. ૧૬ જ્યાંસુધી પૃથ્વીરૂપ સ્ત્રી પર્વતોના સમૂહરૂપી શ્રીફલવડે પૂર્ણગ, ચલાયમાન થતા ઝાડના સમૂહરૂપી દર્ભવાળા, નિષધગિરિરૂપી કુંકુમથી અદ્દભુત તથા હિમગિરિથી શોભતા એજ જંબુદ્વીપ નામના મંગલ સ્થલને ધારણ કરે ત્યાંસુધી પંડિતોને પરિચિત થએલી કપસૂત્રની સુબોધિકા નામની વૃત્તિ વૃદ્ધિ પામો. ૧૭ જ્યાં સુધી પાણીના એકઠા થતા કલેજોની શ્રેણિથી આકુલ થએલી આકાશગંગા અને દિહસ્તીઓએ ઉડાડેલ કમલને વિષે રહેલ પાણીના કણીયાથી નાશ પામ્યો છે. શ્રમ જેને એવું તિશ્ચક અનુક્રમે આકાશ અને પૃથ્વી ઉપર કાયમ ભ્રમણ કરે છે, ત્યાંસુધી વિદ્વજનેએ આશ્રિત કરેલી આ પસૂત્રની વૃત્તિ વૃદ્ધિ પામો. ૧૮ આ સુબાધિકા નામની સંસ્કૃત ટીકાનું ગુજરાતી ભાષાંતર સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ જ્ઞાનવાળા અભ્યાસીઓને માટે પુણ્યનામધેય સ્વર્ગસ્થ આગામે દ્ધારક આચાર્યદેવ શ્રીસાગરાનંદસૂરીજીએ છપાવેલી સુબેધિકાની સંસ્કૃત ટીકા ઊપરથી, તથા સામુદ્રિકતિલક, હસ્તસંજીવની વગેરે ગ્રંથોમાંથી અમુક શ્લોકે લઈને આવશ્યક વધારે કરીને બાળજીવો સહેલાઈથી વાંચી શકે તે માટે અમદાવાદ, માંડવીની પોળમાં, છીપામાવજીની પળના રહેવાસી સારાભાઈ મણિલાલ નવાબ, સંવત ૨૦૦૯ના પ્રથમ વૈશાખ સુદી દશમને ગુરૂવારે સવારમાં ચડતા પહેરે સંપૂર્ણ કર્યું છે. ભૂલચૂક વિદ્વાને સુધારશે એ ઈચ્છાથી આ ગ્રંથ જૈન પ્રજા પાસે રજુ કર્યો છે. આ ભાષાંતરમાં મતિદોષથી અથવા પ્રેસષથી જે કઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તથા જિનેશ્વરદેવેની આજ્ઞા વિરૂદ્ધ લખાઈ ગયું હોય તે માટે મન, વચન, કાયાએ કરીને મિચ્છામિદુક્કડ દઉં છું. -સારાભાઈ મણિલાલ નવાબ ૬૧૫ Jan Ed brary.org Page #630 -------------------------------------------------------------------------- _