SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અંગે આભૂષણે સજાવ્યાં અને મસ્તક ઉપર મુકુટ મૂકી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો (જુઓ ચિત્ર નં. ૧૨). એટલામાં પાણી લેવા સરોવર તરફ ગએલા યુગલિયાઓ કમળના પાંદડાઓમાં પાણી લઈ પાછા ફર્યા. પ્રભુને દિવ્ય વસ્ત્રો તથા આભૂષણોથી સજજ થએલા જોઈ વિચારમાં પડી ગયા. દિવ્ય વસ્ત્રો તથા આભૂષણવાળા પ્રભુના મસ્તક ઊપર જળ નાખવું એ ઉચિત નથી, એમ વિચારી તેમણે તે જળ પ્રભુના ચરણ ઊપર જ ઢાળી દીધું (જુઓ ચિત્ર નં. ૧૯૩). આ દશા જોઈ ઈંદ્રને ભારે સંતોષ થયો. પછી તેણે આ લોકોને વિનયવાળા જેઈને કુબેરને આજ્ઞા કરી કે –“આ જગ્યાએ બાર યોજન લાંબી અને નવી યોજના પહોળી એવી વિનીતા નામની નગરી વસાવો.” કુબેરે ઇંદ્રની આજ્ઞા પ્રમાણે રત્ન અને સુવર્ણમય ચિત્ર નં. ૧૯૩ નીચે પ્રભુના ચરણ ઊપર જળ ઢાળતા યુગલિયાએ Jain due For Private & Personal Use Only Pravo
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy