________________
નક્ષત્રમાં દ્રવ્યથી કેશ વગેરેનો લોચ કરીને અને ભાવથી રાગ-દ્વેષના અભાવે મુંડ થઈને, અગારાઓઘરમાંથી નીકળીને, અણુગારિઅં–સાધુપણાને. પવૅઈએ—પ્રાપ્ત થએલા છે. અર્થાત દીક્ષા લીધી
(જુઓ ચિત્ર નં. ૧૧). વળી હત્યુત્તરાહિં–ઉત્તરાફાગુની નક્ષત્રમાં, અણું તે-અનંત વસ્તુના વિષયરૂપ, આયુત્તર–અનુપમ, નિવ્યાઘાએ -વ્યાધાત રહિત, ભીંત, સાદડી વગેરેની સ્કૂલના રહિત. નિરાવરણેસમસ્ત આવરણથી રહિત, કમિણે–સર્વ પર્યાવાળી વસ્તુઓ જણાવનારું. પડિપુણે-સર્વ અવયવોથી સંપૂર્ણ, પરિપૂર્ણ. કેવલવરનાણુદંસણે સમુપ–ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જ ઉત્પન્ન થયું. સાઈણ પરિનિલૂએ ભયર્વ -સ્વાતિ નક્ષત્રમાં શ્રી વીર પ્રભુ મોક્ષે ગયા.
શ્રી વીર પ્રભુનું ચરિત્ર હવે વિસ્તારવાળી વાચનાથી કહેવામાં આવે છે. તેણે કાલેણું-તે કાલે. તેણું સમણું–તે સમયને વિષે. સમણે ભગવં મહાવીરે-શ્રમણ ભગવાન મહાવીર. જે સે
ગિમ્હાણુ-ગ્રીષ્મઋતુના સમયને. ચઉલ્થ માસે–ચોથો માસ. અમે ચિત્ર નં. ૧૧ શ્રી મહાવીર પ્રભુની દીક્ષા પકખે–આઠમું પખવાડીયું. આસાસુધે-સાત માસનું અજ
છે
Jain E
l
ational
For Private & Personal Use Only
Library.org