________________
અ.
ય
છે નીતુ વીતરા: n
શ્રીમદ્વિજયલમીસરિવિરચિત શ્રીપર્યુષણાાહૂિકા વ્યાખ્યાન સામાયિક પ્રમુખ શિક્ષાવ્રતને ધારણ કરનાર ભવ્ય જીવોએ છ અષ્ટાબ્લિકા પર્વ અવશ્ય આરાધવા | જોઈએ. કહ્યું છે કે:
“अष्टान्हिकाः षडेवोक्ताः, स्याद्वादद्यभयदोत्तमैः।
तत्स्वरूपं समाकर्ण्य, आसेव्याः परमार्हतेः॥१॥ સ્યાદ્વાદને કહેનારા અને અભયને આપનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈઓ કહેલી છે, તેનું સ્વરૂપ બરાબર જાણીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
rary.org