SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ સ . વ્યા - 飲水菜 આ હતી નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આ હરતીને સુવ્રત ગોત્રવાળા સ્થવિર આર્યધર્મ નામના અંતેવાસી હતા. સુવ્રતગોત્રવાળા સ્થવિર આર્યધર્મને કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહને કાશ્યપગોત્રવાળા વિર આધમ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આધને કાશ્યપગોત્રવાળા આ સંડિલ નામના અંતેવાસી હતા ઊપરના વિરેને નીચે પ્રમાણે પદ્યમાં વંદના કરેલી છે: ગાતમગોત્રવાળા ફલ્ગુમિત્રને, વાસિગોત્રવાળા ધનગિરિને, કુચ્છગોત્રવાળા શિવભૂતિને તથા કોશિકગોત્રવાળા દુર્જય કૃષ્ણને વંદન કરૂં છું. ૧ તે બધાને મસ્તકવડે વંદન કરીને કાશ્યપગોત્રવાળા ભદ્રને, કાશ્યપગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપગોત્રવાળા રક્ષણને પણ વંદન કરૂ છું. ૨ ગાતમગોત્રવાળા આનાગને, વાસિગોત્રવાળા જેહિલને, માઢરગોત્રવાળા વિષ્ણુને અને ગૌતમગોત્રવાળા કાલકને પણ વંદન કરૂં છું. ૩ ગાતમગોત્રવાળા કુમાર સંપલિત તથા આર્યભદ્રને વંદન કરૂં છું. ગાતમગોત્રવાળા સ્થવિર આવૃદ્ધને પણ નમસ્કાર કરૂ છું. ૪ તેઓને મસ્તકવડે વંદન કરીને, સ્થિર સત્ત્વ, ચારિત્રજ્ઞાન સંપન્ન કાશ્યપગોત્રવાળા વિર ૫૪ Jain Edulaational ****** For Private & Personal Use Only elibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy