SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ કયા ભાઈઓ પાંચસે. પાંચસે શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. આ ત્રણે ભાઈઓ ચારે વિદ્યાના પારગામી હતા. તેમાં ૧ ઈદ્રભૂતિને જીવ છે કે નહીં ? ૨ અગ્નિભૂતિને કર્મ જેવી કઈ વસ્તુ હશે કે નહીં ? અને ૩ વાયુભૂતિને શરીર એ જ જીવ કે શરીરથી જો કાઈ જીવ હશે ? આ પ્રમાણેના સંશયવાળા હતા. ૪ વ્યક્ત અને ૫ સુધર્મા નામના બે પંડીતો પણ પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે આવ્યા હતા. ૪ વ્યક્તને વાયુ અને આકાશ એ પાંચ ભૂતો હશે કે નહીં ? ૫ સુધર્માને આ જીવ આ ભવમાં જે છે તેવો જ પરભવમાં થતો હશે કે ભિન્ન સ્વરૂપે ? આ બાબતની શંકા હતી. ૬ મંડિત અને ૭ મૌયપુત્ર નામના બે પંડીતો પણ સાડાત્રણસો, સાડાત્રણસો શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. ૬ મંડિતને કર્મથી બંધ ચિત્ર નં. ૧૪૬ શ્રીમહાવીરનું સમસરણ Jain E a tional For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy