SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સુ વ્યા 9 == Jain Educational ચિત્ર નં. ૧૩૯ શૂલપાણિ યક્ષને ઉપસર્ગ અપકૃત્યની શકેંદ્રને ખબર પડશે તેા તારૂં સ્થાન જ ફેંકી દેશે.” સિદ્ધાર્થનાં આવાં વચના સાંભળી તે ખૂબ ભય પામ્યા અને વિશેષ પ્રકારે પ્રભુની પૂજા કરવા લાગ્યા. તે પેાતાના પાપમાંથી બચવા માટે પ્રભુની આગળ ગીત ગાવા લાગ્યા અને નૃત્ય કરવા લાગ્યા. યક્ષના મંદિરમાં ગીતનૃત્ય થતાં સાંભળી, લેાકેા વિચારવા લાગ્યા કે:- જરૂર યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાખ્યા હશે અને તેથી જ તે ખુબ ખુશી થઇ નાચ –ગાન કરતા હશે.’ પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહેારમાં કાંઈક આછા સમય સુધી અત્યંત વેદના સહન કરેલી તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઇ. એ નિદ્રામાં તેમણે દશ સ્વત્ર For Private & Personal Use Only ******** અને એ પા ૩૩૬ NCTE LATVI
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy