SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ 點熱熱熱熱器鄉遂鄉法 માગી અને ભક્તિપૂર્વક બાહુબલિ મુનિને વંદન કરીને પિતાના મહેલમાં ચાલ્યા ગયા. બાહુબલિ મુનિએ સર્વ સાવધનો ત્યાગ કર્યો. પણ તેઓ અભિમાનને ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર આવ્યું કે:-“ જો હું હમણું પ્રભુ પાસે જઈશ તો મારે મારા નાના અઠ્ઠાણું ભાઈઓને તેઓ બધા દીક્ષા પર્યાયે મારાથી મોટા હોવાથી વંદન કરવું પડશે. એટલે મને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જઈશ.” આવા અભિમાનમાં ને અભિમાનમાં જ એક વરસ સુધી બાહુબલિ મુનિ કાઉસગ્નધ્યાનમાં ઊભા રહ્યા (જુઓ ચિત્ર નં. ૨૮૦). વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બેનોએ આવીને કહ્યું કે –“હે વીરા! અભિમાનરૂપી હાથથી નીચે ઉતરો.” બાહુબલિના હૃદય ઊપર આ પ્રતિબંધની અસર થઈ ચિત્ર નં. ૨૦૦ શ્રીબાહુબલિની તપસ્યા કરી અને તેમને પ્રભુની પાસે જવા માટે જે પગ ઉપાડ્યો કે તરત જ તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ પાસે જઈ ઘણો વખત વિહાર કરી પિ૧૫ 3 Jain Education intonational For Private & Personal Use Only VO
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy