________________
જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત અનંતનાથને યાવતુ સર્વ દુ:ખાથી તદ્દન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમક્ષિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત વિમલનાથને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટી થયાંને સેળ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત વાસુપૂજ્યને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન છુટા થયાંને છતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમહિલ
વિશે કહેલું છે તેમ જાણવું. અહિત શ્રેયાંસનાથને સર્વદુ:ખેથી ચિત્ર નં. ૧૮૬ દશ તીર્થકરે
તદ્દન છૂટા થયાને એક સાગરોપમ જેટલો સમય વીતી ગયો, ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમહિલ વિશે કહ્યું છે તેમ જાણવું. અહિત શીતળને યાવતુ સર્વદુ:ખેથી તદ્દન છુટા થયાંને બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા
૪s
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org