SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ યા કે છે 蒙蒙樂隊隊樂隊隊 તથા ઊંટ ઉપર વારી કરવી, ઘણું ચાલવું, ચાલતાં લચકાવું, પડી જવું, દબાવું, પેટ મસળાવવું, પેટમાં પીડ આવવી, અતિ દોડવું, અથડાવું, ઊંચું નીચું સુવું, ઊંચું નીચું બેસવું, સાંકડા સ્થાનમાંસંકોચાઈને–બેસવું, ઊભડક બેસવું, ઉપવાસ કરવા, વેગ-વિઘાત પામો, અતિ લૂખો આહાર કરવો, અતિશય ભૂજન કરવું, બહુ કડવા પદાર્થો ખાવા, બહુ તીખાં પદાર્થો ખાવા, અતિ રાગ કરવો, અતિ શેક કરવો, અતિ ખારા પદાર્થો ખાવા, અતિશય ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવો, હીંચકા ખાવા, અજીર્ણ થવું વગેરે કારણોથી ગર્ભને પીડા થાય છે અને કેટલીક વાર ગર્ભનું ખલન વિષય પણુ થઈ જાય છે.’ સુશ્રુત નામના વૈદ્યક ગ્રંથમાં આ પ્રમાણે કહેલું છે : ગર્ભવતી સ્ત્રી જે દિવસે સુવે તો ગર્ભ ઉંઘણશી થાય, ગર્ભવતી સ્ત્રી અંજન કરે તો ગર્ભ આંધળો થાય, રૂદન કરે તો વાંકી નજરવાળે થાય, નાન વિલેપન કરે તો દુરાચારી થાય, તેલનું મર્દન કરે તો કઢી થાય. નખ કાપે તે ખરાબ નખવાળે થાય, દોડે તો ચંચળ થાય, હસે તો ગર્ભના દાંત, હોઠ, તાળુ, જીભ એ સર્વ કાળા થાય. બહુ બોલે તો ગર્ભ બહુ બકબકી થાય, ઘણા શબ્દો સાંભળે તો બહેર થાય. લખે તો ટાલવાળો થાય. પંખાથી બહુ પવન ખાય તે ગર્ભ ઉન્મત્ત થાય.” આવા ગર્ભને અહિત કરે તેવા કારણોથી ત્રિશલાદેવી દૂર રહેવા લાગ્યાં. કુળની વૃદ્ધ સ્ત્રીઓ પણ ત્રિશલા દેવીને શિખામણ આપવા લાગી કે : આ કરી લો. Jain national For Private & Personal Use Only O braty One
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy