SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ સુ ક્યા & તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ આવ્યા ન હેાય એવા નાના સાધુ કે સાધ્વી ન હાય અર્થાત્ આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તેા એકથી પણ વધારે વાર માટે જવું ખપે અને ઊપર કહ્યું તેવા ભિક્ષુ–સાધુ નાના હોય કે સાધ્વી નાની હોય તેા પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું-જવું પે. ૨૦ ચામાસુ` રહેલા એકાંતરે ઉપવાસ કરનાર સાધુને માટે આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગાચરી માટે નીકળીને પ્રથમ જ વિકટક ઍટણે નિર્દોષ ભાજન જમીને, છાશ આદિ પીને, પાત્રને ચાકળું કરીને ધેાઈ કરીને ચલવી શકે તેા તેટલા જ ભાજન પાણીવડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તા તેને ગૃહપતિના ઘર તરફ આહાર માટે કે પાણી માટે બીજી વખત પણ નીકળવું અને પેસવું ક૨ે છે. ૨૧ ચામાસુ રહેલા નિરંતર છઠ્ઠું કરનાર સાધુને ગાચરીના સમયે આહાર માટે તથા પાણી માટે ગૃહસ્થના ઘર તરફ બે વાર નીકળવું અને પેસવાનું ક૨ે છે. ૨૨ કરનાર સાધુને ગાચરીના વખતે આહાર માટે અથવા પાણી નીકળવું અને પેસવું પે છે. ૨૩ ચોમાસુ` રહેલા નિરંતર અઠ્ઠમ માટે ગૃહસ્થના ઘર તરફ ત્રણ વખત ચોમાસુ` રહેલા નિત્ય અઠ્ઠમ ઊપરાંત તપ કરનારા સાધુને ગૃહસ્થને ધેર આહાર પાણીને For Private & Personal Use Only # Jain Educational ******** ૫૮૨ elibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy