SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ કુંભ વિચાર કર્યો હોય તે. આ વિદ્યાના અભ્યાસ માટે “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા *”માં બહુ વિસ્તા રથી ચર્ચા કરેલી છે. ૭ ઉત્પાવિદ્યા—ઉલ્કાપાત—ભૂકંપ, ધૂળની વૃષ્ટિ વગેરે કુદરતી અકસ્માતાથી થતા લાભાલાભનું જેમાં વર્ણન કર્યું હોય તે. ૮ અંતરિક્ષવિદ્યા—ગ્રહોના ઉદય તથા અસ્ત વગેરેથી થતાં શુભાશુભ ફળનું જેમાં વર્ણન કર્યું હાય તે. [આ અષ્ટાંગનિમિત્ત માટે પ્રાચીન ગ્રંથ “ અંગવિદ્યા ” નામના મળી આવે છે, જેનું સંપાદન વિર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી હાલમાં કરી રહેલા છે. ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ જેમને ઊપર કહ્યો એ પ્રમાણેના હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તે બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બેાલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તે સિદ્ધા ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તે ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં સ્વપ્નલક્ષણ * આ ગ્રંથમાં ૧ હસ્ત સંજીવિની, ર સામુદ્રિક તિલક, ૩ સામુદ્રિક શાસ્ત્ર, ૪ હસ્તકાંડ તથા ૫ અહંદુ ચૂડામણ વગેરે પાંચ ગ્રંથેનું વિસ્તૃત વર્ણન ચિત્રા સાથે કરેલું છે. છતાં કિંમત માત્ર સેાળ રૂપિયા, પ્રાપ્તિસ્થાન—સારાભાઇ મણિલાલ નવાબ, છીપામાવજીની પાળ, અમદાવાદ Jain Edu-national For Private & Personal Use Only ૩ brary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy