SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જે કરી ગયા. તેઓએ વા જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ ઉપર ઘા કર્યો. કે જેથી તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મશકની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું પરાક્રમ તથા ધર્મ પ્રત્યક્ષ અનુભવી ઇંદ્રના સત્ય વચનને મનમાં રવીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરી, સધળો વૃતાંત પ્રભુને કહી સંભળાવ્યો. પ્રભુની વારંવાર ક્ષમા માગતો તે દેવ પોતાના સ્થાનકે ગયા. તે વખતે સંતુષ્ટ થએલા ઇંદ્ર પ્રભુનું વીર’ એ પ્રમાણે નામ પાડવું. પ્રભુ જ્યારે આઠ વરસથી કાંઈક અધિક ઉંમરના થયા એટલે મેહવશ માતાપિતા સામાન્ય પુત્રની માફક તેમને પાઠશાળામાં ભણવા મોકલવા તૈયાર થયા. શુભ મુહર્ર અને શુભ લગ્ન જોઈ નિશાળે મોકલવાની મહાસવપૂર્વક મોટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને હાથી, ઘોડા વગેરે વાહનોથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ. K જે જે ચિત્ર નં. ૧૨૫ આમલકી કીડા Jain de national For Private & Personal Use Only ary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy