Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 613
________________ સત્ત્વવાન એ ચાર પ્રકાર રોગીના છે. ચોમાસું રહેલ સાધુ, કેઈએક પ્રકારના પ્રશસ્ત, કલ્યાણકારી ઉપદ્રવને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણુ, શોભા આપનારા, મોટા પ્રભાવવાળા એવા કોઈ તપકમને સ્વીકારીને વિચરવાને ઈ છે તો એ સંબંધે પણ બધું (પૂછવાનું) તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. પ૦ ચોમાસું રહેલ સાધુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાનો આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીને ત્યાગ કરી પાદપોપગત થઈ મૃત્યુને અભિલાષ નહીં રાખત વિચરવા ઈચ્છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના ઘર તરફ નીકળવા ઇરછે અથવા તે તરફ પેસવા ઈ છે અથવા અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇરછે અથવા શાચને કે પેશાબને પરઠવવા ઈછે અથવા સ્વાધ્યાય કરવા ઈ છે અથવા ધર્મજાગરણ કરવા ઈ છે, તો એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછળ્યા વિના તેને કરવી ન કર્યો. એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવું. એ બધું ગુરૂની આજ્ઞા લઈને કરવું કઉં. ૫૧ ચોમાસું રહેલ સાધુ, કપડાને અથવા પાત્રને કે કંબલને કે પગપૂછણાને કે બીજી કોઈ પણ ઉપધિને તડકામાં તપાવવા ઈછે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈચ્છે તો એક જણને અથવા અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના ઘર તરફ આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા સિવું ન કપે, તથા અશન, પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો Jain due For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630