________________
ગિક તાજ
વાત જાણકા
સમીપમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઉસગ્નધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ | આવીને બાહુબલિને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેને અતિશય આનંદ થયો; છતાં બાહુબલિએ વિચાર કર્યો કે એમને એમ જઉં તે કરતાં સવારમાં સર્વસમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરૂં તો કેવું સારું ? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રિ મહેલમાં વ્યતીત કરી દીધી. સવાર થતાં જ પ્રભુ કાઉસગ્ગ પારીને વિહાર કરી ગયા. બાહુબલિએ ભારે દબદબાપૂર્વક સવારી કાઢી અને પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યો. ત્યાં આવીને જોયું તો પિતાના અવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણો જ પશ્ચાતાપ થયો. ચિત્ર નં. ૧૯૬ શ્રીચક્રરત્નની ઉત્પત્તિ
૫૯૮
Jain Education
For Privere & Personal Use Only
library.org