Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 578
________________ સ . વ્યા - 飲水菜 આ હતી નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આ હરતીને સુવ્રત ગોત્રવાળા સ્થવિર આર્યધર્મ નામના અંતેવાસી હતા. સુવ્રતગોત્રવાળા સ્થવિર આર્યધર્મને કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આસિંહને કાશ્યપગોત્રવાળા વિર આધમ નામના અંતેવાસી હતા. કાશ્યપગોત્રવાળા સ્થવિર આધને કાશ્યપગોત્રવાળા આ સંડિલ નામના અંતેવાસી હતા ઊપરના વિરેને નીચે પ્રમાણે પદ્યમાં વંદના કરેલી છે: ગાતમગોત્રવાળા ફલ્ગુમિત્રને, વાસિગોત્રવાળા ધનગિરિને, કુચ્છગોત્રવાળા શિવભૂતિને તથા કોશિકગોત્રવાળા દુર્જય કૃષ્ણને વંદન કરૂં છું. ૧ તે બધાને મસ્તકવડે વંદન કરીને કાશ્યપગોત્રવાળા ભદ્રને, કાશ્યપગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપગોત્રવાળા રક્ષણને પણ વંદન કરૂ છું. ૨ ગાતમગોત્રવાળા આનાગને, વાસિગોત્રવાળા જેહિલને, માઢરગોત્રવાળા વિષ્ણુને અને ગૌતમગોત્રવાળા કાલકને પણ વંદન કરૂં છું. ૩ ગાતમગોત્રવાળા કુમાર સંપલિત તથા આર્યભદ્રને વંદન કરૂં છું. ગાતમગોત્રવાળા સ્થવિર આવૃદ્ધને પણ નમસ્કાર કરૂ છું. ૪ તેઓને મસ્તકવડે વંદન કરીને, સ્થિર સત્ત્વ, ચારિત્રજ્ઞાન સંપન્ન કાશ્યપગોત્રવાળા વિર ૫૪ Jain Edulaational ****** For Private & Personal Use Only elibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630