________________
સુ
વ્યા
.
Jain Educa
******
tional
KIRIT
ચિત્ર નં. ૨૦૯ શ્રીશભવ ભટ્ટ યજ્ઞ કરતાં
એક વખતે પ્રભવ સ્વામીએ પેાતાની પાર્ટ સ્થાપવાને યોગ્ય કાઈ પાતાના ગણમાં કે સંધમાં છે કે નહીં ? તે જાણવા ઉપયોગ મૂકયા, પણ તેવા કાઇ યોગ્ય પુરુષ દેખાયા નહીં. તેથી બીજા સ`પ્રદાયમાં ઉપયોગ મૂકતાં રાજગૃહમાં યજ્ઞ કરતા શય્યંભવ ભટ્ટ તેમના લેવામાં આવ્યા. પછી બે સાધુએ તેમની પ્રેરણાથી ત્યાં ગયા, અને માલ્યા કે:-‘ગદ્દો ઇમો છું તેવં ન જ્ઞાયતે પરમ્' એટલે કે આ તા
જ છે, કષ્ટ જ છે, શ્રેષ્ટ તત્ત્વ કાંઇ જણાતું જ નથી (જીએ ચિત્ર નં. ૨૦૯). આ વચના સાંભળીને શય્યભવ ભટ્ટે પેાતાના ગુરુને તલવાર બતાવીને પૂછ્યું કેઃ— “ શ્રેષ્ટ તત્ત્વ કર્યું છે? ’’ તલવાર જૂતાંની સાથે જ ભયભીત બનેલા બ્રાહ્મણ ગુરુએ યજ્ઞ સ્તંભ નીચેની શ્રીશાન્તીનાથ પ્રભુની પ્રતિમા દેખાડી. એ પ્રતિમાના દર્શનથી તે
પ્રતિખાધ પામ્યા અને પ્રભવસ્વામી પાસે
For Private & Personal Use Only
不大方縣縣縣菜味道
હું જો કો
| ૫૩૨
brary.org