________________
ઇ જ
વ્યા
Jain Ed
*
પ્ર
鮮茶鮮樂鮮茶
પ્રમાણે: અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી છંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અરહત પદ્મપ્રભુને યાવત સર્વદુ:ખાથી તદ્દન હીણાં થયાંને દસ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ દસ હજાર ક્રાડ સાગરોપમ જેટલા સમયમાંથી છેંતાળીશ હાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું (જુઆ ચિત્ર નં. ૧૮૭).
ચિત્ર નં. ૧૮૭ આઠ તીર્થંકરા
Personal Use Only
અને માતા 5
SEXXXXO
૪૮૧
belibrary.org