________________
“જિં ત્રહ્મ વિ. વિષ્ણુ: શિવઃ શિવર: કિં વા? चंद्र: किं? स न यत्कलंककलित ः सूर्योऽपि नो तीव्ररुक्, मेरु किं? न स यनितांतकठिनो विष्णुः? न यत् सोऽसितः। ब्रह्मा किं? न जरातुरः स च जराभीरुः? न यत्सोऽतनुः,
ज्ञातं दोषविवर्जिताखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥ આ તે બ્રહ્મા હશે કે વિષ હશે કે શંકર? ચંદ્ર તે નહિ હોય? ચંદ્રમા તો કલંકવાળે છે, જ્યારે આ તો નિષ્કલંક છે. ત્યારે શું સૂર્ય હશે? સૂર્ય તે નથી જ, કારણ સૂર્યની સામું તો જોઈ ફિક શકાતું નથી, જ્યારે આ તો સૈમ્ય કાંતિવાળા છે. મેરુ તો ના હોય? મેરુ તો નથી જ, કારણ કે મેરુ તો બહુજ કઠણ છે, જ્યારે આ તો સુકોમળ છે. કૃષ્ણ તો ના હોય? એ પણ અસંભવિત છે. કારણ કે કૃષ્ણ તે શ્યામ વર્ણવાળા છે, જ્યારે આ તે સુવર્ણ જેવી કાંતિવાળા છે. શું બ્રહ્મા છે? બ્રહ્મા તો વૃદ્ધ છે, અને આ મહાપુરુષ તો યુવાન દેખાય છે. ત્યારે કામદેવ તો ન હોય ? કામદેવને તો શરીર જ નથી. જ્યારે આમનું તો શરીર સુંદર છે. મને લાગે છે કે સઘળા દોષ
Jain N
a tional
For Private & Personal Use Only
nelibrary.org