________________
家来隊入球多家鐵架家探源
प्रकारेरादिमः षड्भिरशुभश्च शुभोऽपि वा ।
દો નિરર્થઃ મા, સસ્તુ ત્રિમિરુત્ત રૂ . સ્વમ નવ પ્રકારના આવે છે –૧ અનુભવેલી વસ્તુનાં, ૨ સાંભળેલી વસ્તુનાં, ૩ જોએલી વસ્તુનાં. ૮ વાત, પિત્ત, અથવા કફના વિકારથી, ૫ સહજ સ્વભાવથી ઉત્પન્ન થએલાં, ૬ ચિંતાની રિ પરંપરાથી ઉત્પન્ન થએલાં, ૭ દેવતા વગેરેના સાનિધ્યથી, ૮ ધર્મકર્મના પ્રભાવથી અને ૯ અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલાં રમ આવે છે. આ નવ પ્રકારના સ્વમાઓમાં પહેલાં જ પ્રકારનાં સ્વમાઓ શુભ અને અશુભ હોય તો પણ તે નિષ્ફળ સમજવાં, કારણ કે તેનું કાંઈ પણ ફળ મળતું નથી; બાકીનાં–પાછળનાં-ત્રણ પ્રકારનાં સ્વમો સાચાં સમજવાં; કારણ કે તેનું શુભાશુભ ફળ અવશ્ય મળે છે.–૧ થી ૩
“ શ્ચતુર્ભુ પામવું, દઈ: સ્વ: 8 : मासैादशभिः षड्भित्रिभिरेकेन च क्रमात् ॥ ४॥ निशाऽन्त्यघटिकायुग्मे, दशाहाफलति ध्रुवम् । દઈ મૂલે , સાઃ તિ નિશ્ચિતમ્ | S |
૨૩૨
Jain Educ
For Private & Personal Use Only
oraryong