________________
ܬܬ
ક
સુ
જ્યા
*
Jain Ed. IF
ચડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં જતાં રસ્તામાં તેમના પગ નીચે એક દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાના પ્રાયશ્ચિત માટે શિષ્યે કરિયાવહી પડિકકમતાં, ગાચરી પડિક્કમતાં અને સાંજનુ પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખુબ ક્રોધ ચડ્યો ને ક્રોધમાં ને ક્રોધમાં શિષ્યને મારવા દોડ્યા. પરંતુ અકસ્માત્ એક થાંભલા સાથે અથડાતાં તપસ્વી સાધુ મરણ પામીને જ્યોતિષ્ઠ દેવ તરીકે ઉત્પન્ન થયા ( જુએ ચિત્ર નં. ૧૪૦ ). ત્યાંથી ચવીને તે એક આશ્રમમાં પાંચસે તાપસાના નાયક ચંડકૌશિક નામે તાપસ થયા. ત્યાં પણ એક વખતે કેટલાક રાજકુમારોને પોતાના બગીચામાંથી ફળ-ફૂલ તાડતાં બેઈને, હાથમાં કુહાડા લઇને મારવા ગયા; તેટલામાં રસ્તામાં આવેલા એક કૂવામાં પડ્યો, અને ક્રોધના આવેશમાં ને આવેશમાં મરીને તે જ આશ્રમમાં પોતાના પૂર્વભવના નામવાળા દૃષ્ટિવિષ સર્પ થયા.
કરી, પ્રભુની જાય. પ્રભુને
મહાવીર પ્રભુને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા જોઈ, તે ક્રોધી સર્પ સૂર્ય સામે દૃષ્ટિ તરફ દૃષ્ટિવાલા ફ્રેંક અને રખેને પ્રભુ પાતાની પર પડે એવા ભયથી પાછા હઠી આટલું કરવા છતાં પણ નિશ્ચલ જ ઊભેલા જાઈને તે અસાધારણ ક્રોધે ભરાયા અને તેણે પ્રભુને એક સખત ડંખ માર્યો. ડંખ મારવા છતાં પણ પ્રભુને એકાગ્ર ધ્યાનમાં ઊભેલા ડંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેતી જોઈને વિસ્મય
બેઇને, તથા પામેલા ચડકૌશિક
For Private & Personal Use Only
rational
***=
૩૪૧
rary.org