________________
Eીમાં
,
કુળના ક્ષત્રિઓને ભેજનને માટે નિમંત્રણ આપે છે–પુત્ર જનમ સમારંભમાં આવવાનાં નોતરાં મળે છે. એમ આમંત્રણ આપીને એ બધા આવી ગયા પછી એ સો ન્હાયા. એ બધાંએ બલિકર્મ કયાં, ટીલાટપકાં અને દોષને નિવારનારાં મંગળરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા, ચકખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યા, થોડાં પણ કિંમતી આભૂષણો પહેર્યાં. અને ભેજનને સમય થતાં પ્રભુના માતાપિતા વગેરે ભેજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા (જુઓ ચિત્ર નં. ૧૨૩). ભેજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ આસન ઊપર સુખપૂર્વક બેઠા અને પછી તે પોતાનાં મિત્રો, જ્ઞાતિજનો, ચિત્ર નં. ૧૨૩ સિદ્ધાર્થ અને ત્રિશલા
蘇家、家家、家樂家樂家樂
EI[
કરી
. લોન પે
(Fr
- કડક
1
.
શાળ ૨
શકayી gિ | જઈ
2
.
A S
TAND I
Ta '17
i
|
ક કો
Jain Ede
Personal Use Only