________________
鄉澄霖霖器鄉鄰器
આગળ નૈવેદ્ય ફળ-ફૂલાદિ મૂકે અને પૂજા કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. જે મનુષ્યને સ્વપ્નની અંદર પિતાના હૃદયરૂપી સરોવરની અંદર કમળ ઊગેલાં દેખાય તે કઢ રોગથી મૃત્યુ પામી જલદી યમના ઘેર પહોચે.-૨૪–૨૫
"आज्यं प्राज्यं स्वप्ने यो विन्दति वीक्षते यशस्तस्य । तस्याभ्यवहरणं वा क्षीरान्नेनैव सह शस्तम् ॥ २६ ॥ हसने शोचनमचिरात् प्रवर्त्तने नर्त्तने च वधवन्धौ ।
पठने कलहश्च नृणामेतत् प्राज्ञेन विज्ञेयम् ॥२७॥ જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે તેને યશ વૃદ્ધિ પામે છે; વળી દૂધપાક અથવા ખીર સાથે ધીનું ભજન પણ સારું ગણાય છે. જેઓ સ્વપ્નમાં હસે છે તેઓ થોડા વખતમાં જ શેકથી રડવાના એમ સમજવું, અને જેઓ સ્વપ્નમાં નાચે છે, તેઓ વધ અથવા બંધનને પ્રાપ્ત થાય છે, જેઓ સ્વમમાં ભણે છે તેઓ કલેશ પામવાના એમ ડાહ્યા માણસોએ સમજી લેવું.-૨૬-૨૭.
Jain Education Interational
For Private & Personal Use Only
www.Binebrary.org