Book Title: Atma Darshan Geeta
Author(s): Buddhisagar
Publisher: Sagargaccha Jain Sangh Sanand
Catalog link: https://jainqq.org/explore/008523/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ. પૂ. યોગનિષ્ઠ આ, બુદ્ધિસાગરસુરીશ્વરજી મ. કૃત આમદર્શન ગીતા [ વિવેચન સહિત ] : વિખેચનકાર : આધ્યાય" ત્રાદ્ધિસાગરસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર સદગુરુભ્ય નમ: પરમપૂજ્ય આચાર્ય ઋદ્ધિસાગરિત વિવેચન સહિત ***** આત્મદર્શન ગીતા દક્તિના પ્રકાશક : સાગરગચ્છ જૈન સંઘ, શા, રસિકલાલ કેશવલાલ સાણંદ ક્યાર છે વિક્રમ સં. ૨૦૭ સને ૧૯૬૧ બુદ્ધિ સં. ૩૬ ******* જીવન ** કર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્તિસ્થાન :વિજાપુર બુદ્ધિસાગરસૂરિ જૈનજ્ઞાનમંદિર વિજાપુર, પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી નયન પ્રિન્ટીંગ પ્રેસ, રીચી રેડ પુલ નીચે, ઢીંકવાવાડી અમદાવાદ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ૧૦૮ ગ્રંથ પ્રણેતા શાસ્ત્રવિશારદુ ગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જન્મ : સં. ૧૯૩૦ મહા વદી ૧૩ વિજાપુર દીક્ષા : સં. ૧૯૫૭ માગશર સુદી ૧ પાલણપુર આચાર્યપદ : સં. ૧૯૭૦ માગશર સુદી ૧૫ પેથાપુર સ્વર્ગારોહણ : સ. ૧૯૮૧ જેઠ વદી ૩ વિજાપુર, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. પૂ. આ. ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના આત્મદર્શન ગીતા” આમાં આત્મા, દર્શન અને ગીતા આ ત્રણે શબ્દો ઉપર મોટા મોટા મહાકાય ગ્રંથ અને તેની પાછળ કંઈ મહાપુએ ચિંતન મનન કરી અનેકવિધ વિચારણા કરી છે. ભારતના તમામ દર્શનેએ “આત્મદર્શન”ની પાછળ ખૂબ પરિશ્રમ કર્યો છે. અને તેને પામવા ભક્તિ, જ્ઞાન, ક્રિયા વિગેરે અનેક માર્ગે જીવન વિતાવી આત્મદર્શન પામવા પ્રયત્ન કર્યો છે. અને આ બધા માર્ગોનું સાફલ્ય આત્મદર્શન પામવામાં માનવામાં આવ્યું છે. પૂર્વકાળમાં રાજપાટ છેડી રાજર્ષિઓ થયા ઉંડા ચિંતન કર્યા. આ બધા પ્રયત્ન આત્મ દર્શનની સાધનાનો છે. અને આત્મ દર્શનની પ્રાપ્તિમાં બધી જ પ્રાપ્તિ માનવામાં આવી છે. જૈનશાસનમાં થયેલા મહાપુએ અનેકવિધ ભક્તિસાહિત્ય અને તવસાહિત્ય રચ્યું છે. તે બધાની પાછળ આત્મદર્શનની ભાવના છે. આ આત્મદર્શન જેને જીવનમાં લાધે તે ચક્રવર્તિ દેવેન્દ્ર કે કોઈપણ જગતના માનવી કરતાં અત્યંત સુખી અને મસ્ત હોય છે. આ ગ્રંથમાં આત્મદર્શનનું સ્વરૂપ આત્મદર્શન કેમ પમાય. આત્મદર્શન વિણ જીવ કેવા અનર્થ પામે છે. વિગેરે વિસ્તૃત સ્વરૂપ યોગનિષ્ઠ ગુરૂદેવ બુધિસાગરસૂરીશ્વરજી મહારાજે આપ્યું છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં ૧૮૦ શ્લેકબદ્ધ શ્વેકપ છે. તેનું ગુજરાતી ભાષામાં વિવરણ થાય તે સૌ કોઈને ઉપયોગી થાય તે અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથનું વિવરણ પૂ. આચાર્ય ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અતિ વિસ્તૃતપણે કર્યું છે, અને તેમાં તેમણે આપેલ અનેક ગ્રંથના સાક્ષીપાઠ તેમનું વિસ્તૃત વાંચન અને મનન સાથે ગુરૂદેવના કરેલા ગ્રંથને જગત ભોગ્ય બતાવવાની પૂર્ણ તમન્ના તેમાં જણાયા વિના રહેતી નથી. આ ગ્રંથ વાંચકે વાંચે અને આત્મદર્શનની ઝાંખી કરી પરિશ્રમને સફળ બનાવે. મતિમંદના પ્રેસ દેષ કે દષ્ટિદેષથી થયેલ ક્ષતિ બદલ ક્ષમા યાચી વિરમું છું. લી. પ્રકાશક For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મ પ ણ न मे किश्चिद् न मे किश्चिद् बाह्यभावेषु निश्चितम् ।। पुर्णोऽहं स्वीयवीर्येण सत्तया ज्ञानवानहम् પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય રોગનિષ્ઠ શાસનદિવાકર ૧૫૦ ગ્રંથના પ્રણેતા ગુરુદેવ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. ક્રિયા, જ્ઞાન અને યોગની ત્રિવેણીથી જૈનશાસનની. પ્રભાવના કરનાર આત્મદર્શન મસ્ત ગુરૂદેવના ચરણારવિંદમાં આત્મદર્શનગીતાનું વિવરણ સમર્પણ કરું છું, સદગુરુદેવના ચરણકમલનો દાસ રદ્ધિસાગર For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રીમદાવપૂરનારને નમઃ | ॥ श्रीरविसागर-सद्गुरुभ्यो नमः॥ || જુવાર-સદો નમઃ | આત્મદર્શન ગીતા. इन्द्र श्रेणिनतं वीरं, सर्वभावावभाषिणम् ॥ अर्हतं योगिध्येयं च, प्रणम्य आत्मदर्शिनम् ॥ १॥ श्रीसुखसागरं नत्वा, बुद्धयब्धिसूरीशं तथा ॥ आत्मदर्शनगीतायां, विवरण विधीयते ॥२॥ અથઇન્દ્રોની શ્રેણિવડે નમન કરાયેલા સર્વ પદાર્થોને જણાવનારા,ગી પુરૂષોને ધ્યાનવાયેગ્ય,આત્મદર્શિ અરિહંત પરમાત્માને નમીને, શ્રી ગુરૂવર સુખસાગરજી મહારાજ તથા બુદ્ધિસાગરસૂરિજી ગુરૂ મહારાજને નમીને આત્મદર્શન ગીતાનું વિવરણ આત્મસ્વરૂપનો અભ્યાસ કરવા કરીએ છીએ. ૧-૩ વિવરણ–આ અખિલ ચરાચર જગતમાં અનાદિકાલથી વસતા સર્વ પ્રાણીએ સુખની ઈચ્છાથી નિરંતર પ્રવૃત્તિ કરે છે. પણ તેઓ ઈષ્ટ સુખને કેમનથી પામી શક્તા? તેનું કારણ અવશ્ય વિચારવું જોઈએ તે ઇચ્છની પ્રાપ્તિ કરવામ્રાં કેણ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શનગીતા આડું આવે છે? શાથી આવે છે ? તેને દૂર કરવા આપણે કે પ્રયત્ન કરે જોઈએ ? આ વાતને ખ્યાલમાં રાખીને જગતગુરૂ, જગતપૂજ્ય, સર્વજ્ઞ પરમાત્મા તીર્થકરેએ, જગત ઉપર વિહાર કરી પૃથ્વીને પાવન કરી, સર્વ આત્માઓને આત્મદર્શનની પ્રાપ્તિ માટે સમવસરણની મધ્યમાં પ્રતિષ્ઠિત થઈને સત્ય માર્ગનો ઉપદેશ આપ્યો હતે. તે સર્વજ્ઞ વાણીરૂપ અમૃતના પ્રવાહને, મહાદેવે જેમ સ્વર્ગગાને માથા ઉપર ઝીલી હતી તેમ, ગણધર દેવાએ પોતાના હૃદય પાત્રમાં સંપૂર્ણ ઝીલીને ભાવિકાલમાં ભવ્યાત્માઓને પરંપરાએ હિત સધાય તે કારણે દ્વાદશાંગ- મહાશાસ્ત્રની રચના કરી છે. તેમજ અન્ય દર્શન પંથના પતંજલિ, કપિલ, બૌદ્ધ વિગેરે મહર્ષિઓએ પણ તે આત્મસ્વરૂપની શોધ માટે પણ ખુબ ખુબ પ્રયત્ન કરેલ છેજે જે સ્વરૂપ તેઓને જેટલા અંશે જેવું સમજાયું તેવું જગતને જણાવવા પ્રયત્ન કરીને ગ્રંથની રચના તેઓએ પણ કરી છે. આ વસ્તુની વિચારણા સર્વ ભવ્યાત્માઓને સખ નયા ચાર નિક્ષેપ, પ્રત્યક્ષ પરિક્ષ રૂપ બે પ્રમાણ વડે સત્ય સમજાય, અસત્ય ને ત્યાગ કરાય, તે માટે આપણા પૂજ્ય ગુરૂ શ્રીહરિભદ્ર સૂરીશ્વર, શ્રી હેમચંદ્રસૂરીશ્વર, આનંદઘન ગીશ્વર વિગેરે મહાપુરૂષવએ. આપણને બેધ આપે છે. તેમના અનેક ગ્રંથે પ્રાકૃત સંસ્કૃત આદિ ભાષામાં રચાયેલા છે, પણ ની વિચારણા બહુ ગહન હોવાથી મારા જેવા અહપ બુદ્ધિ તે જલ્દી ગ્રહણ કરી શકે તે માટે પરમ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણુ સહિત પૂજ્ય સશાસ્ત્રવિશારદ ચેનિષ્ઠ અધ્યાત્મદિવાકર જૈનાચાય શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વર ગુરૂદેવે થાડા જ êાકમાં સાગરને ગાગરમાં સમાવવાની જેમ સવ શાસ્ત્રોના અવગાહન વડે જે સ અનુભવ જણાયે તેવા આ આત્મદર્શનગીતામાં એકસે ને મ્યાશી શ્લેાકમાં રચીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જોકે પરમાત્મ દર્શન, પરમાત્મ આત્મજ્યેાતિ, આત્મ પ્રીપ આદિ સંસ્કૃત અને બીજા પ્રાકૃત ગુરભાષાના લગભગ એકસે પચાસ ઉપરાંત ગ્રંથ રચીને તે આપણને શ્રી મહાવીર પરમાત્માના તત્વજ્ઞાનના માટે વારસા આપી ગયા છે, તેને જો આપણે વાંચન, અધ્યયન, અભ્યાસ કરીને, તે જ્ઞાનને અંતરમાં અવતાર કરાવીને, શ્રદ્ધાપૂર્વ ક અપ્રમાદથી ચારિત્ર યેન્ગવડે આચારમાં લાવીને પ્રવૃત્તિમાં ઉતારીએ,તે અવશ્ય આપણે ભવભ્રમણના જન્મમરણના અનિ છનીય દુ:ખાથી મુક્ત થઇને ઇષ્ટ સોંપત્તિને મેળવીને શાશ્વત મુક્તિના સુખાને અનુભવ કરી શકીએ. માટે ગુરૂદેવ શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વર રચિત આ આત્મદર્શન શબ્દાર્થ ને વ્યક્ત કરીને આત્માના સત્ય સ્વરૂપની ઋદ્ધિને દેખી શકીએ, તેથી હું ( ઋદ્ધિસાગર ) આત્મઋદ્ધિ પ્રકાશ નામનું આત્મન ગીતા ઉપરનુ વિવરણ રચવાને પ્રારંભ કરૂ છું. પૂજ્ય ગુરૂદેવ મંગલાચરણ કરતાં જણાવે છે કેનમ્ય પરામાનં, યોનિ યેય સનાતનમ્ । धर्मदेव गुरुं नया, वच्मि सत्यात्मदर्शनम् ॥ १ ॥ For Private And Personal Use Only ર Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદરાનગીતા અથચોગીઓને ધ્યાન કરવા ગ્ય અને સનાતન એવા પરમાત્માને નમસ્કાર કરીને ધર્મ દેવ અને ગુરૂને નમસ્કાર કરીને સત્ય આત્મદર્શનને હું કહું છું. ૧૩ વિવેચન --પ્રથમ મન વચન કાયાથી પરમાત્માને નમસ્કાર કરવારૂપ ભાવમંગલને ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? મંગલ કર્યા વિના પણ કીરણાવલી આદિ ગ્રંથના ગ્રંથકારે પોતાનું ગ્રંથ રચવાનું કાર્ય પૂર્ણ કરી શકેલ છે, અને બહુ મંગલ કર્યા છતાં પણ કાદંબરીકાર પિતાનું ગ્રંથ રચવાનું કાર્ય પૂર્ણ નથી કરી શકેલા. આથી મંગલ ગ્રંથ પૂર્ણ થવામાં ઉપાદાન કે નિમિત્ત કારણ નથી બનતું, માટે મંગલ આદિ કરીને ગ્રંથનું દલ વધારવું તે નિષ્ફળ છે. આ પ્રશ્નનો જવાબ આપતાં પૂજ્ય ગુરૂ મહારાજ જણાવે છે કે “રે ભાઈ સાંભળ! જ્યાં ગ્રંથકારને વધારે અંતરાય-વિદને આડા આવેલા હોય ત્યાં કરેલ મંગલાચરણેનું અલપબળ હોવાથી વિદનેને નાશ નથી કરી શકાતે અને કીરણાવવીકારે પૂર્વ જન્મમાં પુણ્યરૂપ પ્રબલ મંગલ સિદ્ધ કરેલું હોવાથી આ ભવમાં ગ્રંથ રચનામાં તે ભૂતકાલિન મંગલોએ આવતા વિદનેને નાશ કર્યો છે તેમ સમજવું. જેમકે લાંબા પ્રમાણમાં સાથે લીધેલું ભાતું ભારે જંગલની વચમાં ખૂટી જાય તે પ્રયાણ આગળ કેવી રીતે થાય ત્યાંજ ભૂખ અને પરિશ્રમના વેગે મરણ થઈ જાય. પણ ઇષ્ટ સ્થાનકેન પહોંચી શકે. તે જ પ્રમાણે ગ્રંથકાર પણ પુણ્યમય મંગલવડે આવતા વિદનોને હઠાવીને ગ્રંથને પૂર્ણ કરી શકે છે. તેથી ગ્રંથની આદિમાં ઈષ્ટદેવની પૂજા સ્તુતિરૂપ મંગલ આસ્તિક For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત ધર્મમાં પ્રવૃત્તિ કરનારા સર્વ શિષ્ટ પુરૂષોએ કરેલ છે. શિષ્ય કહે છે કે હે ભગવાન! ગ્રંથની આદિમાં જે મંગલ કરાય તેથી લેકે ગ્રંથનો આદર કરે એવું હું નથી માની શકતે. તે ગ્રંથમાં જે ઈટ પ્રયજન સિદ્ધ કરવાનું સામર્થ્ય હેય, આપણને અધ્યયન માટે શક્ય હેય, અને યથાર્થ સંબંધિત હેય, તો જ તેના ઈચ્છકે તે ગ્રંથમાં અભ્યાસ અર્થે પ્રવૃત્તિ કરે છે. માટે તે વસ્તુ અવશ્ય પહેલી હોવી જોઈએ. ગુરૂ જણાવે છે કે “આત્મ દર્શન સર્વ આસ્તિકોને ઈચ્છનીય છે તેથી તેના અર્થિઓ સત્ય આત્મદર્શનને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા અવશ્ય આ ગ્રંથને ભણવા માટે આરંભ કરશે જ. કારણ આત્મદર્શન પરમ મુકિતને હેતુ છે. તેથી આ ગ્રંથ સિદ્ધ પ્રજનવાળે છે. અભિધેય “સત્યઆત્મદર્શન શદથી આત્મદર્શન ગીતા જાણી શકાય છે. તેમજ તે શક્ય પણ છે. અલ૫ અક્ષર અને અર્થથી મહાન ગ્રંથ અભ્યાસમાં સુગમ થાય છે. તે શક્ય અને આદરણીય છે. શબદવડે અર્થને યથાર્થ બંધ થવાના હેતુથી વાચ્ય વાચક સંબંધ પણ ઘટે છે.આમ “અનુબંધ ચતુષ્ટય” યુકત આદિ વાકે હોવાથી નવા અભ્યાસીને ગ્રંથમાં પ્રવેશ કરાવીને ઈબ્દાર્થની પ્રાપ્તિ કરાવે છે. ગુરૂવર જણાવે છે કે પિત નામાને મન વચન કાયાની પ્રવૃત્તિપૂર્વક એકાગ્રભાવે પરાત્માને નમીને અહિં આ શબ્દથી આત્માની ત્રણ અવસ્થાઓ વડે ભેદ પડે છે. તેમાં જે બાહાત્મા છે તે જીવ અજીવ પુણ્ય પાપ આદિને For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શનગીતા જાણતા ન હોવાથી આત્મદર્શન માટે અગ્ય જ છે અને અંતરાત્મા બીજે ભેદ છે. તે તે સદગુરૂની ઉપાસના કરતે સર્વ તત્તાતત્ત્વનો જ્ઞાતા થઈને આત્મદર્શનને કાંઈક અંશે પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ આત્મદર્શનને પરમાત્મા એટલે સર્વ આવરણોને દૂર કરીને કેવલજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરીને સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંત કરી શકે છે. આવા પરમાત્માને નમસ્કાર ત્રિકરણ શુદ્ધિપૂર્વક કરતાં આત્મા મોક્ષમાર્ગ તરફ ગમન કરનારે થાય છે, તેથી તે પરમાત્મા મેક્ષ અર્થિ એવા ગિજને ગણધરાદિ સર્વ સાધુવંદેને એકાગ્ર ભાવે ધ્યાન કરવા યોગ્ય છે. તેમજ તે પરમાત્મા પ્રવાહની અપેક્ષાથી અનાદિકાલથી પવિત્રતા પામેલા સનાનત છે તેમને નમસ્કાર કરીને, ધર્મ, દેવ, ગુરૂને નમીને તે ત્રણને અવશ્ય નમસ્કાર કરીને સત્ય આત્મદર્શન જેથી પ્રાપ્ત થાય તે આત્મદર્શન ગીતાની રચના કરવા માટે હું પ્રવૃત્તિ કરું છું. અહિં પરાત્માનં ' એ શબ્દથી પ્રકૃતિથી નિર્લેપ છે, તે પરમાત્મા ” વંદનીય છે. ગીને ધ્યેય છે. તે અત મતમાં પરમ બ્રહ્મ સ્વરૂપને ગ્રહણ કરાય છે, જે માયાને પ્રપંચથી મુકત છે, બૌદ્ધ મતે બુદ્ધ દેવનું ગ્રહણ થાય છે. કે જેથી જગતના સર્વે દશ્ય પદાર્થો ક્ષણિક દેખાય છે. નિયાયિક મતે જગત કર્તાને ગ્રહણ કરાય છે, જેમાં શુદ્ધ ચેતન્ય નિત્ય દેખાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે સર્વ મત પંથના આચાર્યોને સ્વીકૃત છે, તેથી તેની પ્રાપ્તિ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિત વિવરણ સહિત અર્થે મહેરબાની મેળવવા માટે સ્વર્ગના લાભ માટે સવ મત પંથના સેવકાને પરમાત્મા સ્વીકૃત છે. તેમને ખુશ કરવા જે જે અનુષ્ઠાનેા કરાય છે તે ધમ કહેવાય છે. તે ધને પ્રગટ કરનારા દેવ સમજવા અને તે પ્રવાહને ઉપદેશની પર પરાથી ચલાવનારા ગુરૂએ સમજવા તેમને નમસ્કાર કરીને આત્માનું સત્ય સ્વરૂપ જે જ્ઞાનવડે સમજાય તે સત્ય આત્મ દર્શીન ગીતા ગ્રંથ હું ( બુદ્ધિસાગર સૂરિ ) તમને શ્રોતાજનાને કહું છું... ।। આત્માના દર્શનનું મહાત્મ્ય જણાવતાં ગુરૂદેવ જણાવે છે કે— आत्मनो दर्शन श्रेष्ठं सर्वपापप्रणाशकम् ॥ दृश्यते येन सत्तत्वं दर्शनं तद्धि कथ्यते ॥ २ ॥ , અર્થ:—આત્માનું દર્શન શ્રેષ્ઠ છે, સર્વ પાપના નાશ કરવામાં સમર્થ છે. તે સત્તત્ત્વ જે શક્તિથી દર્શન નિશ્ચયથી કહેવાય છે. ારા જણાય તે For Private And Personal Use Only માંડીને પાંચેન્દ્રિય યેાપશમ યેાગે નથી તેએ જડ વિવરણ:-પ્રાણીમાત્ર એકેન્દ્રિયથી સુધીના સવને દન શક્તિ કર્મના અવશ્ય હોય છે. જેએને દશનશક્તિ પુદ્ગલ રૂપે વા અજીવ રૂપ કહેવાય છે, કહે છે. પણ સોમાન્ય રીતે સર્વ જીવાને તેનાં કદલને ક્ષયેાપશમ જેવા હોય તે પ્રમાણે દર્શનશક્તિ રૂપી દૃષ્ટિ વિકસ્વર થાય છે. એકેન્દ્રિય-વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, જીવેામાં માત્ર સ્પર્શન દન શક્તિછે. એમ જૈનદર્શન Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શનગીતા બેઈન્દ્રિ, તેઈન્દ્ર, ચઉરિદ્ધિ અને પંચેન્દ્રિયે જે પ્રાણીઓને હોય છે, તેમને તે અનકમે વિશેષ વિશેષ ભાવે ખીલેલ હોય છે. આ દર્શનશક્તિ ઈન્દ્રિયો વડે બાહ્ય પુગલ પદાર્થોને ગ્રહણ કરવાનું કામ કરી શકે છે. પણ જે અૌદ્ગલિક પદાર્થ છે તેને તથા તેના ગુણસ્વરૂપને ગ્રહણ કરવામાં ઈન્દ્રિા સમર્થ નીવડતી નથી. દેવ, નારક, તિય અને મનુષ્યને બાહ્ય દર્શન શક્તિ છે. તે વડે જગતના ઈષ્ટ ભેગો પુણ્યવડે પ્રાપ્ત કરીને ભેગવે છે. અને પાપને જે ઉદય હેય તે તે ઈદ્રિયે વડે બાહ્ય પદાર્થોને ગ્રહણ કરીને દુઃખનો ઉપભોગ કરે પડે છે. પણ ત્યાં કોઈને પણ આત્મ સ્વરૂપનું દર્શન ઈન્દ્રિયો અને મન વડે થઈ શકતું નથી. ત્યારે આત્મદર્શન કરવા માટે એવી કઈ અપૂર્વ શકિત છે? તે જાણવાની જિજ્ઞાસા, અભિલાષા જેને થાય તે ભવ્યાત્માએ જ હોય. જેઓને આત્મદર્શન થાય તે અલ્પકાળમાં પરમાનંદ પદદાયક મુક્તિને લાભ પ્રાપ્ત કરી શકે છે, તેઓને આત્મદર્શન થયા પછી નારક કે પશુનિમાં અવતાર લેવાનું કારણ પ્રાયઃ નથી જ રહેતું. કારણ કે આત્મદર્શન કરનારને જગતના સર્વ પ્રાણીઓ ઉપર રાગ-દ્વેષ નથી રહેતું. સર્વત્ર સમભાવ પ્રગટે છે. પૂજ્ય દેવ ગુરૂ અને સાધર્મિક બંધુઓમાં વાત્સલ્ય પ્રગટે છે, પુદગલ ભેગમાં ઈચ્છાની નિવૃત્તિ થાય છે. તે જીવ ભૂશય્યા કરતે હેય કે ભેગોમાં પડેલો હોય તે પણ હર્ષ શેક નથી કરતે, વસ્તુ તત્વને નિશ્ચય થયો હોવાથી સમતા ભાવે આનંદમાં રહે છે, તેથી આત્માનું દર્શન For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગર સુરિત વિવરણ સહિત પરમાનંદનું ઉપાદાન કારણ હેવાથી પરમ શ્રેષ્ઠ છે. તેમજ પુદગલ ભેગની ઈચ્છા નષ્ટ થયેલ હોવાથી તેના અર્થ એ સાથે ઝઘડામાં આવવાનું પણ નથી બનતું. તેથી કોઈને તે આત્મદષ્ટિવાળો આત્મા પિતાનો દુશ્મન નથી કરતો, તેમ પિતે પણ કેઈને દુશમન નથી બનતે. આત્મદષ્ટિ આત્મા વસ્તુતઃ અતીતશત્રુ બનતે હેવાથી સર્વ પાપને ક્ષય કરનારે થાય છે. આવી દર્શનશક્તિ જેથી પ્રગટ થાય તે ભાવના નામથી ઓળખાય છે. - ત્રણ પ્રકારના ભાવે શાસ્ત્રોમાં જણાવ્યા છે. (૧) ક્ષાયિકભાવ (૨) ઉપશમભાવ (૩) શોપશમ ભાવ. આ ત્રણ પ્રકારના અધ્યામિલ્ક ભાવે, આત્માને મોહનીય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય રૂ૫ કર્મનો ક્ષય ઉપશમ ક્ષપશમ જેટલા અંશે થાય તેટલા અંશે આત્મ દશન સ્પષ્ટ કે અસ્પષ્ટ કરાવી પ્રથમ ક્ષાયિક ભાવ મોહનીય કર્મની જે અઠાવીશ પ્રકૃતિઓ છે તેમાંથી પ્રથમ સાત પ્રકૃતિ-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય રૂપનો ક્ષય કરે તેને થાય છે. આ ક્ષાયિકભાવે જીવ આત્મદર્શન કરી શકે છે. અને તે ભાવ પ્રાપ્ત થયેલ જીવ ત્રીજા ભવે મોક્ષમાં જાય છે. તે ભાવ નિત્ય-કાયમ રહે છે. પ્રાપ્ત થયા પછી નષ્ટ થતું નથી. ઉપશમ ભાવે આત્મદર્શન થાય તે અલ્પકાળમાં નષ્ટ થાય છે. પણ તે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ આત્મદર્શનગીતા આત્મા અર્ધપુલ પરાવતમાં મોક્ષ મેળવનારે થાય છે. તેમજ ક્ષપશમ ભાવે થયેલું આત્મદર્શન લગભગ છાસઠ સાગરેપમ સુધી રહી શકે છે. અને લગભગ સાત આઠ ભવમાં તે આત્માને મોક્ષમાં પહોંચાડવાનું તેનું આલંગ બની રહે છે. તે કારણે આત્મદર્શનરૂપ ભાવે અત્યન્ત શ્રેષ્ઠ છે અને તે જ આત્માનું સમ્યક્ત્વરૂપ સદર્શન કહેવાય છે. ૨ આમ કહીને પૂજ્ય ગુરૂદેવે આત્મદર્શનનું મહામ્ય સામર્થ્ય અને ફલ પણ વ્યક્ત કરીને સ્પષ્ટ નીચે પ્રમાણે દેખાડયું છે - सहजानन्दस्वरूपस्य, चेतनस्य प्रयोधकम् । कृत्वा भव्याः शिवं यान्ति, स्थिरं शाश्वतमालयम् ।। ३॥ અર્થ-સહજાનંદસ્વરૂપવંત ચૈતન્યમય આત્માનું સારા પ્રકારનું શુદ્ધજ્ઞાન જે ભવ્યાત્માઓ કરે છે. તે આત્માએ અલ્પકાળમાં અત્યંત શાશ્વત સુખના મહાલય સમાન. અત્યંત એકાંત સ્થિર શિવપદને પ્રાપ્ત કરે છે. જે ૩ વિવરણ –નિશ્ચય વડે આત્મા–ચેતન સ્વભાવથી જ સહજ ભાવે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર–વીર્ય ઉપામયજ છે. પણ ખાણમાંથી બહાર કઢાતું સુવર્ણ માટીમાં એક રસરૂપ હોવાથી સેના તરીકે જણાતું નથી, તેમ આત્મા પણ અનાદિ (આદિના છેડા વિનાના) કર્મમલથી લેપાયેલો છે. તે અનાદિ નિગોદ રૂપ સાધારણ વનસ્પતિમાંથી કાલપરિણતિના વિપાકની પરિપક્વતાએ બહાર આવે છે. અને કમે કેમે તે શક્તિને જેમ જેમ અનુકુળ સાધ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત - ૧૧ નરૂપ નિમિત્ત કારણ મળે તેમ તેમ આગળ વધતે સંજ્ઞિપંચે દ્રિયપણું પામીને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતકરણ કરીને સમ્યદર્શનરૂપ આત્મદર્શન ત્રણમાંથી કઈક ભાવે પ્રાપ્ત કરે છે અને આત્માને ચૈતન્ય વિકાસ સાધે છે. તેને ક્ષાયિક ભાવે સાધનારા આત્માઓ પૂર્ણ આત્મ સ્વરૂપને અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રવડે સાધીને કર્મમલન સંપૂર્ણ નાશ કરીને અત્યંત સ્થિર શાશ્વત સુખના અદ્વૈત સ્થાનરૂપ શિવ-કલ્યાણમય મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩ આમ આત્મદર્શનને મુખ્ય જણાવીને હવે અંતર અને બાહ્ય દષ્ટિનું નિરૂપણ કરતાં જણાવે છે કે – आत्मदृष्टिप्रभावेन, मोहदृष्टिविहन्यते ।। बाह्यष्टिभवभ्रान्ति, विनश्येदात्मदष्टितः ।। ४ ।। અર્થ:--આત્મદર્શન રૂપ જે સમ્યગ દષ્ટિ તે આત્મદષ્ટિ. તેના પ્રભાવથી મહમય રાગાતમય દષ્ટિ અવશ્ય હણાય છે. જે મેહમય ને બાહ્ય દષ્ટિ જીવને છે તે ભવમાં ભમાડનારી-ભ્રમણ કરાવનારી છે તે, આત્મદષ્ટિથી અવશ્ય થોડા વખતમાં નાશ પામે છે. જો વિવરણ –-આત્માનું દર્શન જેને થયું છે તે આત્મદષ્ટિઆ જીવ પૂજ્ય ગુરૂઓની ઉપાસના કરીને, ગુરૂઓના સટ્ટ ઉપદેશ પ્રમાણે ક્રિયા અનુષ્ઠાન કરીને, ગુરૂના ઉપદેશમાં શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “૧૨ આત્મદર્શનગીતા અને મોહનીય કર્મને ક્ષપશમ થતાં યથાપ્રવૃત્તિ કરણ કરતાં તે મોહનીય કર્મના સીત્તર કેટકેટી સાગરનાં ભાગ્ય દલો અને જ્ઞાન, દર્શન, અંતરાયની ત્રીસ કોટાકોટી સાગરિપમમાં ભેગવાય તથા નામ, ગોત્ર, વેદનીયના વીસ કેટાકેટી સાગરમાં ભગવાય તેવા કર્મદલોને આ યથાપ્રવૃત્તિ કરણના બલથી વિખેરીને એક કટોકટી સાગરમાં ભગવાય તેટલાં બાકી રાખે છે. પછી અપૂર્વકરણમાં પ્રવેશ કરીને એક મુહૂર્તમાં વેદાય તેટલા દલને રાખી બાકીનાને ઉપશમાવી દે છે. મેહનીયકર્મની સાત પ્રકૃતિ ભેચ્ચદલેને ઉદયમાં લાવે છે. તેને ભેળવીને ખપાવતાં ખપાવતાં એક અંતર્મુહૂર્ત ભેગેદલને બાકી રાખીને અંતઃકરણ કરી તેને ખપાવીને ઉપશમ ભાવમય સમ્યગદર્શનને અનુભવ અપૂર્વ સુખરૂપે વેદે છે. કહ્યું છે કે अहण्हं पयडीणं उक्कोसठिइइ वट्टमाणो उ । जीवो न लहइ सामाइयं चउण्हं पि एगयरं ।।(१०५)।। જે વારે જ્ઞાનાવરણાદિ આઠે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વતે છે, ત્યારે જીવ ચારમાંથી એક પણ સામાયિકાદિને નથી પામત. ત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ કે સર્વ વિરતિને નથી પામતે. પણ જ્યારે सत्तहं पयडीणं अभित्तर होउ कोडाकोडीणं । काउणं सागराणं जइ लहइ चउण्हमण्णयरं ॥२॥ પણ જ્યારે સાત કમની સ્થિતિને એક કડાછેડીની For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત અંદર લાવે છે. ત્યારે ચારમાંથી એક બે સામાયિકને આત્મા પામી શકે છે. तत्रः- तथागनन्तानन्तभवार्तेषु, देहिषु ज्ञानदृश्यावृति वेद्यान्तरायाभिधर्मकर्मणाम् ॥१॥ सागरोपमकोटोना कोट्यास्त्रिशत्परा स्थितिः। विशतिर्गोत्रनाम्नाश्च, मोहनीयस्य सप्ततिः ॥ २॥ ततो गिरि मरिद् ग्राव घोलणा न्यायतः खयम् । क्षीयन्ते सर्वकर्माणि कालानुभावतः क्रमात् ।। ३ ॥ एकोनत्रिंशदेकोनविंशत्येकोनसप्ततिः।। सागराणां कोटाकोटीः स्थितिमुन्मूल्यकर्मणाम् ।। ४ ॥ देशोनैकावशिष्टोब्धिकोटाकोटौ तु जन्मिनः । यथाप्रवृत्तिकरणाद् ग्रंथिदेशं समियति ॥ ५॥ रागद्वेषपरिणामो. दुर्भदो ग्रन्थिरुच्यते । दुरुच्छेदो दृडतर काष्ठादेखि सर्वदा ॥ ६॥ तीराभ्यर्णान्महापोता, इव वातसमाहताः। रागादिप्रेरिता केऽपि व्यावर्तन्ते पुनस्ततः ॥७॥ तत्रैव तत्परिणामविशेषादासतेऽपरे । स्थलम्वलितगमनान्यं भोलि सरितामिव ।। ८॥ अपरे ये पुनर्भव्या भाविभद्राः शरीरिणः । आविष्कृत्य परं वीर्यमपूर्वकरणेन ते ॥ ९ ॥ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદાનગીતા अतिक्रमन्ति सहसात् ग्रंथि दुरतिक्रमम् । अतिकान्तमाध्यानो घट्टभूमिमिवाध्वगाः ॥ १० ॥ अथानिवृत्तिकरणादन्तकरणं कृते तथा । मिथ्यात्वं विरलीकृत्य, चतुर्गतिकजन्तवः ।। १५ ।। अन्तमुहूर्तिकं सम्यग् दर्शन-प्राप्नुवन्ति यत् । निसगहेतुकमिदं सम्यगश्रद्धानमुच्यते ।। १२॥ અથ-અનાદિ અનંત સંસારના જન્મ મરણ રૂપ આવર્તમાં ભમતા જીવોને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય રૂપ કર્મ પ્રકૃતિની ત્રીશ કટોકટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. નેત્ર નામ એ બેની વીશ કટોકટી સાગરોપમની સ્થિતિ હોય છે અને મેહનીય કર્મની સીતેર કોટાકોટી સાગરોપમની સ્થિતિ હોય છે. આ સર્વ જી નિગોદ, નારક, દેવ, મનુષ્ય વિગેરે ચેનિઓમાં રહેલા હોય છે. પર્વતના પ્રપાતમાંથી ઉપરથી પડતા સ્ટ્રીના ધધના પાણીના મારથી કઈક પથ્થર ઘસડાતે ઘસડાતે અથડાતે સહજભાવે ગોળ દડા જેવા દેખાવમાં સુંદર બની જાય છે, તેમ જીવો પણ સાતે કર્મના દલને ભેગા કરીને તેના ફલને ભેગવીને જ્ઞાનદર્શનાવરણીય વેદનીય અને અંતરાય કર્મની ઓગણત્રીશ, નામ ગૅત્ર કર્મની ઓગણીસ, મોહનીય કર્મની ઓગણેસીતેર કોટાકેટ સાગરોપમની સ્થિતિને ખપાવીને એક કટાકેટીમાં થયેલ પમના અસંખ્યાતમાં For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણુ સહિત ૧૫ ભાગ એછી એટલી સ્થિતિ ખાકી રાખે છે. જ્યારે તે જીવ યથાપ્રવૃત્તિકરણના અલથી આવી કમ'ની. મેટી સ્થિતિના ક્ષય કરીને એક કાટાકેટી સાગરમાં પત્યેાપમના અસંખ્યાત ભાગે એછી રાખે છે, ત્યારે તે જીવ મેહર્નીય કની ભારે ગણાતી ગાંઠની પાસે આવ્યે કહેવાય છે. આ ગાંઠ એટલે શું વસ્તુ સમજવી ? જણાવે છે કે જેમ રાયણના મૂળની ગાંઠ અત્યન્ત કઠણ હેાવાથી કુડારાવડે જલદી ભેદાતી નથી તેમ જીવાને પણ મ આત્મપ્રદેશ સાથે લાગેલા કમરૂપ મહાવૃક્ષમૂલરૂપ આ ક ગાંઠ પણ અત્યન્ત દુઃખે ભેદાય તેવી હેાય છે.કેાઈક મહાવીય વાન જ ભેદીને પાર પામેછે, પણ ઘણા જીવા આ યથાપ્રવૃત્તિ કરણ યેાગે ગ્રંથિની નજીક આવીને ફરી માટી કર્મોની સ્થિતિને ગ્રહણ કરી પાછા જાય છે; જેમ વહાણુ મહાસમુદ્રને એળંગીને કાંઠાની નજીક આવીને આવમાં પડીને પાછુ મહાસમુદ્રમાં હડસેલાઈ જાય છે. તેમ જીવા નજીક આવ્યા છતાં પણ ગ્રંથી ભેદ કર્યા વિના સ`સાર· કમ દલમાં મૂડી જાય. છે.તેમાં કેટલાક મહાત્મા તેવા પ્રકારના શુભ પરિણામના અશ્વથી ગ્રંથિ ભેદ કરે છે. આ ગ્રંથિભેદ તે અપૂવ કરણ છે. મહાપંથને આ ગીને દઢ ભૂમિમાં નિવૃત્તિકરણ વડે પ્રવેશ કરીને અંતઃકરણ વડે મિથ્યાત્વના દલને છૂટા પાડીને તેને આત્માથી ભિન્ન કરવા પ્રવૃત્તિ કરે છે. તેને જે સમૂળ ક્ષય કરે તેમાં ક્ષાયિક સમ્યકૃપે અત્મદર્શન પ્રાપ્ત થાય અને ઉપશમ કરીને સત્તામાં ક્રમાવી દેતા ઉપશમ ભાવમય અત્મ દન કરે છે. અને તે અંતર્મુહૂત સ્થિતિ સ્થિર રહે છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ આત્મદનગીતા આવું આત્મદર્શન નિસગ સહજ ભાવે આત્મ શુદ્ધ પરિણતિ રૂપ હોય છે. તે સુદેવ, ગુરૂ, ધર્મતત્વની શુદ્ધ પૂર્ણ શ્રદ્ધામય સમ્યફવરૂપ આત્મદર્શન છે. તે સમ્યદર્શન જ ક્ષાયિકભાવે પ્રાપ્ત થાય તે ત્રીજા ભવની અંદર મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ઉપશમ ભાવે પ્રાપ્ત થાય તે તે અલ્પકાળમાં ચાલ્યું જાય છતાં પણ અર્ધપુગલ પરાવર્તથી વધારે વખત સંસારમાં તે જીવ રહેતો નથી. ક્ષાપશમ ભાવનું સમ્યગ દર્શન સાત ભવ સુધી આત્માને સાથે કરે છે. તેટલા વખત સુધી રહેતા અવશ્ય મોક્ષના દ્વાર સુધી આત્માને પહોંચાડી આવે છે, તેમજ ત્રણ ભાવમાંથી કેઈપણ ભાવવાળું સભ્ય આત્મદર્શન આત્માના સહેજ સ્વરૂપને સત્ય બંધ કરાવે છે અને અનુક્રમે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ કરાવીને અત્યન્ત સ્થિર અપુનરાવૃતિ રૂપ શાશ્વત, શિવ મેક્ષના સ્થાનમાં લઈ જાય છે. તેવી આત્મદષ્ટિ અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લાભ, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભ યોગનો નાશ કરી શકે છે. એટલે અનાદિ કાળથી આત્મા જે મિથ્યાત્વને પગલ સુખમાં રાચતા હતા તે દષ્ટિરૂપે બાહ્યાભત્વરૂપે હતે. હવે સમ્યમ્ આત્મદર્શનવડે તે અશુભ ભાવને ક્ષય કરીને સહજાનંદ સ્વરૂપને ભેગમાટે સમ્યગજ્ઞાન ચારિત્રને પામીને તેમાં શુદ્ધોપણવડે પ્રવૃત્તિ કરનારે થાય છે. તે જ છે આત્મશનથી ફેવો આનંદ પ્રગટે છે તે જણાવે છે – સંઘનાડના રાજમાન ૨. તે છે पूर्णपूर्णतामेति, पूर्णधर्मप्रभावतः॥५॥ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણુ સહિત ૧ અઃ- આત્મા જ્યારે પેાતાના સહુજ સ્વરૂપમય ક્ષાત્માનું દર્શન-નિશ્ચયભાવે પ્રાપ્ત કરે છે ત્યારે પેાતાના દર્શનથી તે અપૂર્વ આનદ અનુભવે છે. તેથી જ્યારે તે પૂર્ણ દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે પૂર્ણધની પ્રાપ્તિથી સંપૂર્ણ આનંદને નિત્ય અનુમવતે વિચરે છે. પા २ વિવેચન-સહજભાવે આત્મા જ્ઞાન દર્શન ચારિત્રરૂપે સચ્ચિ દાનંદ ધન છે. તેનું રૂપ અનાદિકાળથી માહના જોરે અવરાયેલું હતુ. તેને અપૂ`કરણ અનિવૃત્તિકરણ વડે અનંતાનુબ'ધીની ચેાકડી અને ત્રણ મેહનીય-મિથ્યાત્વ, મિશ્ર, અને સમ્યકૃત્વરૂપ ત્રણ પુદ્ગલરૂપ આવરણને દૂર કરીને આત્મસ્વરૂપની પૂર્ણરૂચિવ'ત થયેàા આત્મા પેાતાના સ્વરૂપની શ્રદ્ધાનું રૂત્રિપૂવક જે દન કરે છે તેથી અજ્ઞાન માર્ડના ક્ષયાપશમ ઉપશમ અથવા ક્ષાવિક ભાવ થવાથી દર્શન કરે છે. તેથી સ્વદર્શનના આન'તુ અનુભવતા છતા સમ્યજ્ઞાન ચારિત્રપૂણૅ ની પ્રાપ્તિ માટે મહાવીય ને પ્રગટાવતા એવા અંતરાત્મા પૂર્ણ ચારિત્ર ધર્મના પ્રભાવથી અપ્રમાદચારિત્રની શ્રેણિમાં ધ શુકલ ધ્યાનમય ગુણસ્થાનકે ચડતા સમાડુ તથા જ્ઞાના વરણ, દર્શનાવરણુ, અ ંતરાય કને ક્ષય કરીને પૂર્ણ સચ્ચિ દાનંદનો અનુભવ કરતા પૂર્ણાનંદના અનુભવ સાક્ષાત્ કરે છે. શ્રીમાન યશે વિજયજી મહેાપાધ્યાય પરમાત્મદર્શનમાં જણાવે છે કેઃ— यत्र प्रतिष्ठितम् । > नित्य निज्ञानपानादं शुद्धबुद्धस्वभावाय नमः तस्मै परमात्मने ॥ १ ॥ ? Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ આત્મદ નગીતા જે નિત્ય એવા સવ વિજ્ઞાન એટલે આપણી દૃષ્ટિમાં નહિ આવનારા અદૃશ્ય અને દૃશ્ય જડ પદાર્થો તથા ચૈતન્યવંત આત્માદિ પદાર્થાને કેવળજ્ઞાન દશ નવડે જોતા જાણતા હાવાથી તેમનું જ્ઞાન પણ વિજ્ઞાન કહેવાય છે. તેવા વિજ્ઞાન અને નિત્ય આનંદને ભાગવતા પરમાત્મા સ્વરૂપ પરમ બ્રહ્મ મય પ્રતિષ્ઠિત થયા છે. અને શુદ્ધ મુદ્ધ સ્વભાવમય નિત્ય વર્તે છે તે પરમાત્મા પરમ બ્રહ્મને મારા નમસ્કાર થાવ. આથી પૂધ એ આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય ઉપયેગમય નિત્યધર્મ છે. તેમાં રમણતા કરનારા સિદ્ધ પરમાત્મા શુદ્ધધને-જ્ઞાનને પામેલા હોવાથી બુદ્ધ કહેવાય છે. અવિચલિત ધર્મ વાલા હોવાથી બ્રહ્મા કહેવાય છે. નિવિ કારી હોવાથી શુદ્ધ પણ કહેવાય છે. તેઓ પૂર્ણધમની પ્રાપ્તિથી પૂર્ણાનંદના નિત્ય ભાકતા છે. તેની પ્રાપ્તિથી આત્માને આત્મદર્શનરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં પૂછ્યું ઈચ્છા થાય છે, તેથી તે માટે અવશ્ય ઉદ્યમ કરવા, ા પ ા જે અંતરાત્મા દર્શને પ્રાપ્ત થયેલા છે તેઓ પૂર્ણુતા માટે દુધમ કેવી રીતે કરે તે કહે છે ―― Acharya Shri Kailassagarsuri Gyanmandir अपूर्ण: पूर्णतामेति, पूर्णधर्म प्रभावतः । येनांशेन स मुच्यते, तेनांशेन स मुक्तिभाक् || ६ || અર્થ:—આત્મામાં સત્તાથી પૂછ્યુંધમાં રહેલા છે. તે જ ધર્મના પ્રભાવથી અપૂર્ણ એવે અંતરાત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરશેજ, તેથી સાધનકાળમાંજેટલા તેટલા અંશે તે. મુક્તિવાલે ગણાય છે. ।। શેકમ મુકાય For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ્છા. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવરણ સહિત વિવેચન-આત્માએ સહજ સ્વભાવથી નિત્ય સચ્ચિદાનદ સ્વરૂપ છે.તે પણ અનાદિકાળના કર્મીના મલથી ગાઢ લેપાયેલ હાવાથી અંશથી એટલે આઠ રૂચક પ્રદેશ વડે નિત્ય શુદ્ધ હોવાથીતે અંશથી શુદ્ધ છે જ, તેથી અપૂવ શુદ્ધ ગણાય છે. તેને સ્વરૂપનુ કાંઈક ભાન સ`ત્તિ પૉંચેન્દ્રિય અવસ્થામાં આવ્યા પછી સદ્ગુરુના ચૈાગે જીત વર ભગવંતના ઉપદેશરૂપ અમૃતનું પાન કરીને અનામિહને એળખે છે ત્યારે થાય છે તેથી હું ભિન્ન છું. શરીર, ઇન્દ્રિયા, મન એ મારા નથી. બાહ્ય દેખાતા લેગના સાધના મારા નથી. હું રાજા કે શેઠના નાકર કે દાસ નથી. જે કમ યાગથી જે ભેદ દેખાય છે તેથી હું સર્વથા ભિન્ન છું. મારૂં સહેજ સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે ને શરીરથી જુદુ' છે એમ નિશ્ચય કરીને સુદેવ, સુગુરૂ, સુધમ અહિંસારૂપ ધર્મ આચરતા છતા અંતરાત્મ ભાવને પામતા આત્મા પૂર્ણ ધર્મવંત જાણવા. તે આત્મા પેાતાના સહજ ગુણેાને પાસ કરવા સમ્યગ્ -નવ ત એવા પુદ્ગલ ભાગની ઈચ્છાનેા ત્યાગ કરીને સ્વશક્તિને અનુસારે સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્રમાં વીય ને પ્રગટાવતા અનુક્રમે ગુણશ્રેણિએ ચડતા ચા સાધુના ગુણેાની ઉપાસના કરતા અપ્રમતભાવે ભાવચારિત્ર પણામાં આવીને તપ સયમ ત્યાગમાં સવેગ નિવેદ પૂર્વક ચડતા અપૂવ કરણરૂપ નિવૃત્તિ કરણરૂપ ચારિત્રને પામતે ક્ષાયિકભાવની ચેગ શ્રેણિ ઉપર આરૂઢ થઇને આત્મામાં સત્તામાં રહેલ રત્નત્રયીની ઉપર વળગેલા ક્રમ મલ ધેાતા ધાતા આવિર્ભાવે સહજ ગુણાની પૂર્ણતાને પામે છે. શ્રાવકના For Private And Personal Use Only ક Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ આત્મદર્શનગીતા “કantવત્ત ગરાસ્ટિવનગ્ન'શ્રીમાનું વાચક વર યશોવિજયજી જણાવે છે કે પિતાના ગુણો વડે જ આત્મા પૂર્ણતાની તૃપ્તિ પામે છે, ત્યારે જ તે શાશ્વત સુખનંદને ભેંકતા થાય છે. કારણ કે ગુણની પૂર્ણતા ભાવે તૃપ્તિ થઈ તે જ્યારથી થઈ ત્યારથી નાશ પામવાના ધર્મથી રહિત થઈને શાશ્વતી બની છે. પણ સાધક કાલમાં તે પૂર્ણ ન હોવાથી અપૂર્ણ હોવા છતાં પણ જેટલા જેટલા અંશે ગુણ શ્રેણમાં આગળ વધે છે તેટલા અંશે તે અવશ્ય એ કર્મ થી મુક્ત થયેલે જ હોય છે. જેમ ભારવાહકના માથા ઉપર જેટલો બેજે હોય તેટલામાંથી રસ્તામાં જે જે તેના ગ્રાહક મલે તેને તે આપતા આપતા જેટલો ગમે તેટલો ભાર વાહકના માથા ઉપરથી ઓછો થાય છે. તેમ જેટલા અંશે આત્મા ઉપાધિનો ત્યાગ કરે, મળેલી સંપત્તિનું દાન કરે તેટલે બેજે ચિંતા ઓછી થાય છે. શ્રીમદ્દ શેવિજયજી મહોપાધ્યાયશ્રી જણાવે છે કે “જે જે અંશે રે નિરુપાયિકપણું તે તે જાણે ધમ, સન્ દષ્ટિ ગુણ થકી ભવ લહે શિવ શર્મ” જેટલા અંશે જીવ કર્મની. પ્રવૃત્તિથી દૂર રહે, નવા કર્મને આવતા કે તે ચીન. કમરને ક્ષય કરે તેટલા અંશે તે અવશ્ય શાંતિનો અનુભવ હોવાથી મુક્ત રહે છે, તેમજ સમતા ભાવે ને ભેરવે છે. તેમજ તે આનંદ નિરંતર ભાવના શુદ્ધો પગ વડે વધતા મહાનંદનું ઉપાદાન થાય છે. આ ૬ તે વાતને જણાવતાં પૂજય સર્વાશન પુરૂવાનું. સર્વેનુ ઘી-તે सच्चिदानन्दरूपेण, ध्रुव सार्वकालिकम् ॥७॥ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત અર્થ – સર્વ અંશથી કમ મુક્ત થતે આત્મા સર્વ મુક્ત કહેવાય છે, ત્યારે તે સચ્ચિદાનંદ સ્વરૂપ વડે સર્વ કાલિક-શાશ્વત સુખને ભેંકતા થાય છે. ૭ વિવેચન – જયારે આત્મા અપ્રમાદ ભાવથી શુદ્ધ ચારિત્રગમાં વીર્યના ઉલ્લાસથી અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણવડે ક્ષાયિક ભાવે ગુણણિમાં ચડવા માંડે છે ત્યારે ધર્મધ્યાનમાંથી પરમ શુદ્ધ શુકલધ્યાનમાં પ્રવેશ કરીને તે વડે મેહનીય કર્મના સર્વ પુગલને ખપાવતે અનંતાનુંબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલનાદિ સર્વ કષાયોના દલને ક્ષય કરતે કરતે અનુક્રમે બારમા ગુણસ્થાનકે આવીને મેહનીય કર્મમ સર્વ અંશોને નિમ્ન ક્ષય કરીને જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય કર્મને પણ ક્ષય કરીને કેવલજ્ઞાનદર્શનને પ્રગટ કરીને પરમાત્મા દશાને આત્મા પ્રાપ્ત કરે છે, ત્યારે પ્રાયઃ નવા ભવના કારણરૂપ કર્મને બાંધવાના બીજ ન હોવાથી જે સત્તામાં હોય તેને ક્ષય કરવાનો ઉદ્યમ સહજ ભાવે હોવાથી તે પરમાત્મા સર્વ મુક્ત કહેવાય છે. કારણ કે ત્યાં તેરમા ગુણસ્થાનકમાં સ્વરૂપથી સચ્ચિદાનંદ શાશ્વત્ જ્ઞાન દર્શન ચારિત્રમાં નિરંતર રમણતા વર્તે છે અને તે સદા સર્વકાલમાં ધ્રુવપણે રહે છે. તે માટે પૂજ્ય મહેપાધ્યાય શ્રીયશવિજ્યજી ગુરૂ જણાવે છે કે – चिदानन्दमयं शुद्धं, परापायनिरामयम् । अनंतमुखसंपन्न, सर्वसंगविवर्जितम् ॥१॥ - મુકતાવસ્થામાં આત્મા નિત્ય, જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ચિદાનંદમય, પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપમાં અનંત અવ્યાબાધ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર આત્મદ નગીત સુખના નિર ંતર ભેાકતા હોવાથી અને પુદ્ગલાદિક સ સંગ વિનાના હાવાથી રોગ શાક રૂપથી પર એટલે પુદ્ગલની પીડા વિનાના છે. તેથી શાશ્વત સુખના નિર તર ભેાકતા છે. તેમ સર્વજ્ઞ કેવલી પરમાત્માએ જણાવે છે. ઇક્ષો વાવો નિયતેતે અપ્રાપ્ય મનસ સુંદી તથામ પરમં મમાં જ્યાં વાણી અને મન પહોંચી શકતા નથી તે મારૂં પરમધામ તમે જાણા, ૫છા પરમાત્માનું લક્ષણ જણાવતાં કહે છે કેઃ आत्मदृष्टिसुषादृष्टया मोहनापो विलीयते । ધર્માંત્ય: શ્રેયાન, વાસ્મેતિ સનીયતે ૫૮૧ અ– આત્મસ્વરૂપની દૃષ્ટિરૂપી અમૃતની વૃષ્ટિ વડે આત્માને લાગેલે માહુના તાપ નાશ પામે છે. અને કલ્યાણુ. મય આત્મધમ ના ઉદ્ભય પ્રગટ થાય છે ત્યારે તે પરાત્મા કહેવાય છે. ૫૮૫ વિવેચન – આત્માને જ્યારે અમૃત સમાન આત્મદર્શનની ષ્ટિ પ્રગટ થાય છે અને તેથી જગતના સ આત્માઓને પેાતાના સમાન ધર્મવંત જાણીને તેનું ભલું”હિત કરવાની બુદ્ધિરૂપ અમૃતમય દૃષ્ટિની વૃદ્ધિ આત્માને સ્પર્ધા કરે છે, ત્યારે મારા તારાપણાનેા ક્ષય થાય છે. સત્ર એક મૈત્રીભાવ પ્રગટે છે, તેમજ આત્મ દૃષ્ટિથી દ્રવ્યને આહ્વ ચારિત્રમાં અંતર-ભાવ ચારિત્રનું ઉપાદાન કારણ થાય છે. અને ભાવ ચારિત્ર સવ મેાહના આત્મદૃષ્ટિરૂપ અમૃતવૃષ્ટિ દ્વારા નાશ કરે છે. તેથી પરમ શાંત સમ ભાવને પ્રાપ્ત થતા અજ્ઞાન–મિથ્યાત્વ-અવિરતિ અઢાર પ્રકારના For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત પાપ કષાયો રાગ દ્વેષ મેહ માયા કામ ક્રોધ માન વિગેરે પુદ્ગલના ધર્મોને વિનાશ કરીને પરમાત્મ સ્વરૂપને ભજે છે. તે પરમાત્મા કહેવાય છે. તથા શરીર, ઈન્દ્રિયે, મન અને કમરૂપ પુદગલેને સર્વથા અભાવ હેવાથી પૂર્ણ આત્મધર્મને ઉદય પ્રકાશ વર્તે છે. ગીતામાં જણાવે છે કે, “જુનત્તીત્વजीन्देहीमदेहसमुद्भवान् ! जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृत મનુત” રાજસ તામસ અસત્ય પ્રકૃતિમય મેહ ગુણથી મુકાચેલે આત્મા જન્મ જરા અને મૃત્યુ આદિના દુઃખથી સર્વથા ચુત થયેલો હોવાથી નિરંતર અવ્યાબાધ સચ્ચિદાનંદ મય અમૃતને આસ્વાદ કરે છે. ૮ . વસ્તુતઃ આત્મા પોતાની આનંદની વસ્તુ કઈ પાસેથી નથી લાવતા. सत्ता परात्मानः पूर्णा, व्यक्तिभावेन पूर्यते । pપૂર્વાષ્પિવછાત્તા, શુઘવતઃ ચમ્ III અર્થ -પરમાત્માની સત્તા આત્મામાં અવ્યક્ત ભાવે પૂર્ણ રહેલી છે. તે વ્યક્તિ ભાવે જ્યારે પૂર્ણ કરે છે, ત્યારે શુદ્ધ ચૈતન્યમય પર્યાવડે પૂર્ણતા પામેલો હોવાથી પૂર્ણ અધિની પેઠે પૂર્ણ શાંતપણાને સ્વયં અનુભવે છે. આ વિવેચનઃ–આત્માએ અનંત છે, પણ દરેક આત્માઓમાં સર્વ ગુણે ચેતન્યરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ઉપયોગ સત્તાએ સમાન ભાવે નિરંતર વતે છે. દરેક આત્મા સત્તાએ સમાન ગુણેથી યુક્ત છે તે પણ દરેકના આત્મપ્રદેશ કાકાશ પ્રમાણે સમાન છે. કહ્યું છે કે – For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2૪ આત્મદર્શનીવા કોwાવા , તુરાપારેવાન 1 जीवः पुनर्जीव इति, वक्तव्यो व्यक्तबुद्धिभिः ।। લાકાશ પ્રમાણે પ્રદેશને ધારણ કરનાર જીવ છે. તેના સર્વ પ્રદેશ સમુહમાં જીવ એવી સંજ્ઞા લાગી શકે છે. પણ એક પણ ઓછામાં તેને પૂર્ણપણું ન કહી શકાય. એમ પૂજ્ય આચાર્યો અને સારા વિચારક બુદ્ધિ વંતને તે વ્યક્ત રીતે અનુભવાય છે. તેમ સર્વ આત્મા પણ પ્રદેશની તુલ્યતાથી અને ગુણે ચિતન્ય શક્તિની સમાનતા ન હોવાથી આપણા આત્મા સમાન મિત્ર સમજવા. આમ છતાં પણ દરેક જીવને શુભાશુભ અધ્યવસાયના ચેગે, આઠ કર્મની પ્રકૃતિઓના ભિન્ન ભિન્ન પ્રકારના રસાવ પાકોના ઉદયથી તે જીમાં પણ પાંત્રતા આપણને માલુમ પડે છે. શ્રી યશોવિજ્ય મહાપાધ્યાય ગુરૂવર જણાવે છે કે – येषां अनङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि ! तैरहो कर्मवैषन्ये, भूपैभिक्षाऽपि नाप्यते ॥१॥ जातिचाहीनोऽपि, कमेण्यभ्युदयावतो, ક્ષાર્s 31 યાત, છત્રછન્નભિન્ન રાઇ विषमा कर्मणः सृष्टिदष्टा काभपृष्ठवत् , जात्यादिभूतिवैषम्यात् , का रतिस्तत्र योगिनः ॥३॥ જેમના આંખના પલકારાથી પર્વતે પણ ભાંગીને ભૂકે થઈને ધૂળરૂપ બની જતા હતા, તેવા બલવાન રાજાધિરાજે પણ કર્મ બલની વિષમતા આવે છતે ભીખ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત માગવા છતાં પણ પેટ પૂર્ણ થાય તેટલું પણ અન્ન નથી મેળવી શકતા. તેમજ જાતિહીન ચાતુર્યહીન દેહની ભાથી પણ હીન કર્મના ઉદય બલથી એક ક્ષણમાં દિશે દિશામાં સત્તા ચલાવનારે રાજ છત્રને ધારણ કરે ના રાજાધિરાજ બની જાય છે. આવી અત્યન્ત કમ વિપાકોની વિચિત્રતા ઉંટની પીઠ જેવી વક જોઈને કહે ચગી તેમાં કઈ રીતે આદર ધરે? તે કમદલની વિચિત્રતાથી સમાન ધર્મવાલા એવા આત્માઓની વ્યકિતરૂપમાં વિચિત્રતા છતાં પણ સત્તા સ્વરૂપે સર્વ આત્મા પરમાત્મા રૂપે છે. તે સુદેવ, સુગુરુ અને સુધર્મની સામગ્રી માનવ ભવમાં આવીને પ્રાપ્ત કરે છે, ત્યારે પૂર્વે જણાવેલા ત્રિકરણે કરી સમ્યગ દર્શન યુક્ત થઈને શુદ્ધ ચારિત્ર ગવડે સર્વ કર્મમલને તે છતે અંતરાત્મ દશામાં ગુણશ્રેણિમાં ચડતા તપ જપ ધ્યાન અગ્નિને સુવર્ણની જેમ પૂર્ણ શુદ્ધ થયે છત વ્યક્તિભાવે સ્વાભાવિક ગુણો વડે એટલે પૂર્ણ સચ્ચિાનંદ રૂપ પરમાત્મ દશાથી પૂર્ણ થાય છે. કહ્યું છે કે – कृष्णे पक्षे परिक्षीणे शुक्ले च समुदञ्चति । ઘોતજો ધ્યક્ષ પૂજનવિધી શરા III કૃષ્ણ પક્ષની રાત્રીઓમાં ક્ષીણ થયેલે ચંદ્ર શુકલ પક્ષની પૂર્ણિમાએ સર્વ કલાથી પૂર્ણ થઈને શોભે છે. આત્માએ પણ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ કષાય અશુભ ચેગ રૂપ પ્રવૃતિમય કૃષ્ણપક્ષ રૂપ અનંત અનાદિકાલવિતા. હવે જ્યારે શુકલપક્ષ સમાન શુદ્ધ ક્ષાયિકાદિ ભાવમય સમ્ય For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - ૨૬ આત્મદર્શનગીત ફત્વ રૂપ બીજના ચંદ્રની રેખા સમાન આત્મદર્શનની કાંઈક ઝાંખી ઝાંખી પણ અનુભવવા માંડે છે. તે ગુણશ્રેણિમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ સચ્ચિદાનંદમાં ચારિત્ર જ્ઞાન, ધ્યાન, તપ, વેગથી આગળ વધતે સર્વ કર્મ કલંકમય આવરણને દૂર કરી પૂર્ણ ચંદ્રની પેઠે સર્વજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ,નિરાવરણ ગુણની પૂર્ણ વ્યક્તિ ભાવે થાય છે. ત્યારે તે પરમાત્મા સ્વયંભૂ રમણ સમુદ્રની પેઠે પૂર્ણ ગંભીર પૂર્ણ શાંત એવા આત્માનંદના ગુણેમાં શુદ્ધ પર્યાયરૂપે પૂર્ણતાથી. ૨મણતા કરે છે. છેલ્લા આવા સ્વરૂપને ધારણ કરનારે આત્મા હોવાથી તેની પ્રાપ્તિ માટે યત્ન કર. नाहं बायपपश्चस्य, कर्ता कारयिता न च । अन्तरदृष्टया विलीयेत, बाह्यवस्तु च नान्यथा ॥१०॥ અથ –હું આત્મા વસ્તુતઃ બાહ્ય દેખાતા જગતના પ્રપંચન કરનાર કે કરાવનારે નથી જ, પણ અંતર દષ્ટિના વિલય થવાથી બાહ્ય દ્રષ્ટિથી સર્વ પ્રપંચને હું કરનારે. છું એવી માન્યતા મારી વતે છે, વસ્તુતઃ હું તેથી ભિન. છું. મે ૧૦ વિવેચન –હું આત્મા હેવાથી મારાથી અન્ય જે જે ભાવે જગતમાં વતે છે, તેને હું નિશ્ચય નથી કર્તા કરનારે. નથી,તેમ કારયિતા-કરાવનારે પણ નથી. ગીતામાં કહ્યું છે કે – न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः। न कम फलसंयोग, स्वभावस्तु प्रवर्तते ॥१०॥ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિત વિવરણ સહિત નિશ્ચય નયથી આત્મા શરીર આદિને કે તેવા કર્મોને કરવાના સ્વભાવવાલો નથી. લેકમાં જે પ્રપંચો દેખાય છે તેને પણ કરવામાં વસ્તુત: આત્મા સમર્થ નથી. તેમજ કર્મફલને તે આત્મા જોડતું નથી. પરંતુ અનાદિસ્વભાવથી વ્યવહારથી લોકમાં એ સ્થિતિ કર્મના સંબંધથી પ્રવર્તે છે, તો પણ અનાદિકાલના વ્યવહારથી અશુદ્ધ અધ્યવસાયના ગે મારાથી આત્માથી બધે પ્રપંચ કરાયો છે, તેવા પ્રપંચ ચંગે આત્માની. આંતર દષ્ટિને વિલય થયે હેવાથી બાહ્ય દષ્ટિથી અનાદિ. સંસાર પ્રવૃત્તિમાં જન્મ મરણ વ્યાધિ રેગ શેકમાં ઘેરાયેલું રહેલું છે, પણ બીજી રીતે બાહ્યદષ્ટિને નાશ કરીને જ્યારે અંતર દષ્ટિમાં આવશે ત્યારે બધા પ્રપંચનો વિનાશ કરવા. શક્તિમાન થશે જ, તે માટે જણાવ્યું છે કે ज्ञानेन तु तदज्ञानं येषां नाशिनमात्मनः । तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परम् ॥ જે આત્માઓનું જે જે વસ્તુનું અજ્ઞાન છે તે તે વસ્તુના સાચા. જ્ઞાનવડે નાશ પામે છે. જેમકે આખા જગતનું અંધારૂં સૂર્યને ઉદય થતાં નાશ પામે છે. તેમ આત્માનું અજ્ઞાનપણું સમ્યગ જ્ઞાનરૂપ સૂર્યથી નાશ પામે છે. તે અંતરાત્મ જ્ઞાનરૂપ દષ્ટિ પ્રગટ થતાં બાહ્માત્મ દષ્ટિમય અજ્ઞાન નાશ પામશે. | ૧૦ | અજ્ઞાનતાથી જે જે કાર્યો આજ સુધી થયાં, તેના ફલ કેવાં મલ્યાં તે જણાવે છે – बाह्यदृष्टया कृतं ययत्, तत्तन्मे न सुखावहम् । बाघदृष्टावहं नास्मि शुद्धधर्मस्मृतो स्वयम् ॥११॥ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રા આત્મદા નગીતા અ:- મેં જે જે કાર્યો કર્યાં તે ખાઘષ્ટિથી થયાં. તે મને જરા પણ સુખને આપનારાં ન થયાં, પણ હવે શુદ્ધ આત્મધને સંભાળવાથી મને મારી મેળે નિશ્ચય થયેા. તેથી ખાદ્યષ્ટિથી હવે હું જોનારો રહ્યો નથી. ॥ ૧૧ ૫ વિવેચનઃ- આત્માએ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ કષાય અને અશુભ યોગ રૂપ ખાદ્ઘદૃષ્ટિથી સુખ મેળવવા માટે જે જે ઉપાયેા કર્યાં, જે જે પ્રપંચા કર્યાં, પાસલા રચ્યા, પણ એમાંથી એક પણ મને સુખને આપનાર નજ થયા. કહ્યું છે કે, रूपे रूपवती दृष्टि दृष्ट्वा रूपं विमुनि, શબ્દ રૂપ૨સ ગ ંધ અને સ્પશન, રૂપ અનુકુળ વિષયામાં રૂપાંદેવાળી ષ્ટિ-ભેગ ભેળવવાની દૃષ્ટિ ઇચ્છા કરી તેથી તુ ગૃથ્વિ ભાવે મુઝાણેા છે તેથી ग्राम रामदि मोहाय यद् दृष्टं बाह्यां આરામ મગીચા વિગેરેની બાહ્ય દૃષ્ટિની સુંદરતા તને લાગી છે. તેમાં મુઝાઈને તારા આત્માને ભલે તુ' સુખી માને પણ ત્યાં સ્થિરતા અનુભવતા નથી, તેમજ— लावण्यलहरी पुण्यं वपुः पश्यति बाह्यदृगु, તારી ખાહ્ય દૃષ્ટિ બ્રાના રૂપ લાવણ્યના તરગમાં રમતા શરીરને પુણ્યવંતુ માની બહારના અવયવામાં ષ્ટિ રાખીને સાહુ પામે છે. પણ તે સુંદર રૂપ લાવણ્ય શરીરમાંથી જરા ચામડી ખસી જાય તે કુતરા કાગડા ગીધ અને સમળીને ખાવા યેાગ્ય અને For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત એથી કીડાઓથી ખદબદતા એ શરીર સિવાય કશું દેખાતું નથી. તે કેવી રીતે તત્ત્વદષ્ટિવંતને સુંદર ભેગ્ય લાગે ? ન જ લાગે. તેથી તત્વદષ્ટિથી જે આત્મ સ્વરૂપનો વિચાર કરાય તે આત્મ સ્વરૂપની સુંદરતા-જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્ય રૂપ ગુણની સુંદરતા-જોતાં આત્મ ધર્મની સ્મૃતિ જેવાય અને તેથી સ્વયં પિતે આત્મા પિતાની સાચી ઓળખાણ પામે જેમ અજ કુલ ગત કેશરિ લહેરે નિજ પદ સિહ નિહાલ તેમ પ્રભુ ભક્ત ભવિ લહેરે, આત્મ શકિત સંભાળ હે જનજીએ ૧૧. શુદ્ધ ધર્મને જ્યારે આત્મા પ્રાપ્ત કરે છે ત્યાર પછી અન્યમાં લેપતે નથી. . शुद्धधर्मप्रबोधेन सत्यं स्पष्टं प्रभासते, तटस्थः सर्वभाषेषु, बाह्येषु न हि लिप्तवान् ॥१२॥ અર્થ – જ્યારે આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ થાય છે, ત્યારે સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ પ્રગટ-પ્રત્યક્ષ દેખાય છે. અને આત્મા સર્વ પદાર્થોમાં તટસ્થ રહે છે. પણ બાહ્ય. વસ્તુમાં લપાતો નથી ૧૨ વિવેચન – જ્યારે પૂર્વે જણાવ્યા પ્રમાણે મેહંથી આને મુક્ત બને છે એટલે અજ્ઞાન મિથ્યાત્વ વાસના નષ્ટ થાય છે, ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો સારી રીતે ક્ષયેષશમ થવાથી વિશેષ વિવેક શક્તિ ખીલવાથી આંતરિક સચ્ચિદાનંદ રૂપ આત્મ ધર્મને ક્ષયે પશમ ભાવે વિકાસ થાય છે તેથી જગતમાં જે જે પદાર્થો રહેલા છે તે પદાર્થોનું For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શનગીતા જ્ઞાન અને તેના પરિચયના અનુંભવ વડે ધર્મ, અધર્મ : આકાશ, પુદગલ કાળ આત્મા વિગેરે પદાર્થોના ગુણે, સ્વભાવે, પર્યાયે વિગેરેને સત્ય યથાર્થ અનુભવ-જ્ઞાન ગીઓ કરે છે. કહ્યું છે કે – ओ जाण अग्हिने, द्रवगुणपनवेहिं, सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥१॥ જે આત્મા અરિહંત સિદ્ધ વિગેરે સર્વ પદાર્થોમાંથી એક પણ પદાર્થને સર્વ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપથી જાણે છે તે આત્મા જગતના સર્વ પદાર્થને પણ યથાસ્વરૂપે જાણે છે. આત્માના સ્વરૂપને પણ તે જાણે છે. આવું જેને સત્યજ્ઞાન હોય તે આત્માને મેહ અજ્ઞાન જલદી લય થાય છે. નાશ પામે છે. આવા વસ્તુ સ્વરૂપને જાણકાર મુનિ ' જગતના ભેચ્ય બાહ્ય પદાર્થોમાં નથી લેપાત. शरीररूपलावण्यग्रामारामा धनादिभिः । उत्कर्ष परपर्यायश्चिदानंदघनस्य कः॥ શ્રી યશવિજય ઉપાધ્યાય કહે છે કે શરીર, રૂપ લાવણ્ય ગ્રામ-ઇન્દ્રિયની ચકોરતા રામા-સ્ત્રી આરામ અગીચા હેય, ગુણાનુરાગી ભક્ત રાજાઓ વશ થયા હોય, દાની શેઠ ભક્ત થયા હોય, બહુ આજ્ઞાંકિત શિષ્યોને સમુદાય હાય, આમ પર પર્યાયે વડે મહાન ગણાવાપણું પ્રાપ્ત થયું હોય પણ જે મહાત્મા આત્મસ્વરૂપમાં રમણ કરતા ચિદાનંદ ઘન સ્વરુપ વિચારતા હોય તેને એવી વસ્તુઓમાં આમ લાભ નથી જ જણાતો. તે તે અનુ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - આ. ઋદ્ધિસાગરકૃત વિવરણ સહિત કુળ કે પ્રતિકુળ પદાર્થોમાં, પરસ્પર વિરોધવાલા સંબંધમાં પણ તટસ્થતા માધ્યસ્થતા ધરે છે. તેથી અન્ય પુદ્ગલમય ભેચ્ય પદાર્થોમાં લપાતો જ નથી. કહ્યું છે કે – "न कामभोगा समयं उर्विति नयावि भोगा विगई उर्विति" કામ ભેગો તે આત્માનો સ્વભાવ નથી તેને જેવાથી—નજરે વડવાથી તે વિકાર કરતા પણ નથી, પરંતુ વસ્તુ શું છે તે જણાવતાં કહે છે કે" .प्प आसिअपरिग्गहिअ, सो तेसु मोहो विगई उवति" તે ભેગો આત્માને અનુકુળ ન હોય કે અનુકુળ હોય પણ તેના પ્રત્યે દ્વેષ કે રાગ હોય જેથી ધિક્કાર કે ગ્રાહકતા ગ્રહણની બુદ્ધિ ઉપજે, તેજ મેહને વિકાર ઉપજાવે છે, પણ જેને તે વસ્તુ પ્રત્યે સમભાવ હેય માધ્યસ્થતા હોય તે જ વીતરાગ છે. समो अ तेसु जो स वीयरायो ॥१२॥ વસ્તુ સ્વરુપને વિવેક બતાવતાં પૂજ્ય ગુરૂદેવ કહે છે કે - मदीयं कल्पितं यद्यत् , मिथ्याज्ञातं विवेकतः । ज्ञानादिकं मदीयं यत् , स्वकीयं तत्तु तत्त्वतः ॥१३॥ અર્થ:- મેં અવિવેકથી જેને મારું મારું કરીને જાણ્યું, તે તે સર્વથા મિથ્યા જ છે. પણ જ્ઞાનાદિક જે સહજથી મારા તરીકે મેં જાણ્યા તેજ વસ્તુત: સત્ય રીતે મારા જ છે. જે ૧૩ વિવેચન –જગતના સર્વ પુદગલમય અનેક પ્રકારના પદાર્થો છે. તે સચિત્ત વ અચિત્ત પણ છે. તે સર્વ પદાર્થો For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર આત્મદર્શનગીત કે.જે આપણા નહિ હોવા છતાં પણ ખેાટા વિકલ્પો વડે આપણા માની લીધા છે. તે સ્ત્રી, ધન, ભાઈ, બહેન, માતા, પિતા, પુત્ર પુત્રી, સ્વજન, શેઠ, નેાકર, રાજા, પ્રધાન, ગામ, દેશ, ઘર, દુકાન, શરીર, ઇંદ્રિયા, મન, કમ વિગેરે' ખાદ્ય વસ્તુઓને અજ્ઞાનતાથી પેાતાની અને હું શરીર ઇન્દ્રિય વિગેરેને હુંપણે આત્મારૂપે જે જાણવું તે મિથ્યા આદ્યાત્મ ભાવે રૂપે છે. કહ્યુ છે કેઃ – -‘ આમંધિવા સમુવાર, જાયર્િ જીવશે, અન્ન વધિામ’” કાયાદિક નજરે દેખાતા અને ઇન્દ્રિયે મન નહિ દેખાતા છતાં શરીરમાં રહેલા છે, તે સર્વ પદાર્થોને અવિવેકથી આત્મા હું પોતાના રૂપ એટલે આત્માની બુદ્ધિથી માને છે તે મિથ્યાત્વ જ છે તેને ભેદ વિવેક જ્ઞાનથી થાય છે. વિવેક વડે कायादेः समधिष्ठाय को भवत्यंतरात्मा तु ॥ १ ॥ કાયાદિથી જુદા કાયામાં સત્રવ્યાપીને રહેલા કાયા દ્વારા સુખ દુઃખને ભેગવનારા છતાં તેથી પેાતાને વિવેકથી ભિન્ન સમજનાર આત્મા અંતરાત્મા જાણવેા. તેના સહજ લક્ષણેામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય, ઉપયેગ, ચતન્ય રૂપ આત્મા સહુજ ગુણૈાથી યુક્ત છે. તેજ તેનું છે. તેમાં જ અંતરાત્માએ મારાપણું જાણે છે. सच्चि ज्ञनन्दरूपेण स्थितिर्यस्य स्वभावजा, સચિત-આન દરૂપ સદ્ શાશ્વતચિત્ત એટલે ચૈતન્ય શક્તિ રૂપન દર્શન ચારિત્ર તે રત્નત્રયીનું એકત્વ ભાવે જે પિર હ્યુમન તે આનન્દ તેજ઼ વસ્તુતઃ આત્મ ધર્મ છે. સ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા આવરણે નષ્ટ થતાં કેવળજ્ઞાન કેવળદર્શન રૂપે પ્રગટ થાય છે અને તેજ આત્મધર્મ સમજ. ૧૩ જેણે આત્મધર્મ ઓળખે છે તે કેમ દુર્ગતિમાં જાય ? નજ જાય એ જણાવતાં કહે છે કે– शुद्धधर्म प्रविष्टोऽहं, ध्यानधैर्यप्रभावतः प्राबल्यं मोहशत्रोः किं, दुर्गती येन भ्राम्यते. !! ૨૪ અથ–હું શુદ્ધ ધર્મમાં પડે છું ત્યારે ધ્યાન અને ધૈર્યના પ્રભાવથી મને મેહરાજાનું પ્રબળ સૈન્ય દુર્ગતિમાં કઈ રીતે ભગાડી શકે તેમ છે? વિવેચન-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને અંતરાય કર્મનું બલવત્તરપણું હતું ત્યાં લગી તે મેહમહાશત્રુએ મને ચાર ગત અને ચેરાસી લાખ જીવાયેનિમાં અનેક પાપ કરાવી ભમાશે પરંતુ હવે મેં સ્વભાવ અને પરભાવને યથાર્થ સ્વરૂપે જાણેલ છે તેથી વીતરાગ દેવાધિદેવ મહાવીર આદિ અરિહંત ભગવાનને દેવ તરીકે પંચ મહાવ્રતધારી ગીતાર્થ ગુરુમહારાજને ગુરુ તરીકે, અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને ત્યાગને ધર્મ તરીકે સ્વીકાર્યા છે. તેમજ આત્મધર્મના અર્થિઓને મેં મારા બંધુરૂપ જાણ્યા છે. સર્વ પુદુગળ ભોગોને મેં મારાથી અન્ય હવાથી અગ્ય ગણ્યા છે અનુકુળ પ્રતિકુળ સંગમાં અને શત્રુમિત્રમાં સમતાભાવ રાખવાને મેં નિશ્ચય કર્યો છે આ રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ધર્મ અને શુકલધ્યાન તરફ વળે છું તેમજ તેમાં સ્થિરતા માટે ધર્ય અને આત્મવીર્યને વિકસાવવા પ્રયત્નશીલ થયે છું તે પછી મહામેહરૂપ ભયંકર શત્રુ મને કઈ રીતે ભ્રમણમાં નાંખી શકે તેમ છે? કહ્યું છે કે – अस्थि चेद् ग्रन्थिभिद्ज्ञानं किंचित्रैस्तन्त्रयन्त्रकैः જે આત્માને મેહની ગાંઠ ભેટવાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને જુદી જુદી જાતના યંત્ર તંત્રનું શું કામ છે? ૧૪ આમ મને સ્વભાવ અને પરભાવની સમજ થયેલ હોવાથી મેહ રાજા કઈ રીતે દુર્ગતિમાં ભમાડી શકે તેમ નથી. अपूर्वमात्मसामर्थ्य, कर्महन्त प्रकथ्यते; પયાઁ ૨, શુધ્યાનામવિતા અથ–આત્માનું સામર્થ્ય અપૂર્વ છે અને આ અપૂર્વ સામર્થ્ય કર્મને નાશ કરનાર છે અને એ કર્મના નાશથી શુદ્ધ ધ્યાન પ્રગટે છે. અને તે શુદ્ધધ્યાનના પ્રભાવથી આત્માનું આ અપૂર્વ સામર્થ્ય આત્માના શુદ્ધ પર્યાયને કર્તા છે. - વિવેચન-આત્માનું સામર્થ્ય અપૂર્વ છે આત્મામાં સહજ ભાવે અનંત શક્તિ રહેલી છે. જ્યાં સુધી એને પિતાની આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપગરૂપ શક્તિઓનું જ્ઞાન ન હતું ત્યાં સુધી તે મોહ અને કર્મને પોતાના સાથી મિત્ર માનતે હતે. ખાદાદષ્ટિથી પિતાને અનુકુલ લાગતા વિષયમાં For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૫ આસક્તિ ધરીને એનું પિષણ આપનારને પિતાના બંધુ ગણતે હતું. અને તેમાં ભાગ પડાવનાર કે વંચિત કરનારને શત્રુ લેખતે હતું પરંતુ સદ્ગુરુની ઉપાસના દ્વારા તેને પિતાનું કોણ ? અને પારકું કેણ? તેની સાચી સમજ આવી છે અને તેથી તેનું પિતાનું સામર્થ્ય અને શક્તિ શું છે તે સમજાયું છે. આવા સામર્થ્યવાળાને શાસ્ત્રમાં ઇંદ્ર અને ચક્રવતિ સમાન ગણ્યા છે કહ્યું છે કે – समाधिनन्दनं धैर्य दम्भोलि समता शची। ज्ञान महाविमानं च वासवश्रीरिव महामुनेः ॥ विस्तारितक्रियाज्ञानचर्मछत्री निवारयन् । मोहम्लेच्छमहादृष्टिं चक्रवर्ती न किं मुनिः॥१॥ જે આત્મા ભાવ પરભાવને સમજે છે. તે આત્માને સમાધિભાવ તે નંદનવન છે. તે આત્માનું ધેય એ વા ગણવું આ આત્મામાં રહેલ સમતા એ ઈંદ્રાણી ગણવી અને તેનામાં ઝળહળતું જ્ઞાન એ મહાવિમાન સમજવું. આત્મધર્મમાં રહેલા મુનિની આ ઇદ્રની અદ્ધિ છે. ચકવતિને ચક્ર અને છત્ર હોય છે તેમ આ મહામુનીને ધર્મધ્યાન શુકલધ્યાનરૂપ ક્રિયા અને આમેપગરૂપ જ્ઞાન એ ચર્મ અને છત્ર રત્ન સમજવાં કે જે મેહરૂપ મહાન્વેચ્છની વૃષ્ટિને રોકી રાખે છે. આમ આત્માના અપૂર્વ સામર્થ્યને જાણ નાર દેવેન્દ્ર અને ચક્રવૃતિ તુલ્ય દ્વિવંત છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આવી સહજ શકિત આત્મામાં પ્રથમથી હોવા છતાં તે મેં જાણી નહતી પરંતુ જ્ઞાન દર્શન ચારિત્રના ગબળથી આ શકિત મારામાં છે. તે જોઈ તેથી તે અપૂર્વ છે. આ અપૂર્વ શકિત કર્મને નાશ કરનાર છે. અને તે દ્વારા ધર્મધ્યાન અને શુકલધ્યાન પ્રગટે છે. અને તેથી આત્મા શુદ્ધપર્યાને કર્તા બને છે. આત્મા શુદ્ધ સ્વરૂપને કર્તા છે. ૧૫ कात्मा शुद्धरूपस्य, शुद्धसामर्थतः स्वयम् ; बाह्यभावे न मे किञ्चत् , विगतो बाह्यविभ्रामः અથ-શુદ્ધ સ્વરૂપને કર્તા આત્મા છે અને તે પણ શુદ્ધ સામર્થ્યથી પિતે જ કરે છે. આ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં તેને બહારની કઈ સહાય મળતી નથી આથી મારે બાહ્યવસ્તુઓમાં જે ભ્રમ હતો એ ચાલ્યા ગયે છે. વિવેચન–આત્મામાં અનંત શક્તિ સહજ ભાવે છે પરંતુ આત્મા પોતાના સ્વરૂપને અજ્ઞાનતાથી:ભૂલી ગયે છે. આ આત્મા શુદ્ધ દેવગુરૂ ધર્મનું પુષ્ટાલંબન લઈને વ્યવહાર ધર્મને અપ્રમત્ત પણે આરાધ જ્ઞાન રણયાદિ કર્મને વિનાશ કરી પરમાત્માને મુકાબલે કરી પિતાનામાં પરમાત્મા થવાની શક્તિને નિહાળી શકે અને કયા કારણે મારામાં પરમાત્મા કરતાં ન્યૂન છે. તે શોધી કાઢી શકે છે. પરમાત્મા સર્વકમ દેષથી રહિત છે હું કમ દેષથી લેપાયેલ છું. कषायविषयायोगाः प्रमादा विरति तथा मिध्यात्वमातरौद्रं चेत्यशुभं प्रतिहेतवः For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ આત્મદર્શને ગીતા કષા. વિષયે, યેગે, પ્રમાદ, અવત મિથ્યાત્વ અને આૌન્દ્ર સ્થાનોની અશુભ પરિણતિવડે મારામાં રહેલું શુદ્ધ ચૈતન્ય અનાદિથી જે અવરાયેલું હતું તે હવે પરમાત્મા તમારા દર્શનથી તમારા સ્વરૂપનું રૂપસ્થ ભાવે ધ્યાન કરતાં મારા સ્વરૂપની શુદ્ધતાનું ભાન થયું કહ્યું છે કે – चीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन्, रागिणं तु सभालम्ब्य रागी स्यात् क्षेाभणादिकृत्. જેવું આલંબનનું ધ્યાન હોય તે તેને ધ્યાવનારો થાય છે. એટલે રાગ દ્વેષ આદિ મેહમાં લેવાયેલા દેવેનું આલંબનધ્યાન કરનારો ધ્યાતા રાગી મેહમાં ખુંચેલે બને છે અને વીતરાગ પરમાત્માને ઓળખીને તેમની મુદ્રાને હૃદયમાં સ્થાપીને વીતરાગ પરમાત્માનું ધ્યાન રૂપસ્થ ભાવે કરનારો એકત્વતા-અભેદતા પામતાં વીતરાગ બને તેમાં લીતરાગ પરમાત્માનું માત્ર આપણે આલ બન કર્યું છે. વીતરાગ આપણું શુદ્ધતામાં ઉપાદાન કારણ નથી બનતા પુછાલંબન નિમિત્ત કારણ અવશ્ય બને છે. તેથી એમ સિદ્ધ થાય છે કે પોતાના શુદ્ધ સ્વરૂપને આમા પોતે જ કર્તા છે તે પણ એકલા વિચારો માત્ર નથી બનતે પણ પોતાનું આત્મ સામર્થ્ય-વાય જે સત્તામાં રહેલું છે તેને પ્રગટ કરવા પૂજ્ય વીતરાગ પરમાત્મા તથા સદ્દગુરુએ દેખાડેલા શ્રદ્ધાયુક્ત તપ, સંયમ, નિયમ સાથે પરમાત્માની પૂજા, ભક્તિ, તેમજ ગુણ સ્તુતિરૂપ સાલંબન ધ્યાન For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ગથી મેહના આવરણને દુર કરીને પરમાત્મા બને છે. તેિજ પિતાના શુદ્ધ આત્મપર્યાને કર્તા છે. બાહ્ય પુદ્ગલ ભેગની આકાંક્ષા અને મારાપણાની બુદ્ધિને હમેશાં ત્યાગ કરવો જોઈએ. બાહ્ય વસ્તુઓમાં મારૂ કાંઈજ નથી. હું ભિન્ન છું. આ આત્મભાવના ભાવતાં જે આત્મા પુદ્ગલ આસક્તિને નાશ કરે છે તે વીતરાગ અવશ્ય થાય છે કે ૧૬ આ જગતમાં જે બાહ્ય વસ્તુઓ છે તેમાં તારૂ કશું નથી તે તું શોધ, न मे किश्चिन्न मे किश्चिद्, बाह्यभावेषु निश्चितम् ; पूर्णीऽहं स्वीयधर्मेण, सत्तया ज्ञातवानहं. છે ?૭ | અર્થ-આ બહાર દેખાતા પદાર્થોમાં મારું કાંઈનથી મારું કાંઈ નથી. હું પોતે મારા જ્ઞાન, દર્શન, ચરિત્ર અને વીર્યરૂપ ધર્મથી પૂર્ણ છું. વિવેચન-આંખે દેખાતા બહારના સ્ત્રી, ધન, ભાઈ, બેન, રાજ્ય, સત્તા, કુટુંબ, મિત્ર, પરિવાર વિગેરેને આજ સુધી અજ્ઞાનતાને ગે મેં મારા જાણ્યા હતા પણ હવે મને ખાતરી થઈ છે કે તેમાંથી મારી સાથે પરભવમાં આવવાનું એક પણ નથી, શ્રીમાન હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે – यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः, धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥१॥ પિતે જેમાં યાવતું જીવન સુધી રહેવાને છે તે શરીર પણ પિતાથી આત્માથી જુદુ અને ભેદ સ્વભાવવાળું જોવાય For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા છે. તેા પછી ધન બન્ધુ અને સહાયકાના જુદાપણા માટે શું વિચાર કરવાના ? આત્મા જ્ઞાનાદિ ગુણુાવાળા ચતન્યવાન નિત્ય છે. અને શરીર તા ક્ષણે ક્ષણે નવા નવા પરિણામને ધરતું હેાવાથી સર્વથા વિલય પામનારું છે. તેમજ જડ અને વિકાર વાળુ છે. આત્મા સ્ત્રશક્તિ રૂપ વીય વડે સત્તાએ પૂણુ છે તેમજ સત્તા જ્ઞાની પશુ છે. પૂજ્ય મહાપાધ્યાય શ્રી જણાવે છે કે— शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानगुणो मम ૩૯ હું શુદ્ધઆત્મા દ્રવ્યસ્વરૂપે છું શુદ્ધ જ્ઞાન એ મારા ગુણુ છે. તેમજ મારામાં જે દ્વેષ!–કમાં રહ્યા છે. તેને દૂર કરવાનુ મારામાં સહજ સામર્થ્ય છે. नाऽन्योऽहं न ममान्ये चेत्यदो मोहासमुल्बणम् હું આત્માજ છુ પણ અન્ય જડપુદ્ગલ રૂપ હું નથી પુદ્દગલા મારા નથી તેવી ભાવના રૂપ ખલ તેજ મહામહને મારવાનું વજ્ર સમજવું. તેવા શુદ્ધ વીયથી હું સત્તાએ પૂર્ણ છું. પણ એ સત્તામાં રહેલા વીને પ્રગટ ભાવે વિકસાવવાની જરૂર છે. ૫ ૧૭ || હવે મારે મારા ગુણેાને વિકસ્વર કરવા જોઈએ. व्यक्तितः पूर्णताप्राप्तौ युक्तोऽस्मि स्वोपयोगतः शाक्तिमान् किं न सिद्ध्यर्थम्, सर्वशक्तिनिधिः स्वयम् ॥ १८ ॥ For Private And Personal Use Only અ-જેને સત્તામાં સર્વ સામર્થ્ય રહેલું છે એવા મારે પેાતાના ઉપયોગથી પૂર્ણતા પ્રાપ્તિમાં તે સામર્થ્ય પ્રગટ કરવું Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જોઈએ. સર્વશક્તિને ભંડાર એ હું પિતે તેની સિદ્ધિમાટે શું સમર્થ નથી? જરૂર સમર્થ છું. વિવેચન –જે શક્તિ આત્મામાં અવ્યક્ત સત્તારૂપે વિદ્યમાન છે. તેથી તે પોતાની શક્તિને સ્વામિ-માલિક છે. પણ મેહના જેરથી પિતાના સ્વરૂપને ભૂલી ગયા હોવાથી રાંક ગરીબ થઈને અનાદિ કાળથી અન્યની પાસે શક્તિની ભીખ માંગે છે. परस्वन्यकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः પારકું ધન માલ મિલકત પોતાની કરવા માટે અત્યન્ત આગ્રહ કરનારા રાજાઓ પણ પિતાને વ્યાકુલતા ઉપજાવતા ન્યુનતાને અનુભવ કરે છે. એટલે મળેલી વસ્તુથી સંતેષ પામતા નથી. મેહથી મુંઝાયેલે આત્મા પિતાનામાં જે સત્ય શકિતને સાગર ગુપ્ત ભાવે સત્તામાં રહેલ છે. તેને જાણે જ્યારે ત્યારે તે આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉપયેગવંત થશે છતાં મહાવરણ દૂર કરીને પિતાના સ્વરૂપ ચિદુધનને પ્રગટ કરવા શું પ્રયત્ન ન કરે? જરૂર કરે. હું પણ મારા સ્વરૂપને પ્રગટ કરવા નમિ-રાજર્ષિની પેઠે પ્રયત્નવંત થઈશ અને આત્મ સ્વરૂપને પર્ણભાવે વ્યક્ત ભાવે કરવા આત્મવીર્યને પ્રગટ કરીશ. મે ૧૮ પિતાના સ્વરૂપની પ્રાપ્તિ પિતાના બલથી જ થાય છે તે For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા વાત જણાવતા કહે છે કે – आत्मसामर्थ्यतः स्वस्य, सिद्धिर्ज्ञानेने निश्चिता; व्योमवद् ब्रह्मरूपे हि, ज्ञाते कोऽपि न लिप्यते. ॥१९॥ અર્થ:–આત્માના સામર્થ્ય તથા સમ્યગ જ્ઞાન વડે આત્મ સ્વરૂપની સિદ્ધિને નિશ્ચય થાય છે. મની પેઠે બ્રહ્મસ્વરૂપ જાણ્યા પછી તે કોઈપણ વડે લેવાતું નથી ૧૯ વિવેચન-આત્મામાં સર્વ પ્રકારનું સહજ સામર્થ્ય રહેલુ છે. પણ તે અજ્ઞાનતાના ગે નહિ જાણવાથી ચોરાસી લાખ નિમાં બ્રમણ કરે છે. તે સામર્થ્યને જ્ઞાનથી યથાર્થ સ્વરૂપે જાણીને તમારા આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન ચરિત્ર ઉપર રહેલા આવરને નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ, તેથી અવશ્ય સ્વસ્વરૂપની પ્રાપ્તિ સિદ્ધિ નિશ્ચયથી થાય છે. કર્મદલે જે આત્માની સાથે એકસરૂપે અભેદ દેખાય છે પણ વસ્તુતઃ આકાશ અને વાદળાના જે સર્વથા ભિન્ન છે. लिप्यते पुद्गल स्कयो न लिप्यते पुलैरहम् । चित्रव्योमाञ्जने नैऋत्रध्यायन् आत्मा न लिप्यते ॥१॥ પુદ્ગલેના સકંધ પુદગલેથી લેપાય છે. શરીર, ઈન્દ્રિયે, મન, વિગેરે અશુભ આત્માધ્યવસાયથી લેપાય છે. પણ આકાશ અરૂપિ હવાથી કાળા વાદળાઓથી લેપાયેલું દેખીયે પણ વસ્તુતઃ આકાશ સ્વભાવથી નિર્મલ જ છે. એક વાયરાને ઝપાટે વાગતાં અનેક પ્રકારના વિચિત્ર વાદળો ક્યાંય ચાલ્યા જાય છે. તેમ આત્મા પુદ્ગલેને સંગી હોવાથી શરીર, ઈન્દ્રિય, મન વિગેરેમાં For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત હુંપણું ધરતે હોવાથી તેવા પ્રકારના શુભાશુભ અધ્યવસાયના યેગે પુદ્ગલોના સ્કર્ધા સાથે અન્ય કર્માદિના પુદ્ગલથી લેપચેલે પિતાને માને છે. પણ હું યુગલને કર્તા કે ભેતા નથી, તેનું સ્વરૂપ અન્ય છે. તે પિતાને શુદ્ધ બ્રહ્મસ્વરૂપ નિરજન માનતે હેવાથી કઈ પણ વસ્તુથી લેપતે નથી. नाहं पुद्गलभावानां कर्ता कारयिता पि च । नानुमन्ताऽपि चेत्यात्मा ज्ञानवान् लिप्यते कथं ॥ હું પુદ્ગલ પદાર્થોને કરનારે કરાવનારો અનમેદન આપનારે નથી. એ જ્ઞાનવંત આત્મા કર્મ પુદ્ગલોથી કેમ લેપાય.૧૯ તે ઉપર દષ્ટાંત કહે છે કે – आत्मयोगस्य सामर्थ्य-मपूर्व हि विलोक्यते; भरतपिर्यन संप्राप्त, केवलज्ञानभास्करम्. ॥२०॥ અર્થ–આત્મગનું સામર્થ્ય કેવું અપૂર્વ છે જે આત્મ ગથી ભરતચક્રી ગૃહસ્થ હોવા છતાં કેવળ જ્ઞાનરૂપ સૂર્યને પામ્યા હતા પર વિવેચન-આત્મ સ્વરૂપને ગ્રાહ્ય કરવા રૂપ ગનું કેવું સામર્થ્ય છે. તે તમે વિચારો. મહારાજા ભરતેશ્વર પિંડસ્થ સમાધિ ચગવડે આરિસા ભુવનમાં કેવળજ્ઞાનરૂપ સૂર્યને પ્રગટ કરવામાં સમર્થ થયા. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૪૩ ભરતેશ્વર ચક્રવતિ અનેક પુગલ ભેગમાં રહીને કાળ નિર્ગમન કરતા હતા. એક સમયે પ્રભાતમાં સ્નાન કરીને પોતાના શરીરના પ્રતિબિંબને આરિસાભુવનના આદર્શમાં જેવા લાગ્યા. તેવામાં એક આંગળીમાંથી રત્ન મુદ્રિકા પડી ગઈ અને તે આંગળીને શભા રહિત થતી જોઈને સર્વ આભૂષણને ત્યાગ કરતાં નિર્વેદ અસારતા જણાતાં વિચારવા લાગ્યા હા હા ! ખેદની વાત છે કે આ શરીર વિભૂષણેથી જ શોભતું હતું. તે વિના માટીના પુત્તળ જેવું જ લાગે છે. આવા શરીર માટે મેહ મમતા કરી તેને વળગી રહેવું ઉચિત નથી. આ દેહ તે વિષ્ટા મલમૂત્રથી ભરેલો છે. આમાં મેહ મમતા કરવી બેટી. માટે તેને ત્યાગ કરીને વિષય ભેગથી વિરામવિરતિ પામીને ચારિત્ર તપ સંયમ તરફ વળું આમ ચિંતવીક્ષાયિકાદિકભાવની શ્રેણિએ શુકલધ્યાને ચઢતા મોહનીય કર્મને આત્મગ રૂપ વજથી નાશ કરીને ભારત રાજાએ કેવળજ્ઞાન દર્શન રૂપ સૂર્ય ચંદ્રને પ્રગટ કર્યો. તે જ વખતે શક્રેન્ડે ત્યાં આવી રાજાઓને જેમ રત્નાદિકની ભેટ કરાય તેમ ભરતમહર્ષિને રજોહરણ મુહપત્તિ રૂપ રત્ન ભેટ ધરી નમસ્કાર કર્યો. રાજ્ય ઉપર ઈન્દ્ર તેમના પુત્ર આદિત્યયશાને સ્થાપન કર્યો અને ભારતમહર્ષિએ ભવ્યત્માઓને ધર્મને ઉપદેશ કરીને મુક્તિ માર્ગ પ્રવર્તા. આ રીતે આત્મગનું મહાન સામર્થ્ય છે તેમ જાણવું જરા For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત બીજું દૃષ્ટાંત જણાવતાં કહે છે કે:— अत्मसामर्थ्य योगेन, संताप केवल श्रियम्; प्रख्यातपूर्ण आषाढो, धन्यो धन्यतमेषु च . ॥ ૨ ॥ અર્થ-ધન્યવાન પુરૂષામાં ધન્યતમ અતિપ્રષિદ્ધ અષ ઢ ભૂતિ આ આત્મસામર્થ્ય ના યેાગથી કેવળજ્ઞાનને પામ્યા છે ॥ ૨૧ ॥ વિવરણ—આત્મ સ્વરૂપનું કોઈ અપૂર્વ સામ વર્તે છે તે ચૈગનુ જે આલમન કરે છે, તે અવશ્ય આત્મ સ્વરૂપ ઉપર લાગેલા મહામહના ગાઢ પડદાને દુર કરીને સહજાન'દ સ્વરૂપને પ્રગટાવી શકે છે. અનેક લબ્ધિ સપન્ન અષાઢાભુતિએ નાટક કરીને કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી તે અષાઢાભુતિની કથા નીચે પ્રમાણે છે. રાજગૃહ નગરમાં સિંહૅરથ રાજા રાજ્ય કરે છે. ત્યાં અનેક લબ્ધિવત શિષ્યેાના પરિવાર સાથે ધમ રૂચિ નામના મહાન આચાર્ય પધાર્યાં. તેમાં એક શિષ્ય અષાઢાભૂતિ નામે વિવિધ વિજ્ઞાનવત હતા, અને જેણે અનેક લબ્ધિઓ પણ પ્રાપ્ત કરી હતી તે. ગુરુની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરીમાં ગોચરી માટે ગયા. મધ્યાન્હ થયેલું હાવાથી તાપના ભયથી દુર ન જતાં નજીકમાં રહેવા મહિષ નામના નટના ઘરમાં ગયા. તે નટને ભૂવનસુંદરી તથા જયાસુંદરી નામે બે પુત્રો હતી. તેમણે શુદ્ધ દ્રવ્યથી બનાવેલા એક મેદિક તે સાધુના પાત્રમાં મુકયા. તે લઈને સાધુ ઘરની બહાર ગયા અને વિચાયુ કે આ એક તેા ગુરૂને આપવા પડશે, માટે બીજો મેળવું એમ ચિંતવીને બીજી યૌવન પૂ શરીરવાળું નવું રૂપ બનાવીને ફ્રી ઘરમાં પેઠા અને ધર્મીલાબ દીધા. તેણુ એએ બીજો માદક આપ્યા. સાધુ તે લઇને બહાર ગયે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૪૫ અને વિચારવા લાગ્યું કે આ મારા ધર્માચાર્યને આપવું પડશે ત્રીજે મળે તે ઠીક એમ વિચારીને બારણું બહાર જઈને જલદી ત્રીજું અત્યંત વૃદ્ધ સાધુનું સ્વરૂપ બનાવીને ફરીને ઘરમાં પેઠે. તેઓએ ત્રીજે આપે, ફરી બહાર જઈને વિચાર્યું કે આ ઉપાધ્યાયને આપવો પડશે. ત્યારે ચોથીવાર કુબડા સાધુનું રૂપ કરીને પેઠે તેઓએ ચોથે લાડુ આપે. પાંચમી વખતે કોઢીયા સાધુનું રૂપ કરી પાંચમે લાડુ વહાર્યો. આ ગુરૂભાઈને વહેચી આપવા પડશે. તેથી બાર વર્ષના બાળક સાધુનું સ્વરૂપ ધરીને છઠ્ઠો લાડુ વહેર્યો. આમ છ વખત લાડુ લઈને ગુરુની પાસે આવીને ગુરુને સમર્પણ કર્યા. અહિં આ વખતે નટરાજ પિતાના ઘરના મેડા ઉપર રહ્યો છે તે આ સાધુના બહુ રૂપ ધારણ કરવાની શકિતથી પ્રસન્ન થઈને વિચારવા લાગ્યું કે જે આ માણસ આપણે ત્યાં હોય તે આપણે બહુ ધનવંત અને કૃતકૃત્ય થઈએ. તે વિચાર અને પુત્રીઓ અને સ્વસ્ત્રીને જણાવ્યું અને કહ્યું કે આ પુરુષને તમે હાવભાવ કરીને તમારા પતિ બનાવે. તે આપણે ત્યાં સુવર્ણ પુરુષની સિદ્ધિ પ્રાપ્ત થાય તેમ છે. આ નટ થાય તે અત્યન્ત સુંદર લાભ આપણને થાય તેમ છે માટે તેને તમારી સ્ત્રી કળા વડે વશ કરે. તે તૃષ્ણાના લેભથી અવશ્ય આવશે જ. તેને તમારે જલદીથી પાસામાં નાખીને તમારા શરીરને ભેકતા બનાવ. કહેાય છે કે “માયાવિ માયાથી જ વશ કરાય છે. તેમ તેમને સમજાવીને નિશ્ચય કરાવ્યું. આ પછી તે પુત્રીઓ તે મુનિને આદર બહુમાન પૂર્વક આમંત્રણ કરીને મોદક આદિ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત < અનેક ખાદ્યા વડે પ્રતિલાભિત કરવા લાગી અને કહેવા લાગી કે આપ પૂજ્ય નિર’તર અહિં આં પધારીને અમારા ગરીબના ઘરને પાવન કરશે. આપ પૂજ્યેાના પ્રસાદથી અત્રે આપને ચાગ્ય સર્વ વસ્તુઓની જોગવાઈ રહેશે.' એમ વિનવીને નિત્ય આવવાની ભાવના મુનિની કરી. તેથી તે અષાઢાભૂતિ નિત્ય પિંડના દોષને ભૂલી જઇને રસ લેાલુપતાથી નિત્ય માદકાદિક વહૈારવા લાગ્યા. અને તે બે જણીયા એકમને તેમની સાથે હાસ્ય ઠઠ્ઠા કરવા, હાવભાવના વિકારા દેખાડવા, કામદ્દીપન થાય તેવા અંગના ચાળા કરવા વિગેરે રૂપ લાવણ્ય અને સુ ંદર ભૂષણાથી સજ્જ થઈને અનેક પ્રકારના વિલાસે બતાવા લાગી. તેમજ એકાંતમાં મશ્કરી અને વિષય ભાગની પ્રાના કરવા લાગી. તેની ઉપર હળવે હળવે મુનિની કામરાગદૃષ્ટિ જોડાવા લાગી. તે અન્નેની આકૃતિ મુનિના ચિત્તમાં ઊતરાવા લાગી, અને તે મુનિ સીએના પગની પાની વિગેરે અગેને વારવાર જોવા લાગ્યે આથી તેના પેાતાના ઉપરના ગાઢ રાગ થયેલા જાણીને તે અન્ને જણીઓ નમ્ર બનીને વિનતિ કરવા લાગી, ‘ હૈ સ્વામિ ! હે પ્રભુ ! તમારી રૂપપરાવર્તનની અપૂર્વ શક્તિને જોઇને અમારા અત્યંત પ્રેમરાગ આપના ઉપર થયા છે. તેથી અમારી આપની સાથે પત્નીભાવે રહેવાની પૂર્ણ અભિલાષા થઈ છે. તેા આપ કૃપા કરીને અમારા કામજવરને તાપ જલદી નષ્ટ કરો. અમે હજી કુંવારી છીએ. આપને પતિ રૂપે સ્વિ કારીએ છીએ. અમારા શરીરમાં કામ્જર જે આપના દર્શનથી વ્યાપ્ત થયા છે. તે તેના આપજ રોગ મટાડનાર મહાવદ્ય છે. માટે અમારા શબને નાશ કરવાની કૃપા કરો. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા અમને આપના ચરણની દાસીઓ બનાવે. તમે આ ભીખ માગી ખાવાની, ગામેગામ રખડવાની, શીત, તાપ, ભૂખ, તરસ અને વેદના ભરેલા જીવનને ત્યાગ કરો. અને અહિં આ આપના ભુવનમાં વાસ કરો અને નવાનવા સ્વાદુ ભેજન મેદકાદિને આરેગે, જે ડાહ્યા હોય તે પ્રત્યક્ષ સુખને મૂકીને પરલેકના અદશ્ય સુખ માટે તપ જપ કરી મૂર્ખ નથી બનતા. આમ વાત કરીને તેને ત્યાં રહેવાનું નક્કી કરાવ્યું. ત્યારે મુનિએ જણાવ્યું કે મારે મારા પૂજ્ય ગુરુ ધર્માચાર્યની રજા લેવી જોઈએ. તેમની રજા મેળવીને અહિંયા આવીશ. ત્યારે બે જણ ઓએ જણાવ્યું કે “હવે આપને એક ક્ષણ વિરહ સહવા સમર્થ નથી, આ જે કહીએ છીએ તે સત્યજ છે. આપ આપને અમને સત્ય નિશ્ચય જણાવે કે જેથી અમે તેના આધારે ઘડી બે ઘડી મુહુર્ત આદિ કાળ ધીરજ રાખી શકીએ.” આવા તેણઓના વચનમાં વિશ્વાસ કરીને મનથી ચારિત્રભ્રષ્ટ થએલા અષાઢાભૂતિએ વચનથી આવવાને સ્વિકાર કરીને પિતાના ગુરૂ ધર્માચાર્યની પાસે આવીને વિનંતિપૂર્વક કહેવા લાગ્યા. “હે પૂજ્ય આપે મને અજ્ઞાન બાલ અવસ્થામાં દીક્ષા આપીને શિષ્યપણે ગ્રહણ કરીને અનેક ધર્માચરણ વિદ્યા ભણાવી. પણ આજ સુધી પાંચ ઈન્દ્રિના વિષય ભેગના સુખ મેં નજરે નહાતા જોયા. પણ હાલમાં નટ કન્યાઓ કે જે દેવકન્યા સમાન સુંદર રૂપ લાવણ્યવાબીને સંસર્ગ થયે તેઓને જોઈ તેઓને મારા પ્રત્યે અનન્ય પ્રેમ જણાવાથી મેં તેમને For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४८ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત સ્વિકારી છે. તેથી આપ પૂજા મને આજ્ઞા આપે। જેથી હું ત્યાં જ, આ આધેા રજોહરણ મુખવસ્ત્રિકા અને પાત્રાને આપ ગ્રહણ કરી.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વચને સાંભળીને સૂરિવર વિચાર કરવા લાગ્યા. અત્યંત ખેદની વાત છે કે આણે મારી પાસે સુંદર જ્ઞાનના અભ્યાસ કર્યાં. આજ સુધી સારૂ' ચારિત્ર પાળ્યું, પણ નિત્યપિંડ ગ્રહણ વડે આવું પતન ધવાનું કારણ બન્યું છે. સાધુએ જો ઉત્તરગુણુની હાની કરે તો તેથી મૂલગુણુ પણ અવશ્ય હણાય છે જ. તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. આ ભાવથી નષ્ટ ચારિત્ર થયા છતાં પણ તેનામાં ગુરૂ આજ્ઞા અને ધર્મ શ્રદ્ધા છે. તેથી કોઇક વખત ભ્રષ્ટ થયેલા છતાં પણૢ તરવાના રસ્તે તેને હાથ લાગશે. એમ વિચારીને દીર્ઘદૃષ્ટિવંત ગુરૂએ કહ્યું ‘ભાઈ તને પાપમાં પડવાની આજ્ઞા અમારાથી કેમ અપાય ? ગુરુ પુન: વિચારે છે કે આ આત્મા સ યમથી કાંઈ ચલચિત્ત થયા છે કે સથા ભ્રષ્ટ થયેા છે તેની પરીક્ષા કરવા પૂછ્યું કે - ભાઈ તને ખખર છે કે સાધુ ચારિત્રી મચ્છુ પામીને દેવત્વ પ્રાપ્ત કરે છે ત્યાંના સુખ પાસે આ માંસ, હાડ, અને ચામડીમાં ખદબદતા કીયાવાળા શરીરમાં શે! આનદ આવશે ? ચારિત્રની આરાધના વડે ઈન્દ્રદેવત્વના સુખા ભાગવતાં કેટલા આનદ આવશે તેને તું કાંઈક વિચાર કર. ' તે સાંભળીને તેણે જણાવ્યુ' કે · હૈ ! ભગવાન ! હવે મારુ મન અત્યંત વિવલ થયુ છે તેથી મારાથી ચારિત્રમાં રહેવાય For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા તેમ નથી, આપ આજ્ઞા આપે તે જ સારૂં.' ગુરૂ બહુ ખેદ પામ્યા, અને જણાવ્યું ભાઈ, તું પતન પામે છે. તે પણ ડાહ્યો હોય તે એટલે મનમાં નિશ્ચય કરજે કે ત્યાં તું મધ, માંસ અને અભને સંગ ન કરીશ! અને તું તેવા અભક્ષ્ય ભક્ષણ કરનારાને સંગ ત્યાગ કરજે જેમ કે ઘડે કુવામાં પડે છે. પણ રાંઢવાનું અવલંબન જે હોય તે તે પણ બહાર નીકળવાને સમર્થ થાય છે. તેમ તું પણ પતન પામે છે. પણ આટલો નિયમ પાળીશ તે કઈ પણ સમયે તું તારા આત્માને ઉદ્ધાર કરવા શક્તિમાન થઈશ. ગુરૂની તે આજ્ઞાને સ્વીકાર કરી અષાઢાભૂતિ છે. હું ભગવાન ! આજીવન પર્યંત તે નિયમને ધારણ કરીશ. તેવા નમ્રતાયુક્ત શ્રદ્ધાવંત વંદનપૂર્વક વિકારેલા વચનથી ગુરૂને ખાત્રી થઈ કે આ નિયમ અવશ્ય આને ઉદ્ધાર કરશે જ. ત્યારપછી ચારિત્રના ઉપકરણને ત્યાગ કરી પૂજ્ય ગુરૂને સોંપીને ગુરુને નમસ્કાર કરીને અતરમાં ચારિત્ર ઉપર પ્રેમવંત રહ્યો છતાં નટના ઘરે આવીને તે સર્વ કેને તેણે જણાવ્યું કે “તમારે જે મારે ખપ હોય તે મારી આજ્ઞા એ છે કે તમારા ઘરમાં જે માણસે હોય તેઓએ મઘ, માંસ વિગેરે અભયે ન ખાવાં. ન ભોગવવાં તે વસ્તુને સ્પર્શ પણ ન કરે. તેવું તમે સર્વ લેકે શુદ્ધ મનથી નિયમ કરો તે હું તમારે ત્યાં વાસ કરૂં તે સર્વ લેટેએ એ નિયમ સ્વિકાર કર્યો અને પછી અષાઢાભૂતિએ જણાવ્યું કે જ્યારે તમારામાંથી કોઈ પણ આ અભક્ષ્યને ખાશે ત્યારે હું આ ઘરને ત્યાગ કરીને ચાલ્યા જઈશ, નટ તથા તેની અને પુત્રીઓએ તે For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત નિયમનો સ્વિકાર કર્યો અને તે બને પુત્રીઓ સાથે અષાઢાભૂતિ સંસારના ભેગે અને વિલાસે ભેગવે છે. હવે રાજાના દરબારમાં જે જે નવા નવા નો આવે છે. તેને આ નટે અષાઢાભૂતિની સહાયતાથી જીતીને અનેક લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેની પ્રશંસા સર્વ નટકુલેમાં પ્રસાર પામી. આ સુખમાં અષાઢાભૂતિ નટને બાર વર્ષના વહાણું વહી ગયા. તેવામાં એક મહાન નટ ત્યાં પોતાની કળા વડે અન્ય નટને જીતવા માટે નીકળેલ તે આવ્યું. તે અનેક નટને જીતીને તેમના નામના પુતળા બનાવી બાંધતે હતે. આમ તેણે ચોરાસી પુતલાં પગે બાંધ્યાં હતાં. તે આ અષાઢાભૂતિની ખ્યાતિ સહન ન થવાથી રાજ્યસભામાં આ રાજાને જણાવ્યું કે “હે મહારાજ ! આપના રાજનટોને બેલા. મારે તેની સાથે નટકળા વિષયમાં વાત કરે છે. રાજાએ તેઓને બોલાવ્યા. તેઓએ-અષાઢાભૂતિ સહ સર્વનોએ આવનારા નટે સાથે વિવાદમાં એ કરાવ કર્યો કે “જે હારે તે સર્વ તેની મિલકત સામાને સેંપીને અહિંથી નીકળી જાય.” અને મહાનએ સર્વજન સમક્ષ તે પણને સ્વિકાર કર્યો. ત્યારપછી ઘરે જઈને સવકુટુંબને જણાવ્યું કે “હું આવેલા આ નટને જીતવા માટે જઉં છું.' ત્યારે તેની બન્ને પ્રાણવલ્લભાઓએ જણાવ્યું કે કાર્ય સિદ્ધ કરીને વહેલા પધારજો.” ત્યારપછી સર્વ સામગ્રી લઈને તે સભામાં આ પાછળ અને જણએ વિચાર્યું કે આપણને મદ્યમાંસ ખાધે આજે બાર બાર વર્ષ વીતી ગયાં છે. તેને સ્વાદ લેવાનો અવસર For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૫૧ પ્રાપ્ત થયે નથી. આજે આપણે સ્વામિ રાજદરબારમાં ગયે છે. તે નટ સાથે વિવાદમાં લગભગ તેમને છ માસ વ્યતીત થશે. તેથી આપણને સ્વતંત્રતા છે. માટે તેને મંગાવીને આજે આનંદ કરીએ. તે નિશ્ચય કરીને મદ્ય-દારૂ મંગાવીને બન્ને જણીઓએ કંઠ સુધી ઢીં. તેના ઘેનથી તે બન્ને ભાન ભુલી ઉન્માદમાં આવી ગઈ. અહીં દરબારમાં પ્રથમ નવા આવેલા વાદિ નટે પેતાની સર્વકલા રાજ સમક્ષ બતાવી તે સર્વકલાઓને ડી જ વારમાં મહાશય અષાઢાભૂતિએ જીતી લીધી અને નટને મદ ઉતારી નાખે. તેથી પોતાની સર્વ લક્ષ્મી અને ચેરાશી પુતળાઓને ત્યાગ કરીને શરમથી તે નટ નાસી ગયો. ત્યારપછી મહાનટ અષાઢાભૂતિ એકદમ પિતાના ઘરે આવ્યા. ત્યારે અને સ્ત્રીઓના વિચિત્ર સ્વરૂપે તેણે જોયાં. મદથી ગાંડી બનેલી બે નટ પુત્રીઓ જેમ તેમ લવે છે મોઢામાં માખીઓ પ્રવેશ નિર્ગમન કરે છે. આખું શરીર દુર્ગધ મારી રહ્યું છે. તેવી બનેની અવસ્થા જોઈને અષાઢાભૂતિને હદયમાં વૈરાગ્ય નિર્વેદ જાગૃત થયે. ગુરુએ આપેલ પ્રતિજ્ઞા સાંભળી. તેથી વિચારવા લાગ્યું કે “મને ધિક્કાર છે. જુહું બેલડું. એઠું ખાવું, નાગુ નાવું, નાચવું, આવા જુઠાણાના ઘર સમાન અને દુર્ગધે ઘેરાયેલી માખીઓના ચુંબનેવાળા મુખવાળી આ બન્ને પિશાચણીમાં રૂપના ચામડીયાની પિઠે મેહ પામીને હું અંધ બન્યું. વ્યવહારથી અને ધર્મથી પણ પતિત થયે. ” આમ વિચારીને અષાઢભૂતિ નિવેદ-વૈરાગ્યપરાયણ થયે. ગુરૂના વચને યાદ કરતે મેડા For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ઉપરથી નીચે ઉતર્યો અને નટના ઘરના સર્વ લેકેને કહેવા લાગે. “અનેક પાપની ખાણ સમાન સ્ત્રી ચરિત્ર બહુ જ વિચિત્ર અને ભયંકર છે. તમેને મેં મેહમાં મુંઝાઈને સ્વીકાર કર્યો અને મારા હાથમાં પૂજ્ય ગુરુએ આપેલ ચિંતામણું સમાન ચારિત્રરત્ન મૂખ બની કંકરની માફક ફેંકી દીધું. અને નરકદ્વાર સમાન ભેગેને ગ્રહણ કર્યા તેથી મને ધીક્કાર છે. નિકારણ પર પકારી જગતને ઉદ્ધાર કરનારા જીનેશ્વર પરમાત્માના વચનામૃતોને અજ્ઞાતવાડે મેં વૃથા બનાવ્યાં. શાસ્ત્રને ભયે પણ તે પ્રમાણે આચરણ ન કરીને ભણવાનું ફળ નિષ્ફળ કર્યું. પણ હવે હું સમજે. મારા હૃદયચક્ષુઓ ઉઘડયાં હવે તે હું ચરિત્ર શબ્દના પ્રથમ અક્ષર ઉપર બે માત્રવાળો આ લગાડીને ચારિત્ર શબ્દ બનાવી તેથી મારા આત્માને ઉદ્ધાર કરીશ.” આમ સર્વને જણાવીને ગમન કરવા લાગ્યા. તેટલામાં જેઓને મદ ઉતરી ગયા છે. પિતાની ભુલનું ભાન થયું છે તેવી બને જણીઓ કાલાવાલા કરતી નીચે ભેંય તળીએ આવીને “હે સ્વામિ ! હે પ્રાણેશ ! આ દાસી બાને એક અપરાધ ક્ષમા કરો. આ અબલાઓના જીવન નષ્ટ કરે છે. અમારું આ નવું યૌવન નિષ્ફળ કરે છે. વિગેરે કહી રડવા લાગી. ત્યારે તે બેભે આ ભેગની અભિલાષા અનાદિકાળથી આપણું પાછળ રાક્ષસીની પેઠ પડેલી છે જ અનંત જન્મ સુધી જીવ ભેગો ભેગવે તે પણ આશા પિશાચણી શાંત થતી નથી. ફક્ત એક પરમાત્મા જીનેશ્વર દેવના શાસ્ત્રીયપંથમાં શ્રદ્ધાયુક્ત થઈને ચારિત્રમાં અપ્રમત્ત બને ત્યારે તે આશા પિશાચણું For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૫૩ નષ્ટ થાય. પરમાત્માના માર્ગ વિના બીજા કેઈ પણ વડે તે શાંત થતી નથી. આમ તે બન્નેને તે કુટુંબ સાથે બહુ ધર્મ ઉપદેશ કર્યો પણ તેઓનું એક અંશ પણ દિલભીનું ન થયું. પથ્થર ભૂમિમાં ઉત્તમ અનાજનું બીજ નકામું જાય તેમ તેઓ ને કાંઈ પણ ધર્મલાભ ન થયે. પરંતુ જીવન ચલાવવા ધનની તેઓએ માંગણી કરી “ હે નાથ ! અમારી આજીવિકાને ગ્ય પ્રબંધ કરીને આપ સુખ પૂર્વક પધારે. અમે આપને નહિ શકીએ. તેણુઓના તેવા વચન સાંભળીને અષાઢાભૂતિ, મહારાજા સિંહની પાસે ગયા ને કહ્યું કે હે મહારાજ ! તમેને ચક્રવતી રાજાઓનું નાટક બતાવવાની ઈચ્છા રાખું છું.'રાજાએ તેને જેવા બહુ ખુશીથી હા પાડી અને કહ્યું કે “તે માટે તું તૈયાર થા.” ત્યારે રાજાની પરવાનગી મેળવીને સાત દીવસમાં ભારતચકીનું નવું અકલ નાટક અષાઢાભૂતિ નટે તૈયાર કર્યું. ત્યાર પછે. તે નાટકમાં અન્ય પાત્રની જે જે જરૂર હતી તેની તૈયારી કરાવી રાજ પાસેથી પાંચસો રાજકુમારોની માગણી કરી. તે મેળવીને તેમને પણ અભ્યાસ કરાવીને પાત્રમાં ઉતારવા કર્યા અને જણાવ્યું કે “હું જેમ કરે તેમ તમારે પણ કરવાનું છે. ત્યાર પછી પિતે ભરતરાજાને સ્વાંગ સજીને ચકની ઉત્પત્તિ પ્રગટ કરી અનુક્રમે ચૌદ રને પણ પ્રગટાવ્યા અને અનુક્રમે છ ભારતના ખંડેને સાધીને ચદ્ધિત્વનો અભિષેક પણ કરાવ્યું. બત્રીસ હજાર મુકુટબંધ રાજાએ સેવા કરતા દેખાડયા. ચોરાશી લાખ હાથી ઘોડા રથ અને છ—લાખ પાયદળ મહા સુભટે For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પણ પ્રગટાવ્યા છ ખંડને જીતીને વિદ્યાધરની કન્યારત્નને પરણીને તે સ્ત્રીરત્નને પટ્ટરાણી રૂપે સ્થાપન કરીને રૂષભકુટ ઉપર હું ભરત સમ્રાટ પ્રથમ ચકિ છું. તેવું નામ કાંકીરત્ન વડે લખીને એકલાખ બાણુહજાર સ્ત્રીઓના સ્વામિ થઈ અયોધ્યા નગરીમાં પોતાના રાજ્ય મહેલમાં પ્રવેશને દેખાવ બતા. ચકિત્વના અભિષેક મહાચ્છવને અને પછી બાહુબલી સાથેનું યુદ્ધ દેખાડીને નવાણુંભાઈઓની દીક્ષા પણ બતાવી અને કેમ કરીને આદર્શ ભુવનમાં આભૂષણ પૂર્વક પ્રવેશીને હાથની ટચલી આંગળીની વિટીને પડતી દેખાડી અને ક્રમે ક્રમે સર્વ આભુષણ છોડતાં ભરતની પેઠે. અન્યત્વ, એકત્વ, અસારત્વ, અનિવ ભાવના ભાવતા ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં શ્રેણએ ચડીને આરિસાની સનમુખ જ નટ અષાઢ:ભુતિ મહર્ષિએ કેવલજ્ઞાન, અને કેવળદર્શન પ્રગટ કર્યું પાંચ મુઠીથી લગ્ન કર્યો અને દેવે એ રજેહરણ મુખવસ્ત્રિકા આદિ સાધુનો વેષ (લીંગ) આપે. અષાઢાભૂતિમહર્ષિએ નાટકમાં પાત્ર માટે જેલા પાંચ રાજકુમારેને પ્રતિબોધ કરીને મુક્તિની સાધના કરાવી ચકિના નાટક માટે ભેગા કરેલા અનેક રને નટને આપી તેનું દ્રાદ્ધિ દુર કર્યું. આ પછી તે મુનિઓ અષાઢાભૂતિમહર્ષિ સાથે ચારિત્ર પાલતા જગત ઉપર વિચરવા લાગ્યા. તેમના પૂજ્ય ગુરૂએ કોઈ દ્વારા પરંપરાથી આ વાત જાણે હર્ષ પામતા તેમના ગુણને સ્મરણ કરતા તે અપૂર્વ ચેગ સામર્થ્યની સ્તુતિ કરવા લાગ્યા અહે! આ અષાઢાભૂતિનું બાહ્ય સામર્થ્ય કેટલું હતું. નાટકમાં તે ચક્રવતી હતે ચૌદરત્ને તેની પાસે હતાં પણ તેણે આ બાહ્ય સ્વરૂપને આંતરરૂપ પ્રગટાવ્યું આત્મા આ ઉપરથી સાચે ઈદ્ર For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૫૫ અને ચકવતિ છે તે કરી બતાવ્યું. તેણે આત્માના સર્વ પાપ કર્મને ક્ષણમાં ભેદી નાખ્યાં. અને નાટકના વેષમાં જ કૈવલ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી. તે મહાન અપૂર્વ આશ્ચર્ય છે. ધન્ય છે તે અષાઢાભૂતિ મહર્ષિને ખરેખર તે સર્વ મહર્ષિએમાં ગી એમાં અને ધ્યાનમાં પણ મહાનમાં મહાન છે. તે ૨૧ એ આત્મદર્શન ગૃહસ્થ ને પણ અપૂર્વ યોગ વડે થાય છે તેનું ત્રીજું દૃષ્ટાંત પણ પુજ્ય ગુરુવર આપે છે ! कूर्मापुत्रो गृहे तिष्ठिन् , केवलज्ञानमाप्तवान् । आत्मदष्टिप्रभावोऽयं, केन वारयितुं क्षमः મે ૨૨ ? અથ-કુર્માપુત્રે ઘરમાં રહ્યા છતાં પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું આ શુદ્ધ આત્મદષ્ટિના પ્રભાવને કેણ રોકી શકે તેમ છે? મારા વિવેચન-આત્મદષ્ટ એટલે આત્માના આંતરિક સહજ સ્વરૂપને સાક્ષાત્કાર કરે તેની પ્રાપ્તિ અર્થે અનેક યોગીઓ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણું સમાધિઓને અનેક કાલ પર્યત કરે છે. ત્યારે તેની કાંઈક ઝાંખી થાય છે. ભગવાન શ્રી મહાવીર દેવને આ દષ્ટિની પ્રાપ્તિ માટે નયસાર રાજાના ભાવથી આદરેલે પ્રયત્ન કેટકેટી સાગરેપમ ઉપરાંત પણ કેટલાક કાલે પુર્ણ આત્મદર્શન કરાવનાર છે. ત્યારે શ્રી કુપુત્રને બાહ્યભાવે માતાપિતાની સેવામાં પ્રવૃત્ત હોવા છતાં આંતર દષ્ટિથી બધાને પિતાથી ભિન્ન માનતા વહુ શમિશ ના િમે વન” એવી ભાવના ભાવતાં ગુણશ્રેણીમાં ચડતા અપુ અનિવૃત્તિ સૂક્ષ્મ સંપરાય આદિ ગુણસ્થાનક પ્રાપ્તિ એગ્ય ક્ષાયિક ભાવની For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ આ. દ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત શ્રેણિ વડે કમમેલને આત્મવીર્ય વડે નષ્ટ કરીને મહામહને વિનાશ કરી જ્ઞાન, દર્શન, અંતરાયને એક ઘડીમાં નાશ કરીને કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રગટાવ્યું. છતાં આશ્ચર્ય છે કે નિર્લેપથી કુટુંબની સેવા કરતા રહ્યા માતપિતાને પણ તે વાતની ખબર ન જ પડી. આવી ગની આત્મશક્તિ આત્મામાં તીરભાવે આપણામાં પણ રહેલી છે જે તેને કોઈ નિષેધ કરી શકે કે તેમ નથી જ મારા કુમપુત્રનું દૃષ્ટાંત દુગમ પુરમાં દ્રોણ નામને રાજા હતા. તેને દ્રમાદેવી પટરાણી હતી. તેને લભકુમાર પુત્ર હતું. રાજ્ય અને જુવાનીના મદથી રાજા નાના છોકરાને રમત ખાતર દડાની પેઠે આકાશમાં ઊડાડીને આનંદ માનતે હતે. એક વખત તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા તેમને વનની યક્ષિણી ભદ્રમુખીએ પુછ્યું કે “મારે પૂર્વ ભવને પતિ હાલ ક્યાં છે? જ્ઞાની એ જણાવ્યું કે “આ નગરના રાજાને તે પુત્ર થયેલ છે.” તે સાંભળીને પૂર્વભવનું સ્વરૂપ બતાવીને તે કુમારને વિષ. યમાં લેભાવી દેવશક્તિ વડે હરણ કરીને તે પોતાના ભુવનમાં લઈ ગઈ ત્યાં કુમારને પૂર્વભવને વૃતાંત જણ જાતિસ્મૃતિવડે પૂર્વભવ જાણુને પરસ્પર પ્રેમથી તે વાતને તેણે સ્વિકારી. દેવીએ તેના શરીરમાંથી દુર્ગંધમય દ્રવ્યને કાઢી નાંખીને સુંદર સુંગંધી દ્રવ્ય વડે પિતાને ભોગ કરી શકાય તેવું તેનું દીવ્યરૂપ બનાવ્યું. કુમારના માતાપિતાને તેની તપાસ કરતાં તેને For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭. આત્મદર્શન ગીતા પત્તો કેવલી દ્વારા તેમને મલ્યું. ત્યારે તેમણે વૈરાગ્યથી ચારિત્રગ્રહણ કર્યું આમ વિષયભેગમાં કેટલાક સમય જતાં દેવીએ પિતાના તે કુમાર પતિનું અલ્પ આયુષ્ય જાણુને તે વાત પતિને જણાવીને તેમને દિક્ષા માટે અનુમતિ આપી અને તેજ વનમાં કેવળી ભગવંત પામે તેને મૂક્યો ત્યાં કેવલીએ ધર્મોપદેશ કરતાં જણાવ્યું કે આ જીવ અનાદિથી ભેગમાં આસક્ત છે. તેણે તેમાં સુખ માન્યું છે. પણ વસ્તુતઃ તેથી સુખ કે સતેષ નથી જ થ. जत्तो च्चिय पच्चक्खं सेाम्म सुहं नस्थि दुक्ख मेवेदम् तप्पडियारविभत्तं, तो पुण फलंति दुक्खंति ॥१॥ विषयसुहुं दुक्खं चिय, दुकखप्पडियारओतिगिच्छिन्च तं सुहं उवयार ओ न उवयारो विणा तत्थं । २॥ હે, ભાગ્યશાળી, સમતાએ વિચાર કરીશ તે તને જે પ્રત્યક્ષરૂપ ઈન્દ્રય વિષયગત સુખ દેખાય છે. તે વસ્તુતઃ દુઃખ જ છે. તેને પ્રતિકાર કરીને ભેદ પાડીને વિચાર કરતાં તે ભેગના ફળરૂપ શરીરમાં જે પીડા થાય અશક્તિ થાય કળતર થાય તે દુઃખ જ છે. તેથી પંડિતે વિષય સુખને દુઃખ જ કહે છે. જેમકે શરીરપર ચળ-ખણજ આવતી હોય છે ત્યારે લેકે ખણવામાં સુખ માને છે પરંતુ ચામડીમાં લેહી બહાર આવે બળતરા થાય ત્યારે દુઃખ મેળવે છે. દુઃખને વધારો થાય છે. તેમ વિષય જોગવતાં આસક્તિ મટતી નથી પણ ભેગે ક્ષયાદિ રોગને ઉપજાવે છે. આ વાત પ્રત્યક્ષ સર્વને વિદ્વાન વૈદ્યોને અનુભવમાં For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તદ થી જ આ ૫૮ આ, ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત છે. જોકે ભેગ વખતે વિષયાસક્ત તેમાં સુખ છે, તેવી. બ્રમણ કરે છે. એટલે તેમાં સુખને આરોપ કરે છે. પણ તથ્ય વસ્તુ વિનાને આરોપ અસત્ય એટલે દુઃખને હેતુ જ થાય છે. મનુષ્ય દિજીને તેની અનાદિ કામસંજ્ઞા હોવાથી દુઃખમાં પણ સુખની કલ્પના કરે છે. તે માટે જણાવે છે કે : जह निब फले समुप्पन्नो कीडो कषु अपि मन्नए महुरं तह सिद्धिसुहे पच्चक्खे संसारे सुहं विति. જેમકે લીમડાના પત્ર પુષ્પ ફળાદિકમાં જે કીડાઓ થાય છે, તેઓ તેના રસમાં આસક્ત હોવાથી વિષ સમાન કડવા ને પણ મધુર માને છે. તેમ જે જીવાત્માઓને મેક્ષ અને સંવરમાં સુખ છે તેથી અજાણ હોવાથી અને તે સુખને કઈ પણ વખત અનુભવ્યું ન હોવાથી વિષયાદિને સુખરૂપે માનીને તેને સુખ કહે છે. વળી જવાનું કે जो भविओ मणुअभवं लहिउं धम्मे पमायमायरइ,सोहलद्ध चिंतामणिरयणं स्यणायरे गमइ ॥९॥ ભવ્યાત્મા પુણ્યયોગથી ચિંતામણિ રત્નની ખાણ રૂપ માનવ બવને પ્રાપ્ત કરી જે પ્રમાદ વિષય કષાય અને અવિરતિઓમાં પ્રવૃતિ કરીને ધર્મરૂપ ચિંતામણું રાનને ફેકી દેતે ભવસમુદ્રમાં પિતાના આત્માને જમાડવાને અનેક જન્મ મરણ ભેગવવા માટે ફેંકી દે છે. - આમ પૂજ્ય કેવલની વિસ્તાર પુર્વક ભવ વિનાશિની, મક્ષ માર્ગની શ્રેણિ સમાન દેશના સાંભળીને તે રાજકુમારે ગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કરીને પાળીને તેના માતા પિતા અને For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૫૯ તે મહાશુકદેવ લેકમાં દેવતા પણે ઉપન્યા અને આ યક્ષિણી દેવભવનું આયુષ્ય પુર્ણ કરી ભ્રમરરાજાની વૈશાલી નામે ભાર્યા થઈ. રાજા રાણી અને ધર્મને ઈષ્ટ માનતા એગ્ય આરાધના કરી અને તેઓ પણ મહાશુકમાં દેવપણે ઉત્પન્ન થયાં. તેમાં કુમાર દેવત્વનું આયુષ્ય પુર્ણ થયે આવીને રાજગૃહ નગરમાં મહેન્દ્ર નામના રાજાની ભાર્યા-મહારાણું કર્માદેવીની કુક્ષિમાં પુત્ર પણે ગર્ભરૂપે રહ્યો. સારા દિવસે સારા મુહુર્તમાં સારા લગ્નમાં તેને જન્મ થયો. દેહલે ધમકરણ મય આવ્યું હોવાથી માતા પિતાએ પુત્રનું ધર્મદેવ નામ રાખ્યું. પુર્વભવમાં કુતુહલથી લેકના બાળકોને બાંધીને પોટલા રૂપ બનાવીને આકાશમાં ફેંકવાનું કરવાથી આ ભવમાં તેનું શરીર વામન કુબડું થયું. યુવાન અવસ્થામાં તેને બે હાથની ઊંચાઈ થઈ તેથી રાજાના પુત્રને કુબડે કહેતાં લેકેને ભય લાગે તેથી તેમણે કુર્માદેવીથી ઉત્પન્ન થયેલ હોવાથી લેકેમાં કુર્મા પુત્ર તરીકે પ્રસિદ્ધિ પામે. યુવાન અવસ્થામાં આવે તે તેના રૂપ ગુણ વિજ્ઞાન આદિથી તે બહુરાજકન્યાને પર. રાત્રિએ મુનિઓથી કરાતી સૂવની આવૃતિ અને સ્વાધ્યાયમાં ગણાતા સૂત્રને સાંભળીને ઉહાપોહ કરતાં કુમપુત્રને જાતિસ્મૃતિ મતિજ્ઞાન પ્રગટ થયું તેના ધ્યાનથી સ્વકમને ભાવનાબેલે ખપાવતા ગુણ શ્રેણી એ ચડી મેડને પ્રથમ સમૂલ ઘાત કરીને જ્ઞાન દર્શનના આવરણેને તેણે અંતરાય કમને પણ શુકલધ્યાન ગે નાશ કરીને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કર્યું. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org } આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આ પછી તેમણે વિચાર્યુ કે જો હું અત્યારે મુનિવેષ રૂપ ચારિત્ર અ’ગીકાર કરૂ' તા વિરહના ચેગે વસ્તુ સ્વરૂપના અજાણુ માતાપિતા બહુ દુ:ખ અને મરણ પામે માટે તેઓને પ્રતિષ્ઠાધ કરવા મારે ગૃહસ્થાવસ્થામાં રહેવું ચગ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ષિ એવા અવસરમાં સ્વંગ થી ચ્યવીને તે કુમારના ચારે સબવૈતાઢય પર્યંત ઉપરના નગરમાં વિદ્યાધર થયા ત્યાં ભાગ ભોગવીને ચારણશ્રમણુ મુનિ પાસે સચમ લઈને સાધુ થયા અને મહાવિદેહમાં વિચતા જિનેશ્વર ભગવતાની યાત્રા કરવા ગયા. પ્રભુને વંદના કરીને ૭ દેશના શ્રવણુ કરવા એઠા. આ સમયે ચકત' પ્રભુને વંદના કરીને દેશના સાંભળવા બેઠા. દેશનાને અંતે ચક્રવતિએ પુછ્યુ કે ‘ ભરતમાં હાલ ચક્રવર્તિ કે કેવલી કે।ઇ વિદ્યમાન છે. ’ ત્યારે પ્રભુ એ જણાવ્યું કે ‘ હે ચક્રવર્તિ રાજા ભરતક્ષેત્રમાં કુર્માપુત્ર ગૃહસ્થના વેષમાં માતાપિતાને પ્રતિમાધ કરવા કેવલી હા। છતાં ઘરમાં જ રહ્યા છે. ' ત્યારે તે ચારે જણાએ ભગવાનને પૂછ્યું` કે ‘ અમને કેત્રલજ્ઞાન કયારે પ્રાપ્ત થશે.' ત્યારે તે ચાર મુનિઓને જણાવ્યું કે ભરતમાં રાજગૃહનગરમાં કુર્માપુત્રની પાસે તમાને કેવલજ્ઞાન પ્રાપ્ત થશે.’ 2 આ સાંભળીને તે ચારે ચ રણુ શ્રમણ્ણાકુમાંપુત્ર પાસે આવીને મૌન ધરીને બેઠા ત્યારે કુર્માંપુત્ર કેવલીએ કહ્યુ કે - તમે તી કર પરમાત્માને નમસ્કાર કરી તેમના વચન વડે મારી પાસે આવ્યા છે.' આ પછી તેમણે તેમનુ પૂ॰ાત્ર સ્વરૂપ કહી બતાવ્યુ તે પેાતાના પૂર્વભવનું સ્વરૂપ સભળીને જાતિરણુ પામીને ક શ્રેણીમાં ચડયા અને કેવલજ્ઞાન પામ્યા આ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા પછી તે કેવળ અનવર ભગતને વંદન કર્યા વિના કેવલીયર્ષદામાં બેઠા. ત્યારે શું પૂછ્યું કે “ ભગવંત આ ચાર મુનિઓ વંદન કર્યા વિના કેમ બેઠા. પ્રભુએ જણાવ્યું કે તે ચારે મુનિઓ કુર્માપુત્રના મુખથી પિતાને પૂર્વ ભવ સાંભળીને કેવલી થયા છે. ઇંદ્ર પુછયું કે “તે કુપુત્ર કયારે દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરશે.” ત્યારે પ્રભુએ જણાવ્યું કે “આજથી સાતમા દિવસે તે દ્રવ્ય ચારિત્ર સાધુવેષને ધારણ કરશે. તે માતાપિતાને પ્રતિબંધ કરીને કેશ લેચ કરશે. દ્રવ્ય ચારિત્રને લઈને દેએ રચેલા સુર્વણ કમળ પર બેસીને ધર્મદેશના વડે અનેક ભવ્યાત્માઓને પ્રતિબંધ કરીને મોક્ષ લક્ષમીને પામશે.” જઘન્યથી બે હાથની ઉંચાઈવાળા મેક્ષમાં જાય છે. અરે ઉત્કૃષ્ટથી પાંચશો ધનુષ્યની કાયાવાળા મેલમાં જાય છે. હવે પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે આત્મ દૃષ્ટિનો અપૂર્વ પ્રભાવ આજે પણ દેખાય છે. – आत्मदृष्टिप्रभावेण, सदानन्दास्सुसंयताः अधुनाऽपि विलोक्यन्ते, बाह्यदृष्टिपराङ्मुखाः અર્થ –આત્માની દૃષ્ટિના અપૂર્વ પ્રભાવથી સુસંયમી સદા આનંદને અનુભવ કરે છે. તેવા બાહ્ય દૃષ્ટિથી વિમુખ રહેલા મહાત્માએ આજે પણ જોવા મળે છે. ૨૩ વિવેચન-હે ભવ્યાત્માઓ ! આત્માના સ્વરૂપનું જેને ભાન થાય છે તે આત્માને આ ભવમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિ નથી રહેતી. આ આદૃષ્ટિને અપૂર્વ મહાન પ્રભાવ જોવાય છે. ક્ષપશમ ભાવે જેણે આત્માના દર્શન કર્યા છે. તેવા For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આત્માઓ અહિં આ શરીર વડે સર્વ જીવેના અહિંસક સત્યવચની, ચેરીના ત્યાગી, બ્રહ્મચારી, અને પરિગ્રહના ત્યાગી હોવાથી બહારના કારણેથી કેઈપણ જીવની સાથે વર વિરોધ કરતા નથી. તેમજ અંતરમાં પણ છળ, કપટ, કૂડ પાસ આચરવાની તેમને જરૂર પડતી ન હોવાથી તેવા સંયતી આત્મા સાધુપુરુષે અહિં પણ આનંદ ભેગવે છે. ભગવાન શ્રી આચાર્ય હેમચંદ્ર સૂરીશ્વરજી કહે છે કે मोक्षोऽस्तुमास्तु परमानन्द वेद्यते खलु यस्मिन्नखिल सुखानि प्रतिभासन्ते न किञ्चदिव ॥१॥ શુદ્ધ આત્મદષ્ટિના પ્રભાવથી અહીં આજે આનંદ અનુભવાય છે તે દેશની વાનગી જેવો જ હોય છે. તેથી હાલમાં મેક્ષ પ્રાપ્ત થાય કે ન થાય પણ આત્મસ્વાનુભવને પ્રત્યક્ષ આનંદ તે અનુભવાય છે જ. તે આનંદની પાસે સર્વ સંસારના બધા ગણુતા સુખે કાંઈ હિસાબમાં નથી તૃણ સરખા પણ નથી. આ અનુભવ આત્મદ્રષ્ટિના ધ્યાનવાલા એગીએ રૂપસ્થ ધ્યાનમાં યા રૂપાતીત ધ્યાનમાં પ્રવૃતિ કરનાર આનંદધન, યશોવિજયજી, દેવચંદ્ર આદિ મહાગીએ આ શરીરમાં આજ ભવમાં અનુભવતા હતા. કારણ કે તેઓ પુદ્ગલ ભેગ સાતા અશાતા અનુકુલ પ્રતિકુલ બહારના સંગે સંબ છે ઉપર દ્રષ્ટિ નહેતા રાખતા તેથી મહા સંચમી એવા મહાપુરૂષ પરમાનંદને અનુભવ કરતા હતા. શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે – निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् विनिवृतपराशानां, मोक्षोऽत्रेव महात्मनाम् ॥१॥ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા જેએને મન કમને વિકાર નથી કેઈ પણ સંક૯પ વિક ૫મય બાધા નથી જે આત્મ જ્ઞાનના સાર રૂપ સમ્યકત્વ ફલને પ્રાપ્ત થયેલા છે. અને પર પુંગલની આશા ત્યાગ કરવાથી મેક્ષના જેવી વાનગી રૂ૫ આનંદ અનુભવે છે. પારકા જ્યારે આત્મા સંક૯પ વિકલપોનો ત્યાગ કરે છે. ત્યારે આનદ મેળવે છે. તે જણાવે છે – आत्माऽसंख्यप्रदेशेषु, स्थीयते शुद्धदृष्टितः स्थिरत्वेनानुभूयत. चिदानन्दमहोदधिः _૨૪ || અર્થ -આમા પિતાના અસંખ્યાતા પ્રદેશમાં રહે છે. તે શુદ્ધ દ્રષ્ટિથી સ્થિરતા વડે ધ્યાન વડે અનુભવ કરતાં જ્ઞાન. દર્શન ચારિત્રરૂપ આનંદ મહોદધિ સ્વરૂપ આત્માને અનુભવ થાય છે. ૨૪ વિવેચન -આત્મ સ્વભાવથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય રૂપ સચ્ચિદાનંદને મહાસમુદ્ર અસંખ્યાત પ્રદેશ થાય છે. તેને ગાભ્યાસ વડે કમંપડદા હટાવીને ગિઓ પ્રત્યક્ષ રીતે અનુભવે છે, તે આત્મદૃષ્ટિની પ્રાપ્તિ મેહનીય કર્મની ભયંકર ગાંઠ જ્યારે ભેદાય ત્યાર પછી જ થાય છે. એટલે સંસારમાં સુખ અને દુઃખને ભેગવતાં અકામ નિર્જરા વડે આત્મા બહુ કમંદલને ભેદ કરીને મોહનીયકમની વજા અપમહાકઠણ ગાંઠની નજદીક આવે છે જીવની ત્યાં સુધીની વાગ્ય પ્રવૃત્તિને યથાપ્રવૃત્તિ કહેવાય છે. તે વખતે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને એક કેકેડી સાગરોપમથો પણ પલપનના અસખ્યાત ભાગે અલ્પ સ્થિતી કરેલી હોય છે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અપૂર્વ કરણમાં જેમ બલવાન કઠીઆર કુહાડા વડે રાયણવૃક્ષની બહુ કઠણ ગાંઠને ભેદે છે. તેમ જીવ પણ અપુર્વ વીર્યના ફેરવવા વડે કર્મગાંઠને ભેદ કરીને અપુર્વકરણને સફલા કરે છે. ત્યાર પછી સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વ મોહનીય, તેજ અનંતાનુબંધી કષાયની ચોકડીને ખપાવીને જીવ સભ્યત્વ દર્શન એટલે આત્મસ્વરૂપના દર્શન શ્રદ્ધા પ્રાપ્ત કરે છે. આત્મા અસંખ્ય પ્રદેશમય જ્ઞાન, દર્શન ચારિત્ર ગુણ યુક્ત છે. તેમ અનુભવે છે. जा गंठी ता पढमं गंठी समइच्छेओ भवे बीयं अनियहि करणं पुण सम्मत्त पुर क्खडे जीवे ॥१॥ ગાંઠ સુધી આવવું તેને યથાપ્રવૃત્તિકરણ કહે છે. અને જે ભાવનાથી મેડની ગાંઠ ભેદાય તે અપુર્વકરણ કહેવાય છે ત્યાર પછી સમ્યકત્વ સન્મુખ- આત્મસ્વરૂપની શ્રદ્ધામય દષ્ટિ જે પ્રગટ થવાના સમય સુધીને અનિવૃતિ કરણ કહેવાય છે. અને સમ્યગૂ દર્શન જે શુદ્ધ પરિણામની ધારાએ થાય છે. તેને અંતરાકરણ કહેવાય છે. તે સફ7 વડે અંતર દ્રષ્ટિ વિકસ્વર પામતી હોવાથી આત્મા પોતાના સ્વરૂપને અનંત જ્ઞાન દર્શન ચારિત્ર, વીય ઉપગ તપ વિગેરે સર્વગુણને મહોદધિ જાણે છે તેને પ્રગટ કરવા માટે જે આવરણ કર્મો છે. તેને ભેદવાને નિશ્ચય પણ આત્મદ્રષ્ટિના પ્રભાવથી કરે છે. ૨૪ આત્મા અંતર દ્રષ્ટિને કયારે પ્રાપ્ત કરે તે જણાવે છેचित्तं स्थिरं यदा स्वस्मिन् , तदाऽन्तदृष्टिभाग भवेत् ; सोऽन्तरदेष्टिप्रभावेन, कार्य किमवशिष्यते. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા અર્થ :-જ્યારે ચિત્તની વ્ય સ્થિરતા આવે ત્યારે જીવ આત્મદ્રષ્ટિવાળે થાય છે, તે અંતરદ્રષ્ટિના પ્રતાપ વા પ્રભાવ વડે કયું ધાર્યું કાર્ય કરવામાં બાકી રહે તેમ છે પરપા વિવેચન - જ્યાં સુધી આત્મા ચંચલતાને ધારણ કરે ત્યાં લગી વસ્તુ સ્વરૂપને પામી શકતું નથી કહ્યું છે કે "वत्स किं चञ्चलस्वान्ता, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि निधि स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १॥ હે વત્સ! તું ચિત્તની ચ ચલતા ધરે છે. ત્યાં લગી યથાર્થ સ્વરૂપને તું જાણું શકવાને નથી જ અને જેમ ચંચલ ચિત્ત વૃત્તિવાલા મૃગે રણમાં (મરૂભૂમિમાં પાણીની બ્રાંતિથી રખડી ને મરી જાય છે પણ તેની તૃષા શાંત થાય તેવું પાણી તેમના હાથમાં આવતું નથી. તેમ તું પણ બાહ્ય વિષમાં ચિત્ત વૃત્તિઓને સુખની આશા રાખીને દોડાવે છે. પણ તેથી સત્ય સુખનું સ્થાન તારા હાથમાં આવવાનું નથી પણ સ્થિરતા પૂર્વક આત્મ સ્વરૂપ કે જે પૂજ્ય ગુરુઓએ ઉપદેશ્ય છે. તેમાં સ્થિરતા પૂર્વક એકાગ્રભાવે સ્થિર થઈને વિચાર કરી આત્મધ્યાન કર ! તો તારી પાસે જે અંતરમાં પરમનિધાન સ્વરૂપ રન ત્રયી છે તેને પ્રત્યક્ષ કરી શકીશ. અંતરદષ્ટિને એ અપુર્વ પ્રભાવ છે કે તેની પાસે અન્ય બાહ્ય હથિયાર મંત્ર તંત્ર વિગેરે શક્તિ નકામી જાય છે. માટે બાહ્ય શક્તિ ઉપર વિશ્વાસ કરવા કરતાં આત્મસ્વરૂપની શક્તિ પ્રગટ કરવા ઉદ્યમવંત થવું. માટે સ્થિરતાથી અંતરભાવે આત્મસ્વરૂપનું ધ્યાન કર છે ૨૫ અંતરંગમાં સ્થિરતા લાવવા માટે તું સવ જગતના For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જીવાત્માઓ પ્રત્યે શુદ્ધ પ્રેમમય બને, એ માટે પૂજય ગુરૂદેવ જણાવે છે કે – मित्रभावश्च जीवेषु, प्रमोदः सजनेषु च, कृपादृष्टिश्च दीनेषु, माध्यस्थ्यं भावयेच्छुभं. ॥२६॥ અર્થ -સર્વ જી ઉપર મિત્રભાવ સજજને ઉપર પ્રમોદભાવ તથા દીન દુઃખી છ ઉપર કૃપાભાવ અને અમિ ઉપર માધ્યરચ્ય ભાવને સારી રીતે ધારણ કર ૨૬ વિવેચન :-જગતના સર્વ જીવે ઉપર પિતાના આત્મા સમાન ગુણસ્વભાવવંત જાણુને મિત્ર ભાવે પ્રેમ કરે, સમાનેy મૈત્રી જ્યાં જ્યાં સમાન સ્વભાવ હેય સમાન વય હાય, સમાન કુલ હોય, સમાન જાતિ હોય તેવા તેવા મનુષ્ય સાથે પ્રાયઃ મત્રી થાય છે. આપણા આત્માના સ્વરૂપ સમાન જગતના સર્વ આત્માઓનું સહજભાવે સમાન સ્વરૂપ હોવાથી સર્વ જીવાત્માઓને આપણું બધુ સમજવા અને તેઓનું ભલું થાય તેવા પ્રયત્ન અવશ્ય કરવા. કેઈપણ જીવ દુઃખી ન જ થાય તેવી ભાવનાને મૈત્રીભાવના પૂજ્ય પુરુષે જણાવે છે. શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે माकान्कोऽपि पापानि मा भूत्कापि दुःखितः मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥१॥ કઈ પણ જીવ પાપોને ન જ કરો. પાપજ દુઃખનું ઉપાદાને કારણે થાય છે. તેવા પાપને જે છો ત્યાગ કરે તો અશાતા વેદનીય કર્મને ન બાંધે અને કદાપિ પણ દુઃખને નજ પામે. આથી કઈ દુખી ન થાઓ એવું પરમપુરૂષે સર્વદા ઈચ્છે છે. આ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૬૭ સર્વ જગત્-જગતના સ` આત્માએ કમ` બંધનથી સ થા મુક્ત થઇને મેાક્ષનું નિત્ય સુખ ભગવનારા થાય. આવા ભાવનામય જે પ્રેમ તેને પૂજ્યા મૈત્રીભાવના કહે છે. જો કે સામાન્ય રીતે સદ્ અજ્ઞાનીઓમાં રાક્ષસામાં કે હિં'સક પશુપક્ષીઓમાં પણ પેાતાના અપત્યેા-પુત્ર શ્રી આદિમાં વિષયાદિમય પ્રેમરૂપ મૈત્રી હોય છે. પણ તે સાચી મૈત્રી ન કહેવાય. તેમજ રાજ્યના કમ ચારીઓ મુસિ પણ વાણી અને લેખિણીમાં પ્રેમમૈત્રીને વ્યક્ત કરે છે. પણ તે સત્ય શુદ્ધ પ્રેમ રૂપ મૈત્રીભાવ ન સમજવે. સજીવે પૂણ સચ્ચિદાનને ભેગવે એવી ભાવનામય પ્રેમમૈત્રી તેજ સાચી મત્રી છે. બીજી ભાવના સજ્જના ઉપર પ્રમાદ ભાવ કરવા જેઆ જગતના કલ્યાણ માટે પેાતાના જગત સબંધી ભેગ સુખાને તિલાંજલિ દઇ ને સાચું સુખ જીવાને કેવી રીતે મળે તે માટે નિરંતર ચિ ંતવન કરતા, અજ્ઞાનીએ તરફથી આવતા દુ:ખ ઉપસર્ગાને સમતા ભાવે સહન કરતા, વસ્તુ સ્વરૂપના યથા નિશ્ચય કરીને જગતના કલ્યાણુ માટે સતત પ્રવૃતિ કરનારા, સજ્જના સમજવા. તેએના ગુણ્ણાના જે પક્ષપાત, તેમના ગુણેા અને કલ્યાણુ મય પ્રવૃત્તિની પ્રશંસા કરવી તે પ્રમાદ ભાવના કહેવાય છે, શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે 6 अपास्ताऽशेषदोषाणां वस्तुतच्चावलोकिनाम् ॥ गुणेषु પક્ષપાતો યઃ સ પ્રમોટ પ્રીતિંત : રા અર્થ: હિ'સા અસત્ય, ચારી, મૈથુન, પરિચર્ડ, ક્રોધ, માન માયા, લેાભ, રાગ, દ્વેષ કલેશ, ચાડી આળ, ખાટા આરોપ, રતિ, For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. હિસાગરસૂરિ કૃત વિવેચન સહિત સમજી ભાવના હું.અથી અને કહવાય છે અરતિ, માયા પૂર્વકનું અસત્ય, મિથ્યાત્વશલ્યરૂપ સર્વપાપમય દેશે અને અજ્ઞાન વિગેરેનો ત્યાગ જેમને થયે છે તેવા તથા જગતના સર્વ રૂપી અરૂપી પદાર્થોના દ્રવ્ય ગુણપર્યાય-પરિણામને નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ નય પ્રમાણ વિગેરે દષ્ટિથી અવકનારા સર્વ તીર્થકર, ગણધર, સામાન્ય કેવલી, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સમ્યકત્વ ગુણવંત વિગેરેની ઉત્તમ પ્રવૃતિ કે જે જગત કલ્યાણકારી હોય તેની મનમાં આહૂલાદ પૂર્વક પ્રશંસા કરવી તે પ્રમેદ ભાવના સમજવી - ત્રીજી ભાવના દીન દુખી જીવેને દેખીને હૃદયમાં દયા અનુકંપા કરવી તેઓને દુ:ખથી મુક્ત કરવા આપણાથી જે શકય હોય તેવી પ્રવૃતિ કરવી તે કરુણ કહેવાય છે. શ્રીહેમચંદ્ર પ્રભુ જણાવે છે કે – दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम्, प्रतिकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥ ३॥ અર્થ –દીન એટલે દુખી દ્રવ્યથી રોગ પીડાથી આજીવિકાના અભાવથી ભયંકર ઉલ્લઠેના ઉપદ્રવથી જે દુઃખી તે દ્રવ્યથી દુઃખી જાણવા અને મિથ્યાત્વ અજ્ઞાન પાપ શાસ્ત્રના અભ્યાસથી કુમાર્ગમાં પડેલા અનંત ભવ પરંપરામાં નિરંતર દુખે ભગવનારા ભાવ દુઃખી સમજવા. તેમજ નવા નવા વિષય ભેગની લાલચથી પ્રયત્ન કરતા છતાં જેમની ઈચ્છા પૂર્ણ થતી ન હોવાથી નિરંતર આર્તધ્યાનમાં પડેલા રાવણ જેવા આ જાણવા. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા દ્રવ્યથી દુઃખી આd જે રોગથી પીડાતા હોય તેને દુખથી મુક્ત કરવા દવા તથા દ્રવ્યદાન કરવું, ભયકારક ગુંડાથી બીક પામેલાને રક્ષણ આપવું તે પણ કરૂણ ભાવના કહેવાય છે અને ભાવથી દુઃખીઓ તથા દિને પ્રત્યે તેમનું અજ્ઞાન નષ્ટ થાય સમ્યગુજ્ઞાન દર્શનને પ્રાપ્ત થાય તેમજ વ્રત નિયમ શૌચતા પાળી શકે તેવી તેઓને સહાય કરવી તે ભાવ દયા સમજવી. અશુભ આચરણમાં અત્યન્ત રકત હોય, ધમી પ્રત્યે દ્વેષ કરતા હોય મારણાંતિક ઉપસર્ગ કરનારા હોય તેવા અમિ આત્માઓ પ્રત્યે પણ અમત્રી ન કરવી પણ તે પ્રત્યે માધ્યસ્થ ભાવ-ઉપેક્ષા ભાવ ધર, શ્રી હેમચંદ્ર સૂરવિર જણાવે છે કે - कुरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु, आत्मशंसिषु यो. पेक्षो, तन्माध्यस्थमुदीरिम् ।। ४ ॥ અર્થ:- જે પાપત્મા અભક્ષ્યભક્ષક, અગમ્યગામી, અપેયનું પાન કરનારે, મુનિ ત્રાષિ સ્ત્રી બાલ બ્રણ ઘાતક હોય, અઢારે પાપમાં પ્રવૃત્ત હોય, જેનામાં પૂજ્ય અપૂજ્યનો વિવેક ન હોય, દેવગુરૂ ધર્મને નહિ માનનારો હોય, તેમજ પૂજ્ય ઉપર ખોટા આળ કલંક ચડાવીને ખાનગીમાં કે જાહેરમાં ભારે નિંદા કરનારે હય, પાપથી દુઃખ ભેગવવા નરક તિર્યંચમાં જન્મવું પડશે તેવા ભય વિનાને હાય, દેવગુરૂને ભયંકર ઉપસર્ગ, પરિશ્રમ, અને દુઃખ આપનારો હોય તેના પ્રત્યે ક્રોધ કે શાપ નહિ આપતાં માધ્યસ્થતા- ઉપેક્ષા ભાવને ધારણ કરે. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આ ચાર ભાવનાવડે આત્માને અનાદિકાળથી વળગેલા કર્મને નાશ થતાં આત્મદર્શનની એગ્યતા પ્રાપ્ત થાય છે. આ ચાર ભાવના જે કાર્ય કરે છે તે પૂજ્ય શ્રી જણાવે છે मैत्र्यादिभावनायुक्तो, हंसः प्राप्नोति शुद्धताम् ; शुद्धतायाः प्रकर्षेण, साक्षादात्मा अदृश्यते. 1. ૨૭ અર્થ :-આચાર મૈત્રી પ્રમોદ કરૂણું માધ્યસ્થ ભાવના ભાવ નારો હંસ-આત્મા શુદ્ધતાને પામે છે આમ શુદ્ધતાની ઉત્કૃષ્ટ અવસ્થાથી આત્મા સ્વયં આત્મદર્શન-સાક્ષાત્કાર કરે છે. મારા વિવેચન –આત્માને હંસની સાશ્યતા આપીને પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે જે હંસ ઉજ્વલવણે છે તેમ આત્મા સ્વસત્તાએ કર્મની અવિવક્ષામાં સ્વરૂપથી ઉજવલ છે. અથવા તેના મધ્યભાગે નાભિમાં રહેલા આઠ રૂચક પ્રદેશ સદા નિરાવણું હોવાથી ઉક્વલ છે. તે ઉજવલતાના એગે કાલ પરિપકવ થતાં સર્વ પ્રદેશને પાંચ કારણની પ્રાપ્તિ થતાં ઉજવલ કરી શકે છે. આત્મા મંત્રી પ્રદ કારૂણ્ય માધ્યસ્થ ભાવના ભાવતે છતે નિરંતર તેના અભ્યાસથી જેમ જેમ ભેદ પામતે જાય છે. તેમ તેમ મોહના આવરણે વિલય કરતે છતે છેવટે પ્રત્યક્ષ આત્માના સ્વરૂપને જેનારે થાય છે. એટલે પ્રથમ સંસારના દુખેને પિતાથી અનુભવ કરતો અથવા ભાગ્યવંતેના વિષયેના ઉપભેગોને દેખી તેવા ભેગની ઈચ્છા કરતે અજ્ઞાન ભાવે તપ કરતે કેટલાક કર્મને ખપાવતે આત્મા યથાપ્રવૃત્તિ કરણ કરે છે. પણ જે સદ્દગુરૂના ગે સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય તો સર્વ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા જગતુ જતુ પ્રત્યે વ્યાદિભાવના કેળવતે છતે મેહનીય કર્મની સાતપ્રકૃતિને ખપાવતે છતો અપૂર્વકરણ અનિવૃત્તિ કરણ કરીને સુદેવ, સુગુરૂ સુધર્મની ઉપર પ્રેમપૂર્વક રૂચિ કરતે સફથ સ્વરૂપ આત્મ દર્શનને હંસ આત્મા પ્રાપ્ત કરે છે. તે સમ્યગદર્શની આત્મા સુદેવ સુગુરૂ સુધર્મની આરાધના કરત મિથ્યાદિભાવના બલ વડે દેશવિરતિ અને સર્વ ચારિત્રને અનુક્રમે પ્રાપ્ત કરી ગુણ શ્રેણમાં વધતે આત્મ ઘાતક કર્મોને આત્મવીય વડે ઘાત કરીને કેવલજ્ઞાન અને કેવળ દર્શન યુકત થઈને પુર્ણ આમ દર્શનને પ્રત્યક્ષ અનુભવે અને જગતના સર્વ આત્માઓને પણ તે સત્તાથી પોતાના સમાન શક્તિવંત જાણે છે. તે માટે શ્રીમાન આત્માગી શ્રી દેવચંદ્રજી સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છે કે – તુમ પ્રભુ જાણુગ સર્વ જગ દેખતા હે લાલ સર્વ જગ દેખતા નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા હે લાલ સહુને લેખતા પરપરિણતિ અન્વેષપણે ઉવેખતા હો લાલ, અવેષપણે ભેગ્યપણે નિજશકિત અગવેષતા હે લાલ ગષતા, અર્થ - હે પરમાત્મા સુવિધિ જિનેશ્વર તમે તે આખા સર્વ જગતને જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ કાલ રૂપે છે. એ દ્રવ્યથી વ્યાપક છે. તેને નિરંતર સેય ભાવે રાગ દ્વેષ ના અભાવથી જોઈ રહ્યા છે. તેમજ સર્વ ભવ્યાત્માઓને પણ જુઓ છો સર્વ આત્માઓને ચૈતન્યમય પોતાના સમાન સર્વ આત્મદ્ધિમય પૂર્ણ છે તેમ જાણે છે પણ તે સર્વ આત્મા For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત એની આત્મઋદ્ધિ માહ અજ્ઞાનાદિ કમને ભયંકર આવરણથી દબાઈ ગઈ હોવાથી તેઓ પિતાને શુદ્ધ આત્મ સ્વભાવને નહિ જાણતા હોવાથી ચારગતિ ચોરાસી લાખ યૂનિઓમાં ભમે છે પણ દરેક આત્મા સત્તાથી અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય ઉપગમય નિજગુણને ર્તા ભોક્તા તેમાં જ સદા વિચરનારે અનંતગુણેને સ્વામી છે તેથી સર્વ આત્માઓ પણ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર નિશ્ચયથી કરી શકે છે માટે સર્વજીએ એવી ભાવના કેળવવા નિરંતર પ્રયત્ન કરવું જોઈએ. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यमकिञ्चनम् ; अभक्ष्यवस्तुसंत्याग, आत्मदर्शनहेतवः ૨૮ છે. અર્થ-આત્મદર્શનની અભિલાષા રાખનારે અહિંસા-સત્યઅચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત તથા અભક્ષ્ય ભેજનને ત્યાગ અવશ્ય કરવું જોઈએ. કારણ કે તે તેના હેતુઓ છે. ૨૮ - વિવેચન –આત્મ દર્શનને ઈચ્છનારા મહાનુભાવેને યમ નિયમ આસન શૌચ ધ્યાન જ્ઞાન શ્રદ્ધારૂપ ઉત્તમ ચારિત્ર અવશ્ય જરૂરી છે. તે યમમાં અહિંસાની પ્રથમ જરૂર છે. સર્વ ને આપણી જેમ સુખશાતા પ્રિય છે. તેથી જે આચરણાથી આપણને દુઃખ લાગે તેવી આચરણ આપણે અન્ય પ્રત્યે ન કરવી આપ ણને જીવવું સ્વતંત્ર વિચરવું પ્રિય છે. તેમ અન્ય સર્વ જીને પણ તેવું પ્રિય હોવાથી કેઈને દુઃખ-અશાતા થાય કે મરણ થાય તેવી આચરણે આત્મદર્શનના અભિલાષીઓએ ન કરવી જોઈએ. અહિંસાનું સ્વરૂપ શ્રી હેમચંદ્રસૂરિ જણાવે છે કે – For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૭૩ છે અથવા સાઈન અને છેને આપણું મન થાય તેની મા કહે તો અહિંસા આ* છે છતરવું નહિ તે न यत्पमादयोगेन, जीवितव्यव्यपरोपणम् सानां स्थावराणां च तदहिंसावतं मतम् ॥१॥ અર્થ - અજ્ઞાન સંશય વિપર્યય અને પ્રમાદના ચેગે જે સ્થાવર એકેન્દ્રિય અને રસ-બે ઈન્દ્રિયાદિથી પચેંન્દ્રિય સુધીના જીવોની હિંસાને ત્યાગ કરે તે અહિંસા. સર્વ જીવોને પોતાના સમાન ગણુને કેઈનું મન તથા કાયાને દુખ ન થાય તેવી આપણું મન વચન કાયાની જે પ્રવૃત્તિ તેને પરમ પૂજ્ય અહિંસા કહે છે. તેવી અહિંસા આત્મસ્વરૂપના અભિલાષીએ અવશ્ય પાળવી જોઈએ સત્ય સાચું બોલવું કેઈને પણ છેતરવું નહિ કે ખેટે અનર્થ થાય તેવી બુદ્ધિ સલાહ ન આપવી. શક્તિ હોય તે સત્ય સદાચરણને ઉપદેશ આપે તે સત્ય વચન કહેવાય છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે प्रियं पथ्यं वचस्तथ्यं,मूनृतव्रतमुच्यते, तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितच यत् ॥२॥ જે વસ્તુ જેવી હોય તેવી કહેવી તે તથ્ય કહેવાય છે પણ તે સાંભળનારને પ્રેમ ઉપજાવે તેમજ આત્માનું હિત કરનારું હોય તેને સત્ય વચન સમજવું. જે પ્રિય હોય પણ આત્મ હિત કરનારું ન હોય તે તથ્ય હોય તે પણ અસત્ય સમજવું. જે પરમાર્થ દ્રષ્ટિએ સત્ય હિતકર હોય તેવું વચન આત્મદર્શનમાં ઉપકારક થાય છે. આ અસ્તેય-ચારીને ત્યાગ કરે. પારકી વસ્તુ કે જેને આપણે માલિક નથી તેને લેવી વાપરવી કે ઈચ્છા થાય તેમ ઉપયોગ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ આ. રદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત કર, તે ચેરી કહેવાય છે. અન્ય મનુષ્યનું ધન, સુવર્ણ રૂપું, હિરણ્ય, ધન્ય વિગેરે નવ પ્રકારની જે મિલ્કત તથા સ્ત્રી દાસ દાસી ગાય ભેંસ બકરી ઊંટ ઘેડે બળદ વિગેરે ઘર હાટ વિગેરે સ્થાવર જંગમ મિલ્કત હોય તે તેના માલિકની આજ્ઞા મન્યા પહેલા આપણાથી ન લેવાય ન વપરાય, જે વાપરીએ તે ચોરી જ ગણાય. ભગવાન શ્રી હેમચંદ્રસૂરિવર જણાવે છે કે – __ अनादानमदत्तस्याऽस्तेयव्रतमुदीरितम्, बाह्यप्राणा नृणा मर्थी हरता तं हता हि ते ॥३॥ અર્થ –ધનધાન્ય આદિ વસ્તુઓ તેના માલિકે આપણને સમર્પણ ન કરી હોય અથવા અમુક સમય માટે વાપરવા આપી ન હોય તે વસ્તુને ન ગ્રહણ કરવી તે અસ્તેય–અચૌર્ય વ્રત સમજવું. તે વરતુઓ અહિં સામાન્ય રીતે ચાર પ્રકારે ગણાવી છે તે साभीजीवादत्तं, तित्थयरअदत्तं तहेवं य गुरुहिं एवम दत्तं चउहा पन्नत्तं वीयरायेहिं ॥ १ ॥ કઈ પણ વસ્તુ કે જે આપણને ઉપયોગી લાગતી હોય તે પણ તેના માલિકની રજા વિના વાપરવી લેવી જોગવવી તે ચારી ગણાય છે. જો કે જે ચાર છ સાત, આઠ નવ અને દશ પ્રાણેને ધરનારા છે તેની ઈચ્છાને જાણ્યા વિના લેવું તે જીવાદત્ત અથવા ગૃહસ્થને સ્ત્રી દાસદાસીની. ઈચ્છા ન હોવા છતાં તેના ઉપર બલાત્કારથી વ્યભિચાર કરે તે પણ જીવાદત્ત ચેરી જ સમજવી. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મન ગીતા સાધુ સાધ્વીએ શ્રાક શ્રાવિકા અને સમ્યગ દુનિઆને તીર્થંકર પરમાત્માએ જે જે ક્રિયા વ્યવહાર ન કરવા આસા કરી હાય તેવી ક્રિયા અનુષ્ઠાન આચરણા કરવી તે તીથ કર અદત્ત કહેવાય અથવા જે તત્ત્વ જ્ઞાન વ્યવડાર વિગેરે પરમાત્માએ નિષેધ કર્યાં હાય તેવા તત્ત્વની પરમાત્માની વિરૂદ્ધ રીતે ઉપદેશવી અને પોતે પ્રરૂપેલાં ગ્રન્થામાં પરમાત્મા કે આચાય ગણુધરાના નામે ચડાવીને પેાતાની વાત સત્ય ઠરાવવા જે પ્રવૃત્તિ થાય તે તીર્થંકર અનુત્ત કહેવાય. ગુરૂ અદત્ત પૂજ્ય ગુરૂઓ-આચાર્યાએ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવને અનુકુળ ન લાગવાથી જે ક્રિયા અનુછ્યાના ગોચરી વિહાર અધ્યયનની શિષ્યાદિકને અનુમતિ ન આપી હાય-રજા ન આપી હાય તેવી કોઈપણુ આચરણા કરવી તે ગુરૂની આજ્ઞા ન હેાત્રાથી ગુરૂ અદ્યત્ત કહે. વાય છે. એ ચાર પ્રકારની ચેરી કે જેમાં સ` સૂક્ષ્મ કે સ્થૂલ ચેરી પણ આવી જાય છે. તેના આત્મદર્શનના અભિલાષીએ ત્યાગ કરવા જોઈએ. તેમજ વ્યવહારમાં ધનધાન્ય વિગેરે નવ પ્રકારના પરિગ્રડુ તેના માલિકને દશ પ્રાણ જેટલેા પ્રિય છે કારણ કે તે વડે તેનું ખાહ્ય જીવન નભાવીને યંત્રહારમાં સની સાથે ખાદ્ય માનદ ભાગવે છે તેને જે અપહાર થાય કે નાશ થાય તે તેનું જીવન બહુ મુશ્કેલ બને છે તેથી તેવી ચારી કરનારા તે આત્માના ઘાતક થાય છે. માટે આત્મદર્શનના અભિલાષીએ તેવી ચારીના ત્યાગ કરવા. For Private And Personal Use Only ૧૫ ચોથુ વ્રત મૈથુન ત્યાગ રૂપ બ્રહ્મચય કહેવાય છે. બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપ જ્ઞાન દન ચારિત્રમાં રમવું તે બ્રહ્મચય' કહેવાય Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અહળ ઝરતીતિ ત્રવર્થ આમ નિયુકિતથી અર્થ થાય છે. નિશ્ચયથી તેજ સત્ય બ્રહ્મચર્ય છે કે જે આત્મ સ્વરૂપમાં પરમા ત્માના ગુણોમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનમાં અભેદભાવે લીન થવું પણ તે આપણા માટે હજુ કઠણ હોવાથી વ્યવહારમાં બ્રહ્મચર્ય એટલે શરીરના વય ધાતુની રક્ષા કરવી, મન વચન કાયાથી પંચ ઇંદ્રિના વિષયોથી મનને દુર રાખવું, રસાસ્વાદ ન કરવો, શરીરને અલંકાર વાળું ન કરવું. સ્ત્રીની હાંસી મશ્કરી ન કરવી, સ્ત્રી પુરૂષના શૃંગારે ન જેવા, સ્ત્રી સાથે એકાંતમાં વાતે ન કરવી, અને અત્યંત ભેજન ન કરવું, રાત્રીએ આહાર ન કર તેમજ સ્ત્રીની મૂતિ છબીને વારંવાર ન જેવી, દેવ દેવીના શૃંગારે કે હાવભાવ કટાક્ષાદિ ન જેવા, શૃંગાર રસમય કાવ્ય નાટકો ન વાંચવા વિચારવા. તેથી દ્રવ્ય બ્રહ્મચર્યનું રક્ષણ થશે. - પૂજ્યશ્રી હેમચંદ્રસૂરીશ્વર આ માટે જણાવે છે કે – दिव्यौदारिककामानां कृतानुमतिकारित : मनोवाकायत्यागो ब्रह्माष्टादश धीमताम् ॥४॥ અર્થ -દિવ્ય–વૈકિય શરીરવાલા દેવદેવીઓ અને ઔદારિક શરીરવાલા મનુષ્ય તિર્યંચાની પુરુષ તથા સ્ત્રીઓની સાથે વિષય ભેગ કરે, કરાય અને તેને દેખી જાણીને વખાણ અનુ. મેદન કરવું તેવા છ પ્રકારના મૈથુનની મનથી વચનથી તથા કાયાના ચેગ વડે પ્રવૃત્તિ કરવી તે મૈથુનના અઢાર ભેદે થાય છે. તેવા મિથુનને આત્મદર્શનના વાંછુએ સર્વથા ત્યાગ કરવો. તેમજ વસ્તુની મમતા મૂછનો પણ આત્મદર્શન વાંછું ‘ત્યાગ કરે છે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમદન ગીતા ७७ શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે – सर्वभावेषु मृच्छत्यिागः स्यादपरिग्रहः, यदसत्स्वपि जायते मूर्छया चित्तविप्लवः ॥५॥ જગતના સર્વ દ્રવ્ય-ક્ષેત્રે કાલ અને ભાવ રૂપે જે પદાર્થો વતે છે. તેમાં તે મારા છે. હું તેને માલિકછું એ આસકિત ભાવ એટલે ગૃદ્ધિભાવ તેને મૂછ કહે વાય છે. આ મૂચ્છને ત્યાગ તે અપરિગ્રહ છે. કબજામાં ન હોય તે પણ મેળવવા અને ભેગવવાની ભાવના થાય છે. તે મૂચ્છના ગે આત્મા દુર્ગતિમાં જાય છે. મૂચ્છને ત્યાગ કરનારે કમમલથી પણ મુકત થઈને પરમાનંદ પામે છે. શ્રી હેમચંદ્રપ્રભુ જણાવે છે કે त्यक्तपुत्रकलत्रस्य मूर्छामुक्तयोगिनः चिन्मात्रप्रतिबद्धस्य, का पुद्गलनियन्त्रणा ॥१॥ અર્થ –જેમણે પુત્ર કલત્ર ધનધાન્ય સુવર્ણદિને ત્યાગ કરેલ છે. અંતકરણમાંથી પણ મમત્વ મૂછને એટલે કે વસ્તુ મેળવવા, ભેગવવા, અને રક્ષણ કરવાના મમત્વથી મન વચન કાયાથી સર્વત્ર મૂક્ત થયેલ છે. એક માત્ર ચિન્મય જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આમ સ્વરૂપમાં મનને અભેદ ભાવે જોડી દીધું છે, તેવા વેગી પ્રવરે કે જે તત્ત્વજ્ઞ મુનિવરે છે તેમના પાદકમલમાં હીરા મેતી માણેક સુવર્ણાદિ અથડાય લેક મહત્સવ મહિમા કરે દેવ કિન્નરની નારીએ સુંદર કંઠથી ગુણ ગ્રામ કરે તે પણ તેમાં રાગ દ્વેષ ન જ થાય. તેવા મહાન For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७८ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ગુણવતાને પુદ્ગલ સમુહની કેઈ પ્રતિ ધકતા નથી જ લાગતી કારણ કે મન જ આત્મ સ્વરૂપમાં જોડાયેલું છે. આ ઉપર એક દૃષ્ટાંત આપે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અચૈાધ્યા નગરીમાં શ્રીવર નામના એક રાજા અત્યંત મિથ્યાદ્રષ્ટિવાળે હા. તેને એક શ્રીકાંત નામના યુવાન પુત્ર હતા. તે રૂપ લાવણ્ય અને બુદ્ધિકૌશલ્યતાથી યુકત હતા. વિનય વિવેક અને વિચારવંત હાવાથી સદગુરૂ પાસેથી શાસ્ત્ર તેના અર્થ પરમાર્થ ને સમજવા સાંભળવામાં બહુ જ રસિક હતા તેમજ ખાલ્ય અવસ્થાથી જ વિષય ભોગની લાલચમાં નહાતા. રૂપસૌભાગ્ય અને શાત્ર વડે આકર્ષાઇને અનેક રાજાએ મહારાજાએ પાવાની કન્યાએ કુમારને પરણાવવા રાજા ઉપર પેાતાના પ્રધાન પુરૂષો સાથે મેાકલતા હતા. તેઓએ રાજાની આજ્ઞાથી શ્રીકાંત પાસે આવીને દાસી તરીકે અમેને આપના ચરણની સેવા આપે એમ વિનંતિ કરવા લાગી ત્યારે તે કુમારે તેમને પુછ્યુ કે હું ખળાએ તમે તમારા માર્તાપતાના ઘરને છેડીને અહિં શા કારણે આવ્યાં છે ? ત્યારે તે કન્યાએએ જણાવ્યું કે તમારા ઉપર પતિપણાની અમારી અભિલાષાથી અત્યંત રાગ સ્નેહ પ્રેમથી અહિં આં આવ્યાં છીએ. તમને જ અમે ઈષ્ટ ક્રાંત-પતિરૂપ ઈચ્છીયે છીએ, ત્યારે કુમાર શ્રી કાંત જણાવે છે કે પરમાત્મા એવા વીતરાગ ભગવતે એ જણાવ્યુ છે કે ઃ विसयसुहं दुःख चिय, હું ભાગ્યત્રત કન્યાઓ સુખને જગત જો કે પરમ સુખ રૂપ માને છે અને પુણ્ય दुःखपडिआरओति ॥ १ ॥ પરમાત્મા જણાવે છે કે વિષય For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ગથી પ્રાપ્ત થાય છે. પણ તત્વથી વિચારતાં તે દુઃખ રૂપજ છે. જેમ લુખસ આદિ – રોગીઓને દવાઓના કડવા કષાયેલા ખાટા તીખા એવા અરૂચિકર ઉકાળાએ પાય છે. તે શું સરસ લાગે છે? નથી જ લાગતા તે પણ રોગને દુર કરવા લેવા પડે છે. પણ વસ્તુતઃ પ્રત્યક્ષ દુઃખ રૂપ જ છે. તેમ વિષય સુખને ઉપચારથી સુખરૂપ મહા સુખરૂપ કલ્પવામાં આવે છે તે માત્ર ઉપચારથી સુખ કહેવાય છે પણ વસ્તુતઃ તે સત્ય સુખરૂપ નથી જ. ઉપચારમાં વસ્તુતઃ સત્યતા એકાંતે નથી જ હતી, સાતા અને અસાતા વસ્તુતઃ કમરૂપે જ છે. અને તે વિષયભેગે આસક્તિથી થતા હોવાથી કમબંધમાં મૂલ કારણ ઉપાદાન કારણ થાય છે. બીજ રૂપે પરિણામ પામે છે. તેમ જ ભવ– સંસારની વૃદ્ધિ પરંપરાના મૂલ કારણ થાય છે. તેથી તે વિષચિમાં લેલીભૂત થયેલાને પરમાત્માએ ઉપદેશેલ ધર્મક્રિયા કરવા માટે અવકાશ પણ જરા મલતું નથી અને તેથી મહા પુણ્યાનુબંધિ પુણ્યગે શરીર કુલ વય આયુષ્ય નિરોગતા સદ્દગુરૂ સંગ શ્રવણની તત્પરતા વિગેરે સુંદર સર્વ સામગ્રી મળે છે તે જે વિષયમાં ઓતપ્રોત થવાય તે ધર્મના ચંગે મળેલી સર્વ સામગ્રીને સંગ આયુરક્ષય થતાં નિષ્કલ જાય. તેથી તમય ધમ આરાધના માટે પ્રાપ્ત કરાયેલા માનવ દેહને અન્ય ઉપયોગમાં લેવું ન જોઈએ તે ઉપર મમત્વ ન કર જોઈએ. તે પછી અન્યના દેહ ઉપર રાગ પ્રીતિ ડડાપણવંત એ પુરુષ કેમ કરે.? માટે મારો રાગપ્રેમ કેવલજ્ઞાન દર્શન ચારિત્રને પૂર્ણ પામેલા અરિહંત, સિદ્ધ પરમાત્માએ અને તે માર્ગમાં સતત પ્રવૃત્ત થયેલા પૂજ્ય For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ગુર સ્વરૂપ તેથી હે ન ગુરૂઓ ઉપર જ છે. મને તેવા પૂજ્ય પરમાત્માએ બતાવેલા આત્મ સ્વરૂપ દશનના માગે ગમન કરવામાં એકાંત રાગ પ્રેમ થયેલ છે. તેથી તે ભાગ્યવંત કન્યાઓ જે અનર્થનું પ્રધાન કારણ વિષય ભેગ છે તેના ઉપર કેણ એ મૂર્ખ હોય કે રાગ કરે ? પરમસુખી એ વીતરાગજ છે. કારણ નિજ સહજ સ્વભાવમાં નિરંતર પરમાનંદને અનુભવ કરે છે. મને તેમના ઉપર અનન્ય અકૃત્રિમ અપૂર્વ પ્રેમ જાગેલે હેવાથી અન્ય પુદગલના ભેગમય તમારા રૂપ લાવણ્ય મય શરીર ઉપર રાગ કરે એગ્ય નથી. તેમજ તમારે પણ મારા શરીર ઉપર રાગ કરે તે ગ્ય નથી જ, પણ આત્મના દર્શનની પ્રાપ્તિ માટે સર્વ આત્માઓને અવિકારી પ્રેમથી આત્મ ભાવે માની શુદ્ધ આત્મપ્રેમ કરે તે જ યોગ્ય છે. આમ કુંવર શ્રીકાંતનો ઉપદેશ સાંભળીને તે સર્વ કન્યાઓ સમ્યગ બેધ પામીને પુલ ભેગના રાગને મન વચન કાયાથી ત્યાગ કરીને આત્મભાવે ભાવના ભાવતા શ્રી કાંત કુમાર સાથે સદગુરૂ પાસે ચારિત્ર લઈને તપ જપ અધ્યયન જ્ઞાનાભ્યાસ ધ્યાન વડે અશુભ કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવળ દશનને પાળી તેવી જ રીતે આ બાહ્ય દેખાતા પુગલ મય પદાર્થોમાં તથા પુત્રાદિકમાં જે રાગ થાય તે કેઈને પણ જરાએ આત્મહિત માટે નથી જ થતું. અપરિગ્રહથી મમતાના ત્યાગથી ભવ્યાત્માઓ પૂર્ણ આત્મદર્શન કરી શકે છે. હવે અભક્ષ્ય પદાર્થોને ત્યાગ પણ તે માટે અવશ્ય ઉપચગી છે. જે આર્યોની કેટીમાં ગણાય છે. તેઓએ અવશ્ય For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૮૧ અગમ્ય અભક્ષ્ય અપેય વિગેરે અશુદ્ધ આહારદિને ત્યાગ કરવો જોઈએ. તે જેને આત્મ સ્વરૂપ દેખવા જાણવા ની ઈચ્છા હોય, તે માટે પ્રયત્ન કરતા હોય તેવા મહાનુભાવને આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ અને આચરણ શુદ્ધિની વધારે જરૂર છે. ભગવાન હેમચંદ્રસૂરીશ્વર દેવ જણાવે છે કે मद्यं मांसं नवनीतं मधृदुम्बरं पञ्चकम्, अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ।।१।। ____ आमगोरस सपृक्त द्विदलं पुष्पितौदनम्, दध्यहर्द्वि तयातीतं, कुथितानं च वर्जयेत् ।।२।। અર્થ–મ બે પ્રકારનું છે. એક વૃક્ષના પુપમાંથી મહુડા વિગેરે તથા અનાજના લોટ વિગેરેને કેહડાવીને ઉકાળીને બનાવાતું એમ બન્ને ઘેન કરનારા હોવાથી ત્યાજ્ય છે. તેમજ માંસ જલચર-માછલાં મગર તથા સ્થલચર–ગાય ભેંસ બકરા ઘંટા આદિ, ખેચર–મેર ચકલા કબુતર વિગેરેના માંસ ચરબી લેતી વિગેરેને આહાર આ માનવ માટે અવશ્ય ત્યાજય છે તેમજ મધમાખીઓએ બનાવેલું ભમરીઓએ બનાવેલું કૌત્તિકા એ નામની અત્યન્ત નાની જાતની જીવ રાશી થાય છે. તે પણ મધ બનાવે છે. તેના મધને કુત્તી યુ મધ કહેવાય છે એમ ત્રણ પ્રકારના મધ થાય છે. તેમાં તે જીવોના મુખની લાળ હગાર કે મુત્ર પણ આવતા હોય છે. આથી મધને અભય તરીકે મહર્ષિઓએ જણાવ્યું છે. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८२ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અન’તકાય વનસ્પતિના ફળફૂલ પત્ર ક દ વિગેરે, અને હુંઅં જ વાલા ા અભક્ષ્ય છે. તેમજ નવનીત–માખણુ ગાય બકરી ઘેટા ભેંસના દૂધથી અનેલા દહીંની છાશ કરતાં ઉપર સ્નેહ મય માખણુ આવે છે. તે જ્યાં સુધી છાશ સાથે સમષિત હાય ત્યાં લગી લક્ષ્ય રહે પણ છાશથી જુદું પાડતાં અલક્ષ્ય થાય છે. તે ખાવા યાગ્ય નથી. રાત્રીએ ભેાજન કરવું તે પણ ત્યાગ કરવા ચેાગ્ય છે. તેમજ જે લના નામ કે ગુણુ જાણુતા ન હેાઈએ તેવા અને મૃત્યુ કરનારા વિષા વિગેરેને મહર્ષિ આ અલક્ષ્ય જણાવે છે. તેમજ વડપી પળ, અરે કાલુંખર ટીબ રૂના લેાને ટેટા કહેવાય છે તેમાં બહુ બીજ વર્તે છે. તે સાથે મહે જીવાત તેમાં ઉપજતી હાવાતી ત્રસતુ પણુ ભક્ષણ થાય તેથી તે પણ સર્વથા આનિ ખાવા ચેાગ્ય નથી તેમજ કાચું . છાશ અને દુધ કઠોળ -કે જેને દ્વિદલ કહેવાય છે, તેની સાથે ભેળવીને ખાવા ચેાગ્ય નથી. કારણુ કે તેમાં તે વણુ ની ઈયળેા તરત જ ઉપજી જાય છે. તેમજ વાસી અન્ન કે જે ર ધાયા પછી રાત્રીએ રાખવામાં આવ્યા હેાય તે તેવા ભાત રાટલી રોટલા વિગેરે અભક્ષ્ય સમજવા. તેમજ એ દીવસ ગયા પછીનુ દહી ત્રણ દીવસની છાશ કે જે સડી ગયેલુ હાય તેવું અનાજ અને લેના અનાવેલે આહાર અભક્ષ્ય છે. તેમજ નહિ ગળાયેલુ જલ પશુ અપેય જ છે. આવી અભક્ષ્ય વસ્તુએ આત્મદર્શન પ્રાપ્ત કરવા ઇચ્છા રાખનારા મહાનુભાવે ત્યાગ કવી જોઈએ. કેમકે રસનાની સૃદ્ધિવાળામાને તથા શુદ્ધ ધ્યાન–વેશ્યાવાળાને આત્મ દર્શન પ્રાપ્ત કરવાના Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા અનુષ્ઠાન કરવાની શક્તિ આવતી નથી. માટે તેની અભિલાષાવાળા એ અશુદ્ધ આહાર વિહાર ત્યાગ કરીને શુદ્ધ આહાર વિહારવંત બનવું જોઈએ. તેથી આત્મદર્શન પૂજ્ય ગુરૂઓની કૃપાથી તેઓને પ્રાપ્ત થઈ શકે છે. ૨૮ ઉપર જણાવેલ છે તે આત્મદર્શનમાં નિમિત્તે જણાવેલ છે અને હવે આ ગાથામાં પુછાલંબન રૂપ શુદ્ધ નિમિત્તો ને પૂજ્ય ગુરૂદેવ જણાવે છે – ईश्वरप्रणिधानाद्वा, सद्गुरोधितस्तथा; अनेकान्तनयज्ञानाद्, दर्शनं स्वात्मनो ध्रुवम् ॥२९॥ અથ-ઈશ્વરના ધ્યાનથી અને ગુરૂના ઉપદેશથી તથા અનેકાંત-સ્વાદુવાદ પ્રમાણુ તથા નય જ્ઞાનથી સ્વાત્મ-પિતાના આત્મ સ્વરૂપના દર્શન થાય છે પરલ વિવેચન -ઈશ્વર એટલે પરમાત્મા અઢાર દેષ રહિત દેવ તે ઈશ્વર પરમાત્મા. તેમના જ્ઞાનાદિ ગુણનું સ્તવન કરવું, કાયાથી વંદન નમસ્કાર કરવા, મનથી તેમનું એકાગ્ર ભાવે ધ્યાન કરવું તે પ્રણિધાન તેથી તથા સદ્દગુરૂની ઉપાસના કરતાં જે ઉપદેશ મળે તેને અનુસાર ગ્ય ક્રિયા રૂપ અનુષ્ઠાન તપ જપ સ્વાધ્યાય કરવાથી આત્મદર્શન થાય છે. તેમજ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવને પૂજ્ય ગુરૂની ઉપાસના કરતા અનેકાન્ત દર્શનારૂપ સ્યાદવાદ દર્શનના બેધથી તથા જે સાત નય અને ચાર નિક્ષેપ વિગેરેની અપે. ક્ષાને વિચાર કરતાં દરેક પદાર્થના સહજ પરિણામિક ભાવને તથા દ્રવ્ય ગુણ પર્યાયને બંધ થવાથી દરેક આત્માને તથા For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પિતાના આત્મ સ્વરૂપનો બોધ થવાથી આત્મ દશનને સાક્ષા કાર થાય છે. તે વાત જણાવતાં પૂજ્ય શ્રી વિજય વાચકેન્દ્ર જણાવે છે કે – श्रेयः सर्वनयज्ञानं, विपुलं धर्मवादतः આત્મ સ્વરૂપના બેધની ઈચ્છાવાળા મહાનુભાવોએ નમ્રતા પૂર્વક નય પ્રમાણુ નિક્ષેપાની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને પરસ્પર વિચારોની આપલે કરવી. આથી શંકાના સમાધાને થાય, જીતવાની અપેક્ષા ન હોય પણ યથાર્થ વતુ તત્વના બેધની જ અપેક્ષા રાખીને જે વાદ થાય તે ધર્મવાદ. આ ધર્મવાદ આત્મકલ્યાણ માટે આત્મ સ્વરૂપના અવધ માટે અવશ્ય થાય છે. માટે આત્મતત્વના અવધના ઈચછનારાઓ સદ્દગુરૂની તેમની આજ્ઞાની તથા પરમાત્માની પૂજા તેમજ ધ્યાનની–ગક્રિયા અનુષ્ઠાનની પ્રવૃત્તિ તત્ રાખવી જોઈએ. રક્ષા આત્મદર્શનના જે હેતુ છે તે જણાવે છે. વીતરામમોઃ શ્રદ્ધ, મલ્યા તાળવનમ; क्षमा शौच च स्वाध्याय-मात्मदर्शनहेतवः અથ :-વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધા તથા ભક્તિ વડે તેમના ગુણેને પ્રાપ્ત કરવા ક્ષમા શૌચ સ્વાધ્યાયવિગેરેને અભ્યાસ તે આત્મ દર્શનને પ્રાપ્ત થવામાં વિશેષ કારણો છે. - વિવેચન –વીતરાગ પરમાત્મામાં સુદેવ ભાવની જે આસ્તિકતા તે સભ્ય શ્રદ્ધા છે. તે શ્રદ્ધાથી પૂજ્ય For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૮૫ ભાવની ભક્તિ વડે તેમના સહજ ગુણની ઉપાસના કરવી જોઈએ. તે ઉપાસના આત્મ દર્શનમાં ઉપાદાન હેતું થાય છે આગમાં જણાવે છે કે “वीतरागो विमुच्येत, वितरागं विचिन्तयन् વીતરાગ પરમાત્માનું ધ્યાન કરનાર, ઉપાસના સેવા ભક્તિ કરનાર, વીતરાગના ગુણ સ્વભાવ પર્યાયને વિચારતે છતાં પિતાના સર્વ મહાદિ કર્મને વિનાશ કરીને પોતે વીતરાગ કેવલી આમદશી બને છે. માણસ જેનું ધ્યાન કરે તેવા આકારને પ્રાપ્ત થાય છે. તેમજ પરમાત્માની શક્તિઓ છે તેવી આપણું પણ છે તે પણ અનાદિકાલથી અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરત ભય શેક વિગરે મેહનીય કર્મના આવરણથી અવરાયેલી હેવાથી આપણે પોતાને પુદ્ગલભાવના ભેગી માનીએ છીએ. ક્ષમા સર્વ અપરાધીઓને માફી આપવી શૌચ મનવચન કાયાની-આહાર વિહાર ચારિત્રની પવિત્રતા રાખવી તે સ્વાધ્યાય-આગામગ્રન્થ અને શાસ્ત્રનું અધ્યયન તેનું મનન અર્થ વિચારણું સૂક્ષ્મતાથી કરવી તે. પૂજ્ય જણાવે છે કે. जेथीर आतम ध्यानमें, आतम ज्ञान विलिन, जे निज गुण थिरता हैं ग्रहे न कर्म नवीन ॥१॥ नवनव भवतरु छेद को यह शीत शास्त्र उदार ध्यान पवित्र मुनीशको, रहे ध्येय ગુગધાર પર અર્થ:–જે આત્મ ધ્યાનમાં એટલે પરમાત્માના શુદ્ધ વરૂપ ગુણમાં રૂપસ્થ ભાવે સ્થિરતા પામે છે તે પરમાત્માએ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૬ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત ઉપદેશેલા આત્મગુણના જ્ઞાનની વિચારણામાં લયલીન થાય છે. તે ભવ્યાત્મા જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રના ઉપયોગમાં વ તા હૈાવાથી તેના આશ્રવ દ્વારા મધ થાય છે. તેથી નવા કમદલના તે આત્મા ગ્રાહક થતા નથી અને જે પ્રાચીન કર્માંદલ છે તે તપ ધ્યાન જ્ઞાન વડે તે કર્મોના રસના નાશ કરી રક્ષાના જેવા બનાવીને લવવૃક્ષના ખીજ સહિત વિનાશ કરે છે. તે માટે આત્મ સ્વરૂપની શીતલતાનું સહજ સ્વરૂપે ભાન કરાવનારા પરમાત્માના શાસ્ત્રો મહાન ઉદારછે, તેનું અધ્યયન–સ્વાધ્યાય આત્મદર્શન માટે વસ્તુતઃ ઉપાદાન કારણુ છે તા૩ના ખીજો હેતુ જણાવે છેઃपौद्गलिकेषु भावेषु. रागद्वेषौ परित्यजन् ; अन्तरात्मनि यो मग्नः परमात्मानं स पश्यति. Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૩૧ ॥ અ—પુટ્ટુગલ ભાવોમાં રાગ દ્વેષના પૂરીને ત્યાગ કરીને આત્માના આંતરિક સ્વરૂપમાં જે મગ્ન થાય છે. તે અવશ્ય પરમાત્માને પ્રત્યક્ષ કરે છે. ા૩૧ા વિવેચન-આત્માઓ પૂ કાલના શુભાશુભ કર્મોના ચૈાગથી શાતા અને અશાતાને ભાગવે છે. ચેાગી મુનીશ્વર પરમાત્મા મહાવીર જેવાને પણ તેવા શુભ વા અશુભ કમ અવશ્ય ભાગવવા પડે છે. તેઓ શુલ સાતા વેઢનીય પુગદ્યના ભાવમાં કે અશુભ કર્મ ચૈાગે સંગમ જેવાના ભયંકર ઉપસર્ગોમાં રાગદ્વેષના ત્યાગ કરીને સમતા ભાવે સુખ અને દુ:ખને અનુભવે છે. તેજ પ્રમાણે આત્મ દશ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭. આત્મદર્શન ગીતા નની અપેક્ષા રાખનારે સર્વ શુભાભભ પુદ્ગલો ભેગવતા છતાં રાગદ્વેષને ત્યાગ કરીને માધ્યસ્થભાવે આત્માના આંતરિક ગુણેમાં મગ્ન થઈને એકાગ્રભાવે ધ્યાન કરવું જોઈએ તે પરમાત્માનું ધ્યાન આત્મસ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રપ્રભુ જણાવે છે કે, अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रपवर्जितम् ॥१॥ इत्यजस्र स्मरन् योगी तत्स्वरुपावलम्बनः, एतन्मयत्वमवाप्नोति ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा धातृध्यानाभयाभावे ध्येयेनैक्यं यथाऽव्रजत् ॥३॥ અર્થ :-અમૂર્ત ચિદાનંદ સ્વરૂપ પરમાતમાં નિરંજન સિદ્ધ ભગવંતેનું ધ્યાન રૂ૫ વર્જિત છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપના આલંબનવાળા ચેગી તે સ્વરૂપને નિરંતર ધ્યાન ધરતા ગ્રાહ્યગ્રાહક ભાવ વજિત તન્મય પણને પામે છે. આ પછી તે ચગી અન્ય કેઈનું પણ શરણ નહિ કરતા એક માત્ર પરમાત્મામાં અભેદ ભાવે લય થાય છે –એટલે ધ્યેયમાં એકવને જેવી રીતે પ્રાપ્ત થાય તેવા પ્રકારે લય થયા છતાં પરમાત્મ સ્વરૂપ આત્માને પ્રત્યક્ષ કરે છે. ૩૧ मनोवाकाययोगानां क्रियासु न ममत्ववान् । सावद्ययोगसंहर्ता, परात्मानं स पश्यति. || રૂ ૨ || For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ મન વચન કાયાની જે અશુભ વા શુભ ક્રિયામય યોગ પ્રવૃત્તિ તેમાં મારા તારાના મમત્વ ભાવને ન કરનારે તથા સર્વ પાપમય ગેની ક્રિયાને વિનાશ કરનાર ગી પરમાત્માને પ્રત્યક્ષ કરી શકે છે. ૩રા વિવેચનઃ-મન વચન કાયાના ચેગ વડે પુણ્ય અને પાપને બંધ થાય છે, તેથી શુભ અશુભ રૂપ શાતા અને અશાતા ભેગવાય છે. આ પ્રકારની યોગક્રિયા આત્માને કર્મબંધમાં કારણે થતી હોવાથી તેવી બંધ હેતુની ક્રિયામાં મમતાને ત્યાગ કરનાર એટલે અશુભ કિયાને સર્વથા ત્યાગ કરીને અને શુભક્રિયામાં ફલની ઈચ્છારૂપ મમત્વને છોડીને સર્વજીવને કલ્યાણ માગ પ્રાપ્ત થાય તેવી ક્રિયામાં નિષ્કામ ભાવે પ્રવૃત્તિ કરનાર તેમજ સર્વ સાવદ્ય પાપ પ્રવૃત્તિના ગને ત્યાગ કરીને એક પરમાત્મ સ્વરૂપમાં બેય ભાવને ધરે છે. તે માટે જણાવે છે કે. जा किरिया सुईयरी सा विशुद्धि येन अप्पधम्मा ति पुचि हियाय पच्छा, अहिया जहा निस्सहाइ तिगं. ॥१॥ અર્થ -કાયાથી કરાતી એવી શુભતર ક્રિયાઓ પુણ્ય ભેગને ભેળવીને સુભૂમ ચક્રવતિની પેઠે અશુભ પાપમય ક્રિયામાં હેતુ બનતી હોવાથી આત્મધર્મને હિતકર નથી કેમકે પ્રથમ સત્તા રૂપે હિતકર થઈને પછી અહિતકર થતી હોવાથી મેગી પુરુષે તેવી ક્રિયા મમત્વ ભાવ વિના કરે છે. તેઓ તેના ફલની ઈચ્છા નથી જ રાખતા માત્ર આત્મધર્મને ધ્યાનમાં રાખી અપ્રમત્ત ભાવે સર્વ સાવદ્ય પાપમય For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૮૯ ગેને ત્યાગ કરીને પરમાત્માના એક ધ્યાનમાં આત્મ સ્વરૂપની ગવેષણમાં પ્રવૃત્તિ કરતાં તેના ફલરૂપ આત્મસ્વરૂપ મય પરમાત્માને પ્રત્યક્ષ કરે છે. ૩રમાં આત્મા ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. क्षयोपशमज्ञानेन लीनो यः परब्रह्मणि; समभावं च यप्राप्य परमात्मानं स पश्यति. ॥३३॥ અથ–જે ભવ્યાત્મા ક્ષપશમ જ્ઞાનવડે પરમબ્રહ્મ સ્વરૂપમાં લીન થાય છે. તે પરમ શ્રેષ્ઠ સમભાવને અભ્યાસ ચેગે પામીને પરમાત્માના સ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. ૩૩ વિવેચન–જે ભવ્યાત્માએ પશમ જ્ઞાનવાળા, પરમ બ્રહ્મસ્વરૂપ આત્માના શુદ્ધ સ્વરૂપમાં રૂપસ્થ ધ્યાન કરતા, એકગ્રભાવે અભ્યાસ કરતા, સતન પ્રયત્ન ભેગે મોહના આવરને ક્ષય કરીને શુદ્ધ ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. અને ચારિત્રમાં અપ્રમત્ત ભાવ ગવડે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી યથાખ્યાત ચારિત્રને પામીને મેહની સર્વ પ્રકૃતિને જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય કમને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવલદર્શન અને અનંત વીર્યને પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપ પરમબ્રહ્મને પ્રત્યક્ષ દેખે છે અનુભવે છે કહ્યું છે કે. आनन्दरूपं परमात्मतत्त्वम्, समस्तसंकल्पविकल्पमुक्तम्, स्वभावलीना निवसन्ति नित्यं, जानातियोगिस्त्रयमेव तत्व ॥ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ગાદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અથડ–એક અખંડ આનંદ રૂપ પરમાત્માનું સ્વરૂપ -તત્વ છે તેમજ તે સર્વે સંકલ્પ વિકલ્પથી પણ મુક્ત છે. તથા સ્વરૂપ-સ્વભાવ સચ્ચિદાનંદમાં નિત્ય લીન છે તેવા આત્મ સ્વરૂપ બ્રહ્માને ધ્યાન કરનારા યેગીશ્વરે જાણે છે. ___ यत्क्षणं दृश्यते शुद्धं. तत्क्षणं गतविम्रमः स्वस्थचित्तं स्थिरीभूतम् निर्विकल्पं समाधये જે ક્ષણે આત્મા પોતાના સ્વરૂપને જાણે છે દેખે છે ત્યારે તે જ ક્ષણે તેની સર્વ ભ્રમણ ચાલી જાય છે. તેને આત્મદર્શન પૂર્ણ સ્વસ્થ અને સ્થિરભૂત થાય છે. સંકલ્પ વિકલ્પ રહિત સ્થિર સમાધિમાં આત્મા વહેય ત્યારે ક્ષપશમ ભાવે આત્મ સ્વરૂપને જાણે છે દેખે છે અને ક્ષાયિક ભાવે ગુણશ્રેણિમાં ચડેલે આત્મા સર્વઘાતિ કર્મનો ક્ષય કરીને આત્મસ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. ___जो जाणई अरिहंते, दम गण पज्ज वेहि, सो जाणई વા, મોદો વહુ ના ત ર ) જે આમાં ધ્યાન યોગે અરિહંતના સ્વરૂપને દ્રવ્યક્ષેત્ર કાલ ભાવવડે ગુણ પર્યાય સાતનય સાતભંગ અને પ્રમાણ વડે જાણે છે. તે આત્માને જાણે છે અને તેને સર્વ પ્રકારના મોહને અને જ્ઞાનાવરણ દશનાવરણ અંતરાય વિગેરે કર્મને નાશ થાય છે ૩૩ તેમજ રૂપી પદાર્થો છે તેઓ અને અરૂપી પદાર્થો છે તે કેવી રીતે જણાય તે કહે છે. पदार्था रूपिणो दृश्या, इन्द्रियैरुक्तमाकरे पञ्चेन्द्रियैस्तु न ग्राह्य, आत्मा च मनसाऽपि वै. ॥३४॥ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧ આત્મદર્શન ગીતા અથ–જે જે રૂપી પદાર્થો છે તે ઈન્દ્રિયો વડે તેના આકારોને ગુણ પર્યાયની મારફતે દેખી જાણી શકાય છે. પણ આમા તેથી અગ્રાહ્ય છે મનથી પણ અગ્રાહ્ય છે. વિવેચન –જગતમાં જે જે પદાર્થો છે તે સર્વ જાણવા દેખવા એગ્ય છે. પણ તે જાણવા દેખવાનું કાર્ય એક આત્માઓને સમુદાય જ ગ્યતા ધરાવે છે. કારણ કે તે ચૈતન્ય રૂપ જ્ઞાન દર્શન શકિતને સ્વામિ છે. એથી અન્ય જડ પદાર્થોમાં તેવી દેખવા જાણવાની શક્તિ નથી. હવે તે જડ ચૈતન્ય પદાર્થોમાંથી જે જડ પદાર્થોમાં જે રૂપી છે તે પુદ્ગલ પદાર્થ જ છે. તેમાં રૂપ રસગંધ સ્પર્શ શબ્દ એ પાંચ જડના ગુણે હોવાથી તે દ્વારા પુદ્ગલના સમુહને તે તે શક્તિવાળી ઈદ્રિના સાધન વડે આત્મા જાણું દેખી શકે છે કારણ કે ઇન્દ્રિયે તથા મનની શક્તિ રૂપી પદાર્થોને ગ્રહણ કરવાની છે તેથી તે સંબંધી ઇંદ્રિય અને મને જ્ઞાનાવરણીય પ્રકૃતિઓને જેટલા અંશે ક્ષયે ભાવ પ્રગટે છે તેટલા પ્રમાણમાં તે ઈન્દ્રિયો વડે આત્મા જાણવાની શક્તિ ધરાવે છે. તેથી અન્ય અરૂપી પદાર્થો જાણવા દેખવાની શકિત ઈન્દ્રિય તથા મનની નથી હોતી. આકાશ કાલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આત્મા ઈન્દ્રિય અને મનોજ્ઞાનવડે જાણી જોઈ શકાતા નથી એટલે આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિય અને મનથી પ્રત્યક્ષ થાય તેવો નથી ૩૪ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અરૂપી વસ્તુને બોધ પણ શક્ય છે તે જણાવે છેअरुपिणाऽऽत्मबोधेन, साक्षादात्मानुभूयते, अहं सुखीति यज्ज्ञानं तद्धि दर्शनमात्मनः રૂપ અથ:-અરૂપી પદાર્થોને આત્મા જાણકાર છે. તે જ્ઞાનવડે પિતાને પણ આત્મ સ્વરૂપને બેધ આત્મા કરે છે હું સુખી છું. હું દુઃખી છું તે જ્ઞાનવડે આત્મદર્શન અવશ્ય થાય છે પાપા વિવેચન – આત્માને ઈન્દ્રિયો અને મનવડે બહારના રૂપી પદાર્થોને બોધ થાય છે. તેમ અરૂપી પદાર્થોને બેધ સૂમબુદ્ધિ વડે વિચાર કરતાં તે કરી શકે છે અને અરૂપી આત્માને પણ તે બંધ કરી શકે છે. નાયિકે જણાવે છે કે અનુમાન અને આગમ પ્રમાણુથી આત્માને બોધ થાય છે. તેઓ જણાવે છે કે "अस्ति भूतातिरिक्तः कश्चित्सुखदुःखेच्छादीनां समवायिकारणं पदार्थ सात्मेति । પાંચ ભૂતથી જુદે સુખ દુઃખ ઇચ્છા વિગેરે ગુણ ક્રિયાને સમવાય કારણ કેઈ પણ પદાર્થ છે જ અને તેને પંડિતે મહર્ષિએ આત્મા નામે ઓળખાવે છે. તે સુખદુઃખ ઈછા જ્ઞાન વિગેરે જડમાં કયાંએ સંભવતા નથી જ. તેથી તે આત્મા જડરૂપ પાંચ ભૂતેથી અન્ય છે. તે પ્રત્યક્ષ અનુમાન આગમ અથપતિ પ્રમાણેથી અવાધાય છે. તેમજ ઔપપાનિક સૂત્રમાં પણ કહ્યું છે કે “ગથિ છે ગાયા” હું આત્મા જ્ઞાનદર્શન ચારિત્ર વાર્ય ઉપયોગ તપ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા વિગેરે આત્મ ગુણેથી અભેદ તાદાઓ રૂપે છું. હું સુખી દુઃખી ભક્તા કર્તા છું તેવા પ્રત્યક્ષ પ્રમા. ગુથી આત્મબંધ થાય છે. અને અન્યને માટે અનુમાન આગમ અથપત્તિ પ્રમાણે વડે પણ આત્મ સિદ્ધિ કરાય છે. તેથી સામાન્ય રૂપે આત્મઅસ્તિત્વને બંધ થાય છે ૩૫ વિશેષ અનુભવ આપતાં જણાવે છે કે अनुभवेन तथ्येन, प्रत्यक्षञ्च ततः स्वयम्, आत्मनोऽनुभवं प्राप्य, पक्वश्रद्धा परात्मनः અથ–આત્માના સાચા અનુભવથી આત્મા પિતે જ પિતાને પ્રત્યક્ષ થાય છે સ્વયં આત્માના સ્વરૂપને અનુભવ કરીને તે પાકો શુદ્ધ શ્રદ્ધાવંત થાય છે. કદા વિવેચન-સૂક્ષ્મ બુદ્ધિવંતે પ્રત્યક્ષ અનુમાન અર્થપત્તિ ઉપમાન વિગેરે પ્રમાણે વડે આત્માના ગુણ ક્રિયારૂપ પરિણામ મય ધર્મોને અનુભવ કરીને અને અન્ય જીજ્ઞાસુઓને અનુભવ કરાવતા સ્વયં આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. ભગવાન શ્રીહરિભદ્રસૂરિવર જણાવે છે કે, 'यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च, संसर्ता परिनिर्वाता सह्याऽत्मा नान्यलक्षणः જે કર્મ પુણ્ય પાપને કરનારે તે કર્મના સુખ દુખ આદિ કર્મ ફલોને ભેગવનારો તથા તે કર્મ અને ફલેની પરંપરાએ નવા નવા ભવમાં જન્મ લઈને સંસારના મહાવવનમાં ભ્રમણ કરનારે તથા તપ જપ સંયમ ગવડે સર્વ કર્મને સંહાર કરી સર્વ સંસાર ભવપરંપરાને સમૂજ્ઞાન For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४ આ. દ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત દર્શન ચારિત્ર રૂપ નેત્રત્રવિડે બાળનાર તે જ આત્મા છે. અન્ય કઈ બીજુ તેનું લક્ષણ નથી. આમ આ તેના ગુણ અને પાયાના સ્વરૂપને અનુભવીને જ્ઞાની આત્મા આત્માને જ્ઞાનથી પ્રત્યક્ષ કરે છે તે જ્ઞાનના અનુભવથી તેને પૂર્ણ પકવ શ્રદ્ધા થાય છે તે શુદ્ધ શ્રદ્ધા તે આત્મદર્શન. અહિં શ્રીમાન વિજય લક્ષમીસૂરિ જણાવે છે કે – उनुभव सिद्धा जीवः प्रत्यक्षा ज्ञानचक्षुषाम्, ज्ञायतेऽनेकवाञ्छाभिरस्तिस्थानं तदेहि ॥१॥ द्रव्यार्थापेक्षया सत्वोव्ययोत्पाद विवर्जितः, पर्यायक्षपेतोऽनित्यः सद्भावेनशाश्वतः ॥२॥ पर्यायविच्युतं द्रव्यं पर्याया द्रव्यवर्जिताः। किं कदा केन किंरुपा दृष्टा ? मानेन केन वा ! ॥३॥ शुभाशुभानि कर्माणि जीवः करोति हेतुभिः तेनात्मा कर्तृको ज्ञेयः कारणैः कुंभकृयथा ॥४॥ स्वयंकृतानि कर्माणि स्वयमेवानुभूयते; कर्मणामकृतानां च नास्ति भोगः कदाऽपि हि ॥५॥ अभावे बन्धहेतूनां घातिकर्मक्षयोद्भवः केवले सति मोक्षः स्थाच्छेषाणां च क्षये सवि ॥६॥ झानादयत्रया शास्त्रे मोक्षोपाया प्रकाशिताः, इति सम्यक्त्वरत्नस्य षष्ठं स्थानं विचिन्तयेत् ॥ અર્થ-જીવ પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવ સિદ્ધ છે અને For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શીન ગીતા ૯૫ ઇચ્છાઓ વડે તે અસ્તિત્વ સ્થાનવાલા પણ જણાય છે. તે દ્રવ્યાથિક નયની અપેક્ષા વડે અવ્યય, નિત્ય ઉત્ત્પાદ વ્યય વિનાના મનાય છે. અને પર્યાયાર્થિ ક નય વડે જન્મમરણુ કરનારા અનિત્ય પણ મનાય છે કારણ કે દ્રવ્ય છે તે પર્યોચેાથી સર્વથા જુદું નથી તેમ જ પર્યાયે પણ દ્રવ્યથી જુદા કેઇએ દેખ્યા જાણ્યા નથી. જો કાઈ એ એકલા સ્વતંત્ર દ્રવ્યો અને સ્વતંત્ર પાંચા દેખ્યા જાણ્યા હાય તે તેઓએ ક્યારે કર્યાં કેવા રૂપે અને કયા પ્રમાણુ વડે જાણ્યા તે જણાવે. તે જીવ શુભાશુભ કર્મીના સ્વયં કો હાવાથી તે પુણ્ય પાપને ઉપાજે છે. અને તેના ફલરૂપે સુખ દુઃખ ભાગવે છે. તેથી આત્મા કર્મના સ્વય' લેાકતા પણુ છે. માટે ચચિવર અને પાણીની સહ્રાયતાથી કુંભાર ઘાટ કરે છે. તેમ આત્મા પણ શુભાશુભ અધ્યવસાયેાવડે મદ્ય માંસ વિષય કષાય નિંદા વિકથા આળસ અવ્રત નિદ્રા વિગેરે વડે નિરતર કર્માના ખધ કરે છે. અને કમ` ઉદયમાં આવે ત્યારે અવશ્ય ભાગવે પણ છે. પણ જેમણે પૂર્વ કર્મ બંધ કર્યો ન હોય તેવાં કર્મો કદાપિ પણુ ભાગવાતાં નથી જ. સામાન્યજના પણ પાતાની ક્રિયાથી સ્વર્ગ કે નરક મળે તેમ જણાવે છે. એટલે નહિં કરેલા કર્મોના ભાગ ફાઇને પણ સંભવતા જ નથી. તે કવડે નવા નવા ભવની પરંપરા રૂપ સંસારમાં અનાદિ કાલી ભ્રમણ કરે છે. આ ભ્રમણ ભૂતકાળમાં કર્યું" હતુ, અને જ્યાં સુધી કમ'નુ આંધવાપણું ધારણ કરશે ત્યાં સુધી જન્મ મરણુરૂપ સંસારમાં લમશે જ. સર્વ કર્મીના નોશ થતાં નવા કુમના અંધન For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ન બાંધનારે આત્મા શિવ-સિદ્ધ વા મુક્ત થશે. એટલે જીવની મેક્ષમાં ચેગ્યતા કર્મના બંધના અભાવમાં રહેલી છે. તે આત્મા સંસારના બીજ રૂપ મેહ જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયને ઘાત કરીને કેવલજ્ઞાન દર્શન ચારિત્રને પામે છે. પછી બાકી રહેલા ચાર કર્મને વિનાશ થયે મોક્ષને પામે છે. મેક્ષની પ્રાપ્તિને ઉપાય જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ત્રણની ઉપાસના જણાવી છે. તે જ મુક્તિને ઉપાય-ઉપાદાન કારણ છે. તેના કારણેમાં અનન્ય શ્રદ્ધા તત્વરૂચિ પણ કારણ છે. તે શ્રદ્ધા રૂચિવડે કરીને આત્મા પિતાના આત્મ સ્વરૂપના દર્શન કરી શકે છે. ૩૬ मत्यादिपञ्च भेदानां, ज्ञानानामाश्रयः स्मृतः अनन्त ज्ञेयपर्यायाः भासन्ते तत्त्वतः स्फुटम् ॥३७॥ અર્થ -મતિ આદિ પાંચ જ્ઞાનના ભેદને આશ્રય આત્મા જ છે. તે જ્ઞાનમાં જગતમાં રહેલા અનંત પદાર્થોના અનંતગુણ પર્યાયે રહેલા છે. તે તત્વથી સ્કુટ પ્રત્યક્ષ દેખાય છે. ૫૩ણા વિવેચન – આત્મા મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અવધિજ્ઞાન મનઃ પર્યવ જ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ ભેદમય જ્ઞાનને આશ્રય છે. જો કે ઘટે ર૪ માં જલને આશ્રય ઘટ જલથી જુદે છે તેથી આધાર આધેય ભાવમય સંબંધવાલે છે. પણ જ્ઞાનને આશ્રય જ્ઞાનથી જરા પણ જુદે નથી. ત્યાં તે ગુણ ગુણભાવને સંબંધ છે ગુણે ગુણથી જુદા નથી હતા. ગુણભાવમાં ગુણીનું અસ્તિત્વ નથી. ગુણી વિના For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ગુણનું પણ અસ્તિત્વ નથી જ તેથી અહિં આધાર આધેય ભાવ વ્યવહાર નથી ઉપચાર ભાવે દેખાડયો છે. તેમાં ય જ્ઞાન આત્માને સ્વભાવમય અભેદ છે. જ્ઞાનાવરણ કમને જેટલા જેટલા અંશે ક્ષાપક્ષમ થાય તેટલા તેટલા અંશે તે આત્માને વિકાશ કરે છે. એટલે મિથ્યાત્વ મોહને અને જ્ઞાનાવરણીયને પશમ ભાવ જેટલા અશે થાય તેટલા અંશે તે જ્ઞાન શુદ્ધ સમ્યકત્વને પામે છે. જ્ઞાનમાં જગતના સર્વ પદાર્થો શેય ભાવે પ્રગટ થાય છે જેમ કે આપણું ચક્ષુઓ માત્ર બે આંગળ લાંબી ડેઢ આંગળ પહોળી છે. પણ તે લગભગ હાલમાં એક બે ગાઉ સુધીમાં જેટલા સ્થલ પદાર્થો હોય તેને દેખી શકે છે. તેથી જ્ઞાનને સ્વામિ દેહમાં વ્યાપક હોવાથી સાડાત્રણ હાથ માર્યો હોવા છતાં તેની જ્ઞાન શક્તિથી: એટલે જગતમાં રહેલા સર્વ પદાર્થો અને તેના ભૂત ભાવિ વર્તમાન પર્યાનું અનંતતાપણું હેવાથી અનંત ગુણ પર્યાને જાણનારો થાય છે. તેમજ સર્વજ્ઞ સર્વદ્રવ્ય ગુણ પર્યાયના જ્ઞાતા થાય છે. સાથે આત્મસ્વરૂપને તથા સર્વ અરૂપી પદાર્થોને અને રૂપી પદાર્થોને જ્ઞાતા બને છે. કહ્યું છે કે संप्राप्य केवलज्ञानदर्शने, दुर्लभे ततो योऽभिजानाति પરથતિ તથા ઢોવો થાય છે (યોગશાસ્ત્ર) અર્થ–સામાન્ય જીવોને અત્યંત દુર્લભ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને શુકલધ્યાનને પ્રાપ્ત કરીને યોગી For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ફૂટ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જગતના લેાક અલાકના સર્વ પદાર્થાના ગુણુ પર્યાયાને યથા અવસ્થિત જાણે દેખે છે. તેમજ આત્માને પશુ જાણે છે ૩૭ણા अभिलाप्यानभिलाप्या, ज्ञेया भावा विचक्षणे; ज्ञानभेदेन ज्ञातव्या, शिष्यै सिद्धान्तपाठकैः Acharya Shri Kailassagarsuri Gyanmandir શરૂ અ -વિચક્ષણ પુરુષાએ અભિલાપ્ય અને અભિ લાખ ભાવા જ્ઞેય—જાણવા ચાગ્ય છે. તે શિષ્યાએ અને સિદ્ધાન્ત ભણાવનારા પાઠકાએ જ્ઞાનના ભેદોવર્ડ જાણવા ૨૮૫ વિવેચનઃ——આ જગતમાં અનંત શુદ્યેા અને અનંત પર્યાચા રૂપ અનંત પદાર્થો વિદ્યમાન છે. તેમાં કેટલાક પદાર્થો એવા છે કે સર્વજ્ઞ ભગવંતા ઉપદેશમાં વાણીવઢ તેનુ સ્વરૂપ ઉદેશી શકે છે. તેથી તે વાણી ચર થયેલા પદાર્થો અભિલાપ્ય કહેવાય છે. પણ બધા અભિલાપ્ય પદાર્થોનું તે સજ્ઞો પશુ જાણવા છતાં આયુષ્ય કાલની અલ્પતાએ કહી શકતા નથી. તેથી જેટલા પદાર્થોનુ વણું ન થાય, છે તેથી પણ અભિલાષ્ય પદાર્થો અનતગુણા છે. તેમ તે સર્વજ્ઞો જણાવે છે અભિલાષ્યથી અનશિલાપ્ય પદ્મા અન’ત ગુણા છે.તે કેવલજ્ઞાની પુરુષાથો સેય-જાણવા યેાગ્ય છે. તે સવ' જ્ઞેય જાણવા ચેાગ્ય પદાર્થો જ્ઞાનના ભેદથી શિષ્યા અને તેના ઉદ્દેશક પૂજ્ય પાઠક આચાર્યાએ સિદ્ધાતવડે જાણવા જણાવવા એટલે જેટલા જ્ઞાનાવરણીય કમ ના ક્ષાપશમ થયેા હાય તેટલા અંશે પૂજ્ય આચાર્યાં વાચક અને પન્યાસ મુનિવરા સિદ્ધાન્તની આજ્ઞાને અનુસાર દ્રવ્યગુણુ પર્યાયાના જ્ઞાતા થાય છે. અને ઉપદેશ કરી For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ભવ્યાત્માઓને આત્મદર્શનરૂપ સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રમાં વિકાશવંત બનાવે છે. જ્ઞાનસારમાં ઉપાઠ યવિજયજી વાચક જણાવે છે કે – व्यापारः सर्वशास्त्राणां, दिग्ददर्शन एव हि; पारं तु प्रापयत्ये कोनुभवो भववारिधेः ॥१॥ સર્વશાસ્ત્રો માત્ર અભિલાખ ભાવનું અલ્પમાત્ર દિમ્ દર્શન કરાવે છે. પણ તેને અનુભવ કરનારે ભેગી ધ્યાન સમાધિભાવવડે અનભિલાખ ભાવેને પણ કેટલાક અંશે જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી જ્ઞાન કરે છે. અને એકાગ્રતા વડે આત્માના દર્શન પણ પ્રત્યક્ષભાવે કરે છે ૩૮ આત્માનું સ્વરૂપ સ્વભાવથી જણાવતાં કહે છે કે आत्मैव परमात्मेति, भावनाऽनन्दकारिणी, मात्मदर्शनप्राप्त्यर्थ, भावनीया मुमुक्षुभिः ॥३९॥ અથ–આત્મા પરમાત્મા છે તેવી ભાવના આપણને આનંદ ઉપજાવનારી છે, તેમજ આત્મદર્શનની પ્રાપ્તિ માટે મુમુક્ષુજનેએ તે ભાવના નિરંતર ભાવવી ૩૯ વિવેચન-આત્મા એટલે જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગવંત આ ગુણો જોકે સામાન્ય ધમરૂપ સર્વ આત્મામાં રહેલા છે. વો હૈ ફિવો કાય” જે જીવ છે તેજ શિવ કર્મ મુક્ત પરમાત્મા થાય છે, તેથી તે ભાવના “હું” તે પરમાત્મા હું છું. “તરમણિ' તે પરમાત્મા તું જ છે. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત “રક્ષિાસ્મિ' હું બ્રહ્મ છું. વિગેરે પદવડે જાપ કરતા આત્મા પરમાત્મા બંને છે. તેવી ભાવના કલ્યાણ કરનારી આત્માને પરમાનંદને આહ્લાદ આપનારી થાય છે. જ્ઞાનસારમાં ભગવંત યશવિજય વાચકવર જણાવે છે કે – 'अनिच्छन् कर्म वैषम्यं ब्रह्मांशेन समं जगत् आत्माभेदेन य: पश्येत् सो मोक्षंगमी शमीः દરેક જીવને જેવા કેવા કર્મ હોય તેવા તેવા અનુકુળ કે પ્રતિકુળ સ્વભાવના સંયોગ સુખ દુઃખ વિગેરેની વિચિત્રતા થાય છે. તેમજ સર્વને પરસ્પર કર્મના વેગે વિચિત્ર પ્રકારની બુદ્ધિ અને સુખ દુઃખની સામગ્રી પ્રાપ્ત થાય છે. તેને ગૌણ કરીને મુખ્ય આત્મસ્વરૂપ વા આઠ રૂચક પ્રદેશની પૂર્ણ નિર્મળતા વડે સર્વ આત્મા પ્રત્યેક વ્યકિતરૂપ અંશેના સમૂહરૂપ બ્રહ્મમય શુદ્ધ હોવાથી સર્વ આત્મા એક સમાન ધર્મને ધરનારા હોવાથી એક આત્મા અભેદભાવે જે સર્વને જુવે છે. તે સંયમી કષાયો અને વિષયેને સંયમમાં રાખનારો મુનિ મેક્ષને આનંદ અનુભવે છે. માટે આત્માને સાક્ષાત કાર કરવા માટે ઇચ્છનારા મહાનુભાએ અને મેક્ષની વાંચ્છા રાખનારા ભવ્યાત્માઓએ સર્વ આત્માઓને સત્તાથી પરમાત્મા સરખા ગણવાની ભાવના રાખવી. ૩ જે આત્મા આત્મ દર્શન ક્ષયોપશમ ભાવે કરે છે તે જ આત્મા અનુક્રમે મોક્ષને પામે છે. ज्ञानदर्शनचारित्र,-शर्मवीर्यादिसद्गुणाः आत्गदर्शनसंप्राप्याः वीर्योत्साहं भजस्व भोः _| ક | For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ આત્મદર્શન ગીત. आत्मदर्शनसंप्राप्ति,-र्यस्य जीवस्य जायते; भवाम्भोधिः समुत्तीर्णः केवलज्ञानसम्मुखः ॥४१॥ અથ–હે આત્માનું તારે સમ્યગ જ્ઞાન દર્શન ચરિત્રનું શર્મ-સુખ વીર્ય આદિ સદ્ગણેને આત્મદર્શનથી મેળવવા ચોગ્ય છે માટે તું વિર્યોત્સાહને સ્વીકાર જેને આત્મદર્શ. નની પ્રાપ્તિ થઈ છે. તે જીવ વીર્યના ઉલ્લાસને પ્રગટ કરીને સંસાર સમુદ્રને પાર પામવા કેવલજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરીને અનંત આનંદમય મેક્ષને પામે છે. ૪૧ વિવેચન –જે દ્રવ્યો છે. તે સર્વે પોતપોતાના ગુણ પર્યાયેથી વ્યાપ્ત છે. આત્મા-જીવ ચેતન્યમય ગુણેથી વ્યાપ્ત છે તે ગુણે જ્ઞાન–વસ્તુના સ્વરૂપને યથાર્થ એળખવાની શક્તિ, દર્શન–દેખવાની શક્તિ તે બન્ને શક્તિઓ જયાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી ઈન્દ્રિય અને મન વડે તે વસ્તુઓને જાણવા-દેખવાને ઉપયોગ કરી શકે છે. ચારિત્રએ આત્મ સ્વરૂપને પ્રગટ કરવાની શુદ્ધીપગમય ક્રિયા અને આત્મ સ્વરૂપમાં રમણતામય-શમ–આનંદ. વીર્ય-આત્મ સ્વરૂપને પ્રગટ કરવા જે ચારિત્ર ક્રિયામાં પ્રમાદ વિકથા આળસ અને મિથ્યાત્વ અજ્ઞાનને ફેંકી દેવા તથા આત્મ ગુણ શ્રેણીમાં ચડવા આત્માની શક્તિને જાગૃત કરવાને એકાગ્ર ભાવે જે પ્રયત્ન થાય છે. આ સર્વ આત્મસદગુણોથી આત્મદર્શન થાય તે જ તેને ઉપાદાન કારણ છે. તે સદુગુણથી જેને આત્મસ્વરૂપનું દર્શન થયું છે તે આત્મા કેવલજ્ઞાન દશન ચારિત્રને પ્રાપ્ત થયે છતાં સર્વ ભવ પરંપરામય For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સમિતિ સંસાર સમુદ્રને ઉલંઘીને મુક્તિકુમારીની વરમાળા પહેરે છે. અને અનંત અખંડ સચ્ચિદાનંદને ભગવે છે, કહ્યું છે કે, अनंतसुखसंपन्नं, ज्ञानामृतपयोधरं, अनन्तवीर्य સંપન્ન, નં પરમારગન: Iણી . આત્મા-જીવ છે તે ચૈતન્ય-અનત જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અને વીર્યથી પૂર્ણ અમૃતને સમુદ્ર છે. તેને ગીઓ ધ્યાન સમાધિ વડે સત્તાથી પરમાત્મ સ્વરૂપે નિરંતર જુએ છે. तत्समं तु निजात्मानं, रागदेषविवर्जितम् सहजानन्द चैतन्यं, प्रकाशयति महायशे॥१॥ તે પરમાત્માના શુદ્ધ સ્વરૂપ સમાન સત્તાથી સર્વ જીનું સ્વરૂપ છે. અને તે સ્વરૂપને રાગદ્વેષ મેહના આવરણું તાદામ્ય ભાવે નથી. પૂણે સહજાનંદ સ્વરૂપ ચૈતન્ય છે. તેને ભેગીઓ ધ્યાનયેગે પ્રકાશે છે. કર્મને ક્ષયથી પોતાનું તેવું શુદ્ધ સ્વરૂપ તે એગીએ શુકલધ્યાનથી પૂર્ણ પ્રગટ કરે છે ૫૪૦૪૧ પોતાના સ્વરૂપને નિશ્ચય કરતા આત્માની અવસ્થા જણાવે છે. प्रभुरनन्तवीर्योऽह, मष्टकर्मविनाशक, ब्रह्मक्ष्मी ने मे किञ्चि, ततः किं मे सुखं भवेत्. ॥४२॥ અર્થ – હું આત્મા અનંત વીર્યમાન હોવાથી આઠ કર્મ સમુહને વિનાશ કરવામાં સમર્થ–પ્રભુ છું. વસ્તુતઃ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૦૩ બાહ્ય લક્ષમી જે દેખાય છે તેમાં મારું કાંઈ પણ નથી અને તેથી કાંઈ પણ સુખ મને મળવાનું નથી કરવા વિવેચન –હું આત્મા સહજ સ્વભાવથી શુદ્ધ ચૌતન્યમય છું. અનંત વિયબલને સ્વામિ–પ્રભુ છું. આત્મામાં સહજ ભાવે એટલે અનંત જ્ઞાન દર્શન ચારિ ઉપગ તપ વૈયાવૃત્ય વિનય વિવેક વિગેરે ગુણોને પ્રભુસ્વામિ છું. પણ અનંતકાલથી મેહ આદિ આઠ કર્મના આવરણથી અનંત સંસારમાં રહ્યો છું. અને અનંત દુખ જોગવી રહ્યો છું. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે – आया नाण सहावी सदसणसीलो विशुद्धसुह ख्वो, सो संसारे भमई. एसा दोषो खु माहस्स ॥१॥ जोउ अमुत्तो अकत्ता असंग निम्मल सहाव परिणामी; सो कम्मकवयबद्धो दीणो सोवसगते ॥२॥ ही दुःख आयभवं, मोहप्पाणमेव धंसेई; जस्सुदये णियभावं सुद्धं सव्वंपि नो सरई । ३॥ આત્મા. સ્વયં જ્ઞાનદર્શન સ્વભાવી ચાસ્ત્રિ અને વિશુદ્ધ સ્વભાવમય છે. આ ચૈતન્ય સ્વભાવવાન હોવા છતાં પણ સંસારમાં નવા નવા ભવ કરતે દુખ ભોગવતે મે છે તે માત્ર એક મેહને જ દેષ છે. જે આત્મા અમૂર્ત અર્જા અકતા પુદ્ગલેને અસંગી સિદ્ધનિમલ સહજાનંદ સ્વભાવી અને પરિણામિક ભાવવંત છે. તે પણ કર્મ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ આ. સિાગરસૂરિ કૃત વિવેચન સહિત બંધનથી કેદમાં પડેલો છતે દીન દુઃખી થયેલ છે, તેમાં મેહનું જ પરાધિનપણું કારણ રૂપે છે. તે મેહ આદિના ઉદયથી પોતાના શુદ્ધ સ્વરૂપને સંભાળી શકતા નથી તેથી બાહ્ય લક્ષમી એટલે સ્ત્રી, ધન, ભાઈ, કુટુંબ, રાજ્ય, શેઠાઈ, વૈભવ, સૌભાગ્યદિને પિતાના માનને મુંઝાઈને બાહ્યાત્મા રૂપતાને ધરે છે. પણ જ્યારે તેને પૂજ્ય ગુરૂઓની ઉપાસના અને સેવા ભક્તિ કરતાં પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, ત્યારે હું આ શરીર મન કે ઈન્દ્રિય રૂ૫ નથી પણ હું શુદ્ધ આત્મ સ્વરૂપ સચ્ચિદાનંદને ભેકતા, જ્ઞાન દર્શન ચારિત્રમાં રમણતા કરનાર, પરમાત્મા સમાન શક્તિવત હોવાથી આઠે કમને ઘાત કરનારે છું. તે સમજાય છે. જ્ઞાનસારમાં જણાવ્યું છે કે અમિદ્રષ્યમેવાઉં, શુદ્ધજ્ઞાનrળો મમ અર્થ—હું દ્રવ્યથી શુદ્ધ આત્મા છું. અને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય ઉપગ વિગેરે મારા ગુણે છે. તેથી હું અન્ય પુગલ ભાવને નિશ્ચય નથી કર્તા કે લેતા નથી. આવી ભાવના ભાવતે આત્મા મેહને નાશ કરી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે અને અનંત આનંદ ભગવે છે. જરા આન્મ દર્શનના અભિલાષીએ સવઈ છેપ્રત્યે કેમ રહેવું તે જણાવે છે. शत्रु मित्रे समा बुद्धि-रिष्टानिष्टेषु कर्मसु, भावितात्मा सदाकानी. ब्रह्मदर्शनभाग् भवेत्. ॥४३॥ છે અથ–શત્રુ અને મિત્ર ઉપર સમાન બુદ્ધિ તેમજ શુભ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૦૫ કે અશુભ કર્મના ફલરૂપ સુખ કે દુઃખમાં પણ સમાન પરિણામ વડે જે આત્મા પરિણુત થયે છતે સારી આકાંક્ષાવાળે બ્રહ્મરૂપ આત્મ દર્શન પામે છે ૪૩ વિવેચન-આપણું અનિષ્ટ કરનારાને આપણે શત્રુદુશ્મન માનીએ છીએ. અને આપણું ભલું કરનારાને મિત્ર માનીએ છીએ. પણ તેવું થવાનું કારણું અદશ્ય કર્મ છે. તેને આપણે જાણી જોઈ શકતા નથી, વસ્તુતઃ જગતમાં સર્વ પ્રાણુ સહજભાવે સમાન ધર્મવાલા છે. તે વાતને મોહથી ભુલી જઈએ છીએ તેથી શત્રુ મિત્રની કલ્પના આપણને થાય છે, પણ તે ચગ્ય નથી જ. આપણે જેવા શુભ વા અશુભ કર્મ કર્યા હોય તેને કારણે તેઓ આપણું કાર્યમાં અનુકુળ કે આડા આવવાની પ્રવૃત્તિ કરે છે. માટે આપણે તે સર્વ આત્માઓ ઉપર શત્રુ કે મિત્ર ભાવને પક્ષપાત મૂકી દઈને સર્વેને આપણા મિત્ર સમાન ગણવા आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुनः१ સર્વ માં શત્રુ મિત્રમાં અને સુખ દુઃખમાં અનુકુલ પ્રતિકુળ વસ્તુના સમાગમમાં સમાન ભાવે જે દૃષ્ટિ રાખે છે. તે પરમ શ્રેષ્ઠયોગી સમજ. આથી શુભાશુભ કર્મને ઉદય હાયે છતે સાતા અસાતા ભેગવાય તેમાં પણ સમભાવ રાખીને સહજ ભાવે આત્મસ્વરૂપમાં રમનારે પરમ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આવા For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૬ www.kobatirth.org આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત आत्मवत् सर्वभूतेषु धर्मकार्ये कृतोद्यमः मनोवृतिं च संयम्य, शुद्धलक्ष्यप्रसाधकः Acharya Shri Kailassagarsuri Gyanmandir || ૪૪ ॥ અથ-સર્વ પ્રાણીઓને પેાતાના આત્મા સમાન ધમ વત ગણીને ધમ કાર્યોમાં ઉદ્યમવત થવું અને મનેાવૃત્તિએને કાબુમાં રાખી આત્મા શુદ્ધાત્મતત્ત્વના સાધક અવશ્ય થાય છે. ા૪૪ાા વિવેચન:-આ જગતમાં સૂક્ષ્મ ને સ્થૂલ પ્રાણી ગણેા વતે છે. તે સ॰માં આપણા પ્રમાણે સહજ ભાવે ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન ચારિત્રાદિકની શક્તિ અપ્રગટ ભાવે રહેલી છે. તેથી તમા કોઇને પણ તમારાથી હલકા ન ગણુા. તમાને જે હલકા કે મહાન લાગે છે તે તેના ઉદયમાં આવેલા ક્રમ વડે જણાય છે. વસ્તુતઃ સર્વ આત્મા ચંતન્યધર્મ વડે સમાન જ છે ગીતા જણાવે છે” 'समोऽहं ! सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः ! હે અર્જુન હું સર્વ જીવામાં સમાનભાવે છું. મારે મન કેાઈ શત્રુ કે મિત્ર નથી. સર્વ આત્માએ એક બ્રહ્મ સ્વરૂપ જ છે. તેથી તમા ધર્મકર્મીમાં ઉદ્યમ કરી. તમારા આત્મ કલ્યાણમાટે અહિં’સા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય, નિગ્રન્થ અને રાગ,દ્વેષ, કૈાધ, કામ, માયા, મેહ, હાસ્ય, રતિ અરતિ મિથ્યાત્વ અને અજ્ઞાનને ત્યાગ કરવા પુર્વક ધમ ધ્યાન, જ્ઞાન સ્વાધ્યાય અને તપ જપમાં ઘુમવત થાય. પાંચ ઈન્દ્રિયાના વિષયાને નિયમમાં કખજામાં રાખીને શુદ્ધાત્મ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૦૭ તત્ત્વને લક્ષ્યમાં રાખીને પરમાત્માનું ધ્યાન કરશે તે આત્મ તત્ત્વનું રવરુપ પ્રત્યક્ષ થશે જ ગીતા જણાવે છે કેઃ सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च સર્વ ઈદ્વિચાના વ્યપારમય દ્વારાના સચમ કરીને મનને હૃદયમાં સ્થિર કરીને આત્માને બ્રહ્મ રંધ્રમાં ધારણ કરનારા ચાગમાં આનન્દ્વને પામે છે. તેમ મન વચન કાયના સચમ કરનારો શુદ્ધ પરમાત્માતત્ત્વમાં લક્ષ્ય સ્થિર કરનારા પરમાનંદને પામે છે, ૫૪૪ાા આત્મદર્શનની પ્રાપ્તિ ગુરૂની ઉપાસનાને આધિન છે તે જણાવે છે. गुर्वाज्ञापारतन्द्रेण, ब्रह्मदर्शनयोग्यता, अनेकजन्मसंस्कारात्, सतां सम्यक् प्रजायते. ॥ ૧॥ અથ—આત્મ સ્વરૂપના દર્શનમાં ગુરુ આજ્ઞાની પરાધીનતાને ચૈાગ્યતાની કાટિમાં ગણી છે. તેમજ અનેક જન્મના સંસ્કારાથી પણ સમ્યગ ભાવવાળું આત્મદન સતમહાત્માઓને થાય છે ૪પાા વિવેચન—આત્મસ્વરૂપ બ્રહ્મદશનના ઈચ્છનારાને પૂ અનુભવી સચ્ચારિત્રવત સ† શાસ્ત્રોના પારંગત પૂજ્ય ગુરુની ઉપાસના તેમજ તેમની આજ્ઞાને અનુસારે તપ જપયાન અને અષ્ટાંગ ચાગના અભ્યાસ કરવા પૂર્વક ઇન્દ્રિય મનને સચમ કરવાથી પુણ્યાદયતાને ચાગે યાગ્યતા પ્રાપ્ત થાય છે. પણ પેગડે પગ અને બ્રહ્મના ઉપદેશની આચરણા સમ્યગ્ જ્ઞાન કે આત્મદર્શન કરાવી શક્તિ નથી જ. એટલે પૂજ્ય For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ આ. ઋદ્ધિસાગરસૂરિ ફન વિવેચન સહિત ગુરુની પ્રસન્નતા વડે જ આત્મદર્શન પ્રાપ્ત થવાની યોગ્યતા આવે છે. જેમ કાચા માટીના ઘડામાં પાણી ટકવાને સંભવ નથી તેમ અગ્યને બ્રહ્મ ઉપદેશ ટકતા નથી, તેથી અનુભવ અભ્યાસ વિના આત્મ દર્શન પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રો જણાવે છે કે - नाणस्स होइ भागी, थिरयरो देसणे चरित्ते अधन्ना आव कहाए गुरुकुल वीवासंन मुंचति જે ગુરુકુલ વાસને અંદગી સુધી છોડતા નથી. તેઓ સમ્યગ જ્ઞાનના ભાગી બને છે અને જ્ઞાનના પરિપાકથી સમ્યગ દર્શન રૂ૫ આતમ સ્વરૂપને સાચે અનુભવ અને ચારિત્રમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. તેમજ આત્મસ્વરૂપ બ્રહ્નાદર્શન સંત પુરુષને અનેક ભવ પરંપરામાં જે સંસ્કાર પડ્યા હોય તેના બલથી તેમજ જાતિસ્મૃતિ અથવા અન્ય જ્ઞાનબલથી ઉપદેશ વિના પણ સહજ ભાવે થાય છે. તે ઉપર આદ્રમુનિવરનું દષ્ટાંત સમજવું. તે આ પ્રમાણે છે મગધ દેશમાં વસંતપુરમાં સામયિક નામને એક ખેડૂત પિતાની વસંતશ્રી નામની સ્ત્રી સાથે રહે હતે. ત્યા ગુરૂવર ધર્મઘોષ નામના આચાર્ય પધાર્યા. તેમને ઉપદેશ સાંભળતાં તે બન્નેએ સંસારની અસારતા જાણું ભાગવતી દીક્ષા ગુરૂ પાસે લઈને તપ જપ સ્વાધ્યાય કરવા લાગ્યા. કેટલાક સમય પ્રસાર થયે. તેવામાં કોઈ મહાદયથી સામયિક મુનિને પિતાની સ્ત્રી સાથ્વીને જોતાં ભેગની વાંચ્છા For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૦૯ થઈ. તે વાત સાથ્વીના જાણવામાં આવતાં વ્રત રક્ષણ માટે તેણે જાવાજજીવ અણસણ સ્વીકાર્યું સમાધિ પૂર્વક કાલ કરીને તે સાધ્વી વસંતપુરમાં ધનશેઠની પુત્રીપણે જન્મી ત્યાં તેનું નામ ધર્મશ્રી પાડયું. સાધુ સામયિકને તે વાતની જાણ થવાથી પશ્ચાતાપ થયું. તેણે પણ અણસણ સ્વીકાર્યું વ્રત માનસિક ભંગની આલોચના કર્યા વિના તેણે કોલ કર્યો. મરી તે આદ્રદેશમાં આદ્રપુરના રાજાની પટ્ટરાણીના કુક્ષિામાં પુત્રપણે અવતર્યો. રાજાએ તેનું નામ આદ્રકુમાર રાખ્યું. તે ગ્ય ઉંમરમાં આવતાં ચગ્ય અભ્યાસ કરીને સર્વ કલા કુશળ છે અને યુવરાજ પદને પામ્યા. તેવામાં શ્રેણિક રાજાએ મોકલાવેલું નવા નવા રત્ન હીરાદિકના આભૂષણમય ભેટશું રાજગૃહના વેપારીઓએ તે આદ્રરાજાની પાસે ધર્યું. રાજાએ શ્રેણિક રાજા માટે ત્યાં ઉપજતા સુંદર મેતીને હાર વિગેરે આભૂષણો વ્યાપારીઓના હાથમાં એંખ્યા. ત્યાં નજદીક બેઠેલા આદ્રકુમારને પણ એ ભાવ થયે કે સમાન સમાનની મૈત્રી થાય છે. રાજા રાજા સાથે મૈત્રી કરે છે તે હું પણ મારા સમાન તે મગધના પાટવી કુમાર સાથે મૈત્રી કેમ ન બાંધું? અવશ્ય બંધવી જ જોઈએ. એ વિચાર કરીને સુંદર મોતીની માળા કરાવીને તેણે અભયકુમારને ભેટ કરવા તે વ્યાપારીઓના હાથમાં સોંપી. આ પછી વ્યારીઓ રાજગૃહમાં આવી રાજાને પરસ્પરની કુશલતાના સમાચાર પૂછી કરીને આરાજા તરફથી આવેલ ભેટ રાજાને For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત આપી અને આદ્રકુમાર તરફથી આવેલ ભેટ અલયકુમારને આપી. અભયકુમાર વિચાર કરે છે કે રાજા રાજાઓને પરસ્પર લેવડદેવડના વ્યવહાર-સંબંધ પૂર્વથી ચાલ્યું આવે છે. પણુ આ આર્દ્રકુમારને મારી સાથે મૈત્રીના ભાવ થયે તેમાં પૂર્વભવના કાઈ સંબંધ જ સભવે છે. અને તે હાય તા . તે ભવ્યાત્મા અને સત્યશોધક પણ હોવા જોઇએ. માટે તેને એવું કાંઈક માટલુ કે તેથી પૂર્વમાં અનુભવેલુ યાદ કરીને તે આત્મગુણુ તરફ પ્રવૃત્તિ કરનારા થાય. રાજકુ આ પછી અભયકુમારે સુવર્ણની એક આદીશ્વર-ઋષ“ભદેવ ભગવતની પ્રતિમા કરાવી અને તેને હીરા મેતી માણેક મણિ વિગેરે આભૂષણુથી શણગારીને એક સુંદર પેટીમાં ગેાઠવીને ઉપર રૂમાલથી બાંધી પેક કરીને તે વ્યાપારીઓ જ્યારે આ દેશમાં જવાને તૈયાર થયા, ત્યારે તેણે તેને એકાંતમાં જણાછ્યું કે આ વસ્તુ તમે તે મારને એકાંતમા આપશે। અને જણાવશે કે કોઈ ને નહિ જણાવતાં એકાંતમાં આ આભૂષણને કુમારે જેવું અને કોઈને પણ આ વાત કરવી નહિ. આ પછી વ્યાપારીએ આ કુમારના દેશમાં ગયા અને તે પ્રમાણે તે વસ્તુ વ્યાપારીઓએ આદ્ર કુમારને આપી. હવે તે કુમાર એકાંતે વસ્તુ સ્વરૂપ આભૂષણુને જોતા કોઈ પણ સ્થાન ઉપર ધારણ કરાય તેમ ન હેાવાથી વિચારે છે કે આ કેવું આભૂષણ છે. કાં ધારણ કરાય છે એમ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૧૧ તેને વિચાર કરતાં આવું સ્વરૂપ મેં કઈને કઈ પણ સ્થાને જેયેલું છે, ક્યાં જોયું છે તેમ ઈહા અને અપાય કરતાં કરતાં પૂર્વભવની સ્મૃતિતાજી થતાં તેને જાતિસ્મૃતિ થઈ તે થતાં પિતાનું પૂર્વ જીવન પ્રભુ પૂજા ચારિત્રની આરાધના અને અંતકાલે સાતિચાર પૂર્વકની વિરાધના સ્મૃતિમાં આવી અને પશ્ચાતાપ પણ થયે. (અત્તર શોર') ગઈ વસ્તુને હવે શાચ નકામે છે પણ જાગ્યા ત્યારથી સવાર એ નિયમ મારે ચારિત્રની આરાધના કરવી. જેથી મારું ભાવિ સુધરે એમ વિચાર્યું, પણ અહિંથી કેમ છૂટવું! એ વિચાર કરીને તેણે પ્રથમ પિતાની રજા માગી પણ તે ન મળી ત્યારે નાશી છુટવા તેણે પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયે, આખરે કેઈને પણ જણાવ્યા વિના લાગ સાધીને પૂર્વના સંકેત પ્રમાણે તૈયાર કરી રાખેલ વહાણમાં તે વ્યાપારીઓ સાથે ભરૂચ બંદરે આવ્યા તેણે પ્રતિમાને વ્યાપારીઓ સાથે રાજગૃહમાં અભયકુમારને પહોંચાડીને પિતે ચારિત્ર લેવા તૈયાર થયે પણ તેવામાં અદશ્ય દેવવાણ થઈ “હું રાજકુમાર તમારે પૂર્વે બાંધેલ ભેગને સાતવેદનીય કર્મને આકરે ઉદય છે. તે કર્મને ખપાવીને ચારિત્ર લે પણ આકુમાર વિચારે છે કે “પ્રયત્નથી અપ્રમાદ ભાવે સર્વ કર્મને હું ક્ષય કરીશ. ભોગાવળી કમ વૈરાગીને કેવા નડે છે? તેણે ગણુકાયું નહિ આભબલથી ચારિત્ર લીધું. અપ્રમત્ત ભાવે વિચરતાં કમને ક્ષય કરવા અપૂર્વ પ્રયત્ન સેવે છે. એક વખત વસંતપુરની બહાર ચલના મંદિરમાં એકાંત સ્થાને કાત્સર્ગ કરી પરમાત્મ સ્વરૂપના ધ્યાનમાં For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત લીન હતા. બહાર શું થાય છે. તેનું ધ્યાન નથી. તેવા અવસરમાં નગરની કેટલીક બાળાઓ તે મંદિરના યક્ષની પૂજા કરીને ત્યાં ચેકમાં બાલ ભાવથી રમવા લાગી બાળાઓ થાંભલા વિગેરે પકડીને આ મારો પતિ છે. તેમ રમતમાં રમતી હતી. આ ધર્મશ્રીએ ધ્યાન ધરતા મુનિના પગ પકડી આ મારો પતિ છે. એમ બુમ પાડી. ત્યાં તે આકાશમાંથી દેએ સાડા બાર કોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ કરીને જણું વ્યું કે “ધર્મશ્રી અને તેના પતિને આ ભેટ ધરું છું” રાજાએ લેભથી તે દ્રવ્ય લેવા પ્રયત્ન કર્યો પણ એ ન લેવા દીધું. આથી ધર્મશ્રીના પિતાએ તે દ્રવ્ય તેના માટે અનામત રાખ્યું. ધર્મશ્રી લગભગ તે ૧૩ વર્ષની થઈ ત્યારે તેના પિતા તેને માટે વર શોધવા પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે તેણે જણાવ્યું કે તમારો પ્રયત્ન નકામો છે. મારા જેવી કુળબાલિકાને એક વખત જે બોલ્યા હોય તે પાળવું જોઈએ. તેથી મારાથી તે મુનિ પતિ તરીકે સંબોધાયા છે. અને તેમાં દેવે સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી છે તે જ્યારે મલશે ત્યારે તેની સાથે લગ્ન કરાશે નહિ તે યાવતૂછવ બ્રહ્મચર્ય પાલીશ. શેઠ તેને તે નિશ્ચય જાણીને સાધુ સન્યાસી વિગેરેને અનપાણિ આપવા માટે દાનાલામાં તેને નિયત કરી. . મુનિ વિહાર કરતા કરતા આહાર માટે કમળે તે મંદિરમાં આવી ચડ્યા. તેમને ધર્મશ્રીએ ઓળખ્યા ને હાવ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૧૩ ભાવ પૂર્વક ખૂબ વિનતિ કરતાં અનુકુલ ઉપસગ જાણી આહાર લીધા વિના મોત પણે ચાલ્યા ગયા. પણ ફ્રીને લગભગ ખાર વર્ષે ત્યાં પાછા ગેચરીએ અજાણતા આવ્યા. ત્યારે તે સ્ત્રીએ એળખીને ખૂબ આગ્રહ કરીને રાકી રાખ્યા. આ વખતે તે ભાગ કર્મના પૂર્ણ ઉદય થએલા ઢાવાથી મુનિનું મન ઢીલું થયુ અને દેવના વચન યાદ કરીને મુનિપણુ છેડીને તે સ્ત્રી સાથે લગ્ન કર્યાં, જીદ્દા ઘરમાં ખાર વર્ષ સુધી ભાગ લેગવ્યા ત્યાં તેમને એક પુત્ર થયેા. તે લગભગ સાત આઠે ના થયા હશે તે વખતે આ કુમાર ફ્રી મુનિપણુ ધરવા ભાવના કરવા લાગ્યા. અને તે વાત સ્ત્રીને જણાવીને રજા માગવા લાગ્યા. સ્ત્રીએ રૂની પૂણીઓ તથા ફ્રેંટીયા મગાવીને સુતર કાંતવા માંડયુ. તેટલામાં તે બહારથી આવેલા પુત્રે માતાને પૂછ્યુ કે તુ રૅટીએ શા માટે કાંતે છે ?' ત્યારે તેણીએ જણાવ્યું કે તારા પિતા હવે ત્તને અને મને ઠાડીને સાધુ થવાના છે. તેથી આપણુા ઉત્તર નિર્વાહના અથે રેંટીયાથી સુતર કાંતી આજીવિકા ચલાવવાના અને તને માટે કરવાના, મારે માથે ભાર આન્ગે છે.' તે સાંભળીને અજ્ઞાન ભાવથી તે પુત્રે તે સુતરની કાકડીને પિતા પલંગમાં સુતા હતા, તેના બન્ને પગે બાંધી દીધી આ કુમારે જોયું કે સુતરના ખાર આંટા પુત્રે ખાંધ્યા છે. આથી વધુ ખાર વર્ષ રહ્યા. જ્ઞાનસારમાં જળુ બ્યુ* છે કે— . - आरूढा प्रशम श्रेणी श्रुतकेवलिनेोऽपि अभ्यन्तोऽनन्त સંસાર ! મહાયુટેન મૅળા ।।। . For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અર્થ-આશ્ચર્યની વાત છે કે ઉપશમ શ્રેણિએ ચડીને અગીયારમાં ગુણસ્થાનકે પહોંચ્યા છતા પણ અશુભ ભયંકર કર્મના ઉદયથી ચૌદ પૂર્વ જેવા શ્રતધર શ્રેણીથી પતન પામીને અનંત સંસારમાં ભમે છે. હવે આદ્રકુમાર ભેગાવલી કમ ભેગવ્યા બાદ શુદ્ધ અપ્રમત્ત ભાવે ચારિત્ર અંગીકાર કરીને ઘરમાંથી ચાલી નીકળ્યા. પરમાત્મા વીર ભગવાનને વંદન કરવાની ભાવનાથી જે દિશામાં ભગવાન હતા તે દિશા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તે આદ્રકુમાર મુનિને શાલક, બૌદ્ધ અને મિમાંસક મતવાદીઓ સાથે ખુબ ચર્ચા થઈ. તે સર્વને સ્વાદુવાદ ધર્મની યુક્તિ વડે તેમણે નિરૂત્તર ક્ય. પરમાત્માને વંદન કરી તેમની પાસે ચારિત્ર લીધું. ચારિત્ર લઈ તપ જપ ધ્યાન કરી સર્વ કર્મમલને ક્ષય કરી મુક્ત થયા. આથી આત્મદર્શન પૂર્વના અનેક ભવના અભ્યાસથી અને કેઈ મહાત્મા સંતેને ગુરૂના ઉપદેશ વિના પણ આદ્રકુમારની પેઠે થાય છે. માટે આ ભવમાં કરેલા પ્રયત્ન કદાચિત્ સફળ થયેલે ન જણાય તે પણ તે પ્રયત્ન સતત રાખવે. જેથી આવતા ભવમાં આત્મ દર્શનની પ્રાપ્તિ આત્માને થાય ૪પા उपादाननिमित्ताभ्यां, कारणाभ्यां विचक्षणः आत्मदर्शनसंप्राप्त्यै, जिज्ञासुर्यतते ध्रुवम्. |૪૬ છે. અર્થ –આત્મદર્શન પ્રાપ્ત કરવા ઉપાદાન અને નિમિત્ત કારણો વડે કરીને નિશ્ચય પૂર્વક જીજ્ઞાસુ પ્રયત્ન કરે છે. કદા For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ આત્મદર્શન ગીતા - વિવેચનઃ- આત્મદર્શન પ્રાપ્તિના કારણમાં પ્રથમ વીતરાગ પરમાત્માની સેવાભક્તિ રૂપ ઉપાસના છે. બીજું કારણ સિદ્દગુરૂ કે જે પાંચ મહાવ્રત અને પાંચ આચારને પાલનારા, છકાયની રક્ષા કરનારા, સાત ભયને જીતનારા. આઠ પ્રવચન માતાની નિરંતર ઉપાસના કરનાર અઢાર હજાર શિલાંગ રથને વહન કરનારા, સર્વ દર્શન શાસ્ત્રોના જ્ઞાતા છે. એવા પરમ કૃપાળું ગુરૂની ઉપાસના અને તેમની આજ્ઞાનું પાલન કરવું. ત્રીજું કારણ જગતના સર્વ જીવોને પોતાના સમાન ગુણવાલા જાણ તેઓને મન વચન અને કાયાથી આપણાથી પીડા ન થાય તેમની હિંસા ન થાય તેવું વર્તન રાખવું. શું કારણ સત્ય શૌચ ક્ષમા વિગેરે ધર્મોને સેવવા તે. તેમજ આત્મદર્શનમાં આત્મા સ્વયં ઉપાદાન છે. તે આત્મા જ્યારે યથાપ્રવૃત્તિ કરણ કરીને અપૂર્વ કરણ કરતાં અનંતાનુબંધી કોઈ માન માયા લેભ રૂ૫ ચેકડી મય કષા અને સમ્યગૂ મેહનીય મિશ્રમેહનીય અને મિથ્યા ત્વમેહનીય એમ સાતે મેહનીય પ્રકૃતિને ખપાવીને દેવગુરૂ ધર્મને ઉપાસક થાય, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિર્જરા મોક્ષરૂપ તત્ત્વને યથાસ્વરૂપે જાણીને તેની શ્રદ્ધા કરીને આત્મા આત્મ સ્વરૂપને સ્યાદ્વાદ નય નિક્ષેપ જ્ઞાનથી વિચારતા થાય ત્યારે ક્ષપશમ ક્ષાયિક કે ઉપશમ ભાવના સમ્યકત્વને નિશ્ચય પૂર્વક પ્રાપ્ત કરે અને ત્યારે આત્મ સ્વરૂપને નિશ્ચય કરે છે. या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः धर्मे च धर्मधी शुद्धसम्यक्त्वमिदमुच्यते ॥१॥ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત દેવ વીતરાગમાં દેવ બુદ્ધિ “સદ્દગુરૂમાં ગુરૂ બુદ્ધિ ક્ષમાદ ધર્મમાં ધર્મબુદ્ધિ તે શુદ્ધ સમ્યકત્વ જાણવું, તે ત્રણ પ્રકારનું છે. તે પથમિક ક્ષાપશમિક અને ક્ષાયિક. તેમાં જે ઔપથમિક સમ્યકત્વ છે તે પરમ શુદ્ધ હોવા છતાં પણ રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે. મિથ્યાત્વમોહને ઉદય થતાં અનંતાનુબંધી કષાયની ચેકડી ઉદય આવતાં ઉપશમ સમ્યકુત્વનાશ પામે છે. અને ક્ષપશમ સમ્યકત્વને લાભ-મિથ્યાત્વ મેહનિય કર્મ પ્રકૃતિને દેશથી ઉદયમાં આવેલાને ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલાને ઉપશમાવતે હેવાથી ક્ષપશમ સમ્યક્ત્વને જીવ પામે છે. એને વેદક પણ કહેવાય છે. અનાદિ સંસારમાં પૂર્વે સમ્યકત્વ નહિ પામેલે આત્મા સાતે મેહનીય કર્મ પ્રકૃતિને ઉપશમાવીને ત્રણ પુંજ કર્યા ન હોય તે એક અંતર મુહુર્ત કાલ અત્યન્ત શુદ્ધ ઉપશમ સમ્યક્ત્વને લાભ મેળવે છે અને તે આત્મ સ્વરૂપને અનુભવે છે. પણ તે પછી પાછા ચાર ગતિમાં ભ્રમણકરનારે થાય છે. ક્ષપશમ સમ્યક્ત્વ છાસઠ સાગરેપમકાલથી પણ અધિક કાલ સુધી જીવ અનુભવે છે. ક્ષાયિક સમ્યકૃત્વ અનંતાનુબંધિ અને ત્રણ દર્શન મેહનીય પ્રકૃતિના ક્ષયથી થાય છે. આ ત્રણ સમ્યક્ત્વ આત્મદર્શનની પ્રાપ્તિમાં ઉપાદાન કારણ થાય છે. કારણકે તે આત્માના આંતરિક પરિણામ સ્વરૂપ છે. તત્વાર્થભાષ્યમાં જણાવ્યું છે કે For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા एकमपिजिनवचनादस्मान्निर्वाहकं भवति श्रूयते चानन्ताः सामायिकमात्रपदसिद्धाः ॥ १ ॥ तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्चजिनवचनम्, श्रेय इति निर्विकारं ग्राह्यं धार्यं च મારૂં મૈં ॥ ૨॥ ૧૧૭ અઃ—એકપણુ પરમાત્માના વચનને ધારીને તેનુ મનન કરીને શુદ્ધ ચારિત્ર ચેાગરૂપ સામાયિક જે આરાધન કરવામાં આવે શુદ્ધોપચાગપૂર્ણાંક ધ્યાન કરાય તે તેવા એકજ પદ્મથી અનત આત્મા સવ કર્મોના ઘાત કરીને આત્મ સ્વરૂપ રમણતામય સિદ્ધપદને પ્રાપ્ત થાય છે. તેમ શાસ્રો જણાવે છે. તેથી તે વચનાનું પ્રમાણપત્રુ સ્થૂલ ખુદ્ધિવંત માટે સમાસથી સક્ષેપથી અને વિશાળ બુદ્ધિવ'ત માટે વિસ્તા રથી આથી નિર્વિકાર બુદ્ધિ પૂર્વક વાંચવા ધારવા અને આચારમાં મુકવાં, તેથી સકમના ક્ષય કરી જીવને કેવલજ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે. અને તે આત્માને પરમાત્મા સ્વરૂપે મનાવે છે. अनुभाव्यः सदात्मा वै ज्ञानिना शान्तचेतसा, मोहमायां परिहृत्य, देया दृष्टिः सदात्मनि. || ૪૭ || અર્થ :—શાંત ચિત્તવાલા મહાજ્ઞાની પુરૂષાએ મેહમાયાના ત્યાગ કરીને સદા આત્મસ્વરૂપના અનુભવ કરીને તેમાં એકાગ્રભાવે દષ્ટિને સદા સ્થિર કરવી તે આત્મદર્શનનુ ખાસ ઉપાદાનકારણુ રૂપ છે. ાજગા For Private And Personal Use Only વિવેચનઃ——શાસ્ત્રોના સાચા અનુભવી મહાત્માઓએ માધ્યસ્થ ભાવે ચિત્તને સ્થિર કરીને મિથ્યાત્વ કષાય માયા Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત મેહ, કામ, ક્રોધ, રાગ દ્વેષને મનવચન કાયાથી દુર કરીને સદા આત્મ સ્વરૂપને શાસ્ત્રવડે અનુભવ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં એકાગ્રતાપૂર્વક સ્થિરભાવે દષ્ટિ કરવી. કહ્યું છે કે अस्मिन् हृदयस्थे तिष्ठति, तत्त्वतो मुनीन्द्र इति ॥ हृदयस्थिते च तस्मिन्, नियमात्सर्वार्थसिद्धिः स्यात् ॥१॥ (સિદ્ધસેન દિવાકર ) અર્થ-જે પરમાત્માના ઉપદેશ કરાયેલા શાસ્ત્ર આગમને અનુભવ પૂર્વક હદયમાં સ્થિર કર્યા હોય તેમણે પરમાત્માને પિતાના હૃદયમાં અવશ્ય સ્થિર કરેલા છે. તેમ સમજવું. અને જે પરમાત્માને સમ્યગૂ જ્ઞાન અનુભવ પૂર્વક હૃદયમાં સ્થિર કરે છે તે મહાત્મા સર્વાર્થને સિદ્ધ કરે છે એટલા માટે આત્મ સ્વરૂપમાં દષ્ટિ રાખવી. અને સમ્યગૂ આત્મતત્તવનું ધ્યાન કરવું. ૪૭ નયથી પણ આત્મબંધ થાય છે તે જણાવે છે. द्रव्याथिकनयं श्रित्वा, नित्यात्मा कथ्यते जिनः पर्यायार्थिकतोऽनित्य, आत्मा ज्ञेयो विचक्षणैः ॥४८॥ અર્થ – દ્રવ્યાર્થિક નયનું આલંબન કરીને આત્મા નિત્ય છે. અને પર્યાયાર્થિકનયનું અવલંબન કરીને અનિત્ય આત્માને જાણ. એમ જ્ઞાન વિચક્ષણ કહે છે. ૪૮ છે વિવેચના-આત્મદર્શન માટે અનેક દર્શનના પંડિત જુદી જુદી વાત કહે છે. કે આત્માને નિત્ય કઈ અનિત્ય એમ જુદી જુદી રીતે પ્રતિપાદન કરે છે. જેમકે For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૧૯ पुरुष एवेदंनिं, सर्व यद्भूतं यच्च भाव्यं उतामृतत्व स्येशानो यदन्नेनातिरोहति । यदेजति यन्नेजति यद् दूरे यद अन्तिके यदन्तरस्य बाह्यतः इति । જે પૂર્વે થયેલા છે. વર્તમાનમાં થાય છે ભવિષ્યમાં થશે. જે મરણ પામતો નથી. સદા અમૃત રૂપ છે. જે સર્વશક્તિાંત જે અનાથી વૃદ્ધિ પામે છે જે ચલિત છે જે દૂર છે નજદીક છે. જે અંતર સ્વરૂપ છે. છે બાહ્યસ્વસ્વરૂપમાં છે. તે સર્વ એક પુરુષરૂપ છે પુરુષ અતિરિક્ત કાંઈ પણ વસ્તુ નથી. તેથી આત્મા નિત્ય સ્વરૂપને જાણુ. આકાર બદલાતાં વસ્તુ બદલાતી નથી જ. જેમકે કુંડળીવાળીને સાપ પડ હોય કે લાંબે સાંબેલા રૂપ થયે હોય તે પણ તેનું સર્મપણું કાયમ જ રહે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિ તત્વાર્થમાં જણાવે છે કે उत्पादव्ययध्रौव्ययुक्तं सद् । જેમાં નવા પર્યાયે થતા હાય જુના નષ્ટ થતા હોય અને દ્રવ્યત્વ પણે ધ્રુવ હોય તે પદાર્થો ચેતન કે જડ હોય તે પણ તે સદ્ વિદ્યમાનત્વ ધ વડે યુક્ત હોવાથી કવચિત્ નિત્યનિત્ય ધર્મવંત જાણવા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે आदीपभाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु, तनित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥१॥ અત્યન્ત ક્ષણિક દેખાતે દીપક અને નિત્ય અખંડ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૦ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જણાતા આકાશમાં સર્વદા નિત્યત્વ અને અનિત્યત્વ અને પરસ્પર વિરાધ ધર્મ જણાતા છતાં સાથે અાધિત ભાવે કાયમ જણાય છે. આમ સર્વ પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય પર્યાયત્વ રૂપે અનિત્ય છે. તેમ આત્મા પણુ સદ્ દ્રવ્ય હાવાથી કથંચિત નિત્યાનિત્ય જ છે, હવે જો નિત્ય એકાંત જ હાય અને ઉત્પાદ વ્યય ન થતા હાય તે આપ. નવાનવા અનુભવા કરીએ છીએ. જેમકે જન્મ પામેલા મનુષ્યા મરણ પામે છે તે વ્યય અને પૂર્વભવથી નવા ખાળક જન્મ રૂપે ઉત્પન્ન થાય છે તે ઉત્પાદ્ઘ ન ખતે આત્મા કુટસ્થ નિત્ય. પ્રત્યુતાનુત્ત્વ સ્થિરહો નિત્યમ્ । જે ઉત્પન્ન ન થાય જે નાશ ન થાય અને સદા એક સ્વરૂપે રહે તે નિત્ય એમ હાય તા સંસારમાં જન્મ પામતા અને મરતા મનુષ્ય પશુપક્ષીને દેખીએ છીએ તે અનિત્યતાને સિદ્ધ કરે છે. અને પુત્ર જન્મના કરેલા પુણ્ય પાપથી યુક્ત હાવાને કારણે જન્મ પછી કાંઇ પાપ પુણ્ય ન કર્યાં છતાં સુખ દુઃખને ભાગવે છે. તેમજ તેના પૂર્વ ભવના શુભાશુભ સકારાને લઇને માતાપિતના ગુણુ સ્વભાવના વ્યવહારથી કાઇ જીદ્દા પ્રકારનું આચરણ કરતા થાય છે. તેથી આત્મા નિત્ય સમજાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ આત્મા નિત્ય અનિત્ય બન્ને રૂપે છે. આત્માદિ પદાર્થો એકાન્ત નિત્ય હાય તે તેમાં પારણામિક ભાવ જે દેખાય છે તે તેમજ આત્મામાં નવા નવા જન્મ મરણુ ખાળક યુવાન વૃદ્ધત્વને દેખાવાના સંભવ થાય છે તે સંભવ ન હાવા જોઈએ. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૨ તેમજ આત્મા એકાંતે ક્ષણિક નાશવંત જ હોય તે તુર્ત જન્મ પામેલાને સ્તનપાન સ્મૃતિ વિગેરે જ્ઞાનને સંભવ થાય છે તે ન હૈ જોઈએ. કેમકે ક્ષણિકને પૂર્વના પદાથે કરેલા કૃત્યોને લાભ ન મળવો જોઈએ. જે આત્મા જે પુણ્ય પાપ કરે તેના ફલ તે કરનારને જ ભોગવવા પડે છે. માટે આત્મા એકાંત ક્ષણિક પણ નથી જ. એથી કથંચિત નિત્યનિત્ય આત્માદિ સર્વ પદાર્થો છે. જે એમ લાગતું હોય કે પરસ્પર વિરોધ ધર્મ એક પદાર્થમાં કેવી રહી શકે તે કહ્યું છે કે भागे सिंहो नरो भागे योऽर्थों भागद्वयात्मकः । तमर्थमविभागेन नरसिंहं प्रचक्षते ॥ ९ ॥ એક અંશમાં સિંહ બીજા અંશમાં મનુષ્ય એમ અભાગમય આત્મા નૃસિંહ રૂપ કહેવાય છે. તેમ આત્મા દ્રવ્ય ઉદ્ઘતા સામાન્યત્વ રૂપે એક હોવાથી નિત્ય છે. અને નવા નવા પરિણામ અને નવા નવા કાળગે પરિણામ રૂપ પર્યાની અપેક્ષાએ અનિત્ય પણ છે. તેથી પરમાત્મા ભગવાન મહાવીર દેવ દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી આત્મા અનિત્ય છે તેમ જણાવે છે. આમ તે આત્મા સ્વાદુનિયા નિત્ય હોવાથી પૂર્વકાલિન અજ્ઞાનતાને છેડીને આત્મ સ્વરૂપને જ્ઞાતા અને સહજાનંદને જોતા થાય છે. ૪૮ - હવે જીવનું સ્વરૂપ જણાવ્યા પછી જેના ભેદને પૂજ્ય શ્રી ગુરુદેવ જણાવે છે. जीवाः संसारिणो मुक्ता, अनन्ता भाषिता जिनैः प्रतिशरीरं भिन्नास्ते, आत्मनः कृतकर्मतः ॥४९ ॥ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અથ-પરમાત્મા વીતરાગ જીનેશ્વરીએ ના બે ભેદ કહ્યા છે. એક સંસારીઓ અને બીજા મુક્તો તેમાં સંસારી જીવે દરેક પિત પિતાના કરેલા કર્મવડે સાધારણ શરીર કે પ્રત્યેકના જુદા જુદા શરીરને પામે છે. કલા વિવેચન –સામાન્ય રીતે ચતન્ય રૂપ જ્ઞાનાદિને ધારણ કરતા સર્વ ને એક જ પ્રકાર થાય છે પણ સ્વકૃત કર્મ વડે તેમાંથી જે સંસારમાં નવા નવા ભવ કરે છે. તે સંસારી જી કહેવાય છે. અને જેઓએ સર્વ સં સારના કારણે ક્ષય કર્યો હોવાથી શરીર ઈન્દ્રિય મન અને કમને સંબંધ ત્યાગ કરીને સર્વ દુઃખ અને તેના હતુઓથી મુક્ત થયેલા હોવાથી મુક્ત, શિવ, સિદ્ધ. નિર્વાણ વિગેરે નામથી ઓળખાય છે. તેથી એ અપેક્ષાથી સંસારી અને મુક્ત એમ અનંત જીવોના બે ભેદ કહેવાયા છે તેમાં જે સંસારમાં રહેલા છે. તે પોતપોતાના કર્મ વડે ભિન્ન ભિન્ન પ્રકારના શરીર ઈન્દ્રિય બલ વેદના જ્ઞાન દર્શન શક્તિને ધરાવનારા છે. તેમાં જેમનાં શરીર ચર્મચક્ષુથી ન દેખાય તે સૂક્ષ્મ આ સૂક્ષમ. જી પૃથ્વીકાયિક અપ્રકાયિક તેજસ કાયિક વાયુકાચિક અને વનસ્પતિકાયિક અસંખ્યાતા વતે છે. સાધારણ એટલે અનંત જીવેનું સહિયારું એક શરીર જેમ ધર્મશાલામાં આવેલા સર્વે મુસાફરોને રહેવાનું સાધારણ ઘર હોય છે. તેમ તેવા અશુભ કર્મના યોગે અનંત ના વાસમય એક એક શરીર રૂપ તે સાધારણ. અસંખ્યાત ગેળાના અસંખ્યાત વિભાગમય નિગદના નામે For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૨૩ ઓળખાતું સાધારણ વનસ્પતિઓનું સ્થાન છે. તે પ્રાયઃ સર્વ જગત મધ્યે નિગદથી વ્યાપ્ત છે. કહેવાય છે કે જેટલા લેકમાં આકાશ પ્રદેશના વિભાગ–અંશે છે તેટલા પ્રમાણુવાળા તે નિદના ગોળા એક એક આકાશ પ્રદેશના આધારે રહ્યા છે. તે એક ગેળામાં અસંખ્યાત શરીર સાધારણ ભાવે રહ્યાં છે. તે શરીરમાં અનંત જીવે છે જે અકથ્ય અકલધ્યા દુઃખ ભેગવી રહ્યા છે. તે પણ તેમાં મુતતા પ્રાપ્ત કરવાની શક્તિ ગૌણ ભાવે સદા વતે છે, બીજા પ્રત્યેક સ્વતંત્ર પિતે પિતાના શરીરને ધારણ કરનારા એકેન્દ્રિય બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, દેવ, નારક, મનુષ્ય, તિર્યંચ પશુ પક્ષી જલચર વિગેરે જીવે પણ બને છે. આ બધા સવે જ સ્વકૃત કમવડે નાની નાની વનિમાં ગમનાગમન કરતા દુખ. સુખ ભોગવતા સંસારમાં ભમે છે. ભૂતકાલમાં ભમતા હતા. ભવિષ્યમાં પણ ભમશે. તેમાં એક અજ્ઞાન અને મિથ્યાત્વની કારણુતા છે. જ્યારે આત્મા સ્વપર સ્વરૂપને જાણશે ત્યારે પર સ્વરૂપને ત્યાગ કરી આત્મ ગુણ પ્રવૃત્તિમાં પ્રયત્ન કરશે અને ત્યારે જ તે આત્મદર્શન પ્રાપ્ત કરશે. ૪ તે ક્યારે મુક્તિ પામશે अनाद्यनंतका जीवाः कर्मावृत्ता भ्रमन्ति वै, यदा कर्मविमुक्तास्ते. मुक्ता सिद्धाः शिवालये. ॥५०॥ અર્થ –તે સર્વે પિત પિતાથી કરાયેલા કર્મની પરંપરાથી ઘેરાયેલા અનાદિ અંનતકાલથી સંસારમાં ભમે For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત છે, પણ જ્યારે તે સર્વ કર્મથી મુક્ત થશે ત્યારે તે સિદ્ધ શિવાલયમાં વાસ કરશે. વિવેચન-જગતમાં સર્વ જી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્તના સ્વસ્વકૃત કર્મના શુભાશુભ ઉદયવડે અનાદિ અનંતકાલથી વતે છે, એટલે પ્રથમ તે શુદ્ધ હતું પછી કર્મ લાગવાથી સંસારી બને છે. એવું ન માનવું, પણ અનાદિ અનંતકાલથી જુના કર્મને ભેગવે છે અને નવા કમ બાંધે છે. એમ પરંપરાથી અનાદિ અનંતકાલથી જ સંસારમાં વસતા રહ્યા છે. ___ काले अणाइनिहणे, जोणिगहणमि भीसणे इत्थ । भमिया भमिहिन्ति, चिरं जीवा जिणवयणमलहन्ता॥१॥ આ જીવ અનાદિ અનંતકાલથી અનેક પ્રકારની ભયકર યૂનિઓમાં જન્મ મરણ કરતે ભમતે અનેક દુખ ભગવતે વસી રહ્યો છે. વસે છે. અને ભવિષ્યમાં પણ વસશે જ. જ્યાં સુધી વીતરાગ પ્રણીત શાસ્ત્ર વચનને સાંભમળશે નહિ તેની શ્રદ્ધા કરશે નહિ, ચારિત્ર અને તપ કરી કર્મ ક્ષય નહિ કરે ત્યાં સુધી અવશ્ય ભમશે જ. પણ જ્યારે કર્મમલને ક્ષય કરી કેવળજ્ઞાન પામી ઘાતી અઘાતી કમનો ક્ષય કરશે ત્યારે મુક્તિ પામશે. આત્મા સ્વયં પોતાના સ્વરૂપને કે પર સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સમર્થ છે. તે જણાવે છે. या कर्ता कर्मणामात्मा, हर्ता स जीव उच्यते, कर्ता हर्ता स्वयश्चात्मा, नान्यः कोऽपि परः प्रभुः ॥५१॥ 4. નિરમા રહી પ્રાણી અને . For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે.” આ શુભ ક્રિયાઓમાં પ્રખ્યાત આત્મદર્શને ગીતા ૧૨૫. અથ -- જે આત્મા પિતાના કર્મને કર્તા હોય તેજ તેને ભેકતા કે હર્તા થાય છે. તેથી તે આત્માને જીવ કહેવાય છે. જ્યારે પિતાના કર્મને કર્તા કતા અને હર્તા સ્વયં હોવાથી અન્ય કઈ પણ તેને સુખ દુખ કે મુક્તિ આપવા સમર્થ નથી જ. પલા વિવેચન કરે તેવું પામે વાવે તેવું લણે” આ કહેવત સર્વ સામાન્ય જનતામાં પ્રખ્યાત છે. એટલે જ સ્વયં શુભાશુભ ક્રિયાઓ વડે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ કષાય અને શુભાશુભ શરીર વચન મનની પ્રવૃત્તિરૂપ ગો વડે જે જે કર્મ શુભ વા અશુભ બાંધે છે. તેને પોતે જ કર્તા છે. અન્ય કોઈ તે કામ કરવામાં ઉપાદાન રૂપ થતા નથી. માટી ઘટને બનાવતી હોવાથી માટી ઉપાદાન કારણ ગણાય કુંભાર ચક ચિવર વિગેરે નિમિત્તો ગણાય. જેવા અધ્યવસાયથી તે તેવા કર્મને તે પોતે કર્તા છે. પણ કેઈ ઈશ્વર મહાદેવ અંબા કે ભવાની તે કર્મના કર્તા ન જ મનાય. તેમજ તે કર્મને સ્વયં પોતે જ ભકતા–ભેગવનારે થાય છે. પણ અન્ય કઈ કર્મના ફલ આપવામાં ઉપાદાન કારણ નથી થતું. મહાભારત વન પર્વમાં જણાવે છે કે इश्वरप्रेरितो गच्छेत् स्वर्गश्वभ्रमेवया, अन्यो जन्तुस्नीशोऽय मात्मनः सुखदुःखयोः॥ છે ઈશ્વરની પ્રેરણાવડે સ્વગ વા નરકે જાય છે. કારણ કે તે ઈશ્વર વિના અન્ય જીવ પિતાના સુખ દુઃખ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત ભેળવવામાં સમર્થ નથી આમ માનતાં ઈશ્વરનું કૃપાળુપણું નષ્ટ થાય છે. કેમકે તે કેટલાકને સુખી કરતે હેવાથી પક્ષપાતિ પણ ગણાય. પરંતુ ઈશ્વર સદા કરૂણવંત અને અપક્ષપાતિ હવે જોઈએ સામાન્ય સંતે પણ પિતાને ઉપાધિ કરનારા ઉપર દયા ગ્ય હોય તે દયા અને જે તેમ ન હોય તે ઉપેક્ષા ભાવને ધરે છે. પણ તેને શિક્ષા કરવા પ્રયત્ન નથી જ કરતા તે મહાન કૃપાલુ સર્વ ઉપર સમાન ભાવ રાખનારા ઇશ્વરને તેવા બેટા આરોપ ન ચડાવવા જોઈએ. શ્રી ગીતામાં જણાવ્યું છે કે – न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ नादत्ते कस्य वित्पापं, न च सुकृतं विभुः। अज्ञानेनावृत्तं ज्ञानं, तेनमुह्यन्ति जन्तवः ॥२॥ પરમામા ઈશ્વર જગતને કે કેઈ ને બનાવતા નથી કે નાશ પણ કરતા નથી જ. તેમ જીવને પુણ્ય કે પાપ પણ ઈશ્વર આપતા નથી. જીએ કરેલ પુણ્ય પાપના ફલને પણ ઇશ્વર આપતા નથી. તેવા કર્મનો સંબંધ પણ જીવે સાથે જોડતા નથી પણ તે તે જી પિતાના કરેલા પુણ્ય પાપને અનુસરે તેમનામાં સ્વયં સ્વભાવથી તેવા પ્રકારની બુદ્ધિ પ્રવર્તે છે. કોઈ પણ જીવન પુણ્ય કે પાપને ઈશ્વર લઈ લેતા નથી. પણ લેકે મહામેથી અને અજ્ઞાનવડે સાચું આત્મસ્વરૂપ ચેતન્યને જાણતા ન હિાવાથી દુ:ખ પડે ત્યારે મુંઝાઈ હાયવરાળ કરીને તેને For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૨૭ દેષ ઈશ્વરના નામે ચઢાવે છે. વસ્તુતઃ પોતે જ અજ્ઞાનતાથી મોહમાયામાં મુંઝાયેલે જીવ વિષય ભેગની લાલચવાળે હેવાથી હિંસા ચેરી અસત્ય મૈથુન પરિગ્રહ કૌધ માન માયા લેભ રાગ દ્વેષ આદિ સેવા અનેક પાપ કર્મનો પિતેજ કર્તા થાય છે અને પિતાની ઈચ્છા ન હોવા છતાં પણ તે કર્મને ઉદય કાળ પ્રાપ્ત થયે છતે પિતે જ તેના ફલને ભેગવે છે. પૂર્વના શુભ કમ ગે ભિક્ષાચર રાજા બની જાય તેમાં કેઈ ઈશ્વર કે ઈન્દ્ર આડા આવી શકતા નથી. કેઈ પ્રેમી પિતાના પ્રેમીના દુઃખને લઈ શકતા નથી કે કેઈ શત્રુ તેને પુણ્યદય હોવાથી દુઃખ આપી શકતું નથી. જેમ મહારાણી શ્રીમતી સીતાદેવીનું શિયળ લુંટવા રાવણે અનેક પ્રચંડ ઉપાયો જ્યા પણ તે સીતાદેવીના પુણ્યથી શિયળ અક્ષત રહ્યું. અને પાપ કર્મના ઉદયથી બલવાન હોવા છતાં રાવણ લક્ષ્મણ અને રામના હાથે મરણ પામીને નરકને અતિથિ થયે. કેઈ ઈશ્વર કે દેવ તેની તે ભવિતવ્યતાને રોકી શક્યો નહિ. તેથી પિતાના સુખ દુખ કર્મને નાશ પણ પિતાના પ્રયત્નથી આત્મા કરી શકે છે. આત્મ સ્વરૂપ પણ પોતે જ સ્વયં પ્રયત્નથી જાણી શકે છે. વળી ગીતાજીમાં મહર્ષિ વ્યાસજી જણાવે છે કે – ज्ञानेन तु यदज्ञानं, येषां नाशितमात्मनः। तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥ १॥ . For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જેમના અજ્ઞાન, મોહ, મિથ્યાત્વ, સમ્યગૂ જ્ઞાન વડે નાશ પામ્યા હોય તે આત્માને સૂર્યની પેઠે જ્ઞાન પરમ આત્મસ્વરૂપનું દર્શન કરાવે છે. તે માટે પરમાત્મ સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છનારા મહાનુભાવોએ વીતરાગ અરિહતેનું ધ્યાન રૂપસ્થ ભાવમય કરવું. ૫૧ कर्मपङ्कविनिमुक्त, इश्वरो हंस उच्यते, जगत्का न स ज्ञेयो, मोहेच्छाऽभावतः प्रभुः ॥ ५२ ॥ અર્થ-જે આત્મા પિતાના કર્મ મેલને નાશ કરીને પરમ મુક્ત થયા છે. તે જ ઈશ્વર વસ્તુતઃ હંસ કહેવાય છે. પણ કઈ જગત કર્તા ઈશ્વર નથી. કારણ કે જગતને બનાવવું, વિનાશ કરે, રક્ષણ કરવું તેમાં મેહ ઈચ્છા રાગ દ્વેષ સંભવે છે. ઈશ્વમાં તેને સર્વથા અભાવ જ છે વિવેચન-ઈશ્વર એટલે સર્વ શક્તિમત, સામાન્યતઃ સર્વ આત્માઓ સત્તાથી સર્વ શક્તિમંત છે. પૂજ્ય શ્રી જણાવે છે કે जीवो गुणपडिचनो नयस्स दवठियरस समाइयं । દ્રવ્યાથિક નયથી સર્વ ગુણવંત સ્વસત્તાએ સર્વ આત્મા સમાન ધર્મવંત છે. તેથી સત્તાએ તે ઈશ્વર જ છે. આત્મા સર્વ કર્મ મલને અનાદિકાલથી આત્મા સાથે લાગેલ છે. તેને ત્યાગ કરીને શુદ્ધ થાય ત્યારે તે સંપૂર્ણ ભાવે પ્રગટ ઈશ્વર થાય. તેને જ્ઞાનિઓ હંસ તરીકે સંબંધે છે. જે પરમાત્મા તેવું કરતા હોય તે તેઓને મેહ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૨૯ ઈચ્છા રાગ દ્વેષ ગણાય પણ તેવા દો તે મિથ્યા અજ્ઞાન અવિરતિ અશુભ ગવાળાને જ સંભવે. પરમાત્મા તે તેવા અવગુણ દોષવાલા નથી જ કહ્યું છે કે “ભારહિત શુદ્ધ, વો ચસ્થિત सिद्धमष्टगुणापेतं निर्विकारं निरंजनं ॥१॥ પરમાત્માએ સિદ્ધ સ્વરૂપ હેવાથી આઠ કર્મમય દેને ત્યાગ કરીને પરમ શુદ્ધ આઠ ગુણે ધારણ કરતા હોવાથી દેહમય આકાર રહિત, શુદ્ધ, નિજાત્મ સ્વરૂપમાં સ્થિર, વિકાર વિનાના છે. તેથી જગતનું કર્તૃત્વ કર્તાત્વ નિયામકત્વ વિગેરેની ચિંતા કરવાનું તેમને નથી હતું. તેથી જગતનું કર્તવ તેમનું ન સમજવું પણ પિતાના શુદ્ધ ગુણસ્વરૂપનું કર્તુત્વ ક્ષેતૃત્વ નિયામકને સંભવ છે. તે વાતને પુષ્ટ કરવા પૂજ્ય શ્રી જણાવે છે કે जगत्कर्तृत्ववादस्तु, परेशे नोपपद्यते, कार्योपादानहेतुत्वं, भिन्नाभिन्नं प्रभोरहो. ॥५३ ।। અથ –જગતનું રચવાપણું ઈશ્વર પરમેશ્વરમાં છે. તે વાદ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી કારણકે જે કાર્યો થાય તેમાં કર્તાનું ઉપાદાન કે નિમિત્ત કારણ તે કર્તાથી ભિન્ન કે અભિન્ન છે તે વિચારવું પડે છે. વિવેચન –નૈયાયિક ઇશ્વરને જગનકર્તા અને સંહા.. રક માને છે. પરંતુ તે કેવી રીતે સંભવે? જે કઈ ઈશ્વરે આ જગતને રચ્યું હોય તે તે પહેલા જગતું હતું કે For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૩૦ આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત નહતું. જે પ્રથમ જગત હતું તે ઈશ્વરે નવું કેવી રીતે બનાવ્યું ? વળી તેણે પહેલા જેવું બનાવ્યું છે કે તેથી વિપરીત બનાવ્યું ? જે પહેલા ન હતું ને પછી ઈશ્વરે બનાવ્યું હોય તે જ્યારે જગત નહેતું બનાવ્યું ત્યારે ઈશ્વર શું કરતા ? કયાં રહેતા હતા ? તેમનું ભજન કીર્તન કેણ કરતું હતું? ઈશ્વરને જગત બનાવવા માટે કોણે જણાવ્યું? કોણે વિનંતિ કરી ? જગતમાં ઈવરે જીવને જ માત્ર બનાવ્યા કે સાથે સાથે તેમને રહેવા માટે પૃથ્વી પર્વત નદી સમુદ્ર આકાશાદિ પણ બનાવ્યા ? જે જીવેને ઈશ્વરે બનાવ્યા હોય તે ઈશ્વર પિતે જીવ છે કે અજીવ છે? ઈશ્વર અજીવ હેય તે તેમાં ઈચ્છા પ્રયત્ન વિગેરેને સંભવ ઘટે નહિ અને જે જે ઇશ્વર જીવ હોય તે એક જીવ રૂપ છે કે અનેક જીવરૂપ છે? એક જીવ હોય તે એક જીવ બીજા અને બનાવે તે કઈ પુરાવો આપશે? અનેક જીવરૂપ ઇવર હેય તે અમે જૈન સ્વાદુવાદુ માનનારા જગતને અનેક જીવમય અનાદિ માનીયે છીએ જ. અને તે જ રૂપ ઈવરે માનીએ છીએ. સર્વ જીવે પિતાના શુદ્ધ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે સત્તાથી છે. અહિં ગાતામાં જણાવે છે કે अनादित्वानिर्गुणत्वात्परमात्मा अव्ययः, शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥ પરમાત્મા સ્વરૂપ આત્મા અનાદિપણાવાળો અવિનાશી સ્વભાવવાળો અને રજસ તામસ સાત્વિક પ્રવૃતિઓથી For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૩૧ રહિત હાવાથી નિશુÖણુ છે. શરીરમાં રહેલા ઇશ્વર છે તે કદાપિ કાંઈ કરતા નથી કે લેપાતા નથી. તમેા જો એક ઈર્ રૂપ માનતા હૈા તે તેમાં ગણાવ્યા તેવા અનાદિત્ય અવિનાશિત્વ નિર્ગુ ણુત્વ વગેરે ગુડ્ડા હાય તે અકર્તૃત્વ આવે. કતૃત્વ હોય ત્યાં કખ ધના સંભવ છે. જે ક્રિયા થાય તે ઈચ્છા વિનાની ન જ થાય. જ્યાં ઇચ્છા થાય ત્યાં ક્રમ બંધ રહેલા છે જ. તેથી ઇશ્ર્વરમાં જો ઈચ્છાદિ હાય તા ઉપર શ્લાકમાં જણાવ્યા તે ગુણેા-સ્વભાવથી રહી શકે જ નહું. પણ અમારી પેઠે અનેક ઈશ્વરે એટલે સવ' જીવાને ઇશ્વરપણું સત્તાથી રહેલું છે તેમ સ્વીકારા તા દ્રવ્યાર્થિક નયથી ઉપરના કહેલા સ્વભાવ ઈશ્વરમાં ઘટી શકે છે અને પર્યાયાથિક નયથી અનાદિકાલથી નવા નવા મને કરી નવીન ખીજા પર પરારૂપ સસારને રચનારી ઈશ્ર્વર પણુ જીવ કહેવાય અને તેમ કરવામાં આવે તે વાંધા ન આવે પણ જો એક ઇશ્ માનીએ તા તે નિત્ય કે અનિત્ય શરીરી કે અશરીરી દશ્ય કે અદૃશ્ય, જ્ઞાની કે અજ્ઞાની, માયામય કે અમાયી વિગેરે સ્વરૂપને વિચાર કરવા પડે છે. શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વર જણાવે છે કેઃ कर्तास्ति काञ्चिद् जगतः स चैकः स सर्वगः स्ववशः स नित्यः, इमा कुवा कविडम्बनाः स्युस्तेषां न येषामनुસાસમ્ ॥ ક્ અર્થ :-હૈ મહાવીર દેવ ! પરમાત્મા તમારા શાસનને નહિ સ્વીકારનારા એવા તૈયાયિકા અને વૈશેષિકેશ ઈશ્વરને For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત જગતના કર્તા એક સર્વ વ્યાપક સવતંત્ર નિત્ય છે. આવી દલી. તેથી ખોટી વિડંબના પામે છે. કહે છે કે જગત કત એક ઈકવર છે. અને તે બુદ્ધિવંત હોવાથી પૃથ્વી પર્વતાદિને બનાવનાર છે, તેવું સામર્થ્ય બીજામાં ન હોવાથી એક ઈકવર જ કર્તા છે. અને જે તેનાથી થાય તે કાર્ય કહેવાય છે જેમ કુંભાર માટીમાંથી ઘટ કરે છે તે માટીનું કાર્ય છે તેવી રીતે. હવે વિચારો કે માટીમાંથી ઘટ થાય છે. તેમાં કુંભાર નિમિત્ત છે. માટીમાં ઘટની સત્તા ગુપ્ત હતી તે વ્યક્ત કરી છે. તેમ ઈકવરે પહેલાં કઈ કઈ વસ્તુ મેળવીને જીવ પૃથ્વી પર્વતે નદી સમુદ્ર બનાવ્યા? તેવું કાંઈ પણ સંભવતું નથી. કુંભારનું ઘટકાર્યમાં નિમિત્તપણું પ્રત્યક્ષ ચક્ષુગોચર થાય છે. તેમ ઈકવરનું જગતકર્તુત્રનું સામ્યત્વ કેવી રીતે સંભવે? અનુમાનથી પણ કાર્ય કારણને સંબંધ પ્રત્યક્ષ કુંભારની પેઠે ઈશ્વરમાં કેઈએ જે હોય તે તે માન્ય કરાય પણ તે સંબંધ કદાચિત્ અંધ શ્રદ્ધા વડે માનીએ તે પણ એક ઈવરની હૈયાતી કેવી રીતે સંભવે ? દરેક કાર્યોમાં વિચિત્રતા જોવાય છે. એક ઈકવરે જીને બનાવ્યા હોય તે તે સર્વ સમાન સ્વભાવના, સરખી રીતે દેવ ગુરૂ ધર્મ કરનાર, પરસ્પર પ્રેમ આનંદ સુખ ભેગાવનારા બધા જ દેવા જોઈએ પણ જગતની વિચિત્રતા એક ઈશ્વરની કૃતિ હોવાનું અસ્વીકાર કરાવે છે. તેમ જ ઈશ્વર શરીરધારી છે કે અશરીરી છે તે પણ કેઈથી નિશ્ચય કરાતો નથી. કેઈ વિષ્ણુને કર્તા For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૨૭ કહે છે. કેઈ બ્રહ્માને, કેઈ અંબાને, તે કઈ મહેશ્વરને કર્તા જણાવે છે અને તે તે નામ જુદા હોવા છતાં એકજ વ્યક્તિ રૂપે હોય તે ત્રણ દેવોના કાર્યો સ્વભાવ જુદા જુદા શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. તેથી એક ઈકવરવાદ પણ ઉડી જાય છે. ઈવરને જે સર્વ જગત વ્યાપક માનીએ તે આકાશ જેમ વ્યાપક હેવા છતાં તે કાંઈ જગત બનાવવામાં સંબંધ કે નિમિત્ત બનતું જેવાતું નથી તેમ ઈવર પણ વ્યાપક હેવા માત્રથી જગતને કર્તા બની શકતું નથી. ઈકવર અમૂર્ત– શરીર ન હોવાથી મૂત કાર્યો તેનાથી કેવી રીતે બને? અમૂર્ત આકાશ જેમ રૂપી-મૂત કાર્ય કરતું નથી તેમ ઇવર અમૂર્ત હોવાથી મૂર્ત કાર્ય પૃથ્વી પર્વત વિગેરે પણ બનાવી શકે નહિ. ઈશ્વર સ્વતંત્ર છે એમ કહેવાય છે તે જગત બનાવવામાં કયો હેતુ તેમને જણ? જગત બનાવ્યા પછી પાલન કરવું તેઓને ખવડાવવું ભક્તિ કરાવવી ટુ દંડ દેવા વિગેરે ઉપાધિ શા માટે વિના કારણે વહોરે છે. તેને ખુલાસે કર જોઈએ. कार्यकारणकर्तुत्वे, हेतुः प्रकृतिरुच्यते । पुरुषः सुखदुःखानां मोक्तृत्वे हेतुरुच्यते ॥१॥ જગતમાં જ સંબંધી જે કાર્યો થાય છે. તેમાં કારણ કે કર્તાપણું એક માત્ર પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિની સાથે સંબંધિત થયેલે પુરૂષ-આત્મા સુખ દુખ ભગવે છે. પણ ઈશ્વરનું તેમાં કારણ કે કાર્યકર્તુત્વપણું નથી જ. પ૩ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત તે વાતને સિદ્ધ કરતા પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કેउपादानान्न भिन्नहि, कार्य जगति दृश्यते, उपादानादभिन्नं तत्, प्रभुरुपं जगत् सदा. ॥५४॥ અથ–જે જે કાર્યોમાં જે ઉપાદાન કારણ હોય તે કાર્યથી અભિન્ન જ હોય છે અને જે પ્રભુ જગત્ કાર્યમાં ઉપાદાન હોય તે પ્રભુથી જગત સદા અભિન્ન જ હોય વિવેચન –જગતમાં જે જે કાર્યો થાય છે. તેમાં બે પ્રકારના કારણે અનુભવાય છે. તેમાં એક આવશ્યક કારણું ઉપાદાન કારણું કહેવાય છે. જેના અભાવમાં કાર્યને જ અભાવ હોય તે ઉપાદાન કારણ જાણવાં. ઘટમાં માટી-પિંડ તાસક વિગેરે પરંપરાથી જે કાર્યો થાય છે તે માટીથી માંડીને સર્વ ઘટ પૂર્વના કાર્યો ઘટના ઉપાદાન કારણ જાણવા. અને કુંભાર ચકચિવર વિગેરે નિમિત્તે કારણે જાણવા. જે કારણે કાર્ય બનવામાં સહકાર આપતા હોય તેઓને નિમિત્ત કારણું કહેવાય છે. હવે જ્યારે પ્રભુ વ્યાપક હાવા સાથે જગત્ જંતુના ઉપાદાન કારણ થતા હોવાથી જગતથી અભિન્ન સિદ્ધ થયા એટલે જગત અને પ્રભુ ઉપાદેય ઉપાદાન રૂપે અભેદ એક મનાયા. એમ એકાંત અભેદ માનતાં કયા વાંધા આવે છે તે વિચારશે! જો એમ હોય તે પ્રભુના ઉપાદેય રૂપ કાર્યો જીવ રૂપે હોય તે સર્વ જી સદા પ્રભુ સમાન અવસ્થાએ પરમાનંદ ભેગવનારા અજર અમર જન્મ મરણ વિનાના For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૩૫ જ હોવા જોઈએ. કારણ કે જે પ્રભુની જગત કત્વ શકિત છે તે તેમના ઉપાદેય કાર્ય રૂપ માં પણ આવવી જાઈએ. પણ જીવે જન્મ મરણ કરતા, સુખ દુખ લેગવતા, ઈષ્ટ પ્રાપ્તિમાં આનંદ અનિષ્ટ પ્રાપ્તિમાં શેક કરનારા અનુભવાય છે માટે પ્રભુને તેનું ઉપાદાન કારણ કેવી રીતે માનવું કહ્યું છે કે जातस्य हि ध्रुवो मृत्यु, ध्रुवं जन्म मृतस्य च ॥ જેઓને જન્મ લેવું પડે છે. તેને અવશ્ય કરવું પડે છે. અને જે મરણ પામે છે. તેને જન્મવું પણ પડે છે. એટલે પ્રભુનું સ્વરૂપ એકાંત ન જ મનાય. પણ સર્વ આત્માએ પોતાના શરીરમાં વ્યાપક ભાવે પિતાના ગુણ ધર્મ કર્મમાં ઉપાદાને કારણે થતા હોવાથી તે પિતાના પ્રભુ છે. અન્ય ઇવે ઉપર અન્ય કોઈની પ્રભુતા નથી જ. જીવે સ્વતઃ કર્મને ક્ષય કરીને સ્વયં સિદ્ધ બુદ્ધ પરમેશ્વર થાય છે પણ એક વ્યકિત સદા છ ઉપર સત્તા ચલાવનાર હોય બનાવનાર હોય શિક્ષા કે સુખ આપનાર હોય તેવું કેઈથી પ્રત્યક્ષકે અનુમાન પ્રમાણથી અનુભવાયું નથી જ. પઝા હવે જે પ્રભુને જગત ઉપજાવવામાં નિમિત્ત કારણ કહિયે તે તે પણ ચગ્ય નથી જ. अणूनां स्कंघरूपं यत्, कार्य चेत् प्रभुणा कृतम्, तादृग् जडस्वभावेन, नव्यं किं प्रभुणा कृतम् અથ–જે જગતમાં અણુ-પરમાણુઓ હતા. તેનું For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત સ્કંધ રૂપ કાર્ય પ્રભુવડે થયું તેમાં જડ સ્વભાવને ધારણ કરીને નવા સ્કન્ધ બનાવ્યા કે પૂર્વે હતા તે. જે પૂર્વે હતા તે તે પરમાત્માએ નવું શું કર્યું? કે જેથી જગતના કર્તા કહેવાય છે ૫૫ વિવેચન –પરમાત્માએ જે આણુઓ પરમાણુઓ સ્વતંત્ર હતા તેને ભેગા કરીને પૃથ્વી પર્વત નદી સમુદ્ર માનવ પશુ પક્ષી રૂપે બનાવ્યા તેથી એમ થયું કે પહેલા જીવે કે કાંઈ ન હોવું જોઈએ તેજ પ્રભુ તેના કર્તા ગણાય પણ પહેલાં ન હતું તેવું કાંઈ નથી. સદા જગતુ પૂર્ણ સ્વરૂપને વિનાશ નવા સ્વરૂપે ઉત્પાદ અને દ્રવ્યત્વ રૂપે કાયમ વતે છે. જગત-જડ ચેતનમય સર્વ વસ્તુને સદા આ સ્વભાવ વતે છે. તેમાં ઈશ્વરનું કાંઈ કરવા પણું જણાતું નથી, વળી જે ઈશ્વર જગતને બનાવતા હોય તે જડ સ્વભાવ ધારણ કરીને બનાવે છે. કે ચેતન સ્વભાવ ધારણ કરીને બનાવે છે તે પણ વિચારવું પડે તેમ છે. કારણકે જે પદાર્થોમાં જેની પ્રવૃત્તિ થાય તેને તેવા સ્વરૂપ મય બનીને બનાવવું પડે છે, માટી ઘટાકારે થઈને ઘટ બનાવે છે. એટલે પરમાત્માએ જડ દ્રવ્યને સ્વભાવ ધરીને પાંચ ભૂતમય જગતની રચના કરી એમ જે આપ કહેતે તે જડ પદાર્થ જગતનું ઉપાદાન કારણ ગણાય. અને જે નિમિત્ત કારણ કહેતા હે તે પૂર્વે પ્રભુએ કઈ વસ્તુ ઉપજાવી? જે તે પહેલાં નહતી તે પ્રભુએ તેવા રૂપે બનીને ઉપજાવી તેવું માનવું પડે જ એટલે ઉપાદાનતા સિદ્ધ થાય. કુંભાર ઘટ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૩૭ બનાવતાં જે માટી વિગેરેને ગ્રહણ કરે છે તે પૂર્વે હતી તેને આકાર તેણે બનાવ્યો. તેથી કુંભાર નિમિત્તે કારણે થયે પણ જે વસ્તુ નજ હોય તેને નવી ઉપજાવવી પડે. પ્રભુમાં તે શકિતને સ્વીકાર કરીને તેવા રૂપે આકાર લે તે ઉપાદાન ગણાય છે. એટલે ઈકવર જડ બન્યા તેવું તમારે અને આપણે માનવું તે અનિષ્ટ જ છે. જે પૂર્વે સર્વે પરમાણુ સ્કંધ આદિરૂપે હતાજ તે પછી ઈશ્વરે નવું શું કર્યું. अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमम्य यस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥१॥ આ જગતમાં જે જે પ્રાણીગણે વર્તે છે. તે ચેતનરૂપે સદા અવિનાશી જ છે. તેને નવા કરવા કે વિનાશ કરવાનું સામર્થ્ય કેઈમાં નથી, માટે ઈશ્વરે જડ કે ચેતનમય જગત બનાવ્યું તેવું કાંઈ સિદ્ધ થતું નથી. એટલે જગત બનાવવામાં ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ પણ પ્રભુ થતા નથી પણ જગતની ઉત્પત્તિ, વિનાશમાં કેણ ઉપાદાન કે નિમિત્ત છે તે પૂર્યો જણાવે છે, सक्रियत्वमणुस्कंधे, स्वभावोऽनादितो मतः पुण्यपापाद् वपुः सृष्टं, चेतनेन महीतले. ॥५६॥ અથ–સક્રિયત્વ સ્વભાવ અણુઓ અને તેના બનેલા સ્કધમાં નિત્ય વતે છે જ. તેથી જગતમાં જ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત પુણ્ય પાપના ઉદયવડે પિતાને ગ્ય પિતાનું શરીર આદિ બનાવે છે. પદા વિવેચન –જગતમાં જે જડ પદાર્થો વર્તે છે. તે સર્વ ક્રિયા કરવાના સ્વભાવવાલા જ છે. અણુઓ સ્વભાવથી ભેગા થતાં સ્કન્ધ બને છે અને ચેતન પુણ્ય પાપ આદિ પિતાના શુભાશુભ અધ્યવસાય વડે નવા નવા જન્મ મરણ રૂપ ભવેને પ્રાપ્ત કરે છે. તેમજ પુગલ પરમાણુઓ પણ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્માણ માનસ વિગેરે રૂપે પરિણામ પામી જે જે જ શુભાશુભ અધ્યવસાયમાં પ્રવૃત્ત થાય તે આત્મા જ ઉપાદાન કારણે થાય છે. પણ પુગલના પરિણામમાં નિમિત્ત કારણ છે. શરીર મન ઈન્દ્રિય વિગેરેના પરિણામ પામવામાં પુદગલો ઉપાદાન કારણ અને આત્મા નિમિત્ત કારણ છે. તે સર્વ પરમાણુઓ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આદિના પરિણામ પામવાની ક્રિયા કરતા હોવાથી સદા સક્રિયજ છે. “ક્રિયાવર વ્ય કિયા કરવા તે દ્રવ્યનું લક્ષણ છે. નિર્યુકિત પૂર્વક અર્થ કરતાં પણ એજ અર્થ સાર્થક થાય છે. પ્રતિ નિરંતર નવા નવા પરિણામને ધરવું તે સ્વભાવ જેને હેય તે દ્રવ્ય કહેવાય છે. तथा च सर्वेषां द्रव्याणां पारिणमिकत्वं पूर्व पर्यायव्ययः नविन पर्यायोत्पादः, एवमप्युत्पादव्ययो द्रव्येन ध्रुवत्वं" દ્રમાં જે જે ધર્મો રહ્યા છે. તે સર્વે પારિણામિક ભાવે હોવાથી પુર્વ કાલના પર્યાયને નાશ અને ઉત્તર For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા કાલના પર્યાયની ઉત્પત્તિ હોવાથી દ્રવ્યાત્મ રૂપે નિત્ય ધ્રુવ રહે છે. તેથી પુદ્ગલે સદા સક્રિય જ છે. દ્રવ્યમાં જે જે ધ રહ્યા છે, તે સર્વે પારિણુમિક ભાવે હોવાથી પૂર્વ કાલના પર્યાયને નાશ અને ઉત્તરકાલના પર્યાયની ઉત્પત્તિ હેવાથી દ્રવ્યાત્મ રૂપે નિત્ય-ધ્રુવ રહે છે. તેથી પુગલે સદા સક્રિય જ છે, જીવ શુભાશુભ પરિણામ ફલ ભેગવવાને નિમિત્તે તે જીવ તેવા પ્રકારનું શરીર ધારણ કરીને શુભાશુભ કર્મને ભગવે છે. તેથી તે કર્મને શરીરને પિતે જીવ–આત્મા કર્તા છે. અન્ય માત પિતા તેમાં ઉપાદાન નથી. માત્ર નિમિત્ત જ વ્યવહારની અપેક્ષાએ થાય છે. વ્યવહાર માટે જણાવે છે કે – " अत्तकडा कम्मा बंधन्ति नो पर कडा अप्पावगाढा" ભગવતીસૂત્રમાં જણાવે છે કે આત્મા પોતાના જ કરેલા કર્મોથી બંધાય છે. પણ પરના કરેલા કર્મથી બંધાતું નથી, તેમજ કહ્યું છે ને માફ કવા વેશે પરવો” આત્મા પિતાની અજ્ઞાનતાથી મોહમાં ઘેરાયેલે શુભ અને અશુભ કર્મ કરે છે. પણ કરેલા કર્મને ઉદય આવે છતે કર્મને વશ થયે છતાં દુઃખ પૂર્વક ભેગવે છે. બીજા તેમાંથી તેને મુક્ત કરી શક્તા નથી પધા ईश्वरेच्छानिमित्तं चेत्, नायः पक्षः सतां मतः इच्छायाश्च सकर्मत्वात्, परेशे सा कथं घटेत. પ૭ | For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪s. આ. શ્રાદ્ધસાગરસૂરિ કૃત વિવેચન સહિત અથ–જગતની ઉત્પત્તિમાં જો તમે ઈશ્વરની ઈચ્છાને કારણ છે તેમ કહેશે તે તે વાત સંત-વિદ્વાનને માન્ય થાય તેમ નથી જ કારણ કે ઈચ્છા પણ કમને વિભાગ છે. તે પરમાત્માને કેવી રીતે હોય? તે જણાવશો ૫૭ વિવેચન-જગતના ચેતન અચેતન પદાર્થોની ઉત્પત્તિમાં જે ઈશ્વરને જ કારણ કહેતા હે તે તે પણ ગ્ય નથી. ઈવર નિત્ય મુકત છે. તેમાં બુદ્ધિ-જ્ઞાની ઈચ્છા પ્રયત્ન સંખ્યા પરિણામ પૃથફત્વ સંગ તે રૂ૫ આઠ ગુણ વતે છે, તેમાં ઈચ્છા નિત્ય હોય તે નિરંતર જગત બનાવવું જોઈએ અને ઈચછા ક્ષણિક હોયતે ઈશ્વરત્વનું પણ ક્ષણિક વ આવે કારણકે ગુણે સાથે ગુણીને તાદામ્ય ભાવ સ્વરૂપ સંબંધ હોય છે. તેની હાનીથી ગુણની પણ હાની થાય જ. એટલે ઈશ્વરનું અનિત્યત્વ તમારી ઈચ્છા ન રહેવા છતાં માનવું પડશે જ. બીજુ ઈચ્છા આઠ કર્મમાં મોહનીય કર્મની એક ગૌણ પ્રકૃતિ છે. ઈશ્વરમાં જે મેહ હોય તે તે સાથે અજ્ઞાન મિથ્યાત્વ અવિરત વિગેરે અનિષ્ટ દેશે પણ હોય તેથી ભૂત પિશાચ વિગેરેની પેઠે પિતાના આનંદ માટે જીવોને પીડવા વરદાન આપવા અનેક ચમત્કાર બતાવવાની રમત કરે પણ ઈશ્વર તેવા અવગુણ રૂપ તામસ રાજસ કે સાત્વિક પ્રકૃતિમાંથી મુકત હોવા જોઈએ. સૃષ્ટ સંહાર કરતા હોય તે તે પ્રકૃતિવંત બને અને તેથી ઈકવરમાં For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૪૧ નિત્યત્વ જ્ઞાનવંતત્વ વિગેરે ગુણે ઘટી શકે નહિ. અને ઈશ્વર એક સાધારણ પ્રાણું બની જાય માટે ઈશ્વરને જગત કર્તુત્વ ન માનવું તે ઈષ્ટ લાગે છે. શ્રીમાન આનંદઘનજી મહારાજ ઝાષભદેવના સ્તવનમાં જણાવે છે કે – કઈ કહે લીલા રે અલખ લખ તણું રે, લખ પુરે મન આશ, દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ. પ્રભુ શ્રી આનંદઘન ગીવર જણાવે છે કે કેટલાક લેક એમ કહે છે કે ભગવાન જગત કર્તાની અલક્ષ લીલા, છે. તેને લક્ષ કરનારા એવા યોગી મહાત્માઓની લાખે. ગમે ભગવાન આશા પુરણ કરે છે. પણ ભગવાન–ઈશ્વર સર્વ જગતમાં સમત્વ ધરનારા હોય, તેને મારા તારાનો ભક્ત અભકતને ભેદ ન હોય, એવા પરમાત્મા કેઈની મન માનતી ઈચ્છા પૂર્ણ કરવામાં ઉપાદાને કારણે નથી જ બનતા કારણ કે જે નિર્ગુણ નિષ્કલંક અવિનાશી પરમાત્મા છે. તેને તેવા પ્રકારની રમત લીલા કરવી એગ્ય. થી જ. હતી. જે જે લીલા કરાય તે બધી મેહ માયામાં મુંઝાયેલા પામર જીવેને હોય છે. કારણ કે તે લીલા સદેષ રાગદ્વેષ રૂપ મોહમાયાના ચાળા છે તે પરમાત્માને ન જ હોય પછા रागद्वेषवियुक्तत्वात, कर्तृत्वं नैव चिद्घने; जगत्कर्तत्ववादस्तु. सम्यगनैव हितावहः ૧૮ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. દ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અથ-ચિધન પરમાત્મા તે રાગ દ્વેષથી અત્યંત રહિત છે. તેથી તેમાં કત્વ ઘટી શકતું નથી. જગત કર્તવવાદ આ રીતે હિતાવહ નથી. ૫૮ વિવેચન –જે પરમાત્મા છે. તે રાગ, દ્વેષ, મોહ, કામ, ઈચ્છા, પરિગ્રહ, માયા મૃષાવાદ હિંસા, ચૌર્ય, અજ્ઞાન, વિગેરે સર્વ દોષથી સર્વથા રહિત જ છે. કહ્યું છે કે नान्तरायो न मिथ्यात्वं, हास्यरत्यती च न, नभीर्यस्या जुगुप्सा नो, परमात्मा स मे गतिः ॥१॥ न शोको यस्य नो कामो, नाज्ञानाविरतिस्तथा; नोऽवकाशश्च निद्रायाः, परमात्मा स मे गतिः २ रागद्वेषौ हतो येन, जगत्त्रयभयंकरौ स त्राण परमात्मा मे स्वप्ने जागरेऽपि वा ॥३॥ જેમને અંતરાય, મિથ્યાત્વ, હાસ્ય, રતિ, અરતિ ભય, જુગુપ્સા શોક, કામ, ક્રોધ, અજ્ઞાન, અવિરતિ વિગેરે સર્વ દે નિમૅલ નાશ પામ્યા છે, તેમજ નિંદા અને નિદ્રાને પણ તેમનામાં અવકાશ નથી તેવા પરમ શુદ્ધ પરમાત્માનું મારા હૃદયમાં સદા સ્મરણ છે તેમણે જે ગતિ પ્રાપ્ત કરી છે. તેવી મને મળે. વસ્તુતઃ રાગ દ્વેષ રૂપ મહા મેહના સુભટે સર્વ જગતમાં ભયંકર ત્રાસ વર્તાવનારા છે. તેને જેઓએ હણ્યા છે તેવા પરમાત્મા સવM For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૪૩ અવસ્થામાં કે જાગ્રત દશામાં કે નિદ્રામાં પણ મારા હૃદયમાં સદા વસે. મારા આત્માનું રક્ષણ કરે. એટલે હું સદા પરમાત્માને સ્મરણ કરનારે રહું તે ઉપરના જણાવેલા અંતરાયમય થી સદા બચીને પરમાત્મ સ્વરૂપને ભોક્તા થઉં એવી ભાવના સાચા ભકતે કરે છે. આથી એમ જણાવવાનું કે સદુ-ચિત-જ્ઞાન દર્શન ચારિત્ર, આનંદમય એવા પરમાત્મામાં રાગ દ્વેષ ન હોવાથી જગતનું કર્તુત્વ રક્ષણત્વ ફતૃત્વ વિનાશકત્વ સિદ્ધ થતું નથી. તેથી જગતના કર્તાપણુવાળ વાદ જે સાચી રીતે વિચારીએ તે અનેક દેષવાળે હેવાથી જગતજંતુને હિતકારક થતું ન હોવાથી તેને ત્યાગ કરે તેજ એગ્ય છે ૫૮ આ વાદને પરમાર્થ દષ્ટિએ વિચારવામાં કોઈક અપેક્ષાએ અમે સમ્મત થઈએ છીએ. जगत्कर्तृत्ववादोऽपि, सम्मतो हि व्यपेक्षया; यावद्धि कर्मकर्तृत्वं जीवस्य हि प्रकीर्तितः ॥५९ ॥ અથર–અમે જૈનો પણ કેઈક અપેક્ષાને ગ્રહણ કરીને જગતનું કરવા પણું છે તે સ્વીકારીએ છીએ, જ્યાં સુધી જીવે કર્મના કર્તા જોક્તા છે. ત્યાં સુધી તે જીવ સમૂહને તે અપેક્ષાએ જગતનું કર્તુત્વ છે એમ જણાવીએ છીએ પલ છે વિવેચન - જગતનું કર્તા એક વ્યક્તિરૂપ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ આ. અદ્ધિસાગરસૂરિત વિવેચન સહિત ઈવરમાં સિદ્ધ થતું નથી તેમ જણાવ્યું પણ અનંત જીવે જગતમાં વતે છે. તેઓ સદા અજ્ઞાન, મેહમાયા, મિથ્યાત્વ અવિરતિ, શુભ અશુભ ગ વડે નવા નવા કર્મના દલેને ગ્રહણ કરીને તે કર્મને તેવા પ્રકારના શુભાશુભ વિપાકના ઉદયને ભેગવવા માટે તેવા પ્રકારના શરીર ઈન્દ્રિયે મન ગતિ જાતિમાં જઈને ઉપજે છે. જન્મ મરણ કરે છે. સુખ દુઃખ ભોગવે છે. આ સંસારની તે કિયામાં તે જીવનું કર્તવ અવશ્ય માનવું પડે છે, કારણ કે અન્યના કરેલા કર્મો પતાથી ભેગવાતા નથી પોતાના કર્મોને પોતે જ ભેગવે છે. તેથી પિતાના કર્મકત્વ ભાવમાં ઉપાદાન કારણ છે. બીજા સાથે જે જે સંબંધ વડે અનુકુળ પ્રતિકુળ ભાવે જોડાવાનું થાય પિતાના નિમિત્તે અન્યને સુખ દુઃખ થાય તેમાં પિતે નિમિત્તે કારણે થાય છે. એક ઘીને આપણે દ્રવ્ય રૂપે વિચારીએ તેમાં ત્રણ દુધ, દહીં અને છાશ થાય ત્યાં લગીની જે ક્રિયાઓ થાય છે. તે ત્રણ દુધ દહીં છાશ ઉપાદાન કારણ છે. અને ગાય, ભેંસ, ગોરી, વલેણું કરનાર રવૈયે વિગેરે જે જે સાધનો તે નિમિત્ત માત્ર જ છે, એક આત્મા પરમાત્મા બને છે. તેમાં તે જીવે જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરૂની ઉપાસના કરી, અભ્યાસ કર્યો, અનેકોને સહકાર સાધ્યું, યોગ તપ સંયમ કિયા કરી, ધ્યાનમાં સ્થિરતા મેળવી, પરમાત્મ સ્વરૂપને અનુભવ અને આત્મ સ્વરૂપને ઓળખી કર્મા મેલને દૂર કરી પરમ સ્વરૂપમય પરમાત્મા થાય. તેમાં પિતાની જે જે પણ પારણુતિઓ તે ઉપાદાન કારણ અને તેમાં બીજી સહાયકારક For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીત ૧૪૫ થાય તે નિમિત્ત કારણ સમજવાં. આમ સંસારના ઉત્પાદમાં જીવ પતે ઉપાદાને કારણે થાય છે. અને શુભાશુભ જે સયેગ મળે તે નિમિત્તે કારણે થાય છે. શ્રીમાન હિમચંદ્ર પ્રભુ જણાવે છે કે – श्रोत्रियः श्वपचः स्वामी पत्तिब्रह्मा कृमिश्वसः સંસારના નટવંત સંસાર.... જીવ સંસાર નાટકમાં નટની પેઠે કઈવાર શ્રોત્રિય બ્રાહ્મણ, કેઈવાર ચંડાલ, કેઈવાર સ્વામી, કેઈવાર સેવક અને કૃમિ બને છે. આ બધું કમસમ્બન્ધને લઈને થાય છે. અર્થાત્ આ જીવ કઈ નિમાં દાખલ થયેલ નથી અને કઈનિ છતી નથી. અર્થાત્ બધીયે નિકાયમાં તેણે અનેક જન્મ મરણ કર્યા છે. સમસ્ત કાકાશમાં વાળાગ્ર પ્રદેશ નથી કે જેને તે પશિત ન થયે હેય. તેથી સર્વજીવે પિતાના કર્મ કરવામાં અને તેને અનુસારે શુભાશુભ નિરૂપ સંસારમાં તેિજ ઉપાદાન ભાવે કર્યા છે. આમ સંસારી જીને આ સંસારના ઉપાદાન ભાવે કર્તા માનીએ તે તે યથાર્થ પણે ઘટે જ છે. અને તે અપેક્ષાએ જીવનું પિતાનું જગકર્તુત્વ અને નિયામકત્વ પણ ઘટે છે. ૫ 1 ઉપર જીવનું કર્તવ બતાવી પોતાનું ઈષ્ટ અનિષ્ટ કરવામાં તેિજ ઉપાદાન છે તે જણાવ્યું. હવે જીવને કઈ ઈષ્ટ વસ્તુ છે. તે જણાવે છે. आत्मज्ञानाग्निना कर्म, प्रपञ्च दह्यते ध्रुवम् । आत्मज्ञानं सदाऽराध्य, त्यक्त्वोपाधि विभावकम्. ॥६॥ ૧૦ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અથ–આત્મ સ્વરૂપનું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે. ત્યારે તે આત્મજ્ઞાન રૂપ અગ્નિવડે નિશ્ચયથી સર્વ કર્મ પ્રપંચ બળીને ભસ્મીભૂત થાય છે. આથી વિભાવમય સર્વ ઉપાધિને છેડીને હંમેશાં આત્મજ્ઞાનની આરાધના કરવી. વિવેચન – અનાદિકાળથી અજ્ઞાન, મિથ્યાત્વ અવિરતિ અને અશુભયોગની પ્રવૃત્તિ વડે નિરંતર નવા નવા કર્મ બાંધે છે અને જુનાકમના પરિપાકથી દુઃખ ભોગવે છે. આમ કર્મનો પ્રવાહ ભરનિકરને અનાદિને છે. એક વખત બુદ્ધ વિહાર કરતા હતા ત્યારે તેમના પગમાં શળ ભેંકાઈ ત્યારે શિવે કહ્યું “ભગવંત આપના પગમાં આ શળ શાથી ભેંકાઈ ? ત્યારે તે બોલ્યા. इतो एकनवते कल्पे शक्त्या में पुरुषो हतो तस्य कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः આજથી એકાણુમા ભાવમાં મેં શક્તિ નામના શરીરથી પુરૂષને હર્યો હતો ને કર્મના બાકી રહેલા વિપાકથી હું પગમાં છે ભિક્ષુઓ વિંધાયો છું. કમનો ભરનિકાર પ્રવાહ અનાદિને છે. આ પ્રવાહને સદંતર અટકાવવા કર્મના મૂળને નાશ કરવો જોઈએ. જે આત્મા કમને બંધ કરવામાં સમર્થ છે તે આત્મા તે કમના મૂળને નાશ કરવામાં પણ સમર્થ છે, તે સમર્થ કયારે બને કે જ્યારે આ આત્માને તેને તેના પિતાના યથાર્થ સ્વરૂપને ખ્યાલ આવે. પોતાની શક્તિને તેને પરિચય થાય. આ પિતાની શક્તિરૂપ અગ્નિ ભભૂકે ત્યારે કમને ભસ્મિભૂત For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૧૪૭ થવામાં વાર લાગવાની નથી આની પ્રથમભૂમિકા ગ્રન્થભેદજ્ઞાનની છે તે માટે કહ્યું છે કે अस्ति चेद ग्रन्थिभिद्ज्ञानं किं चित्रस्तंत्रयंत्रकैः ગ્રંથિભેદ કરવાનું સમ્યમ્ જ્ઞાન થયું તો પછી બીજા તંત્રમંત્રયંત્રની શી જરૂર છે? તે જ્ઞાન મેક્ષ તરફ ગમન કરાવવામાં અને સર્વ કર્મને દાહ કરવામાં સમર્થ છે. યશવિજય મહાપાધ્યાય જણાવે છે કે જ્ઞાનમેર યુવા કા, મળ તપનારા ને પૂજ્ય ગીતાર્થ પંડિતે જ્ઞાન કર્મને બાળનારૂં અને તપાવનારૂં હોવાથી જ્ઞાન જ તપ છે. તે જ્ઞાનવડે સંયમ ચારિત્ર અને આત્મધ્યાનના બલ વડે સવ કર્મના પ્રપંચને વિનાશ થાય છે. માટે તેવું જ્ઞાન આરાધવા ભણવા ભણાવવા અને તેને વિકસાવવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જ્ઞાનવડે સત્ય વિવેક પ્રગટે છે. કાર્યકાર્યને વિવેક આવે છે. કેમકે સ્વ૫ર–આત્મા અને પુદગલના સ્વરૂપને યથાર્થ બેધ તેનાથી થતું હોવાથી સર્વ આહા ભાગ્ય જે પ્રપંચ કર્મ સમુહ છે તેને ત્યાગ થાય છે. એટલે વિભાવ અને સ્વભાવને ભેદ થતાં આત્મા સ્વ સ્વરૂપમાં આવી પરમાનંદ ભોગવે છે. તે ૬૦ છે તે જ્ઞાનના ફલને પૂજ્ય જણાવે છે. सम्यगज्ञानप्रतापेन, चारित्रं प्राप्यते स्फुटम्, सम्यग्गुरूं समालम्ब्य, सम्यग्ज्ञानं विभावय. ॥६१॥ અથ –સમ્યગ જ્ઞાનના પ્રતાપથીજ શુદ્ધ ચારિત્રની For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પ્રાપ્તિ થાય છે. માટે સદૂગુરૂની ઉપાસના કરી તેમનું પૂર્ણ અવલંબન કરીને શુદ્ધ જ્ઞાનને મેળવે. વિવેચન –સભ્ય જ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપને યથાર્થ બેધ. તેના પ્રભાવથી સાચું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાય છે, શ્રીમાન ઉ૦ પૂજ્ય યવિજયજી મહારાજ જણાવે છે કે " मिथो युक्त पदार्थानांसंक्रमचमक्रिया, चिन्मात्रपरिणामेन, विदुषेवानुभूयते ।।१।। પરસ્પર એકીભાવ રૂપે થયેલા આત્મા અને કર્મરૂપ પદાર્થોનાં સંક્રમણ-લક્ષણ-સ્વભાવને ચમત્કાર કે છે. તેને તે સમ્યગૂ જ્ઞાન દન ચારિત્રમાં રમણતા કરનારા પરમ વિદ્વાન ચંગી મુનિવરો જ અનુભવી શકે છે. જ્ઞાનવડે જ શુદ્ધ ભાવમય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. “જ્ઞાની પરું વિત્તિ સાચા જ્ઞાનવડે નિમિરાજની પેઠે ચારિત્રને સ્વી. કાર કરીને સર્વ જીપર મૈત્રીભાવે જોતા ધ્યાનમાં પરમાત્મ સ્વરૂપને અનુભવે છે. અને કર્મ ખપાવીને આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરીને કેવલજ્ઞાન કેવલ દશનને પ્રાપ્ત કરે છે. ૬૧ તે વાત પુષ્ટ કરતાં પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે – सम्यग् मतिश्रुताम्यां तु, शुद्धचारित्रसस्थितिः। सम्मम् दृष्टेषु यद् ज्ञानं ज्ञानं तदेव कथ्यते ।। ६२ ॥ અથ–સમ્યગ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વડેજ શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે માટે સમ્યગ દષ્ટિ આત્માનું જે જ્ઞાન તેજ સાચું પરમાર્થિક જ્ઞાન કહેવાય. આ દર For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૪૯ આ નદિમ લિ - વિવેચનઃ-શુદ્ધ મતિજ્ઞાન એટલે પાંચ ઈન્દ્રિય અને મનથી દેખાતી અનુભવાતી વસ્તુઓને યથાર્થ સ્વરૂપે બોધ, અને શ્રુતજ્ઞાન તે પરમાત્મા વીતરાગ તીર્થકરેએ ઉપદેશેલા તત્વ સ્વરૂપને યથાર્થ બેધ, તે ત્યારે જ સાચો ગણાય કે નય, પ્રમાણુ, નિક્ષેપ, દ્રવ્ય, ગુણ, પર્યાય વિગેરેએ કરીને યથાસ્વરૂપે સમજીને દેવગુરૂ ધર્મની પૂર્ણ નિશ્ચય પૂર્વક શ્રદ્ધા હોય તે તે વિનાનું જ્ઞાન અજ્ઞાન જ ગણાય. “શ્રદ્ધા વિણુ નવ પૂવી અજ્ઞાની કહેવાય” શ્રદ્ધા વિનાનું સર્વ જ્ઞાન મિથ્યાત્વ અને મેહમાયાથી યુક્ત હોવાથી અજ્ઞાનજ કહેવાય છે. શ્રી નંદિસૂત્રમાં કહ્યું છે કે – " दुवालसंगं गणिपिडग सम्मत्तसुयं, मिच्छत्तपरिग्गहिरं મિરજી મુઈ, બાર અંગેનું અક્ષર રૂપ જ્ઞાન ગણિપિટક કહે વાય છે. તે સમકિતિ ધારણ કરે તે સમ્યગૂ જ્ઞાન. પરંતુ જેને શુદ્ધ દેવ ગુરૂ ધર્મ-જીવાજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મેક્ષરૂપ તત્વની શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વી ગણાય તેમને તે જ્ઞાન હોય તે મિથ્યાજ્ઞાન થાય છે. કારણકે જ્ઞાનનું ફલ ત્યાગમય આત્મરમણતા ચારિત્ર જ છે. તેથી પૂજે જણાવે છે કે “નાળામવાળોનિછવિદિશા અન્ના જ્ઞાનના ફલરૂપ ચારિત્રને અભાવ હોવાથી મિથ્યાત્વનું ગમે તેટલું જ્ઞાન પણ તે અજ્ઞાન છે. તે દ૨ છે મિથ્યાજ્ઞાનની સમજ આપે છે. मिथ्यादृष्टेस्तु यज्ज्ञानं, सर्वमज्ञानमुच्यते, सदसदायभावेन, मिथ्याज्ञानं प्रकीर्तितम् . | દર ! . સાન For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ આ. અદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત અથર–મિથ્યાદષ્ટિ આત્માને જે જ્ઞાન હોય તે અજ્ઞાન છે, કેમકે સદ્દ અસદુ આદિને ગ્ય વિવેક ન હોવાથી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. આવા વિવેચન–જગતનું અનેક પ્રકારનું આશ્ચર્યકારી વિજ્ઞાન હાય, અનેક મંત્ર તંત્ર રચી શકે હઠાગીએ શ્વાસ રૂંધીને વૃક્ષની પડે કેટલાય કાળ પડયા રહે. લેકને નવા નવા ચમત્કાર બતાવે. આ બધામાં સત્ય પદાર્થ સ્વરૂપ સ૬ અસદુ, એક અનેકરૂપ, નિત્ય અનિત્યરૂપ અને હેય ઉપાદેય શેયરૂપ સમ્યગ જ્ઞાનને અભાવ હોવાથી તેવાઓનું જ્ઞાન મિથ્યાત્વરૂપ જણાવ્યું છે. सदसदविसेसणामो भवहेऊ जहडिओवलंभाओ, . नाणफलाभावाओ मिच्छदिहिस्स अन्नाणं ॥१॥ સદુ અસદ્દ આદિને વિવેકનો અભાવ હોવાથી, સંસાના હેતુરૂપ હોવાથી તેમજ યથાસ્થિત નહિ હોવાથી અને જ્ઞાનનું ફળ જે ત્યાગ નહિ હેવાથી મિથ્યાવીનું જ્ઞાન એ અજ્ઞાન છે. સુદેવ સુગુરુ અને સુધમની શ્રદ્ધાથી સમ્યગુજ્ઞાન થાય છે તે જણાવે છે. ૬૩ છે सम्यक् श्रुतं समालम्ब्य, आत्मधर्म समाश्रय, आत्मारामः सदोपास्यः सोऽहं जापेन तत्वराड्. ॥६४ ॥ અર્થ:–સમ્યફ શ્રતને આશ્રય લઈને આત્મધર્મને આશ્રય કરો. તવને રાજા આત્મારામ એવા જાપ વડે સદાય આરાધવા ગ્ય છે. ૧૬૪ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મામદશ ન ગીતા વિવેચનઃ:~કાન વડે જે સંભળાય અને તે દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન તેમજ પુસ્તક, પત્ર, પેથીમાં અક્ષરાની સ ́જ્ઞાવર્ડ લખાયેલું. હાય તે અક્ષરા દેખીને તેનો પરમા સમજવા તે પશુ શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં જે સ'સારની વૃદ્ધિમાં નિમિત્ત થતા હોય તે સર્વ મિથ્યાશ્રુત શાસ્ત્રો સમજવાં. કહ્યુ છે કે :~ जीवाजीवादिगुणपर्यायविभजन सर्वास्वव त्याग कर्तुरपि तत्रैवयिकश्रद्धाकृतेन सम्यग्दर्शनं तेन यथार्थ स्वपर विभागविभक्तस्वरुपोपादेयत्वपरिहेयत्व विज्ञानपूर्वकं निमित्तोपादानकारणनिर्धारशुद्धा विनिश्वरस्वसिद्धपरितो धर्मत्वप्रतीतिः सम्यग्दर्शनं इत्येव सम्यग् दर्शनयुक्तस्य रुचिकृतपरमात्मभावस्य तत्साधनोपाया नवच्छिन्नकथनं शास्त्रं सम्यग्शास्त्रम् ॥ જીવાજીવાદ દ્રવ્યેના ગુણ પર્યાય અને તેના વિભાગનું સમ્યગ્જ્ઞાન અને સ` આશ્રવના ત્યાગ કરવા રૂપ બુદ્ધિ વાળુ નિશ્ચય સમ્યગ્ દર્શન-શ્રદ્ધામય આત્મ પરિણતિને પ્રગટાવનાર તથા સ્વ-આત્મસ્વરૂપ પર-અચેતન પગલાનુ' સ્વરૂપ તથા જીત્ર અને પુદ્ગલ સાથેના સબ ંધ અને વિયેાગ તથા તેના ચેાથે આત્મ સ્વરૂપની શક્તિના તીરાભાવ અને વ્યક્તભાવ તથા આત્મ સ્વરૂપનુ ઉપાંદેયત્વ પુદ્ગલ સંબંધનું હૈયત્વ તથા સ્વપર સ્વરૂપનુ શાસ્તૃત્વ અને તેવા અનુભવપૂર્ણાંક કયાં કાનુ ઉપાદાનત્વ અને નિમિત્તત્વ આવે છે તેના નિશ્ચય કરવાપણુ તથા પેાતાના સ ક્રમથી મુક્ત થવારૂપ આત્માની ઈચ્છામય For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત. જે પરિણતિ તે સમ્યગ શાસ્ત્ર, ઉત્તરાધ્યયન આચારંગ વિગેરે છે. તે સભ્ય શાસ્ત્રોનું આલંબન કરવું. તેથી વિપરીત તે મિથ્યા શાસ્ત્ર તે ત્યાગ કરવા યોગ્ય છે. તેને ભાવ અલ્પ અક્ષરમાં પૂજય શ્રી જણાવે છે કે “” તે પરમાત્માને વ્યક્ત ભાવ છે મારો આત્મા અજ્ઞાન મેહ આદિ કર્મ પટલથી અવરાયેલ હોવાથી હું નવાનવા ભવમાં ભમું છું પણ અંતે તેજ પરમાત્માનું સ્વરૂપ છે. તેનું ધ્યાન કરતાં તેજ પરમાત્મસ્વરૂપને હું પ્રાપ્ત કરીશ. ૬૪ अन्तलक्ष्यं सदा देयं, चिदानन्दप्रकाशकम्, आत्मैव परमात्माऽहं. भावना मोक्षकारिका. ॥६५॥ અથ––આત્માના આંતરિક સ્વરૂપમાં સર્વદા લક્ષ્ય રાખીને સ્થિર થવું કે જેથી ચિદાનંદનો પ્રકાશ પ્રગટ થાય. આત્મા તેજ હુ પરમાત્મા છું તેવી જે ભાવના તે મેક્ષનું કારણ છે. ૬પા વિવેચન—આપણે સર્વે જ સદા પાંચ ઇન્દ્રિયો અને મનવડે પુદગલના ભંગ મેળવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેમાં કદાચિત પદય વેગે સાધનની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. કેટલાક કાળ તેમાં જાય પણ છે. પણ નિત્ય સત્ય આનંદ ત્યાં મળતું નથી. નવાં જે દશ્ય નજરે પડે તે સર્વથા હાથ કરવા આપણે અનેક છલ પ્રપંચે કરીએ છીએ. કઈ ઝવેરાત માટે સગાબંધુઓના અને માબાપના પણ ખુને કરે છે, કઈ રાવણ જેવા રૂપવતી સીતા જેવી સ્ત્રીને For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૫૩ દેખી તેનું બલપૂર્વક અપહરણ કરે છે અને તેને માટે મેટાયુદ્ધ ખેલી અનેક હિંસા કરે છે. આમ અસત્ય ચોરી વ્યભિચાર વિગેરે વિષય ભેગની લાલચથી થાય છે. પણ સત્ય સુખકેઈએ અનુભવ્યું નથી જ. વાસ્તવિક સુખતે અંતરમાં-આત્મસ્વરૂપમાં છે “સૌs૬” જે પરમાત્મા એટલે કમ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ તે જ હું સત્તાથી છું, આવી ભાવના આત્મા નિત્ય નિરંતર કરે તે ચેડા કાલમાં સર્વ કર્મને ક્ષય કરી સ્વયં પરમાત્મસ્વરૂપને ભોક્તા થાય છે. માટે આમ દર્શનના ઇચ્છકેએ અવશ્ય તે ભાવનાને અંતર ભાવમાં ઉતારીને વ્યવહારક્રિયા પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ નિજ રા મય થાય છે. પા આવું આત્મ દર્શન વાત કરનારાને ન મળે પણ સ્વશક્તિને ઉપયોગ કરે તેને મળે તે જણાવે છે. सर्वशक्तिसमुत्थानमात्मध्यानेन जायते, प्रतिक्षणं सदा ध्येयमात्मतत्वं सुखामृतं. ॥६६ ॥ અથર–આત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં તેમાં ગુપ્ત રહેલી શક્તિનું સમસ્ત ભાવે ઉત્થાન થાય છે. માટે સુખમય અમૃતના સમુદ્ર સમાન આત્મસ્વરૂપનું દરેક ક્ષણે નિરંતર ધ્યાન કરવું જોઈએ. ૬ દા વિવેચન --આત્મામાં સહજભાવથી સત્ય સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ રહેલી છે. પણ તેને જ્યાં સુધી આત્મા પ્રગટ ન કરે ત્યાં સુધી કર્મદળને ગ્રાહક થઈને મહામહરાજને ગુલામ બનીને ચેરાસી લાખ યોનિમાં જમીને જીવ અવા For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ આ. ઋદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત એ દુઃખ ભોગવે છે. પણ જ્યારે પોતાના સ્વરૂપમાં રહેલી શક્તિનું તેને ભાન થાય ત્યારે જાગૃત થયેલ આત્મા પોતાના સ્વરૂપ સચ્ચિદાનંદ ભાવનું ધ્યાન કરતાં પિતાનું સારી પેઠે ઉત્થાન પ્રગટ કરી શકે છે. પૂજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર જણાવે છે કે ગદ્ધિ તમારી તેવીજ મારી, મુજથી કદિયે ન ન્યારી ચંદ્રપ્રભુ આદર્શ નિહાળી.શાશ્વત શક્તિ સંભાળી હે ચિદઘન ચંદ્રપ્રભુ પદ રાચું ૧ નિજ સ્વમતિ યસિંહ સંભાળી આજ વૃંદગત હરિ ચેત્યો. નિજ સ્વજાતિય સિદ્ધ સંભાળી જીવ સ્વપદમાં વહેતે હું ચિઘન ચંદ્રપ્રભુપદ રાચું રા | હે ચંદ્રપ્રભુ પરમાત્મા જેવી તમારી આભદ્ધિ પ્રગટ થઈ છે. તેવી મારી પણ ગુપ્તભાવે શક્તિ રહેલી છે. મેં આજ સુધી અજ્ઞાન મેહથી તેને નહોતી એાળખી. પણ હે ભગવાન ! આપનું સચ્ચિદુઘન સ્વરૂપ જ્યારે મેં જોયું ત્યારે મારા આત્માનું સ્વરૂપ તમારા સમાન છે. તે તમારા દર્શન રૂપ આરીસાથી મેં મારૂ રૂપ સત્તામાં ગુપ્ત રહેલું જોયું અને મને સત્ય ભાન થયું. જેમ કેઈ એક સિંહણ સિંહરૂપ બચ્ચાને જન્મ આપીને કેઈક કારણથી ચાલી ગઈ. ત્યાર પછી ત્યાં રહેલા બચ્ચાને બકરાના ટેળાના માલીક ભરવાડે ઉપાડયું અને પોતાના બકરાના ટેળામાં સાથે રાખીને બકરીના દુધથી ઉછેરીને તે જીવાડયું. મોટું થયું ને બકરા સાથે For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આત્મદર્શન ગીતા ૧૫૫ ચરવા જાય. બકરાની પેઠે ઘાસ ખાય. બકરા ભયથી નાશે ત્યારે તે પણ નાશી જાય. તેમ કરતાં કેઈક વખત પર્વતની ખીણવાળા ભાગમાં તે રબારી ટેળા સાથે ગયે હતો. રબારી ઉંઘ હતે. બકરાં લોલું ઘાસ ચરતાં હતાં. તેમની સાથેનું પેલું સિંહ બચું પણ ચાસ ચરતું હતું. તેવામાં ત્યાં રહેલી ગુફામાંથી એક સિંહ બહાર આવ્યા અને ત્રાડ નાંખી. તે ત્રાડ સાંભથતાં જ સર્વ બકરા ભયભીત થઈને બેં બેં કરતાં નાશવા લાગ્યાં. સાથે રહેલું સિંહનું બચ્ચું પણ નાસવા લાગ્યું. જ્યારે સિંહ તે બચ્ચાને જોયું ત્યારે તે આશ્ચર્ય પામે કે. મારા શબ્દથી આ બકરા જીવ લઈને ભાગે તે તે બનવા યોગ્ય છે. પણ તેની પાછળ આ સિંહ બચ્ચે ભાગે છે તે નવાઈની વાત છે. પછી જ્યારે અવસર મળે ત્યારે તે બચ્ચાને નજરે પડયો ને પૂછયું કે બકરાં તે મારાથી ભાગે પણ તું તે સિંહ મારા જે હેવાથી તે ભાગે તે નવાઈ ગણાય. સિંહ બચુ આ વાત જ્યારે નથી માનતું ત્યારે તેને. જણાવે છે કે જે મારે આ અવાજ છે તું પણ તે અવાજ કરી શકે છે માટે તું પણ ત્રાડ પાડ. જયારે તેણે ત્રાડ નાંખી અને પોતાને અવાજ સિંહના જેવું જણાયે અને પાણીમાં પિતાનું પ્રતિબિંબ સિંહ જેવું જણાયું ત્યારે તેને પિતાના સ્વભાવનું ભાન થયું અને બકરાના ટોળાને ત્યાગ કરી સિંહની પેઠે સ્વતંત્ર વનરાજ બન્યું. તેમ હે પ્રભુ આપના દરશનથી મારી આત્મ સ્વરૂપની શક્તિ તમારા દર્શનના આરિ. સાથી જાણી માટે હવે હું આપના જે સિદ્ધ સ્વરૂપમાં રમણ કરનાર હોવાથી આત્મ સ્વરૂપનું ધ્યાન કરીને મારી For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત અપ્રગટ એવી આત્મ શક્તિને તપ સંયમ ધ્યાન વડે પ્રગટ કરીશ. એમ કરતાં આપના જેવા સચિદાન દ સ્વરૂપમાં રમણુ કરનારા અને અનાદિ અજ્ઞાન મિથ્યાત્વ અન્નત ભાવને ત્યાગ કરનારી થઈશ. ખરેખર તમારા સ્વરૂપના આલખનથી ધ્યાનવડે મેં મારૂં' સ્વરૂપ જાણ્યુ. હવે નિરાલ'બન રૂપાતીત -ધ્યાન વડે મારા સ્વરૂપને પ્રત્યક્ષ કરીને આપના સમાન ચા આવી ભાવના વડે આત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં અનંત સુખ રૂપ અમૃતના સ્વયંભૂ સમુદ્ર સમાન આત્મ સ્વરૂપ સા ધ્યાન કરવા ચેાગ્ય જ છે. તેથી આત્મદર્શન પ્રત્યક્ષ અવશ્ય થાય છેજ ડા ૬૬ ॥ क्षयोपशमभावेन, केवलज्ञानमाप्यते । सर्वकर्माणि संत्यज्य, जीवसिद्धत्वभाग भवेत || ૬૭ | અ-જીવા ક્ષયાપશમ ભાવથી કર્મોનો ત્યાગ કરી સાયિક ભાવમય ચારિત્ર પ્રાપ્ત કરીને કેવલ જ્ઞાનને પામે છે. સર્વ ક્રમ'નો ત્યાગ કરી જીવ મેાક્ષત્વ સ્વરૂપને પામીને સિદ્ધ સ્વરૂપતાને ભજનારા થાય છે. ૫ ૬૭ ૫ વિવેચન:-ક્ષયાપથમભાવે આત્મ સ્વરૂપના મેધ અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ હૈયાહેયના વિવેક થાય છે. તે છાશš સાગરાપમથી પણ અધિકકાલ સુધી રહીને જીવને સમ્યગ્ દૈન જ્ઞાન ચારિત્ર અને આત્મવીને પ્રગટ કરાવીને છઠ્ઠા ગુરુસ્થાનક સુધી ચડાવે છે. તેથી મેાક્ષની પ્રાપ્તિમાં પર પરાએ ઉપાદાન કારણુ ગણાય છે. ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચક વર જણાવે છે કેઃ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા , ૧૫૭ સાજનજ્ઞાનત્રિાઉન ક્ષમા ! I સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગ ચારિત્ર એ રત્નત્રયી મોક્ષનો માર્ગ છે. તે દર્શન ક્ષપશમ હોય તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી; ઔપથમિકભાવે અગીયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષયિક ચૌદમાં ગુણસ્થાનક સુધી ગમન કરાવે છે. એટલે સર્વ ભાવે પિતાની જેટલી શક્તિ હોય તેટલી શ્રેણિએ ચડાવવામાં આત્માને સહાયક થાય છે, તેથી કેવલ જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપાદાન કારણરૂપ પરંપરા એ ક્ષયે પશમ ભાવ છે. ક્ષાયિક ભાવના ચારિત્રમાં પણ પશમ ભાવનું ઉપાદાન કારણ પણું અવશ્ય છે જ. માટે ક્ષોપશમ ભાવ ઉપાદાન કારણ બનીને જીવને પરંપરાએ ત૫ જ૫ સ્વાધ્યાય ધર્મ અને શુકલધ્યાનવડે. ક્ષાયિક ભાવે કેવળજ્ઞાન કરાવી સર્વ પૂર્ણ સુખનો કતા બનાવે છે. દશા सर्वकर्मक्षयं कृत्वा, जीवा यान्ति शिवालय, याता यास्यन्ति भव्यास्तु, निष्क्रियाः शुद्धरूपकाः ॥ ६८ ॥ અથ–સર્વ કર્મના સમૂહને ક્ષય કરીને જીવે શિવાલયમોક્ષ સ્થાનમાં જાય છે. પૂર્વ ભૂતકાળમાં અનંત ગયા છે. ભવિષ્યમાં પણ અનંત જશે પણ તે સહજભાવે પિતાના સ્વરૂપને પામીને નિષ્ક્રિય થઈને મોક્ષ પામે છે. વિવેચન –સર્વ જીવાત્માઓ કાયમ માટે સંસારમાં રખડનારા છે એવું કાંઈજ નથી. જે આત્મસ્વરૂપ ઓળખે For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તેને પ્રાપ્ત કરવા ઈ છે તેજ સમ્યજ્ઞાન પૂર્વક ચારિ. ત્રમાં અપૂર્વ વીર્ય પ્રગટ કરી મહામહને નાશ કરી કેવલ જ્ઞાન દર્શન ચારિત્રવડે શાશ્વત શિવાલય મોક્ષ મહેલમાં સદા અવ્યાબાધ સચ્ચિદાનંદને આનંદ ભેગવે છે. આત્મદર્શનથી સર્વ કર્મ ક્ષયને આરંભ થાય છે.અને ઘાતકર્મના ક્ષયથી પૂર્ણ પ્રગટ પ્રત્યક્ષ થાય છે. પૂર્વકાલમાં અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી તે પ્રવાહ ચાલું જ છે. અને ભવિષ્યકાલમાં પણ સર્વ ૧૭૦ ક્ષેત્ર જે માનવ ભવ પામીને ચારિત્ર ગ્રાહકતાના ક્ષેત્રે છે ત્યાંથી જી મુક્તિને પામશે अक्रियत्वाच्च तेषां हि. पुनरावृत्तिन संसृतौ, काभावात् स्थिराः शुद्धा. केवलज्ञानधारकाः ॥६९॥ અથ–સિદ્ધ પરમાત્માએ અક્રિયત્વરવરૂપ હોવાથી તેઓને સંસારમાં ફરીને આવવાનું નથી. તેઓને કર્મના બંધને અભાવ હોવાથી તેઓ કેવલ જ્ઞાન દર્શન યુક્ત, શુદ્ધ, અને સ્થિર વરુપે સદા વર્તે છે. છેલ્લા વિવેચન --આત્માઓમાં જ્યાં સુધી કમની સત્તા વતે છે. ત્યાં સુધી આત્મા સાગ વિગ ગ્રહણ મેચન રૂપ પુદ્ગલ ધર્મને લગતી ક્રિયામાં વ છે. શરીર ઈદ્રિય મનનો વ્યાપાર પણ ત્યાં સુધી વર્તે છે. તેથી તે સકમી આત્મા સક્રિય હોય છે. કર્મનો ત્યાગ થતાં આત્મા પરમ નિર્વાણ પ્રાપ્ત કરે છે. હેમચંદ્ર સૂરીશ્વર જણાવે છે કે, For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૫૯ औदारिकतैजसकार्मणशरीराणि संसारमूलकारणानि ॥ हित्वेह ऋजुश्रेण्या समयैकेन याति लोकान्तम् ॥१॥ સંસારમાં બંધનના મુખ્ય કારણ રૂપ દારિક કામણ તેજસ શરીર છે. જ્યાં સુધી શરીરે છે ત્યાં સુધી સર્વ આત્મા સંસારી છે. સંગી કેવલિયણ સંસારી જ ગણાય છે. તે શરીરને જ્યારે ત્યાગ કરે છે ત્યારે તેજ સમયે શ્રેણિવડે અન્ય કેઈને પણ પર્શ કર્યા વિના લેકાંત ભાગે સિદ્ધશિલા ઉપર આત્મા ગમન કરીને અક્રિય –થાય છે. તેઓને પુનઃસંસારમાં આવવાના સર્વ કારનો સર્વથા અભાવ હોવાથી ફરી સંસારમાં જન્મ લેવાનું કારણ નથી રહેતું. જો કે કેટલાક દર્શનકારે કહે છે કે – . यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अम्यु. स्थानाय धर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥१॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ॥ धर्मसंस्थापनाय, सम्भવામિ ને પુછે ૨ - જ્યારે જ્યારે ધર્મક્રિયામાં મંદત ગ્લાનિ આવે છે અને અધર્મ પાપનું જેર જામે છે. ત્યારે તે ભારત ! સાધુએને ઉદ્ધાર રક્ષણ કરવા માટે તથા અધમીઓના અપમ પાપને વિનાશ કરવા માટે યુગે યુગમાં હું મારી આત્મશક્તિને શરીરવડે પ્રગટાવું છું. આ વાત પ્રાકૃત પુરૂષે ભલે સ્વીકારે પણ પરમાત્મા For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જે કર્મ શરીર ઈન્દ્રિય વ્યાપારને ત્યાગ કરીને મુક્તિ પામેલા છે તે ફરી સંસારમાં આવતા જ નથી. કારણ કે કર્મરૂપ બીજ નષ્ટ થએલું હોવાથી સંસારમાં ગમનાગમનને પરમાત્માને અભાવ જ છે. તે વાતને પુષ્ટ કરતા પૂર્વપક્ષને પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે, अनन्तशक्तिमत्वाच्च, प्रत्युपकृतिभावतः गतिः सर्वत्र सिद्धानां मन्यन्ते तन्न युक्तिमत् ॥७० ।। અર્થ --અનંત શક્તિવંત હોવાથી, લોકે પ્રત્યે ઉપકાર કરવાની ભાવનાથી તથા સર્વત્ર ગતિ ગમન કરવાની શક્તિ હોવાથી સિધે સંસારમાં આવે છે. એવી જ કેટલાકે માન્યતા રાખે છે. તે યુકિત સંગત નથી જ. ૭૦ વિવેચન –પરમાત્મા સિદ્ધો અનંત શક્તિવંત છે. અને ઈચ્છા પ્રમાણે લોકને દષ્ટિગોચર કરે છે. ક્ષણમાં અદશ્ય થાય છે. અનેક ભકતનો દુઃખમાંથી ઉદ્ધાર કરીને સંપત્તિવંત બનાવે છે. રાક્ષસ જેવાનેવિ નાશ કરે છે. પિતાનું ભજન કરનારાઓને ઉદ્ધાર કરે છે અને વાયુની જેમ સર્વત્ર ગમન કરવાની શકિત હોવાથી સ્વર્ગ નરક મનુષ્ય લેકમાં પ્રતિબંધ વિના ગમનાગમન કરે છે. તેવા સિદ્ધો શરીર ધારણ કરીને સર્વ લોકોને ઉદ્ધાર કરે છે. તેઓ એમ કહે છે કે – For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૬૧ ज्ञानिनः धर्मतीर्थस्य कर्तारः परमं पदम्, गत्वा ऽऽगच्छन्ति, भूयोऽपि भवं तीर्थनिकारतः॥१॥ તે આજીવિકા મતવાળાએ કહે છે કે સંપૂર્ણ જ્ઞાનીઓ ધર્મતીર્થ ની સ્થાપના કરીને મોક્ષના પરમ ધામમાં જાય છે. પણ જ્યારે પિતાના ધર્મતીર્થને નાશ કરાત દેખે તે પાછા સંસારમાં આવીને પિતાના ધર્મતીર્થને જાગૃત કરે છે. આ વાતમાં કઈ સત્ય યુક્તિ જણાતી નથી. જ્યારે તે તીર્થ પ્રવર્તકને આત્મા શુદ્ધ નિમલ થયો હોય તે તેને સ્વસ્થાપિત તીથને મોહ કેવી રીતે પ્રગટે? આ જેને મારા ભક્ત છે, આ મારા શિષ્યો છે. આવા તો અને ક્રિયાની પ્રરૂપણું તે મારો ધર્મ છે. આવા પ્રકારના જેને મેહ છે તે કર્મમુક્ત થતું નથી. મમત્વના ભેગે નિદાન કર્મ બંધ કરીને કેઈ યંતર દેવ થયેલે આવા મતવાળે પિતાની પૂજા માનતા કરાવવા માટે પૂર્વકાલના આકારવાળું શરીર ધારણ કરી પામર લેકને ચમત્કાર બતાવી શિ પાસે મહિમા કરાવે છે. વસ્તુત તે સર્વથા ભયંકર સંસારમાં પડીને અનંત ભવમાં રખડનાર થાય છે. ૭૦ છે अनन्तशक्तियुक्तत्वात् , स्वस्वभावविरामकाः नव पुद्गलशक्त्या तु, शक्ताः सिद्धा निरञ्जनाः ॥७१ ॥ गमनं देहसंबंधात्, सिद्धा देहवियोगिनः તત્તે નિતિ, શરિફુ યુદ્ધમાવતર છે ૭૨ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ સ્વભાવ ન શક્તિવાળા છે. તે કારણે શુદ્ધ ૧૬૨ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અથ–નિરંજન સિદ્ધ પરમાત્મા અનંત શક્તિવાળા છે. તેથી જ સવ સ્વભાવમાં વિશેષરૂપે રમણ કરે છે. પણ પુદગલ શક્તિને તેમને ઉપયોગ નથી રહેતું. ગમનાગમન હાધીન છે. સિદ્ધો દેહ વિનાના છે આ કારણે શુદ્ધ સ્વભાવમય સિદ્ધો અનંત શક્તિવાળા છે. તેમનો પુદગલને ગ્રહણ સ્વભાવ ન હોવાથી ગમનાગમનને સર્વથા અભાવ છે. તે ૭૧ છે ૭ર છે. વિવેચનઃ–પરમાત્મા સિદ્ધ ભગવંતે આત્મ સ્વરૂપ મય અનંત શક્તિવંતે છે. કર્મ, પુદગલ, ઈદ્રિય, મન, ઈચ્છા વિગેરે વિભાવિક પુદગલ ધર્મોને સવભાવથી તેમણે ત્યાગ કરેલે હોવાથી કમ મેલથી અલેપ હેવાથી અંજન વિનાના નિરાકાર નિરંજન છે. તે પરમાત્મા સહજ સ્વરૂપે રહેતા હોવાથી પુદ્ગલના સંગ્રહમાં તેને ઉપયોગ કરતા જ નથી. શ્રી વાચકવર ઉ૦ યશવિજયજી મ. કહ્યું છે કે परमात्मा परं ज्योति, परमेष्ठि निरञ्जनः, અકસનાતન રાખ્યું, કવચમ્મુર્બયતાનિનઃ શા અર્થ–સર્વ અરિહંત, તથા સિદ્ધ પરમાત્માએ સંપૂર્ણ પરમ તિ મય પરમ–અપૂર્વ તેજ મય છે. તે નિરંજન-લેપ વિનાના છે. કર્મમલને લેપ તેમને નથી તેમજ તેઓને જન્મ મરણ ન હોવાથી અજ છે. પરમ સ્વરૂપમય સનાતન નિત્ય છે. તેમને પ્રગટ થવામાં કોઈની સહાયતા ન હિાવાથી સ્વયં પ્રગટ થયેલા હોવાથી શંભૂ કહેવાય છે અથવા For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદર્શન ગીતા ૧૬ - અવયંભૂ એવા રાગ દ્વેષ વિનાના જીનેશ્વર સિદ્ધો જયવંતા વ, એટલે પરમાત્મા કર્મ લેપ વિનાના હોવાથી નિરંજન છે. તેથી પુદગલનું ગ્રાહકત્વ ભફતૃવ કે મફતવ નથી, તેમજ ગમનાગમન પણ નથી. ઈચ્છા પણ મેહરૂપ હોવાથી તેને મેહ સાથે ક્ષય થયેલે છે તેમજ તેમને દેહ ઈન્દ્રિય કે મન ન હોવાથી જન્મ મરણ કે નવા રૂપને ધરવાને સ્વભાવ નથી તેમની જે અનંત શક્તિ છે તેને તેઓ આત્મ રમણતામાં ઉપયોગ કરે છે. તેઓને અત્રે આવવાનું કે પિતાના મત પંથનું કે ભક્તોને પ્રસન્ન કરીને સ્વ મહિમા વધારવાને પ્રયત્ન કે ઈચ્છા પણ હતી જ નથી. તેથી વીતરાગોને અવતારભાવને સર્વથા અભાવ છે. ૫ ૭૧ ૭ર परोपकृतिभावस्तु, मोहोस्थितश्च पुण्यकृत् ।। सर्वथा मोहनाशाच्च, शुद्धपर्यायसंयुताः ॥७३॥ અથર-જે પરોપકાર કરવાપણું છે. તે મોહ કર્મથીઉત્પન્ન થાય છે. અને પુણ્ય પ્રકૃતિ છે. છે મેહને નિર્મૂળ નાશ થયેલ હોવાથી સિદ્ધ ભગવતે શુદ્ધ પર્યાયવંત છે. જે ૭૩ છે વિવેચન –જે બીજાને પોપકાર કરે તેઓને હિતા કર ક્રિયામાં જોડવા તે મેહ રૂપ છે. સાધુ ગિજને તેવી ભાવના પૂર્વક વિચરે ઉપદેશ દઈને ઉપકાર કરે વિષ્ણુ કુમારની પિઠ અધમિ નમુચિ રાજાને યોગ્ય શિક્ષા કરે છે તે સંભવ છે. પણ જેમને સર્વથા મેહ ચાલ્યા ગયે છે. નષ્ટ કર્યો છે. શરીર ઇંદ્રિય મન તથા સર્વ કર્મ સંબંધને અભાવ છે For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરકૃત વિવેચન સહિત તે એક આત્મસ્વરૂપ સચ્ચિદાનંદમય શુદ્ધ પર્યાયને અનુભવે છે તેમને સંસારના આવાગમનને અભાવ જ છે. જે ૭૩ शुभाशुमं जगत् सर्व, ज्ञानादर्श प्रभासते। सिद्धलक्ष्मीपरेशाना, नैव गच्छन्ति कुत्रचित्, ॥७४ ।। અથ–સિદ્ધ પરમાત્માઓ મોક્ષમય લક્ષમીના પરમ સ્વામી હોવાથી જગતમાં કયાંય ગમન કરતાજ નથી. પણ કેવલજ્ઞાન રૂપ આરિશામાં શુભાશુભ જગતને દેખી રહ્યા છે. ૭૪ વિવેચન –એહનીય કર્મને ક્ષય કરીને જ્ઞાનદર્શના વનો ક્ષય કરનારા અરિહંત સિદ્ધ પરમાત્માઓ કેવલજ્ઞાન દર્શનમય આરિસામાં સર્વ જગત કે જે શુભ કાર્ય કરીને પુણ્યવડે પુદ્ગલેના વિષયમય ભેગે દેવલોકમાં મનુષ્યમાં નરેન્દ્રત્વ, કે ચકિત્વપણે ભેગવીને સુખ માણે છે અને કેટલાક આત્માઓ અજ્ઞાન યુક્ત હિંસા અસત્ય ચેરી પરદારિકતા તથા નિરંતર લોક સાથે ઝગડા ટંટા કરતા અશુભ કમ રૂ૫ પાપને બંધ કરીને નરકગતિમાં તિર્યંચગતિમાં પશુ પક્ષી વા અત્યંત શુદ્ર કીટ ભ્રમર આદિ રૂપે અવતરી અકથ્ય દુઃખને તે ભોગવે છે તે સર્વ જીના શુભાશુભ અધ્યવસાયે તેના ભાવિ પરિણામરૂપ ફળને પણ કેવલ જ્ઞાન દર્શન રૂપ આરિસામાં નિરંતર દેખી જાણી રહ્યા છે. સિદ્ધત્વ રૂપ જે સહજ સ્વભાવ મય લક્ષમીના સ્વામિ એવા સિદ્ધ પરમાત્માઓ કદાપિ પોતાના સ્થાનને છોડીને જરા પણ આવા પાછા થતા નથી. કયાંય પણ ગમનાગમન નથી કરતા. ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ યેગશાસ્ત્રમાં જણાવે છે કે. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્મદર્શન ગીતા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૫ सादिकमनन्तमनुपममव्याबाधं स्वभावजं सौख्यम् प्राप्तः सकेवलज्ञानदर्शनो मोदते मुक्तः ॥ १ ॥ चिद्रूपानन्दमयो, निशेषोपाधिवर्जितः शुद्धः ॥ अत्यक्षो अनन्तगुणः, परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ २ ॥ મોક્ષગમનરૂપ આદિમય હાવાથી સાદિક ચ્યવન નહાવાથી અનંત એટલે સિદ્ધોનુ પરમાત્મ સ્વરૂપ સાહિ અનતમય છે. તેમજ જગતના કોઈ પદાર્થ સાથે સામ્યતા નહિ આવતી હાવાથી અનુપમ છે. ક્રેડ ઇન્દ્રિય કર્માંના અભાવ હાવાથી કાઈ તરફથીસિદ્ધોને બાધા પીડા નથી હાતી. તેમજ સ્વભાવે અપૂર્વ સુખના લેાકતા એવા પરમાત્મા સિદ્ધો કેવલ જ્ઞાન દર્શન રૂપ આરિસામાં સર્વ જગતના શુભાશુભ ભાવમાં પરિણત જગતને જોતા છતાં આત્મ સ્વરૂપમાં તન્મય થયા છતાં સર્વ ઉપાધિના ત્યાગ હાવાથી શુદ્ધ એવા સિદ્ધ પરમાત્માએ પ્રત્યક્ષભાવે પરમાનંદને ભગવે છે; તેવા સ્વરૂપમય પરમાત્મા છે. તેમ સર્રજ્ઞા તત્ત્વવેદએ જણાવે છે. છજા पूर्वप्रयोगदृष्टान्तैः सिद्धा यान्ति शिवालयं । तीर्थेश भापते वीरः, केवलज्ञानभानुना, ।। ૭૧ || અર્થ :-પૂર્વ કાલના પ્રયાગ દૃષ્ટાન્ત વડે સિદ્ધ ભગવંતા મુક્તિમાં જાય છે. એમ કેવલજ્ઞાન દન રૂપ વડે ભગવાન વીર તીર્થકર પરમાત્મા જણાવે છે. આ ૭૫ ના For Private And Personal Use Only વિવેચનઃ-જીવના સહજ સ્વભાવ ઉર્ધ્વ ગમનના છે. તેથી જેમ એરંડાનું બંધન છૂટયે છને જેમ ઉંચે જાય છે તેમ Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ઉર્વ ગમન જાણવું તેમજ બાણમાંથી મુકત થયેલું તીર જેમ સિધું જાય છે તેમ પૂર્વ કાલના પ્રવેગ વડે શરીર ઈન્દ્રિ અને કર્મના બંધનથી મુક્ત થયેલે આત્મા એક સમય માત્રમાં મોક્ષ મહેલમાં પહોંચી જાય છે. તેમ ભગવાન વીર તીર્થેશ્વર કેવલજ્ઞાન દર્શન રૂપ સૂર્યના સમાન પ્રકાશવંત જણાવે છે. કહ્યું છે કે, असंगा बन्धण छेया सहावतो वावि। जेसिं उड्ढा हु गइ ते सिद्धा दितु मे सिद्धिं ॥१॥ અથર--પૂર્વકાલમાં પ્રકાશિત થયેલા ધનુષ્યમાના ખાની પેઠે, અથવા બંધનથી મુકત થયેલા એરંડફલની પેઠે, અથવા ધૂમ શિખાના ઉર્ધ્વ ગમનની પેઠે, જે આત્મા સ્વ કર્મબંધનથી મુકત થયેલા છે. તે સહજ સ્વભાવથી શરીરકમ ઈન્દ્રિયથી મુકત થતાં એક જ સમયમાં શિવાલયમાં– મુકિત મહેલમાં પધારે છે. તે સિદ્ધ પરમાત્માએ મને સિદ્ધિ સ્થાનનું દર્શન કરાવે. . ૭૫ છે रागद्वेषविमुक्तत्वात, सत्यं ब्रूते जिनेश्वरः । धार्या श्रद्धा निनप्रोक्ता, ब्रह्मदर्शनहेतवे. ॥७६ ॥ અથ–જીનેશ્વરે રાગ દ્વેષથી મુક્ત થયેલા હોવાથી સદા સત્યજ બેલનાર છે તે કારણે તીર્થકરાદિ એ ઉપદેશેલા ધર્મોપદેશમાં આત્મદર્શન માટે અવશ્ય શ્રદ્ધા રાખવી જોઈએ. ૭૨ વિવેચન –તીર્થંકર પરમાત્માએ ગણધર દેવે સામાન્ય કેવલી ભગવંતેને સદા ય મોહ શેક કામ ઈચ્છ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૬૭ અજ્ઞાન વિગેરે અવગુણુના સર્વથા અભાવ હાવાથી સત્ય જ ખેલનારા છે, કહ્યું છે કે~~ अनन्त विज्ञानमतीतदोषमबाध्य सिद्धान्तममर्त्यपूज्यम्, श्री वर्धमानं जिनमाप्तमुख्यं स्वयम्भूवं स्तोतुमहं यतिष्ये ॥१॥ ↑ (કલિકાલ સર્વૈજ્ઞ હેમચંદ્રસૂરિ રચિત અન્વયેાગ ગુવચ્છેદ દ્વાત્રિશિકા ) અનન્ત જ્ઞાનદનને ધરનારા, રાગદ્વેષ મહાદ્રિ સવરાષ નાશ પામ્યા છે જેમના તેવા તથા જેમના ગ્રાો કાઇ પણુ જગતના પ્રમાણેાથો અબાધિત રહેલા છે અને સૂત્ર જગતના ધ્રુવા કેંદ્રો મનુચેતિય ચા પણ જેમની પૂજા કરે છે, જેમની આજ્ઞા સ્વીકારીને આત્માની ઉન્નતિ સાધે છે. તે વીર વધુ માન પરમાત્મા કે જે સમાં જગતમાં વિશ્વાસનીય અપ્રાપ્ત પુરૂષામાં મુખ્ય ઉપાસ્ય છે, તે એવા પરમાત્માની સ્તુતિ કરવા હું પ્રયત્ન કરૂં છું. આથી પરમાત્મા એ માહના ક્ષય કરી કૈવલજ્ઞાન દનને પ્રગટ કર્યુ છે તેથી જગતમાં જે જે વસ્તુના જેવા જેવા પરિણામે થાય તેવા તેવા યથાર્થ જાણીને જગતના હિત માટે યથાર્થ સ્વરૂપે નિભયતાથી જણાવે છે. તે અસત્ય જરા પણ નથી કહેતા તેથી તેમના કહેલાં શાઓમાં શ્રદ્ધા ભકિત રાખવી. કારણ કે તેથી આપણને આત્મ સ્વરૂપ આત્મ દશન થાય છે. માટે તત્ત્વના જીજ્ઞાસુઓએ તે તત્ત્વત્રયીમાં પશુ શ્રદ્ધા રાખવી અને તે માટે ચેાગ્ય પ્રવૃિત્ત કરવી. ॥૬॥ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન-સર તેમના પર આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત धारणाध्यानयोगेन, समाधिशुभवर्त्मना, आत्मा परात्मतामेति, सर्वज्ञैर्भाषितं शुभं. ॥७७॥ અથ –ધારણા ધ્યાન ગ વડે તેમજ સમાધિરૂપ શુદ્ધ શુભ માર્ગ વડે આત્મા પરમાત્મપણાને અવશ્ય પ્રાપ્ત કરે છે. એમ સર્વ સર્વજ્ઞ ભગવતેએ શુભારતે જણાવ્યું છે. ૭૭ છે વિવેચન -સર્વજ્ઞ ભગવંતના ઉપદેશેલ વચનેમાં જ્યારે પૂર્ણ શ્રદ્ધા થાય ત્યારે તેમણે બતાવેલા શુભ અનુષ્ઠાને આત્મ હિતકર બને છે આ અનુષ્ઠાન પરમાત્મા પૂજા, ગુરૂ ઉપાસના, ઈન્દ્રિય નિયમન, કષાય ઉપર વિજય કરે પાપમય સર્વ આરંભેનો ત્યાગ, સામાયિક, પિષધ, આહાર શુદ્ધતા, જેના ઉપર મિત્રીભાવ, મધ્યસ્થભાવ, અને મન ઉપર સારા પ્રકારને સંયમ વિગેરે થાય છે તેમજ પિંડસ્થ પદસ્થ ભાવે ધ્યાન કરાતાં તેમાં એકાગ્ર ભાવથી ધારણ કરતાં આત્મા સંકલ્પ વિકલ્પને ત્યાગ કરી શુભભાવ મય સમાધિ વડે અભેદભાવે જીવ પરમાત્મા અને આત્માનું એકાગ્રત્વ પામે છે. दर्शनं स्वात्मदेवस्य, दर्शन शर्मकारणं, दर्शन दुःखहृन्नित्यं, शुद्धचैतन्यदर्शकम् || ૭૮ અથર–પિતાના સ્વરૂપમય આત્મ દેવના દર્શન તેજ વસ્તુતઃ દર્શન છે. તેજ સાચું સુખ આપનાર છે. અને દુઃખને નાશ કરનાર છે. અને તેજ આત્માનું શુદ્ધ ચતન્ય પ્રાપ્ત કરાવે છે. ૭૮ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા વિવેચન –જગતમાં લોક નાટક સીનેમા વન બાગ બગીચા જોવામાં તકલીન થઈને ફરે છે તે સુખની ભાવનાથી જ કરે છે. પણ જ્યાં સુધી બહારના પદાર્થોમાં દૃષ્ટિ હોય ત્યાં સુધી પિતે કેણ છે. શા માટે અહિંયા આવ્યા છે. તેનું સાચું ભાન ન હોવાથી સાચા સુખ શાંતિને તેઓ અનુભવ કરી શકતા નથી. માટે આપણને પરમ પૂજ્ય દર્શન કરવા યેગ્ય, સ્વીકારવા એગ્ય અને ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓની ઓળખાણ આપીને જણાવે છે કે પ્રથમ દેવ ગુરૂ ધર્મના દર્શન કરે. એટલે તેને ઓળખે તેમાં આદર પ્રીતિ કરીને તેની ઉપાસના કરો. જેથી સ્વ સ્વરૂપ અને પર સ્વરૂપને સત્ય વિવેક પ્રગટ થાય છે સ્વરૂપ અને પરમાત્મ સ્વરૂપની સામ્યતા કેવી રીતે છે. અને શા કારણે તે પણ સમ્યગ જ્ઞાન આપીને ગુરૂદેવે આપણને સમજાવે છે. નિરંતર તેમજ આત્મ સ્વરુપના દર્શન માટે જે અનુષ્કાને કહે તેને અભ્યાસ કરે તો આ કરનારા મહાનુભાવ આત્માઓ આત્મસ્વરૂપનાં સાચાં દર્શન કરે છે. અને તે દર્શનથી પરમાત્મા અને આત્મનું સત્તાગત સદશ્ય દેખાય છે, આપણે વિભાવમય પુદગલ સંબંધથી મહામહનાં આવરણથી ઘેરાયેલા હોવાથી પામર બનીએ છીએ અને વીતરાગ દેવ તે મેહ અને તેના સાથી અજ્ઞાનાદિક સર્વે કર્મોને ઘાત કરીને દેવ થયા છે. આપણે આત્મ દર્શન કરવા માટે તેમના સ્વરૂપનું ધ્યાન કરીએ તો આવરિત ગુણેમાંથી કાંઈક ક્ષપશમ ભાવે પ્રકાશ થાય અને તે વડે સચ્ચિદાનંદ સ્વરૂપનું સત્તામય આત્મ દર્શન થાય. તે જ વસ્તુતઃ સત્યપરમાર્થિક દર્શન છે. કારણ કે For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તેથી આત્મ પૂર્ણ સુખને ભોક્તા થાય છે. સ્વગુણ રમણ તાવડે અખંડ આન દને ભેગવવા શક્તિમંત બને છે. તેમજ અજ્ઞાન મેહ વડે બંધાયેલા અસાતા દુઃખને હેતુ ભૂત જે પાપ કર્મો છે તે પણ આત્મ સ્વરૂપનું સાચું દર્શન થતાં નાશ થાય છે તે જ આત્મ ચૈતન્યનું યથા સ્વરૂપે ભાન કરાવે છે. ગીતામાં જણાવે છે કે "ज्ञानेन तु यदज्ञानं येषां नाशितमात्मनः। तेषामादित्ववज्ज्ञानप्रकाशयति तत्परम् ॥ જે આત્માઓએ સત્ય જ્ઞાનવડે પિતાનું મિથ્યાજ્ઞાન તે આત્માઓને સૂર્યની તિ સમાન પરમાત્મ સ્વરુપ આત્મ તિ પ્રત્યક્ષ દેખાય છે. તેમ શ્રીમત્ પરમ પૂજ્ય યશવિજયજી વાચકવર જણાવે છે आत्मदर्शनयोगेन, मवभ्रान्तिविलीयते, નતિ ટુભા સર્વે, ચારિત્રે વધતે. | ૭૧ અર્થ –આત્માના દર્શનનો લાભ થવાથી ભવભ્રમણતાને વિનાશ થાય છે કારણ કે તેથી સર્વ દુર્ગણે નાશ. પામે છે. અને શુદ્ધ થાય છે. ૭૯ | વિવેચન - સોપશમ ભાવે ઉપશમ ભાવે કે ક્ષાયિક ભાવે જેઓ દેવગુરૂ ધર્મની અપ્રમત્ત ભાવે આરાધના કરતાં યથાર્થ અનુભવમય આત્મ દર્શન થયું હોય તે, આત્મા કદાપિ પણ નથી બાંધતે. તે માટે પૂજ્ય પ્રવર શ્રી. હેમચંદ્રસૂરિ ભગવાન જણાવે છે કે For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૭૧ शम संवेग निवेदोऽनुकम्पास्तिक्यलक्षणैः लक्षणे पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥१॥ શમ-કષાનું મન ક્રોધ-માન-માયા-લેભ રૂપ રાગ, દ્વેષ, ઉપર વિજય મેળવવા તે ઉપશમ ભાવમય સમ્યક્ત્વ૫ આત્મદર્શન સમજવું. તેમાં જણાવે છે કે એ જ રીતે અનુકમ્મા આસ્તિક રૂપ પાંચ લક્ષણ વડે સમ્યક્ત્વ જણાય છે. प्रकृत्याः कर्मणां ज्ञात्वा वा विपाकमशुभमिति, अपराधेऽपि न कुप्यति उपशमतः सर्व कालमपि ॥१॥ અર્થ-શુભાશુભ કમેની પ્રકૃતિએના સ્વભાવ અચિંત્ય દુઃખદાયિ છે. એમ જાણીને અપરાધિ એવા પુરુષ ઉપર પણ કદાપિ કેપ નથી જ કરતા. તે ઉપશમ છે. नरविबुधेश्वरसैख्यं दुःखमेव भावतश्च मन्यमाना, संवेगतो न मोक्ष मुक्त्वा किश्चिदपेक्षते ॥२॥ મનુષ્યદેવ ચક્રવતિ વિગેરેના પાંચ ઈન્દ્રિયના ભેગમય સુખને આત્મ ભાવથી દુઃખ પેજ માને છે. તેથી તેમાં રાચતા નથી માત્ર મોક્ષ વિના બીજી કોઈ વસ્તુને મનથી ઈચ્છતા જ નથી તેને સંવેગ ભાવમય સમ્યક્ત્વ–આત્મ દર્શન કહે છે. - ત્રીજું નિર્વેદ એટલે સંસાર એ અનેક દુઃખ દુર્ગ તિનું શાશ્વતું સ્થાન છે. ભવ સમુદ્રમાં શુભાશુભ કમરુપ મહામકરાદિ જતુથી નિરંતર પીડાતા છતાં તેથી મુકત થવામાં છે અસમર્થ જ છે. તેવું જાણીને સંસાર ઉપર For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત સર્વ સંબંધીઓ પ્રત્યે વા પ્રતિપક્ષિઓ પ્રત્યે મમત્વ કે દ્વેષ વિનાને થયે તે વૈરાગ્યવત થાય છે. તે નિર્વેદ આત્મ દર્શન સમ્યકત્વ જાણવું. અનુકંપાનું સ્વરુપ જણાવતાં કહે છે કે. આ સંસાર રૂ૫ ભયંકર જંગલમાં અનેક દુખેથી પીડાતા પ્રાણીઓને જોઈને પોતાની શકિત પ્રમાણે મદદ કરીને દુઃખથી મુક્ત કરવા પ્રવૃત્તિ કરવી તે અનુકંપા આત્મદર્શન રૂપ સમ્યક્ત્વવંતનું બાહ્ય ચિન્હ છે. પરમાત્માના ઉપદેશ કરેલા જીવાદિ સર્વ પદાર્થોતમાં શ્રદ્ધા રાખીને આત્માના ઉદ્ધાર અથે પ્રવૃતિ નિઃશંક ભાવે કરાય તેને આસ્તિયતા કહેવાય છે. જીવાદિ તો જે પરમાત્માએ જેવા સ્વરૂપે કહ્યાં છે. તેવા સર્વે દ્રવ્ય ગુણ પર્યાય વડે વર્તે છે. આવી જેની મતિ હોય તે આસ્તિકાભાવમય સમ્યક્ત્વ કહેવાય તે માટે શાસ્ત્રો જણાવે मन्यते तदेव सत्यं निःशङ्क यज्जिनः प्रज्ञप्तम्, शुभ परिणामः सम्यक् काक्षादि विभूत्रिकार हितः ॥५॥ નેશ્વર પરમાત્માઓએ દ્રવ્યાદિકના પરિણામમય -ભાવે જણાવ્યા છે, તે સર્વથા તેવા સ્વરૂપે વતે છે. તેથી પરમાત્માના ઉપદેશમાં શંકા કક્ષા વિચિકિત્સા વિગેરે વિના એકાંત સત્ય માનવું તે શુભ પરિણામમય સમ્યક્ત્વ જાણવું. આવા લક્ષણે જેઓએ આત્મ સ્વરૂપના દર્શન For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા. ૧૭) કરવા ઈચ્છતા હોય તેઓએ આચરવાં મન વચન કાયાથી તેમાં નિત્ય પ્રવૃત્તિ રાખવી. તેના ચગે નવા કમને બંધન બંધાય તેવી સમત્વમય ભાવના પ્રગટે છે. તેમજ સર્વ જીવો ઉપર મત્રી પ્રમોદ કરુણ મધ્યસ્થ ભાવના પ્રગટ ટતી હોવાથી નવા ભવમાં રખડાવે તેવા કર્મને ગાઢ બંધ થતું નથી અને ભવ ભ્રમણનો વિલય થાય છે, એટલે ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત કરીને આત્મ દશનને મેળવે છે ! ૭૯ છે શંકા પૂર્વક સમાધાન જણાવતાં જણાવે છે. शुभप्रवृत्तिधर्मस्य बन्धहेतुः स्मृता शुभा; नैव संपद्यते मुक्तिः शुद्धात्मानुभवं विना. ॥८० ॥ અથર–શુદ્ધ આત્મસ્વરૂપને જ્યાં સુધી અનુભવ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ધમની શુભ પ્રવૃતિ કર્મ બંધમાં હેતુ થાય છે. તે આ શુભ બંધ મુક્તિ પ્રાપ્ત કરાવી શકતું નથી. ૮૦ છે વિવેચન –ધર્મની શુભ પ્રવૃત્તિ–દેવપૂજા, ગુરૂ ભકિત સદુપાત્રમાં દાન શિયળ ઇયા વિગેરે પુણ્ય શુભ કર્મ બંધનમાં કારણ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, રન પુજે, પણ પુom, ઇ go, Hથઇ gom, धन पुण्णे, वयण पुण्णे, काय पुष्णे, नमोकार पुण्णे, અર્થ-સાધુ સાધ્વી કે અભ્યાગત આંગણે આવે તેની ભક્તિ વા દયાથી અન્નનું દાન થાય તે અજપુણ્ય છે. સવ’ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જીની ઉપર દયા કરીને તેના પ્રાણ બચાવવા જે પ્રવૃત્તિ થાય તે પ્રાણપુણ્ય. ધર્મના પુસ્તકે લખવા લખાવવા પ્રચાર કરવો તે લેખન પુણ્ય, સાધુ સાધ્વીઓને શય્યાસંથારા માટે ઉપકરણ આપવા ઉપાશ્રય આપ તે શયન પુણ્ય. મનવચન કાયાથી પૂને સત્કાર સન્માન કરે તે મનઃ પુણ્ય વચન પુણ્ય અને કામ પુણ્ય છે. તેમજ શુભભાવથી નમસ્કાર કરશે તે નમસ્કાર પુય એમ નવ પ્રકારે પુણ્ય થાય છે. તેને છ બેતાલીશ પ્રકારે સાતામય ભાવે ભગવે છે. પણ તે સર્વ પુણ્યકર્મથી સાતા વેનિય કમને શુભ બંધ પડે છે. પણ તે પુણ્ય મુક્તિના કારણ માટે થતું નથી. શ્રીમાન ઉપાધ્યાય યશવિજયજી જણાવે છે કે. अधिगत्याखिलशब्दब्रह्मशास्त्रशा मुनिः। स्व संवेध परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥१॥ (અનુભવાષ્ટક ગાથા.૮) પુર્વાગત અનેક શાસ્ત્રોને અવગાહન કરીને શારરૂપ ચક્ષુઓથી હેય ય ઉપાદેય રૂ૫ સર્વ ભાવને જાણીને તેના પરમાર્થને વિચાર કરીને આત્મતત્વ અને પરમાત્મતત્વને અનુભવ સૂમ મિમાંસા પૂર્વક કરી ધ્યાન કરે ત્યારે સત્ય અનુભવ થાય છે. આત્મસ્વરૂપના અનુભવીએ સંસારની વૃદ્ધિમય પુણ્ય પ્રાપ્ત નથી કરતા માત્ર કર્મની નિર્જરા કરે છે. એ ૮૦ अहंवृत्तिं परित्यज्य. सेन्यो धर्मों निजात्मनः शुद्धधर्मस्य माप्त्यर्थ, नाऽन्यः पन्था महीतले. ॥ ८१॥ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૧૫ માને છે. છે અવિરતિ, અર્થ–અહંકાર ભાવને ત્યાગ કરીને પિતાના આત્મસ્વરૂપ ધર્મ સાધવા યોગ્ય છે આત્માને જે શુદ્ધ ષમ છે. તેની પ્રાપ્તિ માટે આ વિના બીજે માર્ગ નથી જ. ૮૧ છે વિવેચન -જ્યાં સુધી જીવ દેહ ઇંદ્રિય અને મનને હું તરીકે માને છે અને સી, ધન, ભાઈ કુટુંબ મિત્ર સંબંધીઓને મારા માને છે. તેની અનુકુળતા હોય તે આનંદ અને પ્રતિકુલતામાં દુઃખ માને છે ત્યાં સુધી તેને બાહાત્મભાવ છે. એટલે તેથી અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ચોગમાં પ્રવૃત્તિ કરતે નવા નવા કમ બંધનથી નિરંતર દુઃખને ભગવે છે. શ્રી યશોવિજયજી વાચકવર જJવે છે. अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदाध्यकृत् ॥ હું અને મારું આ મહાભયંકર મહરાજ ચકવતિને જગતને છતી આંખે અંધ બનાવવાને એક મહા મંત્ર છે. હું અને મારું ( જમ) એ જે સંકલ્પ તેજ દુઃખનું કારણ છે. તે જ્યાં સુધી જીવમાં વતે છે ત્યાં સુધી આત્મા પરમાત્મ સ્વરૂપને યથાર્થ વિવેક જીવાત્માઓ નથી જ પામતા. તે માટે અહં વૃત્તિને સંપૂર્ણ ત્યાગ કરે. જેથી સત્ય આત્મ ધર્મનું યથાર્થ જ્ઞાન થાય. ॥ अयमेवहि नम् पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ॥१॥ આજ સુધી જે જે બાહા સચેતન અચેતન દ્રવ્યમાં હું અને મારું માનતે હવે તે સત્ય નથી તે મારું નથી For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત હું તેને સ્વામિ કે સેવક નથી એવા ભાવવાળે “ના ના મમ” શરીર ઈન્દ્રિય અને મન તે હું નથી અને ધન ધાન્ય, બાગ, બગીચા, પુત્ર, સ્ત્રી, ધન, રાજ્ય, ઋદ્ધિ તે કાંઈપણ મારું નથી. હું તેને સ્વામી નથી આ ભાવ થાય ત્યારે જ સચ્ચિદાનંદ વરૂપને યથાર્થ બંધ થાય છે અને તે ભાવ મોહને જિતનાર છે. । ध्याता ध्येयं तथा ध्यानं त्रयं यस्यैकतागतम् मुनेर नन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥ જે મુનિ ધ્યાતા પાન અને ધ્યેયમાં અક્યતા પામે છે તેને કેઈ દુખ સ્પર્શતું નથી. તેથી જણાવે છે કે મેક્ષપ્રાપ્તિ માટે અથવા સત્ય સુખ માટે અનેક અનુષ્ઠાને, વ્રત, જાપ, વિગેરે જ્યાં સુધી સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્રમય તવત્રયિમાં એકત્વભાવે સ્થિરતા ન આવે ત્યાં સુધી કાંઈ પણ પ્રાપ્તિ કરાવી શકતાં નથી આથી પૂએ જણાવ્યું છે કે શુદ્ધ આત્મ સ્વરૂપ માટે સર્વ બાહ્યા વૃત્તિને ત્યાગ કર જોઈએ અને અંતર આત્મ સ્વરૂપમય જે વૃત્તિ તેની જ ઉપાસના કરવી તે એકજ સ્વ પરમાત્મ સ્વરૂપ વા આત્મ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે એક સનાતન માર્ગ છે. ૮૧ पश्चाचारप्रशुद्धिः स्यात्, बामस्तेस्तु संक्षयः अन्तर्मुखोपयोगेन, जीवन्मुक्तोऽभिधीयते. ॥८२ ॥ અથર-બાહ્ય વૃત્તિને સંક્ષય થતાં પાંચ આચરેની શુદ્ધિ થાય છે. અને આત્મા અન્તર્મુખમાં ઉપયોગવંત થાય ત્યારે તે મુક્ત થાય છે. જે ૮૨ છે For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૭૭ વિવેચન –સમ્યમ્ જ્ઞાનને સમ્યગ રીતે ભણવું, ભણાવવું, જ્ઞાનના આધારરૂપ પુસ્તક, પાટી, પિથી, ઠવણ, કવલી વિગેરેને બહુમાનથી જેવુ. યથાકાલે ગ્ય આદર વિધિ પૂર્વક ગુણવંત ગુરૂના બહુમાન પૂર્વક અભ્યાસ કરે. અર્થ વિચારે તે જ્ઞાનાચાર. દર્શન એટલે સુદેવ સુગુરૂ સુધર્મની ઉપર આસ્તિકયતા રાખવી, સાધુ સાધ્વીને વંદન પૂજન એગ્ય રીતે કરવું. વીતરાગ પરમાત્મા અને તેના પ્રતિબિંબમાં એકતા સમજવી એટલે સ્થાપનામાં સાધ્ય પરમાત્મ સ્વરૂપને પ્રગટ ભાવ માનવે તે દશનાચાર. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિય ચારિત્રચાર. ગમનાગમન કરતાં કઈ પણ પ્રાણુની હિંસા ન થાય તે ઉપયોગ તે ઈરિયા સમિતિ. કેઈને પણ દુખ ન થાય અને સત્ય યથાર્થ હોય તેવી ભાષા બોલવી તે ભાષા સમિતિ. એષણા સમિતિ તે સર્વદેષ રહિત આહાર પાણી આદિની પૂર્ણ શુદ્ધતા દેખીને ગ્રહણ કરવું તે. આદાન નિક્ષેપ સમિતિ તે પિતાને ગ્રહણ કરવા કે સ્થાપન કરવામાં આવનારા સર્વ ઉપકરણે કઈ જીવને ઘાત ન થાય તેમજ આવશ્યક સમયે યથાર્થ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્ન પૂર્વક વસ્તુને ગ્રહણ કે સ્થાપન કરવી તે. ઉત્સર્ગ–ત્યાગ કરવા એગ્ય વસ્તુને સર્વ કે પરને દુખ ન થાય, કેઈ પણ જીવને ઘાત કે પીડા ન થાય તેવી રીતે તે ત્યાજય વસ્તુને ત્યાગ કરે તે ઉત્સર્ગ સમિતિ. આ પાંચ સમિતી મન વચન કાય ગુપ્તિ એ ૧૨ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૮ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત આઠના જે શુધ્ધાપયેગ તે પ્રવચન માતા ઘાત્રિંતુ પાષણ કરનારી છે. તેથી ચારિત્રાચાર કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે અણુસણુ, ઉદ્દેાદરતા, વૃત્તિસ ંક્ષેપ, રસત્યાગ, કાય ક્લેશ, લેાચ, શરીર ઉપર મમત્વના ત્યાગ, આ બાહ્ય તપ ગણાય છે. તે કર્મીની અકામ નિર્જરા કરાવે છે. અભ્યંતર તપ છ પ્રકારના છે. પાતાનાથી થયેલી ભૂલેતુ પશ્ચાતાપ પૂર્વક ગુણધર ગુરૂની પાસે આલેચના કરી માફી માગવી અને જે ગુરૂ શિક્ષા કરે તે સ્વીકારવી તે પ્રાયશ્ચિત્ત અભ્ય'તર તપ, વિનય ગુણુથી મ્હાટા હાય, સયમ પર્યાયથી મેાટા હાય, જ્ઞાન ધ્યાનમાં આગળ વધેલા હાય, રત્નાધિક હાય, તેમજ દીક્ષા ગુરૂ વાંચના ગુરૂ અને ગચ્છાધિપતિના વિનય કરવા. નમસ્કાર કરવા અભ્યુત્થાન કવું તે વિનય તપ. ખાળ ગ્લાન વૃદ્ધે પૂજ્ય ગુરૂ આદિને આહાર પાણી લાવી સેવા ભક્તિ કરવી. તેમના કાર્યમાં આપણાથી અનતી સહાય કરવી તે વૈયાવૃત્ય તપ કહેવાય છે. તથા ભણનારા સાધુઓને આશ્યક કામાં આહાર પાણીની મદદ કરવી. તે વૈયાવૃત્ય ગુણુ અપ્રતિહત પુણ્ય રૂપ મેાક્ષમાર્ગ માં ગમન કરાવવામાં ઉપયાગી થાય છે. તેમજ આપણે જે ભણ્યા હૈાઇએ કે ભણુતા હોય તેની વારંવાર અનુપ્રેક્ષા-આવૃત્તિ કરવી તે સ્વાધ્યાય તપ કહેવાય છે. તથા ધર્મ શુકલમય ધ્યાન કે જે આત્મ સ્વરૂપને આવરણ કરનાર સ` કમ મલા ક્ષય કરવા સમર્થ થાય છે અભ્યંતર તપ આત્મ શુદ્ધતાનુ ઉપાદાન કારણે થાય છે. For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭* આત્મદર્શન ગીતા તેમજ ધર્મ અને સંધ ભક્તિમાં તપ જપમાં જે આત્માની સહજ શક્તિ રહેલી છે. તેને જાગૃત કરવી તે વીર્યાચાર કહેવાય છે. તે સર્વથી આત્માની શુદ્ધતા અને ભેગ વૃત્તિરૂપ બાહાત્મ ભાવની સર્વવૃત્તિઓને ક્ષય કર કે જેથી આત્મા અત્યંતર વૃત્તિવાળો અથવા અંતર્મુખ થાય. જ્યારે બાહ્યવૃત્તિને ત્યાગ કરે છે ત્યારે તેને અખંડ અભ્યાસ કરતે આત્મા અનુક્રમે સર્વ બાહ્યવૃત્તિઓ અને તેના મૂલ બીજ સમાન મેહ અજ્ઞાન મિથ્યાત્વ વિગેરે આત્મગુણના આવરણને ક્ષય કરી આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરી કેવલી-જન વા મુક્ત મહાત્મા થાય છે. ૮૨ | આત્મદશીએ જગતના સર્વ પદાર્થો જાણે છે તે જણાવે છે. થાયવ્યાપામવેન, મિનાકfમ જ સર્વતઃ सर्वझेय विजानाति, ज्ञेयाद्भिन्नस्तु व्यक्तितः ॥८३ ॥ અર્થ:–જીવન મુક્ત કેવલીએ સર્વ પદાર્થોને વ્યાપ્ય વ્યાપક ભાવથી ભિન્ન ભિન્ન ભાવથી સામાન્ય ધમથી અને વિશેષ ધર્મથી સર્વ રેય પદાર્થોને જ્ઞાનથી જાણે છે અપેક્ષા ભેદે જુદા અને અન્ય અપેક્ષાએ વ્યક્તિરૂપે જુદા જાણે છે. એ ૮૩ છે વિવેચન –જગતમાં જે પદાર્થો-દ્રવ્ય વતે છે. તે સર્વ એકધર્મવાળા છે. એમ નથી જ. સર્વ પદાર્થો For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અનેક-અનંત ધર્મ-ગુણ પર્યાયવંત છે. દરેક ગુણે દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપકભાવે તેમજ પર્યાયે પણ વ્યાપ્ય વ્યાપક ભાવે વર્તે છે. આત્મામાં ચતન્ય જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય ઉપગશક્તિ સત્તાથી સામાન્ય ભાવે વ્યાપક તેમજ જડ પદાર્થોમાં પણ સ્વરૂપ આદિ ગુણપર્યાયે વ્યાપક ભાવે વર્તે છે. તેથી દ્રવ્ય સર્વથા ગુણ પર્યાથી ભિન્ન નથી જ. જે ભિન્ન હોય તે આ ઘટને રાતે રંગ છે. તે બેધ કેવી રીતે બને? ઘટને તેને ગુણ ઘટાત્મક જ હેય તે એાળ ખાણ ગુણને છોડીને વસ્તુને બાધ કેઈએ કર્યો હોય તેવું જાણવામાં નથી જ આવ્યું. તેથી પદાર્થો દ્રવ્ય ગુણ પર્યાય સાથે પરસ્પર વ્યાપક ભાવે સદા રહે છે. અપેક્ષાથી દ્રવ્યને મુખ્ય કરતાં ગુણે ગૌણતા પામે છે. ગુણ-કર્મ પર્યાની મુખ્યતા કરતાં દ્રવ્ય ગણતાને પામે છે. પણ એક બીજાને છેડીને દ્રવ્ય કે ગુણ એક સ્વતંત્ર નથી જ. તેમાં વ્યક્તિ વ્યક્તિને મુખ્ય કરતાં અન્ય બીજી વસ્તુ ગૌણ ગણાય તે અપેક્ષાએ એક ગુણ વા પર્યાયથી બીજા ગુણ યા પર્યાને ભિન્ન માનીએ તે પણ કથંચિત્ ભાવે પણ સર્વથા ગુણ અને પર્યાયે એક બીજાથી એકાંત ભિન્ન નથી. તેમ એકાંત અભિન્ન પણ નથી અપેક્ષાથી ભિન્ન અને અભિન્ન છે. द्रव्यं पर्यायवियुतं, पर्यायाः द्रव्यवर्जिताः॥ केन किरुपाः दृष्टा किमानेन च केन वा ॥१॥ દ્રવ્યો છે તે પર્યાને ત્યાગ કરીને એકલા સ્વતંત્ર રહેતા હેય, અને પર્યાયે દ્રવ્યને છોડીને એકલા રહેતા For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૮૧ હોય તેવું કદાપિ અમારા જાણવામાં કે દેખવામાં નથી જ આવ્યું. પણ કેઈએ તેવું જોયું જાણ્યું હોય તે તેઓએ કયાં કયારે કેણે અને કેવા પ્રકારે જોયા છે તે જણાવે. વસ્તુત: દ્રવ્ય ગુણે અને પર્યાયે કથંચિત્ અભિન્ન છે. આમ દરેક દ્રવ્યમાં અનંતા ગુણ અનંતા સ્વપર્યાય અને પર પર્યાયે વડે અસ્તિ નાસ્તિ સ્વભાવ ભિન્નભિન્ન સ્વભાવે એકાનેક સ્વભાવે વ્યક્તિ સમષ્ટિ સ્વભાવ (સામાન્ય વિશેષ સ્વભાવ) આ સર્વે જ્ઞાનથી જાણવા યોગ્ય છે. તે સર્વને સર્વ જાણે દેખે છે. શ્રુતજ્ઞાનીઓ શાસ્ત્રથી જાણે છે. આત્મ સ્વરૂપના દર્શન ઈચ્છુઓએ તેને અનુભવ કરીને આત્મસ્વરૂપની અનુભવના કરવી. આત્મા શું? વસ્તુ શું? ગુણ શું? પર્યાયે કેવી રીતે થાય છે? તેના કયા સાધને છે? તે ગુણવંત ગુરૂની ઉપાસના કરતાં જીવમાં જાણવાની શક્તિ પ્રગટ થાય છે. એ ૮૩ છે ज्ञानस्य ज्ञेयपर्याया आत्मा ज्ञेयो व्यपेक्षया; भिन्नाभिन्नाः प्रमायाश्च, ज्ञेयभावाः सनातनाः ॥८४ ॥ અથ –જ્ઞાનમાં સર્વ પદાર્થો ય રૂપે છે. એક અપેક્ષાએ આત્મા પણ શેય સમજ. તેથી પ્રમાથી અપેક્ષાએ ભિન્ન અને અભિન પણ કહેવાય છે. પ્રમાજ્ઞાનના એ સર્વે ય પર્યાય છે. આવા સેને ગ્રહણ કરતા આત્માઓ અનાદિના છે. અને સે પણ અનાદિ વતે છે. ૮૪ વિવેચન –જ્ઞાન એટલે જગતના સર્વ રેય પદાર્થોનું જાણવું. ય એટલે જાણવા ચોગ્ય પદાર્થો. જેટલા હોય For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તે સર્વને ગ્રાહક આત્મા જ્ઞાન વડે જ થાય છે. આથી આત્મા જ્ઞાતા કહેવાય છે. જ્ઞાનમાં અપેક્ષાથી આત્મા પણ ય સ્વરૂપે વહે છે. હું મને જાણું છું. અને પરમાત્મા અને પુદગલે તથા અરૂપી દ્રવ્ય જેની સંખ્યા અનંત થાય છે. તે સર્વને જ્ઞાનરૂપ ચક્ષુમાં પ્રતિબિંબ કરૂં છું આવે અનુભવ આત્મા જ્ઞાનાકારે કરે છે. તેથી જ્ઞાન પર્યાયે દ્રવ્યત્વની અપેક્ષાએ પ્રમાથી આ આત્માથી અભેદ રૂપે રહે છે. પણ સમયે સમયે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ–નામ-સ્થાપના વિગેરેની અપેક્ષાએ પરસ્પર પર્યાની વિચારણા કરતાં કર્થ. ચિત ભેદ પણ-જુદા પણ ગણાય છે. તે માટે શ્રીમાન ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે – धर्मधर्मित्वमत्तीवभेदे, वृत्यास्ति चेन्न त्रितयं चकास्ति ।। इहेदमित्यस्ति मतिश्च वृत्तौ, न गौणभेदोऽपि च लोकबाधः।। ધર્મોને જે ધમિથી સર્વથા એકાંત ભેદ જુદા માની એ તે આ આને ધમ એવું અભિન્ન પણું અનુભવાતું ન હોવાથી એક માનવું પડે છે. છતાં તમે જે ધર્મ અને ધર્મિને પરસ્પર એક બીજાથી સર્વથા જુદા કહેશે તો આ આને આ ધર્મ છે. એવું નજ કહી શકે કારણ બનેને પરસ્પર સંબંધ વિનાના માન્યા છે. તેથી ધમ ધમિને સંબંધ ચટશે નહિ. જે બન્નેને સંબંધ કરાવનાર ત્રીજો સમવાય છે, તેમ કહેશે તે તે પણ જુદે થયે. એક પદાર્થમાં ત્રણ વસ્તુને દેખાડવાની તમારી અપૂર્વ શક્તિને ધન્યવાદ આપ જોઈએ. વસ્તુતઃ આવી કલ્પનાવડે ગૌરવતા For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૮૩ વૃદ્ધિ પામે છે. વળી કલ્પના કરતાં તે સમવાયને બન્નેમાં કેઈ અન્ય સંબંધી જોડે પડશે. તેને માટે પણ અન્ય ક૯૫નાનું ગૌરવ વધારવા કરતાં ધર્મ અને ધર્મિ દ્રવ્ય સ્વરૂપે અભેદ છે અને પર્યાયરૂપે તેનાથી ઉપજેલે ધર્મ કથંચિત પૂર્વ ધર્મ કરતાં જુદા પ્રકાર હોવાથી કથંચિત્ ભેદ ભાવે સ્વિકારતાં કલપનાનું સર્વ ગૌરવ જતું રહે છે અને સર્વ આબાલગોપાલ પણ સરળતાથી સમજે તેમ છે. તેથી ધર્મ અને ધર્મિઓમાં કથંચિત્ ભેદભેદ રૂપ સ્યાદવાદનો સ્વિકાર કરવો હિતકર છે. આમ જ્ઞાનમાં જ્ઞાનીઓ જગતના અનંત દ્રવ્યો તેને ગુણ (સદા તેમાં વર્તતા ધર્મો અને સમયે સમયે બદલાતા પર્યાય પરિણામે) દ્રવ્યત્વ રૂપે એકતાવત અને પયગુણની વ્યકિતરૂ૫ વિવિક્ષા કરતાં જુદા જુદા ગણાતા અપેક્ષાએ ભેદ માનતાં અનંત દરેક દ્રવ્યના પર્યાયે થાય ગુણે પણ અનંતા વતે છે, તે સર્વને જ્ઞાનથી વ્યક્ત થતા હોવાથી જ્ઞાનમાં સેવાકારે અભેદ કહેવાય છે. વ્યકિત રૂપ ગણતાં ભેદ-જુદા પણ ગણાય છે. તેથી સે જ્ઞાન સ્વરૂપે એક અને સેય સ્વરૂપે જ્ઞાનનું અનંતતત્વ પણ અપેક્ષાથી કહેવાય છે. તેમજ આત્મજ્ઞાન સ્વરૂપ હોવાથી એકત્વ ગણાય છે. તેમજ જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ વિચારતાં પ્રમેય રૂપે ય રૂપે ગણાય છે. અપેક્ષાથી ધમધર્મિપણું કથંચિત ભિન્નભિન્ન ગણાય. આત્મામાં અનાદિકાલના અનંતા દ્રવ્યગુણ પર્યાયે યરૂપે અનાદિકાલથી સનાતન ભાવે વર્તે છે એટલે પ્રમાત્મજ્ઞાન પણ આત્માને તાદાસ્યભાવમય ધર્મ અનાદિને છે. તેમજ પ્રમામાં આત્માનું યત્વ પણ અનાદિનું ગણાતા અપની કરણામે કલમ અને For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત વર્તે છે. આવું જ્ઞાન સદ્ગુરૂની ઉપાસના કરતા આત્મદર્શનના અભિલ.ષીએ સમ્યગ્ શ્રદ્ધા વિનય પૂર્ણાંક ઉપાસના કરવાથી મેળવીને જ્ઞાન દન ચારિત્ર ગુણમાં વધતા આત્મ સ્વરૂપને તેના સનાતન ધમ યુકત પ્રાપ્ત કરે છે. ॥ ૮૪ ૫ જગતનું સ્વરૂપ અને તે સાથે આત્માને જે સંબધ છે તે જણાવ્યા. હવે આત્માના વસ્તુતત્ત્વે જે ધમ છે તે જણાવાય છે. अन्यद्रव्यप्रमाताऽपि, भोक्ता नैव कदाप्यह; कल्पितं मामकं यत्, सर्वे मिथ्येन्द्रजालवत्. }} ૮૧ | અ:—હું જો કે અન્ય સવ દ્રવ્યેના પ્રમાતા છું. પણ ભાક્તા કદાપિ પણુ નથી જ. આજ સુધી અન્ય દ્રવ્યના મને મે ભાક્તા માન્યા ને મમત્વથી જે જે કલ્પના કરી તે સ` ઈન્દ્રજાલ જેવુ... મિથ્યા જ છે. । ૮૫૫ વિવેચન :-આત્મામાં સત્તાથી અનંત ચૈતન્ય રૂપ શક્તિ અનાદિની છે. તે જ્ઞાનાવરણુ આદિ કના જેટલા અંશે ક્ષયેામશમ ભાવ થયેા હૈાય તેટલા અંશે પ્રગટ થતાં આત્મા પદાર્થોના જ્ઞાતા મને છે. આ આત્મા કમ યાગથી તે પદાર્થોમાં મે। મમતાથી મારાપણું ધરતા શુભ વા અશુભ અધ્યવસાયે વડે અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભચેાગે. વડે તેના ભેગામાં વૃદ્ધિભાવ ધારણ કરીને ભેગમાં પ્રવૃત્ત થાય છે. આનંદ માને છે. અહિં વિશેષાવશ્યકની નિયુક્તિ જણાવે છે કે. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા. ૧૮૫ जतोच्चि पच्चक्वं, सोम्मसुहं नत्थि दुक्खमेवेदम् । तप्पडियारविभत्तं तो पुण्ण फलंति दुक्खंति ॥१॥ विसयसुहं दुक्ख चिय, दुक्खं पडियारतिगिच्छंव ।। तं सुहमुवयारो, न उवयारो विणा तच्च । २। અર્થ – હે ભેળા જ્યાં તું પ્રત્યક્ષ ઈન્દ્રિયે વડે સુખ જાણે છે. તે સત્ય સુખ નથી પણ તે તે પરમાર્થ ભાવે દુઃખ જ છે. વસ્તુતઃ વિષય ભેગને મનવૃત્તિના દુઃખને વિનાશ કરવાના હેતુથી સુખની ક૯૫નાથી સુખ માન્યું છે પરંતુ તે માત્ર પુણ્યનું ફલરૂપ સંસારનું બંધન હેવાથી વસ્તુતઃ ખ જ છે. વિષયનું સુખ તે નિશ્ચયથી વિચારીયે તે દુઃખ માત્ર જ છે. જેમ પગમાંથી કાંટે કાઢ હોય તે સેયના ઘોદા મારવા તે જેમ દુઃખ રૂપ છે પણ મુખ્ય કાંટે કાઢવાને શ હોવાથી મુખ્ય દુઃખને પરિહાર કરવામાં હેતુ હેવાથી સુખ તરીકે કલ્પના કરાય છે. એટલે ઉપચાર કરાય છે. તે ઉપચાર સત્ય સુખ નથી. આમ પરમાર્થજ્ઞાનીઓ સર્વ પદાર્થોના ગુણને જાણે દેખે છે ભૂત લાવિ પર્યાને પણ જ્ઞાનથી જાણે છે. પણ પ્રમાતા તેના ભક્તા હોય તેવું કાંઈ જ નથી. કેવલી પરમાત્મા સર્વ જગતના દ્રવ્ય ગુણે પર્યાના જ્ઞાતા છે પણ તેના ભતા કર્તા નથી જ. આપણે અજ્ઞાનતાથી સર્વ ચેતન અચેતન પદાર્થોને દેખીને તેના રૂપ રંગમાં મેહ પામી મારા કે હું પણુથી તેના બેંકતા છીએ તેમ માનીએ છીએ તે આપણે બાહ્યાત્મભાવ છે. વસ્તુતઃ તે ભેગના For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સાધના ઈન્દ્રજાલની પેઠે આપણને છોડીને ક્ષણવારમાં ચાલ્યા જાય છે, તે આપણા નથી આપણે તેના નથી, તે માત્ર આપણા વિભાવ દશાના પિરણામે છે, તમે તે જ આત્મ સ્વરૂપ હાવાથી સ્વાત્મ ગુણુ પર્યાયીના કર્તા ભેાક્તા સ્વામિ છે. પણ પર ભાવમય પુદ્દગલ દ્રવ્યેાના કર્તા ભાક્તા સ્વામિ નથી. અધ્યાત્મખિ‘દુમાં જણાવે છે કે : स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्तान्यद्रव्येभ्यो विरमणमिति सच्चिन्मयत्वं प्रपन्नः स्वात्मन्येवाभिरति मुपगमयन् स्वात्मशीली स्वदशीत्येवं कर्ता कथमपि भवेत મળો નૈવ લીયા | o || અથ ઃ—સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર આરાધક સ્વઆત્માના સ્વરૂપને પેાતાનુ માનતે પુદ્ગલ આદિ અન્ય દ્રવ્યને પર એટલે પેાતાનું નથી એમ નિશ્ચયથી જાણુતે અને માનતા સર્વ અન્ય દ્રવ્યના ભાગથી આત્માને વિરામ પમાડતે સર્વ વિરતિભાવમય એક સપિ આત્મ સ્વરૂપમાં રમણુતા કરતા તેમાંજ તન્મય એકાગ્રતા વડે પ્રેમભાવને ધરનારા મુનિરૂપ અનેલે સમાધિને પ્રાપ્ત થયેલા આત્મા જ સ્વાત્માશીલી સ્વાત્મદશી સ્વરૂપને ક બ્રહ્મા અનેલા હોય છે. તેવા મહાત્માઓને પર પુદ્ગલનુ કતૃત્વ લેાકતૃત્વ નથી જ. કારણ કે તે ભેગાનુ ઉપાદાન રૂપ શુભાશુભ કર્મો તેના આત્મા-જીવ કર્તારૂપે નિશ્ચય ભાવે નથી જ રહ્યો. પણ આત્મસ્વરૂપથી અજ્ઞાની પેાતાને પુદ્ગલ ભાગના કર્તા અને તેના ઉપાદાન કર્મના કર્તા લક્તા માને For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મશન ગીતા ૧૮૭ "6 છે, વસ્તુત સવ ભાગે તે શુભ કર્મના ઉદય પૂર્ણ થયે ઇન્દ્રજાલની પેઠે એક ક્ષણવારમાં નષ્ટ થઇ જશે. માટે જ દ્વૈતવાદી ત્રણ સંપૂજ્ઞમિથ્યા” કહે છે તે નમ્રત્ય ધને આગળ કરતાં કહે છે. માટે હું આત્મન તું સ્વાત્મ સ્તુરૂપના દશી થઈને તેમાં રમણુતા કર. ! ૮૫ ૫ दृश्यं यत्तन मे किञ्चिद्, ध्रुवं ज्ञातं विवेकतः आत्मारिबन्धुरात्मा मे, दुष्टाऽदुष्ट विचारतः || ૮૬ || અર્થ:- -જે દેખાય છે તે સ મારૂં જરાય નથી. એવે વિવેક મે* હવે જાણ્યા તેથી મને એવા નિશ્ચય અનુભવ થયા છે કે આત્મા જ પેાતાના વૈરિ અને ખંધુ પેાતાના અશુભ શુભના વિચારોથી બને છે. ! ૮૬ ! વિવેચન :જગતમાં જે દૃશ્યમાન દેખાય છે. તે સ રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ વિગેરે શુણા અને નવા નવા પરિણામેા આકારને પામતા પર્યાયાના ધારક પુર્નંગલ દ્રવ્યા છે. તેમજ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ વિગેરે અરૂપિ દ્રવ્યે પણ પાતપેાતાના પર્યાયમય ધર્મ-સ્વભાવમય કાર્યોના કરનારા છે. તેમાં પુદ્ગલ દ્રવ્યા સ્કંધમય ખનીને ક્રમ વશવિત જીવેાના શરીર ઇન્દ્રિય મન ક્રમ રૂપ કાર્યોમાં પેાતાના શુભાશુભ વિપાકાને અવલખીને તે તે રૂપી દ્રવ્ય પુદ્ગલ સ્કધાને ગ્રહણ કરીને ઉપયેાગ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન મિથ્યાત્વમય આત્મપર્ણિત હતી. ત્યાં સુધી મે' તેને હું અને મારાપણાના આરેપ કરીને ભૂલા પડયે અધ્યાત્મબિંદુમાં જણુાવ્યુ` છે કે. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૮૮ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત जे तप्पओसी अपरिग्गहीअ, सो तेसु माहे। विगई उवेई ! અથ:-જીવાત્મા જે પુદ્ગલે તેના ઉપર પ્રતિકુળ જણાતા હોય ત્યારે પ્રવેષી બને અને અનુકુળતા જણાય ત્યારે તેને પોતાના માનીને ગ્રહણ કરે છે. ત્યારે તેને સ્વામિ પિતાને માને છે. આ પ્રકારનું છાનું અશુદ્ધપણું મેહ રૂપ મહાભયંકર કમ કરે છે. આત્મા તેને પિતાનું સવરૂપ સમજીને તેને સ્વિકાર કરે છે. આથી આત્મા અજ્ઞાન મિથ્યાતવ મેહરૂપ કર્મ પ્રકૃતિના વિકારથી તદુરૂપ બને છે તે પિતે જ પિતાને શત્રુ બને છે અને તે પરિણતિ યુકત બન્યા છતે દુગતિમાં નરક તિર્યંચ ગતિમાં ગમન કરનારો થાય છે. તેથી પિતાને દુશ્મન બને છે. એટલે સી ધન ભાઈ ભગિનીને, પુત્રપુત્રી કુટુંબ પરિવાર કે, તેના સંગે મહિયે, દુઃખ પામ્ય અપાર, કે જીનવાણ ચિત્ત આણું એ” એમ બાહ્ય આત્મ સ્વરૂપનું વિવેચન કરતાં પૂજ્ય ગુરૂદેવે જણાવ્યું છે કે મોહને જેને ગાઢ સંબંધ હોય તે આત્મા બાાત્મા કહેવાય છે. તેવી અવસ્થામાં આત્મા જીવ પિતાને સંસાર દાવાનલમાં ફેંકતે હેવાથી પિતાને જ દુમિન બને છે. તે દૃષ્ટાંત અત્રે જણાવતાં કહે છે કે. अहह आया आयं हणइ गुणे संतए विधंसे हमइ रम्मे चयई नाणाई गुणभावे ॥१॥ અહો આશ્ચર્ય છે અથવા બેદને વિષય છે કે આત્મા પિોતે જ પોતાને હણે છે. (કઈ શંકા કરે છે કે કેવી રીતે For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાન ગીતા ૧૮ ઉત્તરમાં જણાવે છે કે) આત્મા સત્તાએ ચૈતન્ય રૂપ સવ વિષય કષાય હિઁસ ગુણેાના સહજ ભાવે સ્વામિ હાવા છતાં અસત્ય ચારી મૈથુન પરિગ્રહ અને અન ત ભાગેામાં આસક્તિથી સર્વ દુ°સનને સેવવા પાપના આરાના ઉપદેશ કરવે વિનેાદ માટે જીવના વધ કરવા નાટક ચેક જોવા, દેવગુરૂ ધર્મોના અસ્વિકાર કરવા વિગેરે અશુભ પ્રવૃ ત્તિથી તેમજ મન વચન કાયાના બહુ વ્યવસાય કરીને કૃષ્ણ લેશ્યા અને રૌદ્રધ્યાન વડે પોતાના આત્માને ભયંકર દુર્ગતિમાં હડસેલીને પોતાના ચૈતન્યગુણેાના વિનાશ કરે છે. એટલે હણે છે. આ અવિવેકને દૂર કરી જેણે વિવેક કર્યાં છે તે બાહ્ય દૃષ્ટિથી દેખાય છે. તે સર્વે જરા પણ મારા નથી, હું તેના નથી, આજ સુધી મે તેને અજ્ઞાનતાથી જ મારા માન્યા હતા તેથી હું' મારા સ્વરૂપના સદ્ગુણાના ઘાતક થયા. એથી હું જ અજ્ઞાનતાથી જ મારા શત્રુ બન્યો છું તેમ સમજે છે વસ્તુતઃ || ♦ ત્ एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा અર્થ:—મારા આત્મા એક એટલે સ જીવા સમાન ધર્માંવાલા હૈાવાથી એક છે. સવ આત્માએ દ્રવ્યત્વ નયથી શાશ્વતા જ છે. હુ પણ જાતિ ઇન્દ્રિય શરીર કમના સંબંધને ગૌણ કરી શાશ્ર્વત્તા જ આત્મભાવે . અને પશુ જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયાગ વિગેરે ગુણાત્મક For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ . આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત છું. તે ગુણે કર્મોના આવરણથી દબાઈ ગયા છે. અને હું પણ મારા સ્વરૂપને આજ સુધી ભુલી ગયા હતા, તે પરમાત્મ સ્વરૂપના દર્શન થતાં બકરાની જેડમાં જન્મથી વસેલા સિંહને પિતાના આકાર સમાન સિંહને જોઈને તેના શબ્દ વિગેરે વડે પિતાને સિંહ જા, બકરાપણું છેડીને સિંહ થયે, તેમ હું પણ હે પરમાત્મા આપની સેવાથી આપના સમાન વ્યક્ત ગુણેને પ્રાપ્ત કરીશ જ, અને મને સદ્દવિવેક જાગવાથી આપની આજ્ઞા પ્રમાણે સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણે જે મારામાં છે તે પ્રગટ થશે. આજ સુધી મેં અજ્ઞાનતાથી જે જે કાર્યો કર્યો તેથી મારા આત્માને ચાર ગતિઓમાં ચેારાશી લાખ યુનિયામાં ભમાડ દુઓને જોક્તા કર્યો, અશુભ દુષ્ટ વિચારથી હું મારે શત્રુ બન્યું હતું. હવે હું આપના ચરણમાં રહીને મારૂ હિત સાધી આત્માને શુદ્ધ સ્વરૂપ સત્યપ્રેમી મિત્ર થઈશ. તેમજ જગતના સર્વ જી પણ સામાન્યતઃ મારા સમાન ધર્મિ હોવાથી મારા આ ધમિ છે. તેઓને પ્રભુના માગે વાળીને તેઓ ઉપર પરમ મૈત્રી ભાવના કેળવીને મિત્ર બનીશ. ૮૬ છે ब्रह्मभावस्य संसर्गात्, किं मे जातं तथागतम्। नाऽहं संसर्गतो लिप्तो, रागद्वेषविवर्जनात्. ।। ८७ ।। અથર-બાહ્ય ભાના સંસર્ગથી મને શું લાભ કે હાની થાય છે! હું રાગદ્વેષથી જે પર છું તે બાહ્ય ભાવથી જરા પણ પાવાનો નથી જ. એ ૮૭ છે For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૯૧ વિવેચન –જ્યારે હું આત્મા સિવાયના પદાર્થોને મારા કે હું રૂપે છે. તેમ મન વચન કાયાથી સ્વિકારતે નથી. તેમજ તે પદાર્થો પ્રત્યે કે તેના ઉપભેગે પ્રત્યે મારે રાગ કે દ્વેષ નથી પછી તે બાહ્ય પુદ્ગલે ગમે તેવા અનુકુળ લાભ આપનારા હોય કે આપણને ઉપાધિ દુખ આપનારા હોય તે પણ મને દ્વેષ કે ખેદ નથી. પછી તે પુદ્ગલેને સંસર્ગ સંબંધ હોય તે મને કાંઈ નુકશાન કે લાભ કેવી રીતે થાય? નજ થાય. પૂજ્ય શ્રી વિજય મહોપાધ્યાયજી જણાવે છે કે, नाऽहं पुद्गलभावानां कर्ता कारयितापि च ॥ नानुमन्ताऽपि चेत्यात्मज्ञानवान लिप्यते कथम् ।। હું આત્મા સ્વગુણમય હોવાથી મારા ગુણ પર્યાનો જ કર્તા છું નિશ્ચયથી પુદગલ દ્રવ્યથી હું ભિન્ન ધર્મગુણ પર્યાયવાળો હોવાથી નિશ્ચયથી તે પુગલેને કર્તા નથી અને ભક્તા નથી. તેમજ અન્ય પાસે કરાવનારો કે કોઈ તેવું કરતે હોય તેનું અનુમોદ કરનાર નથીજ. તે પુદ્ગલ સાથે મારે તાદામ્ય ભાવને સંબંધ ન હોવાથી માત્ર સંગ રૂપ સંબંધને લીધેજ સમ્યગુજ્ઞાનવાન સ્વાપર સ્વરૂપને વેત્તા હું કેવી રીતે લેપાઉં? નજ લેપાઉં કારણ કે રાગ દ્વેષ મેહ માયા તૃષ્ણાથી આત્મા ઘેરા નથી તે નજ વેપાઉં જ્ઞાનસારમાં પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી જણાવે છે કે, लिप्यते पुद्गलस्कन्धो, न लिप्यते पुद्गलैरहम् ॥ પુદગલેથી પુદગલના સક અવશ્ય લેવાય છે. તેમ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯૨ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત રાગદ્વેષવંતે મેહ અજ્ઞાન મિથ્યાત્વથી લેપાય છે. પણ હું મેહ અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ સ્વરૂપથી વિરકત હોવાથી કેવી રીતે ખરડાઉં. નજ લેપાઉં. જે ૮૭ છે कर्त्तापि नैव कर्ताऽहं भोक्ताऽपि नैव भोगमा अन्यतोऽहं प्रभिन्नोऽस्मि स्वात्मनि स्वात्मताहि वै. ॥४८॥ અથ–હું બાહ્ય ભાવને કર્તા નથી તેમ કર્તા પણ છું, સેકતા ન હોવા છતાં પણ ભકતા છું. અન્ય પુદ્ગલેથી પ્રગટ ભિન્ન જ છું, પોતાના આત્મામાં આત્મ રવરૂપતા વર્તે છે. ૮૮ છે વિવેચન –આત્મામાં સહજભાવે સ્વરૂપનું કર્તા જોક્તા પણું વર્તે છે. પણ પુદ્ગલનું નથી જ. આમ હોવા છતાં અનાદિકાલથી મિથ્યાત્વ અજ્ઞાન હવડે ઘેરાયેલે આત્મા વ્યવહાર નથી તે પુગલને ક્તા બને છે અને ભકતા પણ બને છે. જ્ઞાનસારમાં પૂજ્યશ્રી જણાવે છે કે. संसारे निवसन् स्वार्थ-सज्जा कज्जलवेश्मनि लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ આ સકલ સંસારમાં વસતા પ્રાણીઓ પિતાના સ્વાર્થને લઈને ધન પુણ્ય કરતા પુદગલભેગની વાસના રાખતા હોવાથી કાજળની ઓરડીમાં પડેલા મનુષ્યની પેઠે વિષય ભેગ અને ધન લાલસા વિગેરેમાં અવશ્ય લેપાય છે. આ સંસારમાં સર્વ પ્રાણીઓ માટે આ સામાન્ય જ છે. પણ જે આત્મા સમ્યગ્ર જ્ઞાનવાન સિદ્ધ હોય એટલે વસ્તુ સ્વ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧૯ ભાવને સાચો અનુભવી હોય તે નથી જ લેપા. તેથી હું જ્યાં સુધી અજ્ઞાની હતું ત્યાં સુધી તે સર્વ પુદ્ગલના કો રૂ૫ રસ ગંધ સ્પર્શ શબ્દરૂપ વિષને કર્તા ભકતા થયે છું પણ જ્ઞાનવડે સદ્દવિવેક પ્રગટતાં તે મુદ્દગલેને હું સ્વામી નથી મારે અને તે પુગલોને કઈ સાધમ્ય નથી એમ અનુભવથી જાણતાં મારા સ્વરૂપને ઓળખતાં ચૈતન્યમય જ્ઞાન દર્શન ચારિત્રના પર્યાયને કર્તા ભોકતા સ્વામી થયે છું અને પગ ભેગોને કર્તા બૅકતા કે સ્વામિત્વ હું નથી એમ નિશ્ચય કરીને સ્વાત્મ સ્વરૂપતામાં જ રમનાર થયે છું. શ્રી જ્ઞાનસારમાં જણાવ્યું છે કે નિશ્ચય નયથી જોતાં સહજ ભાવે આત્મા પુદ્ગલથી આકાશની જેમ લેખાતે નથી. પણ વ્યવહાર નયની અપેક્ષાએ બાહ્યભાવમાં પ્રવૃત્તિ કરતા હોવાથી તે પુદગલ કર્મ શરીર ઈન્દ્રિય મન અને ભેગમાં રાગદ્વેષ વડે નિરંતર અનાદિકાલથી પરંપરાએ લેપાતે આવેલ છે જ, પણ સમ્યજ્ઞાન પ્રગટવાથી પરમાત્માના આગમમાં શ્રદ્ધા પ્રીતિવડે ગુરૂઉપદેશથી અને સત્ય અનુભવથી જ્ઞાની થયેલ આત્મા ચારિત્ર તપ સંયમ વડે યુક્ત હોવાથી બાહ્યામદશાને ત્યાગ કરીને શુદ્ધતા પામેલે આજ્ઞાભાવથી ક્રિયા કરતે લપાતો નથી પણ બાહ્ય દશાવાલે આમા બાદાભાવે ભેગની આકાંક્ષા કરતે છતાં કર્મ આદિ પુદ્ગલથી લેપાય છે. હું તે પુદ્ગલથી અન્ય ધર્મ સ્વભાવવંત છું. એ અનુભવિ આત્મા ચૈતન્ય ગુણમાં રમતા કરતે લેવાથી પુગમાં કર્માદિકમાં લેપાતું નથી. ૮૮ છે 18 For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ' આમ આત્મસ્વરૂપને જણાવીને આત્માઓએ દર્શન માટે શું કરવું તે જણાવે છે. अन्तर्मुखोपयोगेन, वर्तिप्येऽहं मुदा ध्रुवम् ; सा यष्याम्यहं शुद्धां, स्वकीयामात्मशुद्धताम् ॥ ८९ ॥ ' અર્થ –હવે હું અતર્મુખના ઉપયોગ વડે નિશ્ચયતા પૂર્વક ધ્રુવ એવા આત્મ સ્વરૂપમાં વર્તતે છતા પિતાના સ્વરૂપની શુદ્ધતાને નિશ્ચયથી સિદ્ધ કરીશ જ. ૮૯ વિવેચન :–આત્મા જ્યારથી બાહ્ય ભાવથી કરતી ક્રિયાને ત્યાગ કરીને આ સ્વરૂપમાં અંતરમુખ થઈને આત્મગુણની શુદ્ધતા કરવામાં ઉપયેગી થઈને પ્રવૃત્તિ કરે તે માટે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, जा किरिया सुठुपरी. सा विसुद्धये न अप्पधम्मोति । पुज्विं हीयाय पच्छा, अहिया जह निस्सिहाई तिग ॥१॥ જે ધમસંબંધી ક્રિયા કરતાં ક્રિયામાં ઉપગ રાખવાથી સારી થાય છે. પણ મનમાં પુદગલ ભેગની વાંછા હોવાથી ક્રિયા પ્રથમ સુખ રૂપ શુભ ફળ આપીને પાછળથી જે વારછા વડે અનુકુળ ભેગો ભેગવતાં તેમાં અત્યન્ત આસક્તિથી અશુદ્ધ અને અશુભ પરિણામથી બ્રહ્મદત્તની પેઠે અશુભ ફલ દાયક પરંપરાઓ થાય છે. માટે હું સારી શુદ્ધ ક્રિયામાં જ્ઞાન દર્શન ચારિત્ર ઉગમય નિશ્ચયથી વતિશ અને અવશ્ય આત્માના સ્વરૂપની શુદ્ધતા કરનારી ક્રિયા સાગ પૂર્વક સાધીશ. શ્રીમાન ભગવાન વાચક ચવિજયજી જણાવે છે કે, For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા → गुणबुद्धये ततः कुर्यात् क्रियाऽस्खलितैव वा एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ૧૫ આત્મામાં અતર્મુખ ભાવે જે ક્રિયા ધમ સમધિ થાય. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ, જપ, પ્રભુપૂજા ગુરૂ ભક્તિ સાધર્મિક દાન વિગેરે તે આત્મગુણની ઉત્તરાત્તર વૃદ્ધિ કરનારી જ થાય છે. તેથી ક્રિયા ખહ્યથી કરાયા છતાં અંતરગમાં આત્મ શુદ્ધતાના ઉપયેગ રાખીને કરાતી હાવાથી એક સંયમનું સ્થાન થાય છે. ચ'ચલતા પ્રમાદને દૂર કરીને આત્મ સ્વરૂપને મેધ કરાવવા સમર્થ થાય છે. તેથી હું આજથી આત્માની શુદ્ધતાનું ધ્યાન રાખીને સવ અનુષ્ઠાના અભ્યતર ભાવમાં ઉપયોગ પૂર્વક ક્રિયા કરતાં અવશ્ય આત્મદર્શન સાધીશ. ॥ ૮૯ ॥ For Private And Personal Use Only હું કેવા છું તે સ્વરૂપને જણાવતાં ગુરૂદેવ કહે છે કે किं स्वर्गेण च राज्येन, नाऽहं लिङ्गी न जातिभाक्; નાડ‡ વૃદ્ધો યુવા વાહો, વૈશ્યોઽવ ન ફેઘહમ્ | ↑ I અઃ-હું આત્મા સ્વર્ગ કે રાજ્યને ઇચ્છતા નથી. તે મળવાથી શું લાભ થાય તેમ છે, હું' લિ’ગી નથી, જાતવાન પણુ નથી, વૃદ્ધ પણ નથી, ચુવાન કે બાળક પણ નથી, દેહમાં વસવા છતાં દેહિ પણ નથી જ. ॥ ૯૦ ॥ વિવેચનઃ—જે આત્માથી સત્ય આત્મ સ્વરૂપનું ભાન થયું છે. તે આત્મા દુનિયાના સર્વ પદાર્થોને આત્માને ભિન્ન વિાવતાને ઉત્પન્ન કરનારા જાણે છે. તેથી તેને પૃથ્વીનુ ચક્રવતિ પણ મળે કે ખાર દેવલેાકનુ સ્વામિત્વ મળે તેને · Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ આ. હિસાગરસૂરિકૃત વિવેચન સહિત તુચ્છ માને છે. પરમ પૂજ્ય આનંદઘન ગીરાજ જણાવે છે કે, સુજ મન પ્રભુપદ પંકજે રે, લીનો ગુણ મકરંદ રંક ગણે મંદિરધરા રે, ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર વિમલજીન દીઠાં લોયણ આજ મારાં સિધ્યાં વાંછિત કાજ વળી જ્ઞાનસારમાં પૂજ્ય શ્રી જણાવે છે કે, यस्य ज्ञान सुधासिन्धौ. पर ब्रह्मणि मग्नता विषयान्तरसञ्चारस्तस्य हलाहलोपमः ॥१॥ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગ ગુણરૂપ અમૃતના સ્વયંભૂ સમુદ્ર સમાન પરમ બ્રહામય આત્મસ્વરૂપમાં એકાગ્રતા–મગ્નતા લીનતા પ્રાપ્ત થએલી હોય તેને ઈન્દ્રો ચક્રવર્તિઓના ભેગા કે રાજ્યના ભેગોની વાત ભયંકર હલાહલ વિષ જેવી લાગે છે. તેઓને રાજ્ય કે ઈન્દ્રવથી લાભ થાય ? જરાય નહિ. તે તરફ આત્મદશીને જરાય પ્રેમ કે રાગ ન જ હોય. તેને તે હું શુદ્ધાત્મ સ્વરૂપનો નિરંજન નિરાકાર આત્મા સ્વસત્તાથી છું. હું પુરૂષ, સ્ત્રી કે નપુંસક નથી, તેમજ હું બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય કે શુદ્ર પણ નથી. તેમ બાલ વૃદ્ધ ગ્લાન કે યુવાન પણ હું નથી. તેમજ કર્મના ચિગે દેહમાં વાસ કર્યા છતાં નિશ્ચયથી હું દેહી પણ નથી. જેમ કેઈ ધર્મશાળામાં સાંજે આવેલા મુસાફરે વસે છે. તે ધર્મશાળાના માલિક થઈ શક્તા નથી. તેમ આત્મા પણ ભવ ભ્રમણ કરતાં અનેક દેહે. શરીરમાં અનંત વખત વાસ કરીને આ મનુષ્ય ભવમાં વાસ કરનારે થયો છે. પણ તે For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મન ગીતા એકે શરીરના સ્વામિ નથી અની શકતા. શ્રી યશેવિજય ઉપાધ્યાયજી જણાવે છે કે, आकाररहितं शुध्धं स्वस्वरुपे व्यवस्थितम् । સિદ્ધમæત્તુળોતું, નિર્વિરનિયાનમ્ ॥૨॥ तत्समं तु निजात्मानं रागद्वेषविवर्जितम् । सहजानंद चैतन्यं प्रकाशयति महायसे ॥ २ ॥ ૧૯૭ પરમાત્મા પરમ બ્રહ્માત્મા પુદ્ગલથી યુકત જે આકાર તેથી રહિત છે અને કમમલના અભાવ હાવાથી પરમ શુદ્ધ છે, તેવા સ્વસ્વરૂપમાં નિત્ય વ્યવસ્થિત છે. તેમજ અનતજ્ઞાન અનત દન અન ત ચારિત્ર અનંત વીય અવ્યાબાધત્વ અનુરૂલઘુ અન તસ્થિતિ અનાવગાહત્વ એ આઠ ગુણ્ણાશ્રી યુકત નિવિકાર, નિરંજન સિદ્ધ ભગવંતા સહજભાવે શુદ્ધ આનંદને લેગવતા છતાં મહાન્સ્વ ચૈતન્યના પ્રકાશ કરે છે તેવા સ્વરૂપવાલા રાગદ્વેષથી રહિત હું નિજ સહજસત્તાથી છું જ. છતાં અજ્ઞાન મિથ્યાત્વ પ્રમાદ અવિરતિ યાગે કમ બધથી જકડાયેલા શરીરમાં વસતા છતા પણુ વસ્તુતઃ અમ્રુહિ-અશરીરી છુ તેમજ શ્રીમદ્ ભગવત ગીતા કહે છે કે, • न जायते म्रियते वा कदाचिन्नायं, भूत्वा भविता वा न भूयः अजो नित्यं शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे |१| For Private And Personal Use Only આત્મા જન્મ કે મરણુ કરતા નથી, કદાચિત્ હતા નથી કે નહિ હાય તેમ બનતું નથી, તે તે સદા અજન્મા નિત્ય દ્રવ્યરૂપે શાશ્વતેા જ છે. તેથી આ આત્મા Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત નિશ્ચય ભાવે શરીર હોય છતાં સ્વરૂપથી આત્મા નથી જ હણાતે. તેના બાલવ યુવાનત્વ વૃદ્ધત્વ ભાવે તે કમસંગે પરિણામ પામેલા પર્યાય છે. તે નાશ થાય છે. તેથી જ એ કથંચિત પર્યાયવભાવે નાશ થાય તે પણ દ્રવ્યત્વભાવે સદા આત્મા શાશ્વતે જ છે. તે આત્માના દર્શને તેના સ્વરૂપને નિશ્ચય બંધ કરવાની ભાવના અંતરાત્મા અવશ્ય કરે છે. પાના मनोवाग्देहयोगैर्हि, भिन्नोऽस्मि वस्तुतः स्वयम् अनन्तशक्तिरूपोऽहं ज्योतिषामपि भासकः ॥९१ ।। અથ–મનવચન કાયારૂપ યોગથી સહજભાવે વસ્તુત: સ્વયં હું ભિન્ન છું તેમજ અનંત શક્તિ સ્વરૂપ હું છું. તેમજ તિના સ્વરૂપને પણ પ્રકાશક છું. હું વિવેચન –આત્માના સ્વરૂપને અને પર સ્વરૂપને ભેદ કે સામ્યતા કેવી છે તે અવશ્ય વિચારવી જોઈએ, મન રૂપ દ્રવ્યપુદ્ગલ દલના કંધ, પાણરૂપ થયેલ દ્રવ્ય પદગલેના સકંધે તથા શરીરરૂપે પરિણામ પામેલા પદ્મગલ દ્રવ્યના કંધોને સમુહ પણ આત્માથી ભિન્ન જ છે. પુદ્ધગલેમાં સડન પડન વિધ્વંસન ક્ષણે ક્ષણે રૂપ રસની હાની વૃદ્ધિ થતી હોવાથી અને આમા સહજ ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ વિર્ય ઉપગ રૂપ ચૈતન્ય ગુણવાળો હોવાથી પુગલ ધર્મ અને આત્મ ધર્મને પરસ્પર ભેદ છે. જેના ધર્મ ભિન્ન હોય તે દ્રવ્ય પણ ભિન્ન હોય જ શ્રી જેનાગમાં જણાવ્યું છે કે – For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઞામદાન ગીતા पुव्विं रागाइया विभवा सव्वओ विभज्जिज्जा, पच्छाद्वा कम्मा सन्त्र विभिन्नो नियो अप्पा ॥ १ ॥ ૯૯ અપ્રથમ તા ાદ્વેષ વિગેરે વિભાવ પિરણામે સર્વથા પરસ્પર જુદા કરવા પછી તેવા રાગદ્વેષના પરિણામે થવાના હેતુ ભૂતકા પણ ાભન્નભિન્ન સ્વરૂપે છે તેના વિવેક ભેદ કરવા પછી તે પરિણામથી જે ખેંચાયેલા કર્મો કે જે સત્તામાં રહેલા છે તે અને ઉયકાલને પ્રાપ્ત કર્યા વિનાના છે. તેમજ ઉદયમાં આવેલા કર્માંદલના વિપાકાના ફ્ના પણ વિવેક પૂર્વ ક ભેદ્ય કરવા. For Private And Personal Use Only વિવેચનઃ-આમ શરીર મન વચન વિગેરે પણ પુદ્ગલ દ્રવ્ય સડન પડેનવિનાશી ધમ વાલા છે. આત્મા ક્ષાયિક ક્ષયાપશુમિક પારિણામિક અગુરુલઘુ સ્વભાવવ ત છે અન્ય ખીજા અરૂપી અને રૂપી દ્રવ્યના સ્વભાવથી મિન્નતા હૈાવાથી તે પુદ્ગલાદ દ્રવ્યથી ભિન્ન જ છે, આત્મા સહજ સ્વરૂપે નિશ્ર્ચય નથી કર્મ અને તેના કારૂપ મન વચન કાયાથી એટલે સ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે એટલે હું આત્મા પુદ્ગલમય નથી એમ વસ્તુ ત્રરૂપે નિશ્ચય થયા છે. અને આત્મા જો પુદ્દગલથી જુદા છે તે તેના સ્વભાવ ગુણ પરિણામે-પર્યાય પણ જુદા જુદા હાય જ તે કયાં છે તે જણાવે છે કે હું આત્મા સહુજ સ્વરૂપે અનંત શક્તિ અનત વીય વત છું. સુક્ષ્મ કુંથવામાં અને સ લેાકાકાશમાં વ્યાપક થવામાં શક્તિવંત છું, સ જડ પદાર્થોને તેના ગુણુ પર્યાય સ્વભાવાને જાણવા દેખવાની શક્તિ ધરાવું છું'. સવ જ્યંતિષામાં હું જ આત્મદ્રવ્યથી પ્રકાશક છું. એમ આત્માના અનુભવ કરી આત્મશ ખનેલે યેગી જાણી શકે છે. પ્રા Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०० આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત नाऽहं वर्णी न च तुच्छः कथमौदयिकेष्वह स्वमवद् बाह्यभावेषु, नाऽहं नाऽहं स्मराम्यहं. ॥९२ ॥ અથ –આત્મા વર્ણવાળો નથી તેમજ તુચ્છ અભાવ રૂપ પણ નથી. હું કેવી રીતે ઔદવિક ભાવવાળે હેલું, સ્વપ્નની પેઠે મિથ્યા રહેવાથી બાહ્ય ભાવોમાં હું નથી. હું નથી હું નથી તેનું સદા સ્મરણ કરતો રહું છું. ૯૨ા વિવેચન –આત્મા નિશ્ચયભાવે કઈ પણ વર્ણ લાલ, પીળો, કાળો ગોર કે લીલે એવા રૂપવાળો નથી તેમ જ સુરભિગંધી કે દૂરભિગંધી નથી, રૂ જેવો હલકો નથી. તેમજ વજી જે ભારે પણ નથી, વંધ્યા પુત્રની પેઠે તુચ્છ-અભાવ રૂપ પણ નથી અથવા આત્મા ત૭ એટલે હલકા ક્ષુદ્ર પ્રાણી જે પણ નથી કારણકે તે બધા જડ પુદ્ગલેના જ ધર્મો છે યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે – पुद्गलाः स्युः स्पर्शरसगन्धवर्णस्वरूपिणः सेऽणु स्कन्धा द्वेधाः किलावणवः ॥१॥ વાર શિવા અપશબ્દસૌwૌરાતિઃ સ્પર્શી अन्धकारोऽऽतवोद्योतभेदछायात्मिका अपि ॥२॥ कर्म का मनो भाषा चेष्टितोश्वास दायिनः, सुखदुःखजीवितब्यमृत्यूप्रग्रहकारिणः ॥३॥ અર્થ – સ્પર્શ રય ગંધ વર્ણ સ્વરૂપિ સવ પુદ્ગલે છે. તે અણુ અને સ્કંધમય રૂપ પરાવૃત્તિ પામતા રહે છે. અણુ ક જો થાય, સ્કંધ અણુ રૂપ થાય એમ સદા પરવૃત્તિ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૦૧ તે પુગની થાય છે. તેમાં જે પરસ્પર બંધાયેલ હોય ત્યારે વ્યણુક આદિ મેરૂ પર્વત સુધીના સ્કર્ષે રૂપ પરિણામ પામે છે ત્યારે સ્કન્ધ ગણાય છે. અને છુટા સ્વતંત્ર હયતે અણુઓ ગણાય છે. તેમાં જે બંધાયેલા છે સ્કંધ રૂપે થયેલા સ્પર્શ અંધકાર આતા૫ના ઉદ્યોત ભેદ છાયા રૂપ ગુણ અને પરિણામ રૂપ અને ધરનારા હોય છે અને અણુઓ તસ્પર્શ રસગંધ વર્ણ સ્વરૂપને ધરનાર છે તેમજ તે સ્કધા કર્મ કાય મન ભાષા વિગેરે ચેષ્ટા અને શ્વાસે શ્વાસમાં ઉપકારક થાય છે. તેમજ જીના કર્મોદય પ્રમાણે સુખ દુખ જીવન મૃત્યુ વિગેરે રૂપે અનુગ્રહ કરનારા થાય છે. તેઓમાં ઉત્પાદ વ્યય અને પ્રવતા પણ સદા વર્તે છે. સ્વારૂકવામથરમાર, સર્વે તે પુનઃ તે સર્વે પુદ્ગલમાં ઉત્પત્તિ તે અણુ આદિનું જોડાવું સર્વે સ્કધામાં નવાનું આગમન થયું. પ્રાચીનું નિર્ગમન થવું. આ ઉત્પાદ થય સર્વદા થાય છે. અને સદા એકાકાર સકંધ રૂપે સ્થિર રહે છે. આવા સર્વે પુદગલોમાંથી જે કહૈ દારિક ક્રિય તેજસ કાર્મણ શરીર રૂપે પરિણામ પામીને તે જીવે પૂર્વકાલમાં કરેલા શુભાશુભ પરિણામની ધારાને અનુસરે ગ્રહણ કરીને તે જ પિતાના શરીર મન ઈદ્રિયવાણી રૂપે પરિણુમાવે છે. તે અંગેની સહાયતાથી જીવન મૃત્યુ જન્મ સુખ દુઃખ વિગેરેના કાર્યોમાં ઉપકારક થાય છે. તેમજ બોલવાની ચેષ્ટા પણ તે પુદ્ગલ ની સહાયતાથી થાય છે. વસ્તુતઃ સર્વ પગલાથી આત્મસ્વરૂપ તેના ગુણ સવભાવ પર્યાય વડે ભિન્ન પ્રકારનું હોવાથી સર્વથા જુદું છે, જો કે તે અત્યંત સૂક્ષમ હોવાથી આપણે પાંચ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ઈન્દ્રિ અને મનથી તેનું સ્વરૂપ જોઈ કે જાણી શકતા નથી. પણ શુદ્ધ બુદ્ધિપૂર્વક અંતરમુખ ભાવે વિચાર કરતાં યથાર્થ અનુભવથી ઓળખાય છે. તેથી તેના અસ્તિત્વને પૂર્ણ નિશ્ચય થાય છે. તે કારણે તે આત્મા જીવ તુચ્છ એટલે અભાવરૂપ વા વધ્યા પુત્ર સમાન નથી જ. તેમજ કર્મ આદિના ઔદયિક ભાવથી સંસારમાં ભમે છે તે ઔદયિક ભાવ પણ વસ્તુતઃ આત્માને સ્વભાવ નથી. સંગરંગશાલામાં જણાવે છે કે नाणाइऽणंत गुणोववेयं अरुन्चमणहं व लोक परिमाणं, कत्ता भोत्ता जीवं मन्नह, सिद्धाणं तुल्लमिणं આત્મજ્ઞાન દર્શન ચારિત્રમય શુદ્ધ અનંત ગુણેથી યુક્ત અને અરૂપી જગતના સર્વ પદાર્થોમ થી કેઈની સાથે પણ ઉપમાથી રહિત છતાં લેક પરિણામી આત્મસ્વરૂપના પર્યાના કર્તા ભક્તા સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સમાન સ્વસત્તાથી છે. છતાં પણ આ સર્વ આત્મસ્વરૂપને પૂજ્ય ગુરૂની પરિચર્યાથી સમજનારે થવાથી હવે તે હું ઉપર જણાવ્યા તે સર્વ પુદ્ગલના પરિણામમય સર્વે પદાર્થોના ભાવથી ભિન્ન છું, રાત્રિમાં અર્ધ ઉંઘતાં જેમ અનેક સ્વપ્ન આવે છે. તેમાં પિતાને રાજા ચક્રવર્તિ કે શેઠ રૂપ જુવે છે. ચાકરો ઉપર હુકમ કરે પ્રતિપક્ષિ રાજાની સામે સંગ્રામે ચડે, જય ડંકો વાગતાં ચક્ષુ ઉઘડી જાય અને જે તે પિતાનું સ્થાન કાંકરા કોટા ઉપર હોય તે સત્ય ભાન થાય ત્યારે મેં જે અનુભવ્યું તે મિયાજ છે. તેમ સંસારના દુખનું છે. સર્વ ભેગે પુરથ પૂર્ણ થતાં સૂભૂમચકિ જેમ સર્વની For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૦૩ સામે સમુદ્રમાં પડવાથી મરણ પામીને સાતમી નરકમાં ગયા તેમ અહિં આ જે સુખ ભોગવતા હતા તેજ આત્મા ત્યાં નરકમાં અસહ્ય દુઃખ વેદના ભોગવે છે. તેથી પૂજ્ગ્યા જણાવે છે કે સુખ પણ સ્વપ્નની જેમ મિથ્યા અથવા અનંત દુઃખનુ કારણ થાય છે. તેથો તે લાગે પણ આત્મા નથી . આત્મા પણ તેના નથી. તેથી ઉપર જણાવેલા સવ બાહ્ય દેખાતા ભાવામાં હું કે મારાપણુ` નથી. હું તે સવથી શિન્ન જ છું, આવું કે સ્મરણ કરે તે પેાતાના સ્વરૂપનું ભાન અવશ્ય થાય છે. ા૨ા वस्तुतः शुद्धरूपोऽहं जन्ममृत्युजरातिगः विकल्पातीतरूपोsa - मात्मा विछिन्नसंशयः || ૧૨॥ અ:—વસ્તુ સ્વરૂપથી હું આત્મા શુદ્ધ સ્વરૂપમય હાવાથી નિશ્ચય નયથી જન્મ મરણુથી રહિત તથા સંકલ્પ વિકલ્પથી રહિત અને સત્ર સશયથી રહિત છુ. વિવેચનઃ— હું' આત્મા વસ્તુ સ્વરૂપથી વિચાર કરતાં નિશ્ચય નયની અપેક્ષાએ શુદ્ધ ચૈતન્યમય સત્તાથી અનંત જ્ઞાન દન ચારિત્ર વીય ઉપયેગ આદિ ગુણેાના પર્યાયે.ના સ્વામિ જ છુ', તે કારણે તે આત્મસ્વરૂપને જન્મ પામવું નવા રૂપે થવું, જરા અવસ્થાથી વૃદ્ધત્વવડે દુઃખ ભાગવવું. દશ પ્રાણેાના નાશ થવા રૂપ મરણ પામવું તે શુદ્ધાત્મા સ્વરૂપને શાભાવતું જ નથી, ચેાગશાસ્ત્રમાં પરમપૂજ્ય શ્રી હેમચંદ્ર ભગવાન જણાવે છે કે, आत्मैव ज्ञानदर्शनचारित्राण्यथवा यतेः । यदात्मकमस्ति एषैव शरीरमधितिष्ठति ॥ १ ॥ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૪ www.kobatirth.org · Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्यात्मनि तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्चारित्रम् ॥ २ ॥ આત્મા તે જ્ઞાનદન ચારિત્રરૂપ છે કારણ કે તેજ આત્માનું શુદ્ધ નિત્ય સ્વરૂપ સત્તા ભાવે આત્મામાં નિત્ય - રહેલ છે. અથવા કચિત્ વ્યકત ભાવે ભાવતિમાં વર્ત છે. વસ્તુતઃ તે આત્માથી અભિન્ન જ છે. આમ હૈ' આત્મ સ્વરૂપે શુદ્ધ હાવાથી મારે જન્મ મરણ જરા વ્યાધિ ઉપાધિ વિગેરેના નિયમથી અભાવ છે તેમજ ખાદ્ય પદાર્થોના ધરૂપ સડન પતન વિઘ્ન સનરૂપધર્મો તેમજ જન્મ મરણુ જરાથી રહિત જ છું. તે માત્માને આત્માજ જાણે દેખે છે. પણ જ્યારે બાહ્યાત્મદશામય માહુના ત્યાગ કરે ત્યારે શરીર ઇન્દ્રિય મન ક વણા વિગેરે સ્વરૂપ મારા નથી તેથી હું નિશ્ચયથી તે બધાથી રહિત જ છે. એવા સત્ય અનુભન્ન થાય ત્યારે તે સ્વ સ્વરૂપ આત્માના યથાર્થ એધ અનુભવ થાય છે. તે જ સત્ય સમ્યગ્જ્ઞાન સ્વરૂપ ચારિત્ર, તે જ જ્ઞાન. તે જ દન સમજવું. કારણ કે જ્ઞાન દર્શન ચારિત્રને આચરણ કરનાર ક્રમ રૂપ માહના જે ક્ષચાપશમ કે યિક ભાવ પ્રગટ થયે હાવાથી જે શુદ્ધાત્મ સ્વરૂપમય દર્શન જ્ઞાન ચારિત્રને આત્માને અભિન્ન ધમ જે દેખાયા હતા તે આત્મવી વડે આત્મા એ જ પ્રગટ કર્યાં છે. તેમાં તે પાતે જ ઉપાદાન વા તાદાત્મક કારણ થાય છે. ત્યારે પુદ્ગલ ભાગવવા અન્ય સંસારના સ સ ખ ધાતુ` પાતાથી અન્યત્ર જણાતુ હાવાયો તે સમધી સાંકલ્પ વિકલ્પ સÔશય કે શંકા નથી જ રહેતી, તેથી તેવા For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૦૫ વિકલ્પ અને સંશયથી રહિત શુદ્ધાત્માસ્વરૂપે આત્માને પ્રત્યક્ષ અનુભવથી નિરખે છે. હ૩ આત્મા ક્યારે પોતાના સ્વરૂપનું સત્ય ભાન કરી શકે છે તે પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે कथंचिन्नृभवं प्राप्य, सद्गुरुप्रबोधतः विज्ञातं सत्स्वरूपं मे, धन्योऽस्मि कृतपुण्यकः ॥९४ ॥ અથ –કેઈક પ્રકારે મનુષ્યભવને પામીને જે સહુ ગુરુના સંસર્ગથી પ્રબોધ-જ્ઞાન મળ્યું તેથી મેં મારું સત્ય સ્વરૂપ જાણ્યું, તેથી હું હવે મારા આત્માને ધન્યવાદ આપું છું. અરે પરંતુ (હું) પૂર્વકાલીન પુણ્યથી જાગૃત થયે. છું તેથી જ સુઅવસર મલ્યા છે૯૪ છે વિવેચન – અનાદિકાલથી આત્મા મિથ્યાત્વ અવિરતિ, કષાય અને અશુભ ગની પ્રવૃત્તિ કરતે ચોરાશી લાખ છવાયેનિમાં અનંત વખત ગમન કરતે અનેક અવાગ્ય દુખ ભગવતે રહે છે. પણ કોઈક પુણ્યને અનાદિ અનંત સૂમ નિગદથી નીકળીને બાદર સ્થલપણામાં આવ્યું હતું. ત્યાંથી ક્રમે ક્રમે ચડતાં તિર્યંચવ અનાર્યવ ભવમાં ભમતાં પુણ્યોદયથી આદેશ, ઉત્તમ કુલ, જાતિ, પાંચે ઈન્દ્રિયનું પટુવ, વિચાર કરવાની શક્તિ, હેયય ઉપાદેયને કાંઈક વિવેક થયે તેથી સદગુરૂના દર્શન અને ઉપાસના કરતાં વિવેક જાગૃત થયે તેથી સુદેવ ગુરુ ધર્મની સમ્યગૂ શ્રદ્ધા થતાં સુદેવ ગુરુ અને ધર્મને વ્યવહારથી આરાધતાં સામાયિક પ્રતિક્રમણ પૈષધ દેવપૂજા ગુરૂ ભક્તિ સાધર્મિક ભક્તિ કરતાં For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જ્ઞાનની યથાર્થ ઉપાસના કરતાં હું અને મારું શું પર એટલે પારકું શું તેને આંતરભાવે ગુરુની કૃપાથી યથાર્થ સ્વરુપે બંધ થશે ત્યારે એ નિશ્ચય કર્યો કે आत्माऽज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते, तपसाप्यात्म विज्ञानहीनोच्छेत्तुं न शक्यते ॥३॥ આમાનું સત્યજ્ઞાન ન થવું તેજ પરમ દુઃખ છે, કારણ કે અભવ્યને માંખીની પાંખને દુઃખ ન થાય તેવું બાહ્ય ચારિત્ર અને નવપૂર્વનું પણ અક્ષરમય જ્ઞાન હેવા છતાં સુદેવ, સુગુરુ, સુધર્મ આત્મા આદિ જીવાજીવ પદાર્થોને પારમાર્થિક બાધ શ્રદ્ધાના અભાવે પ્રાપ્ત ન કરતે હાવાથી તેઓને સંસારને અંત અને પરમ સુખનું સ્થાન પ્રાપ્ત થતું જ નથી. તેથી તેઓ દુઃખથી મુક્ત કદાપિ પણ થવાના નથી. પણ મને પદયથી સર્વ સામગ્રીને લાભ મળ્યે છે. તેથી સદૂગુરુની ઉપાસના કરતાં જ્ઞાનાવરણ કર્મને તથા મેહનીય દર્શનાવરણ કર્મને પણ કેટલાક અંશે ક્ષય થયે છે અને કેટલાક અશે ક્ષયોપશમ થયે છે, તેથી સદુગુરુની પૂર્ણ કૃપા વડે મારા આત્મવરૂપને યથાર્થ સત્ય અનુભવ થયો છે. તેથી હું મને પૂર્વકાળે કૃત પુણ્યાનુબંધિ પુણ્ય સમજું છું. આ મડાન લાભ મને મળ્યે તેથી મારા આત્માને હું ધન્યવાદ આપું છું. શ્રીમાન દેવચંદ્ર વાચક જણાવે છે કે, પ્રભુ પણે પ્રભુ એાળખીરે અમલ વિમલ ગુણ ગેહ જિનવર પૂજu For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૦૭ સાધ્ય દ્રષ્ટિ સાધક પણે રે, વંદે ધન્ય નરતેહ જિનવર પૂજા જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ થાય પણ તાસ, જગત સરણ જીન ચરણે રે, વંદે ધરી ઉલ્લાસ જિનવર પૂજા આમ આત્માને પરમાત્મ સ્વરૂપ જે શ્રદ્ધા પ્રેમ જાગતાં આત્મ સ્વરૂપનું ભાન થાય છે, તે આભાઓ સવે ધન્યવાદને પાત્ર બને છે કે ૯૪ છે नमामि सत्स्वरूपं मे, ज्ञाता येन परात्मता; શુટિશો , શ્રેarayકહે છે કે અથ–મારા આત્મા સવરૂપને જે શુદ્ધ ભાવે સહ જથી છે. તેને નમસ્કાર કરું છું. કારણ કે જેથી મેં મારી પરાત્મતાને ઓળખી છે. હું સ્ફટિક રત્નના જે શુદ્ધ છું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર રૂપે પણ છું. છે ૯૫ વિવેચનઃ–વસ્તુ સ્વરૂપથી સદા નિજાભગુણમય સત્તાથી પરમ ઉજવલ શુદ્ધ સ્ફટિક રત્ન જેવો છું. એટલે સહજ ભાવે પ્રકાશક પ્રતિબિંબને ધારણ કરનારો છું. આત્મા સહજ ચૈતન્યમય શુદ્ધ હોવા છતાં સ્ફટિકની પેઠે અન્ય પુગલ દ્રવ્યને ગ્રાહક હેવાથી શુભાશુભ પરિણામે ગથાય તેમ તેમ તેવા પુદ્ગલોને ગ્રાહક થઈને અજ્ઞાનતાથી તેને પિતાના સ્વરૂપે માનીને રહેતું હતું, તે દેષ જવાથી મેહ મિથ્યાત્વ આવરણ દૂર થવાથી પિતાના શુદ્ધ સ્વરૂપને બ્રહ્મારૂપ વિષ્ણુરૂપે મહાદેવ મહેશ્વર રૂપે જુવે છે. જેમાં શ્રી For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત બ્રહ્મામાં જગત ઉત્પાદન શકિત છે તેમ આત્મામાં જ્યાં સુધી નવા નવા ભવ કરવા રૂપ સંસારને કરતે હતો અને સમ્યગ જ્ઞાન થતાં આત્મ સ્વરૂપના ચૈિતન્યના શુદ્ધ પરિ. મેને કર્તા બ્રહ્મા સ્વરૂપે થયે, વિષ્ણુરૂપ આત્મા સ્વરુપનું રક્ષણ કરતે મોહ માયા રાગ દ્વેષરૂપ કોરવ જરાસંઘના સૈન્યને વિનાશ કરીને સર્વ સંપત્તિ રૂપ આત્મ રાજ્યનું અખંડ પાલન કરતે હેવાથી સર્વ સ્વરુપી જ્ઞાનયોગ વડે સર્વ બ્રહ્માંડમાં વ્યાપક થવાથી વિષ્ણુ પણ કહેવાય છે. મહેશ્વરે જેમ ત્રીજા લોચનવડે કામને બાળે છે. તેવી રીતે સમ્યગૂ જ્ઞાનરૂપ ત્રીજા લેચનનું આવરણ દુર થતાં સર્વ મેહ કામ ક્રોધમાન માયા લેભ રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ વિગેરે આઠ કર્મરુપ કામ દોષને ભરમ કરીને શિવાલય-ક્ષના અપૂર્વ સ્થાનમાં સહજાનંદ ભગવે છે, તેવું સહજભાવે મારું સ્વરુપ છે તે મેં પરમ ગુરુની કૃપાથી જાણ્યું. આવું જ્ઞાન અન્ય જડમાં રમનારાને નિત્યબંધકને પ્રાપ્ત થાય તેમ નથી જ, સિદ્ધાચલના સ્તવનમાં જણાવે છે કે, પાપી અભવ્ય ન નજરે નિરખે, હિંસક પણ ઉદરીયે. વિમલગિરિ જાત્રા નવાણું કરીએ. જે આત્મા અત્યંત ભયંકર પાપને સેવનાર હોય, દેવગુરુ ધર્મને વિનાશક હોય તેજ દુર્ભવ્ય કે અભવ્ય હેય તેને સિદ્ધાચળ-વિમળાચળનું દર્શન થતું નથી. એટલે જ્ઞાનથી તે સિદ્ધાચળનું સ્વરૂપ નથી જાણતે તેમ આત્મારૂપ સિદ્ધ સ્વરૂપ સહજાનંદને પણ નથી ઓળખતે દેખતે પણ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૦૯ જે ભવામાં અ૫ ભાવે હાય અપુનબંધક હોય તે આત્મા રૂપને પરમાત્મ સ્વરૂપને જાણે દેખે છે. હલ્પ છે सर्वेष्वहं सर्वपित्रो, ज्ञानपर्यायव्यक्तितः अलौकिकस्वरूपोऽहं, भिन्नोऽस्मि नामरूपतः ॥९६ ॥ અથ–-સર્વ વસ્તુમાં હું છું એટલે જ્ઞાન પર્યાયની પ્રગટતાથી સર્વમાં છું તેમ સાથી જુ છું. મારું વરૂપ અલૌકિક છે હું અપેક્ષાએ કથંચિત્ ભિન્નભિન્ન પણ છું. કદા વિવેચન – સર્વ જગતના પદાર્થોમાં વ્યસ્વરૂપે સામા ન્ય એટલે આત્મત્વ ભાવે વ્યાપક છું. અને વિશેષ ભાવે હું વ્યકિત ભાવ આભદ્રવ્ય છું. પણ બીજા પાંચ દ્રવ્યમય નથી. તેમજ ભવ્યત્વ સ્વભાવે છું તેમજ આર્યવ ગુવાળે છું. સહજભાવે આત્મ સ્વરૂપથી સર્વ જગતના છે અને હું આભવ ધર્મથી અભિન્ન છીએ, તેથી અમારા સર્વમાં ચૈતન્ય શક્તિના સમાનતાથી એકત્વ અને ત્વ છે. તેમજ વ્યક્તિ ભાવે સર્વ જ્ઞાન દર્શનના પર્યાયે સર્વ આત્માઓના જુદાજુ હોય છે. તેમ કમની વિચિત્રતાથી જ્ઞાન શતિ ભિન્ન ભિન્ન હોવાથી કાર્યો જુદા જુદા થાય છે કરનારા કારક પણ જુદા હોય છે. તેમજ જ્ઞાન પર્યાયાનો પ્રવાહ જ્યાં જુદે હાથ તે આત્મ વ્યકત પગુ બિન જ સમજવી. તેથી જ્ઞાન પર્યાયે થી ભિન્ન ભિન્ન છે. વળી તે આત્માનું સ્વરૂપે આલૌકિક છે. કારણ કે જ:તના જે રૂપી પદાર્થો વિદ્યમાન છે. તેનું સ્વરૂપ ૧૪ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસુરિક્ત વિવેચન સહિત લેખિનીમાં આ વચનથી ઉતારાય છે. તેના ગુણે પણ વ્યક્ત થાય છે. તેમાં આનંદ અને ખેદ કરવાના સ્વભાવે પ્રસિદ્ધ થાય છે. પણ આમ સ્વરૂપનું સત્ય અનુભવ વિના યથાર્થ સ્વરૂપ કોઈથી જણાય તેમ નથી. પણ સભ્ય જ્ઞાન અનુભવથી રૂપસ્ય ધ્યાનથી અમાસવરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન થાય પણ તેનું યથાર્થ સ્વરૂપ કેઈથી પણ પૂર્ણ કરી શકાય તેવું ન હોવાથી અલૌકિક સ્વરૂપ છે. લેકના સ્વરૂપથી ભિન્ન છે. હું પણ સત્તાએ તેવા સ્વરૂપવાળે છું. તેમજ નામરૂપે કુલ જાતિ વિષયમૂત તે સર્વ પુલ ધર્મે છે. તેને અને આત્માને કાંઈ તાદાભ્ય ભાવે સંબંધ નથી તે સર્વથી હું નિશ્ચયનયથી ભિન્ન છું. તેમજ તે પુદ્ગલે પણ આત્માથી જુદા જ છે. નામરૂપ વિગેરે બાહ્યભાવની ઓળખાણ નામ કમના ચેગે છે. વસ્તુતઃ આત્મા સ્વરૂપે કર્મરૂપ પુદગલને કર્તા કતા કે સ્વામી નથી. તે અપેક્ષાએ આત્મા નિશ્ચય ભાવે નિર્મલ શુદ્ધ સ્વરૂપમય સચ્ચિદાનંદને ભેગી છે. જ છે सर्व जडवशं दुःखं, सर्व स्वात्मवशं सुखं ॥ संक्षेपेण समाख्यातं, लक्षणं दुःखशमणोः ॥९७॥ અધ–સર્વ જડ વસ્તુમાં પરવશ થવું તે દુઃખ અને સર્વ પ્રકારે સ્વામરૂપમાં આધિન પડવું તે સુખ રૂપ છે. એમ સક્ષેપથી શાસ્ત્રોમાં દુઃખ સુખના લક્ષણે કહ્યા છે. | હ૭ | વિવેચન સર્વ આત્માઓ ભાવથી સુખની ભાવના નિરંતર રાખે છે જ. કઈ પણ જીવ પિતાને દુખ મળે For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમદશન ગાતા. ૨૧૧ તેવું જરા પણ કદાપિ ઈચ્છતું નથી. પણ સુખ અને દુઃખ પડવાના કારણભૂત જે પુણ્ય પાપ ધર્મ અને જ્યાં સુધી જા નથી તેમજ અધર્મને ત્યાગ કરી ધર્મની આરાધના કરતા નથી ત્યાં સુધી સુખનો ભક્ત ન થતાં દુઃખને ભેટતા જ થાય છે જ્યાં સુધી જીવ જડ ચેતન વસ્તુઓમાં હું અને મારું માને છે. તેના કારણે પાંચ ઈદ્રિના ભોગે અને ધન માટે અઢાર પાપિના સ્થાનનું સેવન અ ત વૈદ્ર ધ્યાન, કૃણાદિ દુટ લેગ્યા કરે છે ત્યાં સુધી જીવ અલાતા વેદનીય કર્મને બાંધવાથી દુઃખને પામે છે. વા પુથ વડે સાતા વેદનીય કર્મવડે પાંચ ઈન્યિાના વિશાળ ભાગે પ્રાપ્ત કરીને તેના મોહથી આધિન બની પરવશતા વડે અજ્ઞાન મિથ્યાવ અવિરતિ કષાયેની બહુલતા વડે મુંઝાયેલે સે.ગેમ મૃદ્ધ બને તે પુણયને ભેળવીને અશુભ કર્મની પરાધિનતાને પામીને ભયંકર દુઃખે ભગવે છે. શાસ્ત્રો જણાવે છે કે - જે આત્મા પિતાના આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરે તે તેને ગુણ પર્યાને ગવેષતે છતે રાગદ્વેષથી મુક્ત થયે છો, સ્વરૂપમાં લીનતા માટે–પરમાત્માના સ્વરૂપમાં લીન માટે પરમાત્માના સ્વરૂપમાં રૂપથ ધ્યાને ચડતે પરમ આહલાદને પામે છે, કહ્યું છે કે भू शय्या मैक्ष्यमसनं जीर्णवासो गृहं वनं वा तथापि ॥ . निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकसुखम् ॥ १ ॥ અર્થ–પૃથ્વી ઉપર સુવા બેસવાનું હોય અને રિક્ષામાં આવેલ લુઝુ સુકુ અન્ન ખાવાનું હોય વસ્ત્ર પણ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ આ. અદ્ધિસાગરસૂરિશ્વત વિવેચન સહિત અત્યંત જીણું અને ધુળ પરસેવાથી ખરાબ થયાં હેય વસ વાનું સ્થાન પશુ સિંહ વાઘ આદિના વાસ સ્થાન રૂપ વનમાં હાય આમ આમ બાહ્ય દૃષ્ટિથી મકાન દુખી દરિદ્ધી દેખાતે હોવા છતાં પણ સર્વ પુદ્ગલ ભેગની ઈરછા મન વચન કાયામાં જરા પણ ન હોવાથી ઇંદ્ર ચકી નાગેન્દ્રચંદ્ર વિગેરેથી પણ અધિક પરમાનંદ વેદે છે, આમ સંક્ષેપથી સર્વ સંસારના અને મેક્ષના સુખ દુઃખનું લક્ષણ સમજવું કે ૯૭ છે તત્રઃ શુદ્રમાન, પારસર્ચ નિમાવતઃ | નિ સામેભ્યો, સત્તર વિકાશિતે. ૧૮ અથ–સ્વતંત્રતા આત્માના શુદ્ધ ભાવથી અને પર તંત્રતા વિભાવ પુદગલભાવથી પ્રાપ્ત થાય છે. સર્વ કામથી નિસ્પૃિહાવંત એ આત્મા જે પરમાનંદ ભોગવે છે. તેમાં જરાય ન્યુનતા રહેતી નથી કે ૯૮ છે વિવેચન –સર્વ જી નિત્ય સ્વતંત્ર થવાની ઈચ્છા રાખે છે, પરંતત્રતાને કઈ પણ ઈચ્છતું નથી.તે સ્વતંત્રપણું આત્માને જ્યારે કર્મના સર્વ દલને સર્વથા નાશ થાય ત્યારે પ્રગટે છે. જ્યાં સુધી અજ્ઞાનતા મિથ્યાત્વ અવિરતિ અશુભયોગ પ્રમાદ કષાય કામ માયા મેહ વિગેરે અંતરંગ શત્રુએ આપણામાં રહ્યા છે. ત્યાં સુધી આપણે સ્વતંત્રતા પામી શકતા નથી વિભાવમય દશા વતે છે ત્યાં સુધી વતંત્રતાનો અભાવ જ ય શાસ્ત્રો જણાવે છે કે, हो दुक्खं आयभावं, मोहम पाणं ध सेई । जस्सुदयणिवि सुद्धपि सरुवंऽपि ना सरई ।। For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૧૩ અર્થ-સખેદ છે કે મેહરૂપ શત્રુ આત્મસ્વરૂપના નાશ કર્યો અને અજ્ઞાનતાથી આત્માએ મોહને પિતાના સ્વરૂપે માન્ય તેથી તે મોહાદિક કર્મના ઉદયથી સત્તાએ શુદ્ધ સ્વતંત્ર હવા છતાં પણ મહિના બલ વડે ઘેરાયેલું હોવાથી વિભવ દશાને વશ થયેલે લેવાથી આત્માનું કાંઈ ચાલતું નથી તેથી પરવશતા તે અવશ્ય દુઃખનું મુખ્ય ઉપાદાન કારણ છે. મેહની જે ઉદયતા તેજ વસ્તુતઃ દુઃખ છે. તે દુઃખના કારણને વિનાશ કરવાની પ્રવૃત્તિ આત્મા આદરે ત્યારે જ સુખ તરફ ગમન થાય એટલે આત્મ સ્વરૂપને લાગેલા મહામે હાદિક આવરને સમ્યમ્ જ્ઞાન સમ્યગૂ દર્શન વડે યથાર્થ સ્વરૂપે જાણે અને આતાનું સહજ સ્વરૂપ સચ્ચિદાનંદ મય છે. તેનું જ્ઞાન થાય ત્યારે તે તરફ વૃત્તિ બને. આ જીવ અનાદિ કાલથી નિગોદનન્ક દેવ મનુષ્યાદિ ગતિમાં અનત વખત ભમતે કઈ શુભ અવ. સરે રેગ્યકાલમાં સામગ્રીના ગે સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો છતાં સુખ માટે અનુકુળતાને વિચાર કરતા મહાત્મા મુનિ તીર્થકર વિગેરેના મહામહિમાને દેખીને તથા ભેગીએના સુખ વિલાસ જોઈને તે મેળવવા પુણ્ય કારણ તપ જપ સંયમ કરવાની વૃત્તિ જાગે તેમાં સદ્દગુરુને સમાગમ થાય તે “ભુખ્યાને ઘેબર મળતાં તાલાવેલી લાગે છે તેવી સુખ માતા પ્રત્યેની ભાવનાથી ગુરૂ ઉપદેશવડે સંસારની અસાતાને વિચારતાં આત્મા યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અંતકરણ કરતે છતે શુદ્ધ સમ્યગ દર્શન રૂપ આત્મસ્વરૂપની અનુભવમય રૂચિને પામે છે. અને કાંઈકદેવપૂજા ગુરુભક્તિ અવિરતિને ત્યાગ કક્ષાની મહંતાથી દેશવિરતિ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ આ. કૃદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તેમજ સર્વ વિતિ ભાવે ચારિત્રને સેવતાં સમ્યગ જ્ઞાનને સતત અભ્યાસ કરતાં પરમાત્મા અને પુદ્ગલ સ્વરૂપના લક્ષણેના ભેદોનો જ્ઞાતા થાય છે. આ પછી ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને અભ્યાસ કરતાં સ્થિરતા વડે એકાગ્ર ભાવે આત્મ સ્વરૂપને પરમાત્મ સ્વરૂપ સમાન જાણી અને સર્વ જી પણ સત્તાથી પરમાત્મા સમાન છે તેમ પ્રત્યક્ષ ભાવે અનુભવે છે. સર્વ આત્મા સડાથી સ્વતંત્રતાની યોગ્યતા ધરાવે છે સંયમ તપ સ્વાધ્યાય ધ્યાન વડે આંતરના સર્વ શત્રુઓનો વિનાશ થતાં આત્મા વસંપદાને મેળવીને સહજ સ્વભાવમય સ્વતંત્રાએ કમનો ક્ષય કરીને નિત્ય પરમાનંદને ભગવે છે. શ્રી ગીતા જણાવે છે કે, निर्मानमोहजितसंगदोपा अध्यात्मनित्यापि द्वंद्वनिवृत्तकामाः निर्मुक्ता सुख दुःखसंज्ञै છાપૂ પર મઘ તતઃ || 8 | અથ –જે આત્માઓ માન મેહનો ત્યાગ કરે છે. પુત્ર કલત્રાદિને સગ દેષ રૂપ સમ દેવને ત્યાગ કરે છે. અને નિરંતર પૂજ્ય ગુરૂના ચરણમાં રહીને આત્મ સવરૂપનું ધ્યાન કરે છે. તેમજ સર્વ દે મનુષ્યના ભેગની કામનાનો મનવચન કયાથી ત્યાગ કરે છે. એટલે રાગદ્વેવથી સર્વથા મુક્ત થએલા આ માએ ચારિત્રની પાલનમાં જે પરિસર 'ઉપસર્ગો આવે તેમાં સુખ કે દુઃખની વૃત્તિનો ત્યાગ કરે છે તે જ્ઞાની આત્મા પણું સ્વતંત્રતાને સહજભાવે પ્રાપ્ત કરી જન્મ મરણ આધ વ્યાધિ અને ઉપાધિ રહિત થઈને અપુનર For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૧પ વૃત્તિરૂપ અવિનાશી અવ્યય મેક્ષ સુખનેા સદા ભોક્તા થાય છે. કારણ કે ત્યાં ભાગની તૃષ્ણાના સા ત્યાગ જ હાય છે. ! ૯૮ , मदीयं यन्नाद्विनं भिन्नं तत्र मदीयकमः कृतः शोचामि तुष्यामि, बाह्यभावमनाश्रितः ॥ શ્ou અથઃ— -જે જે મારા અર્થો છે તે મારાથી જુદા નથી. અને જે જીન્ના છે તે કોઇ મારા નથી જ તેા જે મારા નથી તેવા બાહ્ય ભાવાની પ્રાપ્તિમાં કે અપ્રાપ્તિમાં મારે શેચ કે આનદ શા માટે કરવા? ! ૯ । વિવેચનઃ—જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયેગ ભાવમય જે જે આત્માનાં પર્યાયેા વા ગુણું! રૂપ મારા પદાર્થો છે. તે કદાĪપ મીજાના થતા નથી. બીજાના ડાય તે મારા થતા જ નો. જે ગુણુ પર્યાયી જેના હાય તેમાં તે તાદાત્મ્યભાવે ભેટ જ હોય છે, જેમ કે ઘટની રક્તતા ઘટમાં જ હાય પણ્ પાદિમાં ન જ હોય, તેમ જે છે તે જ્ઞાનાદિક સર્વ મારાથી જરાય અણુ નથી જ, જે મારાથી અળગું છે તે જાયે મારું નથી જ. શ્રી ઉત્તરાધ્યયનમાં નિમ અધ્યયનમાં જણાવ છે કે. सुहं वसामो जीवामो, जेसिंमो नन्थि किं चणं, मिहिलाए डज्झमाणीए नमे डज्छई किंचणं ॥ १ ॥ चतपुत्तकलत्तस्म, निव्वावारस्य मिक्खुिणी पिवं न विज्जए किंचि अप्पियंपि न विज्जए ॥ २ ॥ For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ આ. ઋદ્ધિસાગરકૃિત વિવેચન સહિત અરે મહાનુભાવ! હું મારા સ્વરૂપમાં સુખ પૂર્વક વસું છું. અને જે તમે જણાવે છે કે તમારી મિહિલા બળે છે કે બળી રહી છે. પણ મારાથી તે જુદી છે. બળતી મિથિલામાં મારું કાંઈ પણ નથી. મારું સર્વ જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય ઉપગમય ચેતન્ય મારી પાસે સદાય છે, જે બળે છે તે સર્વેમાં મારું કાંઈ પણ બળતું જ ન હવાથી. મારું કાંઈ પણ બળતું જ નથી. ૧ આત્માએ અજ્ઞાનતાથી અત્યાર સુધી પિતાનું માન્યું હતું તે સર્વ સમ્યગ જ્ઞાન થતાં સમજાયું છે કે આત્માથી અન્ય પુત્ર કલત્ર ભાઈ બેન ધન દોલત રાજય સત્તા સર્વને ત્યાગ કરીને તે ઉપરનો મોહ મમતા છેડનાર મુમુક્ષુને તે વરતુ પ્રિય કે અપ્રિય નથી જ. પેતાની પણ નથી જ. આમ જે મારા આત્મા સ્વરૂપે નથી મારા ગુણ પર્યાયરૂપ નથી. તે સર્વ મારાથી ભિન્ન જ છે. બાહ્ય ભાવમય પદાર્થો ગમે તેવા હોય મને અનુકુળ પ્રતિકુળ થતા હોય તો પણ આત્મ વરૂપમાં રમણતા કરનાર એવા મને તેના સંયોગોમાં કે વિયોગમાં કેવી રીતે શેક કે હર્ષ કરે સંભવે? નજ સંભવે શાસ્ત્રોમાં કહ્યું છે કે, एकोऽहं न मे कश्चित्. स्व परो वाऽपि विद्यते,॥ यदेको जायते जन्तुम्रियते चैक एव हि ॥१॥ વસ્તુ સ્વરૂપે હું પાંચ ઈન્દ્રિય મન અને શરીર વિગેરે દશ પ્રાણથી પર છું તે કોના સહકારથી ઉદ્ભવ્યા છે તેનું ઉપદાન કારણ કમજ છે. તેથી તે પણ મારા નથી. તેમજ બાહ્યથી For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મ-ન ગીતા ૨૧૭ વ્યવહારથી પણું જુદી જણાતી રાજા દ્ધ પરિવાર સ્ત્રી ધન માતા પિતા પુત્રી પણ મારા નથી જ. સ્વજન અને પારકે એ ભેદ આત્મદર્શનમાં નથી દેખાતે. સર્વ જ કર્મની ભિન્ન પ્રકૃતિના ઉદયવડે જન્મ મરણ કરે છે. તેમ મારે પણ પિત પિતાના કર્મ પ્રમાણે જન્મ મરણ વૃદ્ધત્વ યુવાનત્વપણું પિત નું અનુભવવાનું છે. અનુકુલ કે પ્રતિકુળતામાં પણ આનંદ કે દુઃખ હું ધર નથી જ. એ રોગો આત્મ સ્વરુપમાં રમતાં નિત્યાનંદને અનુભવ કરે છે હલ सच्चिदानन्दरूपोऽहं, प्राप्तोऽस्मि शुद्धचेतनाम् जाग्रतोऽस्मि स्वरूपाप्त्या, सर्व पश्यामि स्वात्मवत् ॥१०॥ અર્થ – હું સ્વભાવની સરાએ સચ્ચિદાનંદ સવરૂપ છું. શુદ્વ ચેતનાને પ્રાપ્ત થાય છે, તેથી મારા રૂપની પ્રાપ્તિ વડે સદા જાગતો રહ્યો છતા સવને મારા આત્મા સમાન દેખું છું. હું ૧૦૦ છે વિવેચન – હું આત્મા સહજ સ્વભાવથી સચિઠું આનંદ સ્વરુપ છું, પરમાત્મ સ્વરૂપનું ભાન થવાથી જ્ઞાન દેશના ચારિત્રની શ્રદ્ધા રચિય સેવના કરતાં કર્મમલને ક્ષય કરતાં અનુક્રમે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ધ્યાન કરતાં એકાગ્રભાવે પરમાત્માના સ્વરૂપમાં લીન થતાં હું શુદ્ધ ચેતનાને સ્વામિ છું તેમ અનુભવાય છે યેગશાસ્ત્રમાં જણાવ્યું છે કે, अमूर्तस्य चिदानंदस्वरुपंपरमात्मनः, निरअनस्य सिद्धस्य ध्यानं यापयनितम् ॥ १॥ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ આ. દ્ધિસાગર સુરિત વિવેયન સહિત - -- - - - - - इत्यजत्रं स्मरन् योगी तत्स्वरुपावलम्बनः॥ तन्मयत्वमयामोति प्राद्यग्राहकवजितम् ।। २॥ અમૂર્ત એવા ચિદાનંદ સ્વસ્થવાળા પરમાત્મા અરિહંત અને સિદ્ધ પરમાત્મા સડજથી નિરંજન છે. તેમનું ધ્યાન કરનારા ગીરૂપસ્થ અને રૂપ તીન ભાવે તેમના સ્વરેપના આલંબનમાં અભેદે તન્મય થતાં ગ્રા ગ્રાહક ધ્યાતા છે. યનો ભેદ મૂકી દઈને તે સ્વરૂપે અભેદ થાય છે. ત્યારે પિતાની શુદ્ધ ચેતનાનું દર્શન યોગી પ્રત્યક્ષ ભાવે કરે છે. તેના વેગે પ્રમાદ નિદ્રા નષ્ટ થવાથી પિતાના સ્વરૂપની પ્રાપ્તિથી સર્વ જગતને પિતાનું સ્વરૂપ જેવું સત્તાથી છે તેવું સદા દેખે છે. સર્વત્ર મંત્રી ભાવવાળો ગી તે આત્મદશી છે. ૧૦૦ | गन्ताऽपि नाम्यहं गाता, वक्ताऽपि वाण्यगोचरः कथ्यते व ह्यभावेन, यद्यत्तन्नाऽस्मि बग्तुतः ॥१०॥ અર્થ–ગમન કરનારો હોવા છતાં પણ હું ગમન કરતે નથી વકતા હે વાછતાં હું વાણીથી અગેચર છું વસ્તુ સ્વરૂપે જે બાહ્ય ભાવે કહેવાય છે. તે તે સ્વરૂપે હું નથી પણ તેથી જુદા સ્વરૂપે છું. વિવેચન-વ્યવહાર નથી હું આત્મા જીવ હોવાથી કર્મના લે પાવાના યેગે આ ચૌદરાજ લેક રૂપ બ્રહ્માંડમાં ભ્રમણ કરનારો છું જવાનુશાસનમાં જણાવ્યું છે કેरे जीव किं न बुज्झसि ? चउगइ संसार सायरे घोरे । मियो अगन्तं कालं अरहट्टयडिन्त्र जल मझे ॥१॥ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા હૈ જીવ હે આત્મા તું ચારગતિ ચેારાશી લાખયાનિરૂપ ભયંકર સંસાર સાગરમાં અનંતકાસથી સમતા અશ્ય દુઃખા ભેગા રહ્યો છે' વળી કુવામાં પાણી કાઢવાના રેટની પેઠે ઉંચનીચ કુલ જાતિયેનિમાં ચડતા ઉતરતા પછડાતા વ્યક્ત અને અવ્યક્ત ચેનિમાં સૂક્ષ્મ ખાદર ભાવે ભમતાં મહુ કુઃખ ભાગતા છતાં પણ હવે બેધ કેમ નથી પામતે આઠ કમ ના ચેાગે વ્યવહાર નયથી ગમનાગમન જણાવ્યું. હવે આત્મા ગમન કરનારા નથી તે કેવીરીતે તેને વિચાર કરીયે છએ. નિશ્ચય નયથી આત્મા પેાતાના શુદ્ધ સ્વરુપ સગ્રહ નયની અપેક્ષાએ પેાતાના સ્વરુપથી ગમન કરા જ નથી, અપેક્ષાથી આત્મા સ્થિર સ્વરૂપે છે. શ્રીગીતા જણાવે છે. કે अच्छेयोऽयमदाद्योऽयमक्कुद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ १ ॥ For Private And Personal Use Only ' ૨૧ દ્રવ્યાવિક નયસ ગ્ર ુ નયથી વિચારતાં આત્મા સદા દેદ્ય અદાહ્ય અભી જાયેલે નહિ સુકાયેલે નિત્ય સ્વ સ્વરુપમાં વ્યાપક સત્તાએ સગત સ્થની જેમ અચલ અનાદિ છે. તે પેતાના સ્વરુપથી ચલાયમાન થઇને ચેતન જડ બનતા નથી, તેમજ આત્મા જ્ઞાનાવરણના ક્ષચેપમ ભાવથી વસ્તુને કાંઈક જ્ઞાતા અન્યા છતાં ઉપદેશ, વાઢ, વિવાદ દેવગુરુની સ્તુતિ સંગીતના આલાપ લે છે. તેની સાથે વ્યવહારથી વકતા છે. પણ નિશ્ચયથી ઇન્દ્રિય મન શર અને ક્રમના સ્વામિ ન હાવાથી નહિ ખેલનારા. સ્વસ્વરૂપથી Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦ આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વાણીથી અગોચર છે તેનું પૂર્ણ સ્વરૂપ કેઈથી કહી શકાય તેમ નથી. શ્રી જ્ઞાનસારમાં પરમ પૂજ્ય યશોવિજય વાચક ભગવાન કહે છે. अतीन्द्रियं परब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् वुधा जगुः ॥९॥ સર્વ દર્શનેના જ્ઞાની વિદ્વાન પંડિતે જણાવે છે. કે પાંચ ઈદ્રિયોથી અને મનથી અગોચર પરમ બ્રહ્મનું સ્વરૂપ વિશુદ્ધ અનુભવ જેણે નથી કર્યો એવા પંડિત પુરુષે અનેક યુક્તિ કરે તકની પરંપરાઓ લગાવે શ ને પાઠ ઉથલાવી નાખે તેમજ અનેક કલ્પના કરે, સંકટો દલીલને ઉપજાવે પણ તેઓથી આત્માનું પરમ બ્રહ્મ શુદ્ધ રૂપ અવગ હી શકાતું નથી તે પછી વચનના વ્યાપારવડે તેને કેવી રીતે કહી શકાય ! આમ હવા છતાં પણ માધ્યસ્થભાવે બાહ્ય ભાવથી વ્યવહારનયને અનુમારે નામ સ્થાપના દ્રવ્ય ભાવની અપેક્ષા વડે કથંચિત વચને વડે બોલાય લખાય છે પણ યથાર્થ વસ્તુ સ્વરૂપે કહી શકાય તેવું નથી જ, તે માટે શ્રી દેવચન્દ્ર વાચકવર જણાવે છે કે, सम्यग् ज्ञानिनः स्याद्वादानेकान्तधर्मास्पदीभूतान । पर्यायोत्पादव्ययपरिणमनात्सर्वसंज्ञयाक्योधो । ऽमूर्तस्वतंत्रानन्दात्मस्वरुपज्ञानं तत्त्वानुभवलीना । स्वादन्ते न यचो युक्ति व्यक्तिकृतवाग्विलासः ।। સભ્ય દર્શન જ્ઞાનવાન હોય અને સ્વાદુવાદથી પદાને અનેક ધર્મને જ્ઞાતા હેય તે ૫ડિત દ્રવ્ય રૂપ પદાર્થોને For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બામર્શન ગીતા ૨૧: સજ્ઞાવર્ડ જાણે છે. અને આત્માને અખંડાનદ આત્મ તત્ત્વના અનુભવમાં નિત્ય લીન થયેલા હોય તેજ તેના સ્વરૂપના આસ્વાદ લે છે. પણ તે જેને અનુભવ નથી એવા વચને ની અનેક યુકિતઓ વડે પ્રયત્ન કરે તે તેથી માત્ર વાણીનેાજવિલાસ થ ય છે. પણ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરાવી શકતા જ નથી ૧૦૧। यद् दृश्यं तन्न जीवेऽहं को रागो दृश्यवस्तुप; दृश्यवस्तृषु निर्बंधा, ह्यात्मारामः सदास्म्यहम् ॥ १०२ ॥ " અઃ—જે દૃશ્ય વસ્તુએ છે તે જીવરૂપ હું' નથી જ. તેથી તેવી વસ્તુમાં શે રાગ કરવા ? તે દૃશ્ય વસ્તુઓ ઉપરના જેને સંબંધ નથી તેવા હુ... આત્મારામ સદા રહેલા છું. ॥ ૧૦૨ ॥ વિવેચન :-જગતમાં જેરૂપરંગ આદિધર્માવાલા પદાર્થો છે તે જડ અચેતનતાવાળા છે. આત્માના નથી જ અને રૂપરંગ વાળી વસ્તુએ ઇંદ્રિયાત્રŠ દેખાવા ચેોગ્ય છે. પશુ આત્મા અરૂપી અગધી નિર્જન હાવાથી ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. તે માટે પૂજય યશેત્રિય પ્રભુ જણાવે છે કે. न स्पर्शो यस्य नो वर्णो, न गन्धो न रस छ्रुतिः । शुद्धचिन्मात्र गुणवान्, परमात्मा स गीयते ॥ १ ॥ અર્થ:- તે સ્પા વણુ ગંધ રસ શબ્દ આદિ પુદ્ગલ ધર્મોના સંબંધ નથી. અને માત્ર ચિન્મગ જ્ઞાન દન ચારિત્ર વીય ઉપયાગરૂપ ગુણ પર્યાયવંત ૧તે છે. તે પરમાત્મા કહેવાય છે. આત્મા તેવા સ્વરૂપવત સત્તાએ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વર્ત છે. તેથી આત્મા કહેવાય છે. તેથી તે આત્મા નિશ્ચય નયથી સત્તામાં સ્થિર ગુણની ગવેષણ કરતાં દશ્ય વસ્તુઓથી ભિન્ન સ્વરૂપવંત છે. તેથી તેઓ મારા આત્મસ્વરૂપથી ભિન્ન છે. તેઓને મારે કઈ નિબંધ સંબંધ નથી, સર્વ બાહ્ય દશ્ય ભેગેથી હું નિબંધ છું. शरीर रूप लावण्य-ग्रामारामधनादिमिः। उत्कर्ष परपर्यायश्चिदानन्द धनस्य कः ॥१॥ - શરીરનું રૂપ, લાવણ્ય પાંચ ઇન્દ્રિયની સારી પટુતા, હેય ગામ, નગર, શહેર, પાટણ, વન, બાગ, મહેલનું સ્વામિત્વ, સુવર્ણાદિ દ્રવ્યની પ્રાપ્તિ વિગેરે આત્માથી અન્ય એવા પુલના પર્યાયેના પરિણામે છે. તેની પુણ્યોદયથી ઉકર્ષતા ઉન્નતિ થઈ હોય કે પાપોદયથી હાની થઈ હોય તે પણ સ્વરૂપમાં રમણ કરનારો હોવાથી ચિદાનંદ સ્વરૂપ આનંદ ઘન સ્વરૂપ આત્માને શું ? લાભ કે હાની ન જ હોય કારણ કે હું પિતે નિત્ય આત્મારામ-આત્મ સ્વરૂપમાં પરમાત્મ ભાવની તુલના કરનાર હોવાથી તે આત્મ સ્વરૂપમાં રમનારો છું શ્રી ભગવદ્ ગીતામાં જણાવે છે કે. योऽनन्तः सुखोऽन्तरात्मारामानन्त-ज्योतिरेव यः । सयोगी ब्रह्मनिर्वागं ब्रह्मभूतोऽधिगच्छति ॥ १॥ જે અનંત સુખી અંતરતિવાળે અને આત્મામાં મસ્ત તે યેગી પરમ બ્રહ્મ સ્વરૂપને પ્રત્યક્ષ દેખનાર બ્રહ્મ સ્વરૂપ બનીને પરમ નિર્વાણુને પામે છે. ૧૦૨, For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમદર્શન ગીતા मह्यं न कुप्यते कोीि, कोप्यं तन्नाऽस्नि वस्तुतः द्वष्यं जगति नैनात्र, वातुतोऽहं न इ.ब्दभाक्. ॥ १०३ ॥ અર્થ-મારા ઉપર કોઈ પણ કો૫ કરતું નથી મારે પણ કઈ જગત છે ઉપર જ કરવા એગ્ય નથી, કારણ કે હું વસ્તુ સ્વરુપે શબ્દરૂપી રહિત છું ૧૦૩ વિવેચન- મારા ઉપર જગતના કે ઈ પ્રાણી કે જડ વઓ કદાપિ પણ કેપ કરતી નથી મારું કઈ બગાડવા સમથે નથી જ. તમારે પણ આમાને કોપ થરો નિશ્ચયનયે સંભવતું નથી. વસ્તુ વિચાર કરીએ તે આત્મા સવા રૂપમાં રમતા કરનારે હોવાથી અન્યને કેપ કરાવે નથી. હું કઈ આત્માવડે કે કેપવા યે એ પણ નથી જ. તેમજ જે જડ-ચેતન છે. તેમાં મારા ઉપર કેપ કરવાનું સામ નથી જ. આત્મા ક્રોધ કરનારો કે કઈને કરાવનાર નથી પણ વ્યવહારમાં પ્રત્યક્ષ ઈ. દ્રાથી જેવાં પિતે કેપ કરનારે અને કરાવનારે દેખાય છે. તેનું કેમ ? ઉત્તર, વ્યવહાર નથી વિચારતાં આ જીવ અનાદિકાલથી મેહ માયા અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ કષાય અને અશુભ મેગે વડે નિરંતર શુભાશુભ કર્મને આઠ વા સાત પ્રકારે બાંધ છતે નવા નવા ભવને પ્રાપ્ત કરે તે આહાર ભય મિથુન પરિવહ નિદ્રા આઢિ સંજ્ઞા વડે અને જડ પદાર્થોના ભેળ ભાવના રાખતા છતે રાગદ્વેષ રૌદ્ર આત્ત ધ્યાન કરો અનેક જીવોની ઉપર પિતાના ભવ્ય સ્વાર્થ માટે મૈત્રી અને વર વિરે ધ કરતો તેઓની પાસેથી પિતાને જે ઈષ્ટ લાગતું હોય તેવી વસ્તુ For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ આ. દ્ધિસાગરિકૃત વિવેચન સાહત અંધન વિગેરે બળપૂર્વક દાવપૂર્વક લુટતા હોવાથી અન્ય જ સાથે વર વા મંત્રીને બાંધે છે. અને કર્મ–વિપાકને પરસ્પર વેર વિરાધ ભેગવતે ચાર ગતિમાં રખડે છે પણ વસ્તુ સ્વભાવે તે આત્મા સ્વ ગુણ પર્યાયને કર્તા ભેકના હોવાથી તેવું કરવાને સહજ સ્વભાવ નથી પણ કમને જ તેવું કરવાને તેનામાં સવભાવ છે તેમ સમજવું. શ્રી જ્ઞાનસારમાં જણાવે છે કે. अवाक सर्वाऽपि सामग्री विधान्तौव परितिष्ठति विपाकः कर्मणः कार्य पर्यन्तमनु धावति । અર્થ-આપણું આત્માની પાસે અદશ્ય રુપે સર્વ કર્મદલની સામગ્રી થાકેલા મનુષ્યની પેઠે વા ઉઘતા મનુષ્યની પેઠે પડેલી છે. તે અનુદય અવસ્થામાં હોવાથી પોતાનું ફલ ૧૫ કાર્ય કરવામાં સમર્થ નથી પણ જ્યારે તેનો પરિપાક કાલ પ્રાપ્ત થાય છે ત્યારે એકદમ અકસ્માતુ જાગૃત થઈ તે પિતનો વિપાક આપવા સમર્થ થાય છે. અને તે વખતે બાહ્ય પુત્ર પુત્રી કુટુંબ સ્વજન શત્રુ વિગેરે તે કર્મ વિપાક ને ઉપકાર કરવા અનુકુલ થાય છે. પણ આત્માનું સમ્યમ્ જ્ઞાન દશન ચારિત્ર વીય ઉગ રૂપ આત્મ શકિતને વિનાશ કરવા સમર્થ થઈ શકતા નથી, તેથી સમજવું કે ક્રમ જે અનુકુલ સાત રૂપ અને પ્રતિકુળ દુઃખ રૂપે પરિણામે પણ તે મુદ્દલે વસ્તુ આપણે જેવા અધ્યવસાયે ગ્રહણ કર્યા હોય તેવું ફિલ આપીને કાર્ય પૂર્ણ કરે છે. તેથી તેઓ આપણા શત્રુ કે મિત્ર નથી. આપણા ઉપર કઈ કોલ For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા કાર્ય નથી જ કરતું તેમજ તેઓ ઉપર મારે પણ સમ્ય જ્ઞાન હોવાથી કેપનું કારણ નથી. હર્ષનું પણ કારણ નથી સર્વ પિતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. હું પણ મારા સ્વભાવમાં વતતે હોવાથી મારે પણ કઈ દ્વેષી રાગી નજ હાય વસ્તુ સ્વભાવે વિચારતાં હું આત્મા અર્થાત જગતના સર્વ આત્માઓ સહજ ભાવે સત્તાથી નામરૂપ વિગેરે પુગુલ પરિણામથી ભિન્ન છે. શ્રી દેવચંદ્ર વાચક વર સુમતિનાથના સ્તવનમાં જણાવે છે. જીવ નહિ પુદ્ગલી નૈવ પુદ્ગલ કદી, જીવ પુદગલાધાર નહિ તારંગી. પરતણે ઇશ નહિ, અપર એશ્વર્યતા, વસ્તુ ધર્મ કદી ન પર સંગી. ઘા સંગ્રહે નહિ, આપે નહિ પર ભણી, નવી કરે આ ન પર રાખે, શુદ્ધ સ્યાદવાદ નિજ ભાવ ભેગી કે, તેહ પરભાવ કેમ રાખે. શા આમ હોવાથી જીવને શુદ્ધ સ્વભાવ વિચારતાં જીવ પુદગલ ન હોવાથી અનેક પુદ્ગલેને તાદાસ્યભાવે આધાર પણ ન હોવાથી તેને રંગી-રાગી એટલે ભકતા નિશ્ચય નયથી નથી તેમ પુગલેને સ્વામિ પણ નથી. વસ્તુતઃ તેની પ્રભુતા પુદગલથી અન્ય છે. આમ સ્વરૂપ જ્ઞાનદર્શન ચારિત્ર વીય ઉપગ વિગેરે આત્મગુણ સ્વરૂપ અને તેના પરિણામે પર્યાને સ્વામિ ઈશ્વર છે. તેથી નિશ્ચય નયની અપેક્ષાએ કદાપિ પુદગલ સંગી નથી. માટે ગીતા જણાવે છે કે, For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् । ययं प्राप्य न निवर्तते तद्धाम परमं मम ॥ १ ॥ અમાત્મા નિશ્ચયથી ઇન્દ્રિયાથી અવ્યકત છે. અને નાશ નહિ પામનારી હાવાથી અક્ષર છે સ્વભાવથી પરમ શ્રેષ્ઠ શિવગતિના સ્વામિ છે. કે જેને પ્રાપ્ત કર્યો પછી કરીને સંસારમાં આવવુ પડતું નથી. તે મારુ' આત્મ સ્વરૂપની પૂર્ણ સ્થિરતાનુ' પરમ ધામ છે. એટલે શબ્દ બ્રહ્મથી સંપૂર્ણ પરજ છે. તેથી શબ્દો જે પુગલના ગુણુ પર્ચાયા તે આત્માના સ્વરૂપમય નથી જ. शब्दसृष्टि प्रजानामि, शब्दसृष्टिः कदा न मे; ચારે ન વાસ્ત્યિ, વસ્તુતો ને ગુમાવતૢ ।। ૨૦૪ ॥ અ`: હું શબ્દ સૃષ્ટિને જાણુ છું પણ હું શબ્દ શુદ્ધિ રૂપ કદાષિ પણ નથી. વસ્તુ સ્વરૂપે વિચારતાં શબ્દ જાલમાં જે પતિ પણું રહ્યું છે તે આત્માસ્વરૂપે હિતકર નથીજ. વિવેચનઃ—હું જગતમાં બ્રહ્માંડમાં શબ્દ ઉત્પત્તિ થવાનું કારણ સારી રીતે જાણું જીવ જ્યારે અવ્યક્ત નિગાદે એકેન્દ્રિયતા વિગેરેના ભાવામાં રહ્યો હતા ત્યાં તેની શબ્દો ઉત્પાદ કરવાની શક્તિ નહિ હતી. છતાં પણ વિકલેનિન્દ્રયતા, એઇન્દ્રયતા પામતાં અવ્યકત નસમજાય તેવા શબ્દની તેને ઉત્પત્તિ કરવાની શક્તિ આવી હતી. એમ ક્રમે ક્રમે વિકાશ પામતા સની પચેન્દ્રિય થયા. ત્યારે તે શબ્દ શક્તિ ખડું વધારે પ્રમાણમાં ખીલી. ધ્રુવ નારક કે મનુષ્ય પણામાં વ્યક્ત ભાવે આવુ એવુ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા તે શ્રવણ કરવું તેને પિતાને અભિપ્રાય જણાવ વિગેરે શબ્દ સૃષ્ટિનું ઉપાદાન કારણ વાણના પુદ્ગલે જ છે. તે આત્માના ધર્મથી પર હેવાથી તે શબ્દ જાલનું પંડિતપણું વસ્તુતઃ શા લંકાર ઋગાર વિગેરે તથા તકે જાલમાં ભ્રમણતા કરાવે છે. જોકે શબ્દવડે પૂજ્ય ગુરૂએ આત્મ સ્વરૂપને અનુભવ ભક્ષ્યા ભક્ષ્યનું જ્ઞાન કર્તવ્યાક્તવ્યને ગમ્યાગમ્યને બેધ તે શબ્દની રચના દ્વારા કરાવે છે. તે ગ્રાહ્ય છે પણ તે જે શબ્દના પાંડિત્યનું અભિમાન આત્મ સ્વરૂપને વિનાશક થાય છે. તેથી તે હિતકર નથીજ. તેમાટે પૂજ્ય યશોવિજયજી પૂજય પ્રવર જણાવે છે. व्यापारः सर्व शास्त्राणां दिक प्रदर्शन एवहि । पारस्तु प्रोपयत्येकोऽनुभवो भववारिधे ॥१॥ અથ–સર્વ શાસ્ત્રો ભણવા તે સંબંધી એક માત્ર મક્ષ માર્ગની દીશા સુચનજ કરે છે પણ પારમાર્થિક પાર તે એક ધ્યાનમય અનુભવ કરાવે છે. શબ્દ નથી કરાવી શકતા. માટે શબ્દ બ્રહ્મમાં એકાંતે રાચવું હિતકરજ નથી. વાણવિના વ્યવહાર નભી શકે તેમ નથી એક બીજાને પરસ્પરના અભિપ્રાયની આપલે કરી શકાતી નથી, તેથી એક બીજાના અભિપ્રાય માટે વાણીના વ્યાપારની જરૂર છે. योग्यजीवप्रबोधार्थम्, भाषे भाषां तु वैखरिम; शब्दब्रह्मप्रभिन्नोऽस्मि, परब्रह्माऽस्मि वस्तुतः ॥१०५ ॥ અર્થ –ોગ્ય જીવોના પ્રતિબોધવામાં અત્યંત ઉપર કારક તેવી વૈખરી ભાષા બોલવામાં આવી શકે છે. તે ભાષા For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir re આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત રૂપ શબ્દબ્રહ્મથી હું ભિન્નજી, એટલે વસ્તુતઃ પરમ બ્રહ્મ છું. વિવેચનઃભાષા એ જીવાને પરસ્પર એક બીજાના અભિપ્રાય હૃદયના વિચારાની આપલે કરવામાં માનવ સસારમાં વ્યવહાર ચલાવવામાં અત્યન્ત ઉપર્યેાગી સાધન છે. પશુએ પણ પેાતાની ભાષાવડે પરસ્પરના વિચારાની આપેલ કરી શકે છે. પરમપૂજ્ય શ્રી તીથ કરી કેવળીએ ગણુધરી આ ઉપાધ્યાયે મુનિએ જીવાને આત્મ વિકાશ કરવાના પ્રતિધ કરવામાં વખરી ભાષાને ખેલે છે. તેમજ સ દ્વાદશાંગી શાસ્ત્રલિપીમય અક્ષરા વડે અને તેના ઉપદેશ અધ્યયન પહેન પાર્ટન સ્વાધ્યાય વૈખરીથી જ મને છે. જે જ્ઞાનનું લક્ષણુ પૂજ્ય આચાર્ય વđએ જણાવ્યુ છે કે સ્વર વ્યવસાયિ વિજ્ઞાનં મમાળમ્ । સ્વ અને પરના નિશ્ચય કરનારૂ જ્ઞાન તે પ્રમાણુ આ જ્ઞાન પાંચ પ્રકારનુ છે. एवं पञ्चविहं गाणं दव्वाण य गुणाण य । पजवाणं च सव्वेसिं नाणं नाणीहि देखियं ॥ १ ॥ પાતાને અને પર—પુદ્ગલના નિશ્ચયિક આષ કરનારૂ એવુ જે જ્ઞાન હૈાય તે જ્ઞાન પ્રમાણુતાને પામે છે. અને તેમાં પરસ્પરની ઇચ્છા અભિપ્રાયાની આપલે શ્રુતજ્ઞાન કરે છે. તેથી વ્યવહારમાં તે પ્રમાણુતાને પામે છે. ત્રીજા મતિ, અધિ. મનઃ વ, કૈવલ જ્ઞાન ખેલવાની ભાષા વિનાના છે. તેનુ જ્ઞાન આત્મા પોતેજ જાણે; અને અન્યને સ્વાભિપ્રાય જાણવવા ભાષામય શ્રુતજ્ઞાન રૂપ શબ્દબ્રહ્મના વ્યાપાર કરવાજ પડે છે. તેથી પરજીવાને આત્મજ્ઞાન તરફ વાળવા માટે વૈખરી For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આત્મદર્શને ગીતા ૨૨૯ ભાષામય શબ્દ બ્રહ્મ ઉપકારક થાય છે. પરંતુ તે શબ્દ બ્રહ્યું આ સ્વરૂપથી અવશ્ય ભિન્ન છે. અને પુદ્ગલ દ્રવ્યના સમુહ નો બને છે. તે પુદગલથી હું આત્મા સમ્યગ જ્ઞાન ચારિત્ર વીર્ય ઉપયોગ રૂ૫ ગુણ પર્યાયમય ચિંતન્યરૂપ સત્તાએ પરમ બ્રહા હવાથી શબ્દબ્રહ્મથી સર્વથા ભિન્ન જ છું કહ્યું છે કે, पश्यन्ति ब्रह्म निद्वंद्व निर्द्वद्वानुभवं विना।। कथं लिपीमयी दृष्टि मियी वा मनोमयी ॥१॥ અક્ષરેની લિપીથી જાહેર કરાતી દષ્ટિથી વાણવડે ઉચ્ચાર કરાતી વૈખરી ભાષારૂપ શબ્દ બ્રહ્મરૂપી બાહ્ય દૃષ્ટિથી અથવા મનથી ઉપજતી કલપનામય દૃષ્ટિથી પરમ બ્રહ્મને બંધ થાય. શબ્દ બ્રહ્મથી જણાય તેમ નથી તે માટે માત્ર રાગ દ્વેષ ૨૫ કલેશમય જે પરિણામે તેને ત્યાગ કરીને કેવલ એક ધ્યાનના અવલંબન પૂર્વક અનુભવ કરતાં પરમાત્મા સ્વરૂપ આત્મબ્રા પ્રત્યક્ષ કરાય છે. ૧૦૫ भाषाविचित्रवाच्योऽहं कथंचित् सव्यपेक्षतः । अवक्तव्यं स्वरूप मे, शब्दानां तत्र का गतिः ॥१०६ ॥ અર્થભાષાના સ્વરૂપથી મારી આત્માની અવસ્થા વિચિત્ર હોવાથી તેવી કેઈક સંજ્ઞાવડે વા અપેક્ષાથી ભાષાવડે વાચ ગણુ છું વસ્તુતઃ મારું સ્વરૂપ અવક્તવ્ય છે. તેથી મને જણાવવામાં શબ્દોની કયાંથી ગતિ થાય? ૧૦૬ વિવેચન—–જેટલી ભાષાઓ છે તેના ચગી કે એ ચારભેદ પાડયા છે. તે પરા પસ્થતિ મધ્યમાં અને વૈખરી, તેમાં જે For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પરા ભાષા છે. તે તે પરમ જ્ઞાનીઓથી જ જ્ઞાત થાય છે. તે આત્માના આધ્યાત્મિક અધ્યવસાય રૂપ હોવાથી અન્ય પ્રાણીઓને ગોચર થાય તેમ નથી. તે લોપીમાં ઉતરે તેવી પણ નથી. પશ્યતિ ભાષા મન પર્યવ જ્ઞાનીઓ જાણી શકે છે કારણકે તે મને વર્ગને ઓળખે છે. મધ્યમાં ભાષા શ્રત જ્ઞાનીઓ તે તે ભાષાને બોલતા સમજી શકે છે કેમકે તેઓને ચેષ્ટાનું અનુભવિત જ્ઞાન હોય છે. વૈખરી ભાષાના દેશદેશ પ્રમાણે અનેક ભેદે લેવાય છે. અરૂપી એવા આત્મ સ્વરૂપને પરા ભાષાના જ્ઞાતા કેવલીઓ જાણે છે પણ વૈખરી ભાષાવડે તે સ્વરૂપને જણાવવા માટે વચન ઉચ્ચારવંત બની શકતા નથી તેથી પૂજે જણાવે છે કે ભાષાથી આત્મ સ્વરૂપ કાંઈક જુદા પ્રકારનું વિચિત્ર છે તેથી ભાષાથી આત્મસ્વરૂપ વાચકહેવાય તેમ નથી.આમહેવા છતાં પણ આપણને તે અનિવાર્ય આત્મસ્વરૂપને આગળ કરીને ઘટ હંસ આત્મા જીવ સત્વ પ્રાણી ભૂત વિગેરે જ્યાં જ્યાં જે વ્યવહારથી બંધ થાય તે અપેક્ષાએ લક્ષ્યમાં રાખીને અવાચ્ય આત્મા અને તેના સ્વરૂપને બતાવવા પ્રયત્ન કરાય છે. પણ વસ્તુ સ્વરૂપે હું અને મારૂ સહજ સ્વભાવમય શુદ્ધ સ્વરૂપના પર્યાયાને ભાષામય શબ્દ બ્રાશાસ્ત્રો કહેવાને સમર્થ કેવીરીતે બને !નજ બને. તેમાટે સર્વશી સમુદ્ર પારં, ગત ન્યાય વિશારદ પૂજ્ય યશવિજયજી ભગવંત જણાવે છે કે, अधिगत्याखिल शब्द ब्रह्म शास्त्रशा मुनि:, स्वसंवोपरं ब्रह्माज्नु भवेनाधिगच्छति મુનિવર સર્વ શાસ્ત્રરૂપ શબ્દ બ્રહ્મને અભ્યાસ કરી પારંગત થાય સર્વ દર્શન શાસ્ત્રોના જ્ઞાતા થાય તો પણ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૩૧ વાત્મ સ્વરૂપને યથાર્થ બોધ પામી શકતા નથી પણ સ્વાધ્યાય ધ્યાન ધર્મ અને શુકલધ્યાન વા પદસ્થ પિંડસ્થ રૂપસ્થ રૂપાતીત ધ્યાનના અભ્યાસથી બાહ્યપદ્ગલિક સ્વરૂપની અને આત્મ સ્વરૂપની હંસની પેઠે વિભાગી કરણ કરવાથી આત્માને યથાર્થ સ્વરૂપે ઓળખે છે. પણ વૈખરી ભાષામય શબ્દ બ્રહ્મની ગતિ તેને પ્રકાશ કરવામાં જરા પણ ચાલતી નથીજ. ૧૦૬ निःक्रोधो निरहंकारो, निर्मायो लोभनाशकृत, बाह्यभावतमोहन्ता, ब्रह्मज्ञानदिनेशतः ॥१०७ ॥ અથઃ—જે ક્રોધ વિનાને હોય અહંકાર વિનાને માયા અને લેભને નાશ કરતે હેય તે બ્રહ્યાજ્ઞાનરૂપી સૂર્યથી બાહ્ય ભાવમય અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરે છે. અને તે સ્વ સ્વરૂપને પામે છે. વિવેચન -જે આત્માઓ આત્માની સાથે અનાદિકાલથી એકીભાવે કરેલા એવા મેહમય ક્રોધ, માન, માયા, લોભ, રોગ, છેષ, રોગ વિગેરે દેને હણે છે અને પાંચ ઈન્દ્રના વિષયેને નિર્વિકારી બનાવે છે. તે બ્રહ્મજ્ઞાનરૂપ સૂર્યને પ્રગટ કરીને બાહ્યભવ ભ્રમણમય તમ–અંધકારને હણે છે. તે માટે પરમ પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રસૂરિ જણાવે છે કે, अमन्दानन्दजनने साम्यवारिणि मज्जतां जायते सहसा पुंसां रागद्वेषमलक्षयः અત્યંત શ્રેષ્ઠ આનંદને પ્રગટાવવા માટે હે આત્માનું સામ્ય-સમભાવ રૂ૫ અમૃત સ્વરૂપ પાણીમાં એકાભાવે For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અભિષેક-સ્નાન કર કે તેથી અલ્પકાળમાં રાગ, દ્વેષ, મેહ, કોધ, માન, માયા, લેભ, કામરૂપ પાપમય કલેશકારી મલ ક્ષય થઈ જશે એટલે બાહ્ય ભાવમય પુદ્ગલની રમણતા તારી ચાલી જવાથી તેને કારણરૂપ મેહને સમૂલ નાશ થવાથી સૂર્યના પ્રકાશથી પણ અધિક અપૂર્વ બ્રહ્મસ્વરૂપ આત્મતને પ્રકાશ કરનાર આત્મા થઈ છે. કશે. છે ૧૮૭ છે दोषोपरागमुक्तोऽह, मात्मारामसनातनः। अनन्तज्ञानपर्याय; रन तज्ञानधारक: _ ૨૦૮ અર્થ:-હું સ્વરૂપ સત્તાથી આત્મા સર્વદેષરૂપ પાપ ગ્રહણથી મુક્ત છું. તેથી પૂર્ણ સનાતન–પવિત્ર અને અનાદિ અનંત છું તેમજ અનંત જ્ઞાન પર્યાયને ધારક હેવાથી અનંત જ્ઞાનને પણ ધારક છું. છે ૧૦૮ વિવેચન –હું આત્મા સહજ સ્વરૂપે ચૈિતન્યમય જ્ઞાન દન ચારિત્ર વીય ઉપગ વિગેરેથી શુદ્ધ ચિંતામણિ રત્ન સમાન છું. તેથી નિશ્ચય સંગ્રહ નયથી વિચારતાં સર્વ દે એટલે રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધ, માયા, માન ઈચ્છા મિથ્યાત્વ, અજ્ઞાન, શંકા અને આકાંક્ષા વિગેરે જે દેશે રહેલા છે તે રૂપી રાહુને ઉપરાગ જેમ ચંદ્ર સૂર્યને લાગે છે. તેવા ઉપરાગથી હું નિશ્ચયથી મુક્ત છે. તેમજ અનંતકાલથી સનાતન અને પવિત્ર એ હું સ્વ સ્વરૂપમાં રમનારે આત્મારામ છું. ગીતામાં જણાવે છે કે, अविनाशी तु तद्विद्धि, येन सर्वमिदं ततम्. विना शम व्यवस्यास्य न कश्चित्कर्तुमर्हति For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૭ અવિનાશી સનાતન સ્વરુપી આત્મા છે. તેમ જાણ આવા આત્માવડે સર્વ બ્રહ્માંડ સદા વ્યાપ્ત છે. તેમાં વૃદ્ધિ કે એટ કઈ પણ કાલે આવતે જ નથી. આવા અવ્યય નાશ નહિ પામનારાને કેઈ નાશ કરી શકતું નથી. તે આત્મા જ્યારે સર્વ દે પાપથી મુક્ત થાય છે ત્યારે પરમ શુદ્ધ સ્વરૂપે જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગમય આત્મ સ્વરૂપથી સૂર્યની પેઠે ઝળકે છે. તેને પ્રગટ કરીશ. કારણું કે તે તે ગુણેથી પૂર્ણ પવિત્ર સત્તાથી છે જ તે હું પણ મારા આત્મ સ્વરુપને સત્તાથી છું. તેમજ કેવલ જ્ઞાનથી જાણવા યોગ્ય અનંત શેયરૂપ દ્રવ્યો અને તેના અનંત પર્યાને જાણનારો પણ સહજ સત્તાથી છું. તેથી અનંતજ્ઞાનને કેવલજ્ઞાનને ધારક હું નિશ્ચયથી જ છું. द्रव्यकर्मविनिर्मुक्तं, भवकर्मविवर्जितम् ॥ नो कर्म रहित बिति निश्चयेन चिदान्मनः દ્રવ્ય રૂપ જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી મુક્ત થયેલા અને જે તેના વિપાક રૂપ રાગ દ્વેષમય ભાવકર્મથી પણ મુકત થયેલા તેમ નેકમ શરીર ઈન્દ્રિય મન આદિથી પણ મુક્ત થયેલા પરમાત્મા સમાન સત્તાએ હોવાથી આત્મસ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણમાં રમનારે નિશ્ચયથી હું છું પિતાના સ્વરૂપની પ્રાપ્તિ થવાને ઉપાય બતાવતાં જણાવે છે. आत्माराम परा भक्तिः, परब्रमणि मग्नता, पूर्णानन्दमयः पूज्यो, महादेवः स्वरूपभाक. ॥१०९॥ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અથ–જે પિતાના આત્મારામમાં શ્રેષ્ઠ ભક્તિવંત હાય અને પરમ બ્રામાં મગ્નતા હોય તે આત્મા પૂર્ણાનંદ વરૂપમય પૂજ્ય મહાદેવના સ્વરૂપને જોક્તા થાય છે. ૧૯ વિવેચન –જે આત્માઓ સમ્યગ રીતે આત્મ સ્વરૂપને સારે બેધ પ્રાપ્ત કરીને અનુભવ પૂર્વક સવ સ્વરૂપને જાણીને આવા અશ્ચર્યના સ્વામી છે. તેમ જાણ્યા છતાં તેઓ પિતાના સ્વરૂપને ભૂલી જઈને શા કારણે સંસારમાં કમરૂપ ભયંકર કુરાજાના દાસ બનીને આવા અવાચ્ય દુખે ભગવે છે? શુદ્ધ આત્મ પરમ શુદ્ધ સ્વપર્યાયે પરમાત્માના સ્વરૂપમય જે ગુણ પર્યાયે છે. સ્મૃતિરૂપ જે સ્થાપના કરાયેલીપ રમાત્માની પ્રતિકૃતિ-મૂર્તિ ઉપર જે પરમ ભક્તિ તેની પૂજા સ્તવના કરવી રૂપથભાવે ધ્યાન કરતાં જે ધ્યાતા ધ્યાન અને ધ્યેયરૂપ પરમાત્મ સ્વરૂપની એકાગ્રતામય અભેદતાપ પરા ભક્તિ થાય તે પરમ બામાં મગ્નતામય પરાભક્તિને પ્રાપ્ત થયેલ આત્મા પૂર્ણ આનંદને નિત્ય ભેગમે છે. તેજ પૂજ્ય મહાદેવ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર થાય છે. એટલે આત્માના સહજ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. શ્રીભગવદ્ ગીતા જણાવે છે કે, अभ्यासयोगयुक्तेन, चेतसा नान्यगामिना। परमं पुरुषं दिव्यं याति धर्मानुचिन्तयन् ॥१॥ અથ–અભ્યાસ વેગથી યુકત મનવાલો એક પર બ્રહ્મ તથા અંતરાત્મામાં પરમ શ્રેષ્ટ ભકિત યુક્ત થયેલ છતે પરમાત્મા વીતરાગ રૂપ બ્રહ્મમાં અનન્ય એકાગ્ર ભાવે રૂપસ્થ ધ્યાનથી મગ્ન લીન થયેલો યેગી પરમાત્મા મહાદેવ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા રં૩૫ સ્વરૂપ પૂજ્ય દશાને પામીને પરમાનંદને પ્રત્યક્ષ જોક્તા થયેલા આત્મદશી સમજ. ૧૦૯ परानन्दकरं शुद्ध, शुद्धव्यक्तिप्रभासकम् । धर्मदेवं सदापूज्यं, सद्गुरुं नौमि भावतः ॥११० ॥ અથ–જે આત્માને શુદ્ધ પરમ આનંદ આપનારા છે આત્માની શુદ્ધતા પૂર્વક વ્યકિતને પ્રગટ દેખાડે છે. તેવા ધર્મના દાતાર પૂજ્ય દેવ અને સદૂગુરુઓને સદા ભાવથી નમસ્કાર કરું છું. ૧૧૦ વિવેચન –જેમના ચરણની નિરંતર સેવા ભકિત ભાવપૂર્વક કરતા પરમ ધર્મની પ્રાપ્તિ આત્મા કરે છે. અને સ્વર સ્વરૂપને સમ્યગ બેધ કરીને આત્મ શકિતને પ્રગટ ભાવ થવામાં જે પુષ્ટાવલંબન નિમિત્ત બને છે અને આત્માને શુદ્ધ પરમ આનંદને પ્રાપ્ત કરાવે છે. તથા આત્મા ના સ્વરુપની શુદ્ધતા કરાવીને વ્યક્ત ભાવે આત્માને પ્રત્યક્ષ પરમાનંદ ખેલતા દેખાડે છે. તેવા ધમનું દાન જગતને કરનારા પરમ બ્રહ્મ પરમાત્મા વીતરાગ શ્રી અરિહંત સિદ્ધ અને પ્રત્યક્ષ સમ્યગ જ્ઞાન આપનારા ગુરૂવારે સદાય મારે પૂજ્ય આરાધ્ય છે. તેમના ચરણમાં નિરંતર ભાવપૂર્વક નમસ્કર થાવ! છે ૧૦ | सद्गुरुस्तु स्वयंशुद्धः स्वात्मारामो निगद्यते वस्तुतः शब्दपर्याय, निर्वाच्यो रूपिद्रव्यतः ॥१११ ॥ અથ:– સ્વયં શુદ્ધ આત્મારામ વસ્તુતઃ સદ્દગુરુ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત કહેવાય છે. શબ્દપર્યાયથી તે વાચનથી કારણ અર્પી હેવાથી ૫મય દ્રવ્યથી કહી શકાય તેવું નથી જ. ૧૧૧ છે વિવેચન –આત્મા આત્માને મિત્ર શત્રુ ગુરુ અને દેવ પણ અપેક્ષાથી વિચારતાં બને છે. જ્યારે બાહ્ય સ્વરુપવાળે હાય આઠ કમને નિરંતર ઉત્કૃષ્ટ બંધ બાંધતે હોય મિથ્યાત્વ અવિરતિ કષાય અને અશુભ ગમાં તલ્લીન બનતે હોય ત્યારે તે જીવ બાહ્યાત્માને પામેલ હોય છે. તેથી તે શરીર ઈન્દ્રિય અને મનને આધિન થઈને પિતાને દુર્ગતિમાં પાડે છે. તે સમયે તે પિતાને શત્રુઘાતક થાય છે. અને શાસ્ત્ર ભણતા સ્વાધ્યાય કરતાં આત્મ સ્વરુપને વિચારતાં દોષને દુર કરતાં અનાદિને અશુભ મેહને તથા પાંચ ઇન્દ્રિયોમાંથી આત્મા બહાર કાઢતાં આત્મા જ આત્માને સદ્દગુરુ થાય છે. અને તે શુદ્ધ સ્વયં તપ જપ ધ્યાન રુપે ચારિત્ર યેગથી થાય છે. તેથી તે આત્માને જ શુદ્ધ સદ્દગુરુ કહી શકાય છે. તેમજ આત્મા પિતાનું દિવ્ય સ્વરુપ પ્રગટ કરવામાં ઉપાદાન હોવાથી આત્મા જ આભાને દેવ છે એટલે શુદ્ધ અશુદ્ધ નિશ્ચય વ્યવહાર નયની અપેક્ષાએ અનેક ધર્મો પર્યાયે તેના નામથી કહેવાય છે. પણ નિશ્ચયથી અપેક્ષાએ વિચારતાં રુપ રસ આદિ પુદ્ગલ દ્રવ્યના પરિણામોથી સ્વભાવ ધર્મવડે અરુપી એ આત્મા પરમ પરમાત્મા વડુત અવાચ્ચે જ છે. ગીતામાં જણાવે છે. 'अनादित्वानिर्गुणत्वात्परमात्मायमव्ययः । અનાદિ અને નિર્ગુણ-સત્વ રાજસ તામસ ગુણ પ્રકૃતિથી For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૩૭ હિત અવસ્થિત સ્વરૂપમય પરમાત્મા છે. શબ્દથી તેમનું વરૂપ અવાએ ૧૧૧ ध्यानयोगेन गम्योऽहं सर्वशक्तिनिकेतन: मोहभावक्षयं नीत्वा, स्वादे ज्ञानामृतं स्वयम्. ॥११२॥ અથ–હું આત્મા ધ્યાન વેગથી જાણવા યોગ્ય છું, સર્વ શક્તિનું મંદિર છું, મેહભાવને ક્ષય કરીને સ્વયં હું જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. ૧૧૨ વિવેચન-હું આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપર યાગમય અનેક ગુણ પર્યાયવંત અને સહજાનંદ સ્વરુપ મય છું, તેથી ઈન્દ્રિય શરીર મન અને વાણીથી અગોચર અગમ્ય છું, નામરુપથી પર છું સર્વ શકિતને સ્વયંભૂરમણ છું આવું મારું સ્વરુપ નિજ સત્તાએ હવા છતા પણ અનાદિ કાલથી મેહ આદિ કર્મપ આવરણથી મારું ચિતન્ય ગુપ્ત થયેલું છે, ફકત કાંઈક કર્મના ક્ષપશમ ભાવવડે અક્ષરને અનંતમે ભાગ એકાદ કિરણરુપે ચૈતન્ય રહેલું છે, અને તે પણ મેહ અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ વડે અશુભ ક્રિયામાં જોડાવાથી સ્થાન ભ્રષ્ટ થયેલા ઈન્દ્રની દશાને પ્રાપ્ત થયેલું છે. પુરાણમાં એક ઈન્દ્રની કથા છે. તેમાં જણાવેલું છે કે, ઈન્દ્ર શાંતિથી પિતાનું રાજ કાર્ય કરતે હતે પણ જે અસુરેથી તે અસંતુષ્ટ રહેતું હતું. એક સમયે તે સર્વ અસુરેએ એકવ સાધીને ઈન્દ્ર ઉપર અકસમાત્ હલે કર્યો. તે વખતે પૂર્ણ તૈયારી ઈન્દ્રની ન હોવાથી સર્વસ્વ કુટુંબને For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અરે મારા હાથ ભરીને છેડી ભય પામેલા ઈન્દ્ર મનુષ્ય લેકમાં આવી સર્વથી અતડે રહેવા માટે કોઈ પર્વતની ખીણમાં મુંડનું સ્વરુપ સજીને રહ્યો હતો. અને ત્યાં ભુંડણી સાથે રહેતાં તેવા આહાર પાણી વડે પિતાના સત્ય સ્વરુપનું ભાન પણ ભુલી ગયે. પિતાને એક સામાન્ય પ્રાણી મુંડ માનતે ભુંડણ સાથે વિષય ભેગવતે હતે. કાલક્રમે ભુંડીને અનેક બચ્ચાઓ થયાં તેને પ્રેમરૂપ મોહ પણ લાગ્યો. ઈન્દ્રના દેવસ્થાનમાં તે અસુરેએ કેટલાક કાળ ધાંધલ કર્યું. ઈન્દ્રાણી વિગેરે અપ, સરા ઉપર બલાત્કાર કર્યો. દેવને સતાવ્યા. આમ કેટલાક કાળ કરીને અસુરે ત્યાંથી ચાલ્યા ગયા. એટલે દેવેને પ્રધાન વગ ઈન્દ્રની શેધ કરવા લાગ્યું. કેઈ જગ્યાએ જ્યારે તેઓને સિધ પતે ન લાગે ત્યારે સૂક્ષ્મ દષ્ટિથી દરેક ગુફા ભોંયરા. ખાડા ખાબોચીયા સમુદ્ર તલાવ વૃક્ષાદિક સ્થાનમાં તપાસ કરવા લાગ્યા. તેમ કરતાં મુંડના ટેળા પાસે આવતાં તપાસ કરતા ભુંડના આકારમાં રહેલા ઈન્દ્રને તે દેવામાએ ઓળખે પણ ઈન્દ્ર તે પિતાનું સહજ સ્વરૂપ ભુલી ગયેલો હિોવાથી કાંઈ પણ માન તે જ નથી. ત્યારે તે દેવોએ તેના બાલબચ્ચાને તેની નજરે મારી નાખ્યાં. તે દશ્યને જેતે ઈન્દ્ર ભુંડની દશામાં તેને પુત્ર પુત્રીને શેક કરતા આંખમાંથી દુઃખના આંસુ કાઢતે રૂદન કરી રહ્યો હતે પણ દેએ તેની સ્ત્રી ભુંડણીને પણ કાપી નાખો. તેથી ભુંડ બહુ જ દુઃખથી રૂદન કરવા લાગ્યું. દેવોએ જ્યારે મુંડના શરીર ઉપર તરવારને ઘા કરીને તેને પણ કાપી નાંખે જ્યારે તે શરીર દુર થયું એટલે ઈન્દ્ર પિતાના સ્વરૂપને For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદહન ગીતા ૨૩૯ પ્રાપ્ત થયે. એટલે ભંડપણું રૂપ આવરણ દુર થનાં ઈન્દ્ર પિતાના સ્વરૂપને પામી હર્ષ પામ્ય પિતાના પ્રધાન દેવાની સાથે પિતાના નગરમાં જઈને પૂર્વની પેઠે સારી રીતે રાજ્ય કરવા લાગ્યો. આ પુરાણની કથાને ઉપનયથી એ સમજવાનું છે કે આત્મા સહજ ભાવે સચ્ચિદાનંદ સ્વરૂપમય છે. તે પણ અનાદિકાલથી મેહ અજ્ઞાન આદિ આઠ કર્મ સમુહના આવરણથી કાર્પણ શરીરથી ઘેરાયેલે ઈન્દ્રની પેઠે આત્મા વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોવાથી પુદ્ગલના ભેગોને લેતા કર્તા જ પિતાને સદા માનતે હતે. અને સહજ ભાવની સર્વ રેય શકિતને સ્વામિ હોવા છતાં દીન દુખી હેતે હતે. પણ જેમ અનેક ગુણ પર્યાયવાળું કંચન જયારે માટીમાં અભેદતાને પામ્યું છતાં માટીરૂપે હોય તેમ અનુભવાય છે. પણ જ્યારે પણ ક્ષીર અગ્નિને સંગ પામીને પરમ શુદ્ધ નિરાવર્ણ કંચન રૂપે પ્રગટતાને પામે છે. તેમ આત્મા પણ તપ સંયમ જ્ઞાનાભ્યાસ વડે ગુરુઓની ઉપાસના કરતાં પિતાના સત્ય સ્વરુપની પ્રતીતિ પામીને પિંડસ્થ સ્વરુપ રુપાતીત ધ્યાન કરતાં કમલને ઉપશમન કરતાં પોતાના સહજ વરૂપને સર્વ શક્તિનું મહાસ્થાન છે તેવું સત્ય ભાન થાય છે. અને ત્યારે જ મેહ આદિ સર્વ કર્મ મલને ક્ષય શુકલ ધ્યાન વડે કરીને પિતે પિતાની શક્તિથી જ સચ્ચિદાનંદ રૂપ પિતાના સ્વરૂપના જ્ઞાનરૂપ અમૃતનું પાન કરતે પૂર્ણ આનંદને પ્રત્યક્ષ અનુભવ કરે છે. ૧૧૨ છે निन्दन्तु के स्तुवन्तु के, गालिदानं ददन्तु के साक्ष्यात्मा सर्ववस्तूना, मात्मज्ञानेन सर्वदा ॥११३ ।। For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ –જગતના પ્રાણીઓ પિતાથી વિચિત્ર લાગતા એવા મનુષ્ય કેઈ યેગી જેવા મહાત્માની નિંદા પણ કરે છે. કેટલાક સ્તુતિઓ પણ કરે છે. કેટલાક ગાળે અને માર પણ આપે છે. તેમાં આત્મા પિતે પિતાને સાક્ષીરૂપે જાણે છે. છે ૧૧૩ છે વિવેચન –જગતમાં અનેક પ્રાણીઓને પિતાના કમને ક્ષયોપશમ એક બીજાથી જુદા જુદા પ્રકારને હાય છે. તેમજ ક્રિયા અનુષ્ઠાન પણ સર્વ જીના સરખા નથી જ હતા. કેટલાક સમુહની એક બીજા સમુહથી પણ જુદી જુદી પ્રવૃત્તિઓ હોય છે. તેથી અ૫ જ્ઞાનવંતે બીજાની તે તે ક્રિયાઓ પોતાની ક્રિયાથી જુદા જુદા પ્રકારની જેઈને. તેઓની નિંદા કરે છે. માર પણ મારે છે. દેહને વાત પણ કરે છે. આવું આપણે નજરે દેખીએ છીએ. શ્રી ઈસુકઈષ્ટ વિશે પણ તેના જાત ભાઈઓએ તેને પોતાનાથી જુદા અભિપ્રાચને પ્રકાશને જોઈને તેને મારી નાખવાના પ્રયત્ન કર્યા હતા. એમજ ભારત વર્ષમાં પણ ભગવાન મહાવીર વિષે અનાર્ય મનુષ્ય અને સંગમાદિ કેટલાક સુર યંતરેએ તેવા ઉપસર્ગ કરવા રૂપ આચરણ કરેલ છે તેમાં ભગવાન માત્ર સાક્ષી રૂપે રહ્યા છે. પણ પિતાને તે પીડક છે તે આ વાનને ભાવતે પીડકને શિક્ષા કરવા રુપ રૌદ્ર ભાવ નથી જ સેવે તેવી રીતે તું આત્મ સ્વરુપમાં મગ્ન થઈને બહારના અનુકુળ કે પ્રતિકુલ વિશ્વમાં માત્ર દૃષ્ટા સાક્ષીરૂપે બન. તેના અભ્યાસથી તું પણ તારા કર્મના અનુકુલ કે પ્રતિકુલ કમ ઉદયમાં સર્વ વસ્તુ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૨૪૧ એના દેખવામાં સાક્ષી બન, શરીર ઈન્દ્રિય મનના ભેગેની આસકિતને ત્યાગ કર અને પરમાત્મ સ્વરુપને લેતા બન તે ઉપર પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી વાચકવર જણાવે છે કે साम्य बिभर्ति यः कर्म-विपाकं हृदि.चिन्तयन् । स एव स्याच्चिदानन्द-मकरंद मधुव्रतः છે ? . જે આત્માના અર્થિ મુનિઓ હોય છે, તે શુભાશુભ કર્મ વિપાકે ને વિચાર કરતા જે જીવે જેવા અધ્યવસાયથી કર્મ કર્યું હોય તેવા શુભાશુભ રસ યુક્ત કર્મ વિપાક અવશ્ય તેને ભેગવવા પડે જ છે. એમ ચિંતવતાં શરીર ઈન્દ્રિય મન અને લેકનિંદાની ભયની વૃત્તિઓ ત્યાગ કરીને સમભાવ પૂર્વક રાગદ્વેષ વિના તે કમને ભેગવતાં સાક્ષિ ભાવે માનતા પોતાના આત્મસ્વરુપ ચિદાનંદરૂપ મકરંદને ભમરાની પેઠે ભેગવે છે. જે ૧૧૩ अस्पृश्योऽहमदाह्योऽह-मच्छेद्योऽहं निरञ्जनः मनः परोऽहमात्माऽस्मि, सूक्ष्मात् सूक्ष्मः परात् परः + ૨૨૪ . અથ હું આત્મા અસ્પૃશ્ય અદાદા અદ્ય નિરંજન છું. મનથી પર છું સૂમથી સૂક્ષ્મ અને પરથી પર છું. વિવેચન --હું આત્મા પુદગલના જે ગુણે છે. તેથી જુદા પ્રકારના ગુણ પરિણમવાલે છું. પુદગલના પરમાણુઓ સ્કંધનું ક્ષણે ક્ષણે સમુહરુ૫ ઉપાદ વિખરણુ છે. અને દ્રવ્યત્વ રુપે સ્થિરતા રહેલી છે. તે પુગલો જડ-ચેતન વિનાના છે. તેમાં સ્પર્શ રૂ૫ રસ ગંધ દાહ્યત્વ છેદન-૩ ભેદનત્વ વિગેરે For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ધમ રહેલા છે. તેના શરીર ઈન્દ્રિય મન વાચા કર્મ વિગેરે બનતા હોવાથી તેને પશ દાહન છેદન ભેદન ભીંજાવું સુકાવું વિગેરે સંભવે છે. પણ તેથી હું ભિન્ન ગુણ પર્યાને કરનારે છું હું આત્મા શુદ્ધ ચૈતન્યને સત્તાથી ધારક હેવાથી સ્પર્યો દાહ્ય છેદ્ય ભેદ્ય વિગેરે નિમૂલ નાશ ૫ ધર્મના અભાવવા છું. તેથી આત્મા અસ્પૃશ્ય અદાહ્ય અદ્ય છે. તેમજ કમરુપ લેપ ન હોવાથી સહજ ભાવે આત્મા નિરંજન છે, તે મનવાણીથી જુદો છે. સૂક્ષ્મ હાથી પણ અત્યંત સક્ષમ છે. અને શ્રેષ્ઠ ગણાતા પદાર્થોથી પણ આત્મા સર્વ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી યશોવિજય વાચકવર પરમાત્મ દર્શનમાં જણાવે છે કે, न स्पर्शो यस्य नो वर्णों. न गन्धो न रस श्रुतिः शुद्धचिन्मात्रगुणमान्, परमात्मा स गीयते ॥१॥ જેને સ્પર્શ નથી, વર્ણ રુપ નથી, ગંધ નથી રસ અને શબ્દ નથી તેવા પુદ્ગલ ગુણેના અભાવવાળો છતાં શુદ્ધ અને એક ચિન્માત્ર જ્ઞાન દર્શને ચારિત્ર વિર્ય ઉપયોગ આનંદમય ગુણો અને તેના પર્યાયોને તાદાસ્યભાવે અભેદ ભાવે પ્રગટાવનારો આત્મા છે. તેમજ નિરંજન કમ મેલરુપ અંજન લેપ જે મને નથી તેવું વીતરાગનું સ્વરુપ છે તેવી રીતે હું આત્મા છું. તેમજ મન વચન કાયા ઈદ્રિયોથી પણ હું નિશ્ચય નય ભાવે રહિત છું, કર્મને મેલ જેને હેય તેને રંજનવ સ્પર્શત્વ વર્ણ ગધ શબ્દાદિને સંબંધ હોય છે. નિરંજનને તેને સંભવ નથી જ. શ્રી ગીતા જણાવે છે કે. For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાત્મદર્શન ગીતા नैनं छिदन्ति शास्त्रणि नैनं दहति पाक्का, न चैन लेदयत्यापो न च शोषयति मारुता ॥१॥ જે આત્માને શો છેદી શકતા નથી. અગ્નિ બળી શક નથી. પાણી –ભીંજાવી શકતું નથી, પવન શૈષવી શકતું નથી. अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते, तस्मादेवं विदित्वेनानुशायितुमर्हसि । અવ્યક્ત હોવાથી ઈન્દ્રથી અગ્રાહ્ય છે. અત્ય હેવાથી મનથી અગ્રાહ્ય છે. પુદ્ગલ સંબંધ ન હોવાથી અવિ કારી છે. તે હાવાથી અને સૂક્ષમ છે. જે સૂક્ષમ છે. વા પુદ્ગલ સંકધે તે બીજા યંત્રોથી પણ ગ્રહણ કરાય છે, પણ આમાના રૂપને કેઈ યંત્ર મંત્ર કે તંત્રથી ગ્રહાય તેમ નથી. કારણ કે તે અરૂપી છે જગતમાં પૌદ મલિક પદાર્થોમાં મહાન પદાર્થ ચિંતામણિ રત્ન કહેવાય છે. તેમજ સ્વયંભૂરમણસમુદ્ર મહાન ગણ ય છે. પર્વતેમાં મેરૂ મહાન ગણાય છે. સુખમાં સર્વાર્થસિદ્ધ દેવેનું સુખ મહાન ગણાય છે પણ તેના કરતાં પણ અનંતગણું મહાન સુખ સહજાનંદમયતા રૂપ આત્મામાં હોવાથી તે સર્વ પદાર્થથી પણ પરમ શ્રેષ્ઠ છે. તેથી પરમ આરાધનીય છે. यतो वाचो निवर्तन्ते न यत्र मनसो गति, અનુમસંવેદ્ય, તેઢાં નામના ? જેવું સવરૂપ કહેવામાં વાણી પાછી ફરે છે. જેને For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૪ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત નિશ્ચય કરવામાં મન કુંઠિત થઈ જાય છે, માત્ર તેના સ્વરૂપને શુદ્ધ બંધ અનુભવ જ્ઞાનથી જ જાણી શકાય છે. તેવું પરમાત્મા પરમ બ્રહાનું સ્વરૂપ છે. સત્તાથી આત્માનું તેવું સ્વરૂપ હોવાથી તે શુદ્ધાત્મ અનુભવથી ગ્રહણ કરાય તેમ છે. જે ૧૧૪ पञ्चाक्षेषु ममत्वं किं, तत्कृत्ये नैवमात्मता, कर्मपङ्कनिवृत्तत्वात्, प्रकाशे सर्ववस्तुनि. ॥११५॥ અર્થ–પાંચ ઈન્દ્રિયમાં તારે શા માટે મમત્વ છે! તેના કાર્યોમાં જરા પણ આત્મવ નથી જ માત્ર કમ પંકથી જે તેની ઉત્પત્તિ છે. તે સર્વ કેવલીએ તે વસ્તુઓને યથાર્થ પ્રકાશ કરે છે ૧૧૫ વિવેચન –પાંચ ઈન્દ્રિમાં અને શરીર મન તેમજ તેના સર્વ કાર્યોમાં હે આત્મા તારૂં સ્વરુપ નથી તે પછી તારે મારાપણું શા માટે કરવું જોઈએ? ઈન્દ્રિય મન અને શરીમમાં જરા પણ આત્મવ રાખવું યંગ્ય નથી ગીતામાં કહ્યું છે કે, 'वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णातिनरो, पराणि। तथा शरीराणि विहाय जीर्णान्य न्यानि संयाति नवानि देही ॥९॥ જેમ માણસે જુના વસ્ત્રો જીર્ણ થઈને ફરી ગયેલાને ત્યાગ કરીને નવા પહેરે છે. તેમ આત્મા શુભાશુભ કર્મનું મૂલય આપીને ગ્રહણ કરાયેલા નવા શરીર ઈન્દ્રિય મન વિગેરેને ધારણ કરે છે. તેથી નવા નવા દરેક ભવમાં ગ્રહણ કરાતા શરીર ઈન્દ્રને અને પુણ્યથી મળેલા બીજા અનુકુળ સાધનમાં શા For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા રા માટે મમત્વ ધરવા જોઇએ? વતુ સ્વરૂપે તેના સ કાર્યો અને તેમાં આત્માનું કશું છે જ ન.િ સર્વ વિભાવ પરિણામે જ છે. અને તે કર્મ રૂપ કાદવથી જ આત્માએ અજ્ઞાનતાથી જ ઉપજાવ્યા છે. તેમાં શા માટે મારાપણું ધરવુ જોઇયે. જરાપણ મારાપણું કરવા ચેાગ્ય નથી. ભગવાન હેમચંદ્રસૂરિ જણાવે છે કે. रसासृग्मांसमेदोऽस्थि मज्जा शुक्रान्त्रवर्चसाम् । अशुचिपदं कायः शुचित्वं तस्य च कुतः । ॥ १ ॥ અથ—માતાના આહારના પરિણામથી પ્રવાહિ અનેલા નાડી વડે વહેતા રસ લેાડુ માંસ મેટ્ટ હાડકાં ચરબી વીય આંતરડા અને વિષ્ટાથી ભરેલી આ કાયા-શરીરમાં અશુચિના મહુાન ભંડારમાં પવિત્રતાના જે મમત્વ તે મિથ્યાત્વ જ છે. તેને મારૂ કરીને માનવું પણુ ખાટુ' જ છે, તેમાં આત્માપણુ કયાં દેખાય છે ? તેના કાર્યો પણ આત્માને કર્યા લાભ આપનારા છે ! જો લાભ નથી જ થતા તે તેમાં મારાપણું ન જ માનવું જોઈએ, તેની ઉત્પત્તિ આપણે અજ્ઞાનતાથી કમરૂપ કચરા કાદવથી જ કરી છે. તેમાં ક્રમના સંબંધથી રહેલા આત્મા તેથી ભિન્ન સ્વરૂપના પ્રકાશ કરનાર છે. કર્યું છે કે, " आया सभाव नाणी भोई रमई विवत्सु धम्मंमि । આ માટે જ્ઞાનમ'જરી ટીકા જોવાની છે. * મો ઉત્તમો મઇળા, અવરે મન સુત્રા II ? ।। ફ્॥ અ—વસ્તુ સ્વરૂપે આત્મા સહજ સ્વભાવથી જ્ઞાની ભાગી રમણ સ્વરૂપ છે. એટલે પોતાના અને પર સ્વરૂપને For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RY આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જ્ઞાતા છે. તેને જ કર્તા શેકતા તે આત્મ સ્વરૂપમાં રમણ કરનાર છે. આ આત્મા ધર્મ સ્વરૂપને જાણીને વિભાવમય પુદગલના લેગકત્વ રમણત્વને ત્યાગ કરીને સ્વ સ્વરૂપમાં રમનાર છે. તે જ મહાત્મા પૂજ્ય વખાણવા યોગ્ય જાણુ અન્ય ઉદ્દગલ ભેગી તે સંસારમાં ભુંડ જેવા એહું વિઠા ભક્ષણ કરનારા છે. તેમ જાણવું ! આત્મા કમપંકથી મુકત થતાં સવસ્તુઓ સ્વગુણ પર્યાય વિગેરે અનંત ગુણ પર્યાયને ભક્તા છે અને કેવલજ્ઞાન વડે સર્વને પ્રકાશ કરે છે. ૧૧૫ नटवद् भवगेहेऽस्मिन्, नाटितं चित्रचेष्टितैः ।। जातं निजात्मसामय, जाग्रदात्मा प्रभासते. ॥११६ ॥ અથ – હું આજ સુધી ભવરૂપ રંગ મંડપમાં નટની પિઠે અનેક પ્રકારની ચેષ્ટા પૂર્વક નાચે છું. હવે મેં મારું આત્મસ્વરૂપનું સામર્થ્ય જાણ્યું છે. તેથી જાગ્રતું થએલે આત્મા સ્વરૂપને પ્રકાશે છે. જે ૧૧૬ - વિવેચન–હું આજ સુધી અજ્ઞાનતા અને મિથ્યાત્વ આદિ પ્રમાદના ગે શુભાશુભ અધ્યવસાય કરતે આઠે કર્મના દલોને ક્ષણે ક્ષણે ગ્રહણ કરતે મહામોહરૂપ નટરાજની ઈચ્છાને આધિન થઈને નટની પેઠે સંસારૂપ રંગ ભુવનમાં નવા નવા રૂપને વિચિત્ર પ્રકારના આકારને સજતે તેમાં લયલીન બનીને અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટા ચેનચાળા કરતે નાચી રહ્યો હતે. શ્રી એગશાસ્ત્રમાં હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે, For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા श्रोत्रियः श्वपचः स्वामी पत्तिब्रह्मा कृमिश्वसः संसारनाटये नटवत् संसारी हन्त चेष्टते છે ? न याति कमां योनि कतमा वा न मुञ्चति, संसारी कर्म सम्बन्धादवक्रय कुटीमिव અથ –આ સંસાર રૂપ રંગમંડપમાં જ પિતપિતાના નવા નવા કર્મ વિપાકોના ઉદયને ભેગવવાને અર્થે તેના ઉદયકાલમાં એક વખત શ્રોત્રિય મહાબ્રાહ્મણ હતે. તે બીજી વારકુતરાદિના માંસને પકાવનારે ચંડાલ બન્યા હોય છે. કેઈવાર ધનપતિ તે કઈવાર નિર્ધન બને છે. કેઈવાર સ્વામી તો કોઈ. વાર સેવકકઈવાર બ્રહ્મા કેાઈવાર સૂક્ષમ કીડારૂપે બનીને નટની પેઠે નાચ નાચે છે. અનેક પ્રકારની યોનિમાં અનેક પ્રકારના વિચિત્ર નાટકને ધરતે અનંતકાલથી અનંતી વખત ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. અને મેહથી અનેક પ્રકારની ચેષ્ટાઓ અને ચેનચાળાઓ કરે છે. એવી કેઈ નિ નથી કેઈ સ્થાન નથી કે ત્યાં આ જ અનંતી વખત ઉત્પન્ન થયા અને મર્યા ન હોય. આમ કમના જેરથી સંસારી આત્મા અનેક શરીરને ભાડાની કેટલીથી પેઠે લેને મુકતે આજ પર્યત જમ્યા કર્યો છે. જ્યાં સુધી સ્વસ્વરૂપનું ભાન નહિ થાય ત્યાં સુધી અનંતકાળ પણ ભમશે જ. પણ મેં હવે મારું સહજ સ્વરૂપનું જ્ઞાન સદગુરૂની ઉપાસના કરતા પરમાત્માના ચરણના સેવા કરતાં મેળવ્યું છે. તેથી જાગતે થયેલ છું હું સહજ સામર્થ્ય વીય શક્તિને જ્ઞાતા થયે હેવાથી મારા સ્વરૂપને નિર્મલ બનાવીને જાગ્રત દશાની પ્રાપ્તિ વડે જાગતે થઈશા૧૧દા For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત यादृक् सम्यक् स्वरूपं मे, तादृग् ज्ञातं गुरोगिरा; अनादिकालमिथ्यात्व-स्वप्नं नष्टं समुत्थितः ॥११७ ॥ અથ–જેવું મારું સવરૂપ છે. તેવું મેં પૂજ્ય ગુરુદેવની વાણુ વડે જાયું તેથી અનાદિકાલનું મિથ્યાત્વ સ્વરૂપ મારું નષ્ટ થયું અને હું સમ્યગૂ ભાવે જાગૃત્ થ છું. ૧૧છા વિવેચનઃ–પૂજ્ય ગુરુદેવની ઉપાસના કરતાં સુદેવની પૂજા ભક્તિ કરતાં સંઘ ભક્તિ વાત્સલ્ય કરતાં વ્રત, તપ, જ૫ સ્વાધ્યાય કરતાં નવા નવા જ્ઞાનમય શાસ્ત્રોને અભ્યાસ કરતાં જે સમ્યમ્ જ્ઞાન અને પૂજ્ય ગુરૂદેવની કૃપાથી પ્રાપ્ત થયું છે તે વડે જડ ચેતન પદાર્થોના ગુણ ધર્મ સ્વભાવને બધ મલ્ય છે. તેને ગે મેં મારા આત્મસ્વરૂપને યથા સ્વરૂપે નિહાળ્યું છે. મને યથા સ્વરૂપે તે આત્મ અને પર દુગલ તત્વને સ્વભાવ વિભાવ સ્વરૂપને નિશ્ચય થયો છે. તેજ કારણથી અનાદિ કાલના મોહ માયામય મહા મિથ્યાત્વ જે સંસાર પરંપરાનું મૂલ હતું તે નષ્ટ થયું છે. અને હવે હું સમ્યક્ત્વ ભાવે આત્મસ્વરૂપમય નિત્યાનંદને ભક્તા બજો છું કહ્યું છે કે, सम्मदिीही जीयो तत्तरोरुइ आयभावरमणपरा। विसये भुजंतो विहु नो रज्जइ नो मज्जइ ॥१॥ - જેને ૩ પરત્વને યથાર્થ બોધ શ્રદ્ધા રૂચિય ભાવે થયો છે. તે સમ્યગુદષ્ટિ આત્મા કર્મના યોગે અનુકુલ વિષયમાં પડેલે હોય તેને ભેગવે છે. માતા અને અસાતાને For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ર૪ પણુ ભગવે છે પણ અનુકુલતામાં રાચતે કે વિશ્વમાં તદાકાર બનતે નથી પ્રતિકુલતામાં હાય વરાળ ખેદ કરીને નાશી જતે નથી પણ સમભાવે રતિ અરતિ વિના ભેગવે છે. તેમ મેં પણ સર્વ ભેગો પ્રત્યે સમત્વ ધરીને આત્મસ્વરૂપમાં રમણ કરવું તે નિશ્ચય કર્યો છે. જે ૧૧૭ आत्मस्वभावधर्म यं, साधयिष्यामि यत्नतः । वस्तुतः सिद्धरूपोऽहं, सर्वसिद्धिमहालयः ॥११८ ॥ અર્થ –આત્મસ્વભાવરૂપ ચૈતન્ય ધર્મ છે તેને હું પ્રયત્ન પૂર્વક સાધ્ય કરીશ જ કારણ કે હું વસ્તુ સ્વરૂપે સિદ્ધ સ્વ. રૂપ જ છું અને હું સર્વ સિદ્ધિઓનું મહાલય ભુવન છું. ૧૧૮ છે વિવેચન –જે આત્મસ્વરૂપને ધર્મ છે. તે સમ્યજ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગરૂપ આત્મામાં તદાભ્ય ભાવે સ્વરૂપ સંબંધથી કથંચિત અભેદરૂપે નિત્ય અપ્રગટ ભાવે રહે છે તેને પ્રગટ કરવા વ્યવહાર ધમ સુદેવગુર અને ધર્મનું સેવન કરવું જોઈએ. તેમાં દેવ તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા છે યોગશાસામાં કહ્યું છે કે, "सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः। तथा स्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वर; ॥ १॥ " જેઓ સર્વ જગતના સર્વ પદાર્થોના ગુણ પર્યાયના પૂર્ણ જ્ઞાતા હોવાથી સર્વજ્ઞ તેમજ રાગદ્વેષ મોહ માયા લોભ કામ અજ્ઞાન મિથ્યાત્વ કષાય નિદ્રા વિગેરે દેને For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સર્વથા ક્ષય કર્યો છે. ત્રણ જગતના લકે અને તેના સ્વામિ દેવ દેવેન્દ્ર મનુષ્ય માનવેન્દ્રોને પૂજ્ય તથા સર્વ દ્રવ્યો અને તેના ગુણ તેમજ જગતના સર્વ વાચ્ય પદાર્થોને જેવા સ્વરૂપે જોયા છે. અનુભવ્યા છે. તેનું તેવું સ્વરૂપ થયાર્થ ભાવે કરે છે તે દેવ કહેવાય પરમેશ્વર કહેવાય. તે અરિહંતે સર્વ કર્મને ક્ષય કરીને સિદ્ધ થાય છે. તે પરમાત્માઓ આરાધ્ય ભાવે હેવાથી દેવાધિદેવ પરમેશ્વર ભગવાન કહેવાય છે. 'महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः। सामायिकस्था धर्मापदेशका गुरवो मताः ॥१॥ અર્થ-અહિંસા સત્ય અચૌય બહાચર્ય અકિંચનતા રૂ૫ પાંચ મહાવ્રતને ધારણું કરનારા શુદ્ધ બેતાલીશ દોષ રહિત મળેલી ભિક્ષાવડે દેહને જીવન વ્યવહાર ટકાવનાર સર્વ પાપમય વ્યપારનો ત્યાગ પૂર્વક સામાયિકમાં વર્તનારા અને વીતરાગ સર્વ પ્રણિત ધર્મને યથાર્થ સત્ય ઉપદેશ આપનારા આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ અને સાધવીએ ગુરૂસ્થાનમાં સમજવા दुर्गतिं प्रपतत् प्राणिं धारणाद्धर्म उच्यते । संयमादिदेशविध, सर्वज्ञोक्तो मुक्तये ॥१॥ નરક તિર્યંચ આદિ દુર્ગતિમાં પતન પામતા પ્રાણીએને પડતાને રક્ષણ કરીને સદ્ગતિમાં પહોંચાડે તે ધર્મ કહેવાય. તે સંયમાદિ દશ પ્રકારે છે. ક્ષમા આર્જવ માદવ મૂકતતા તપ સંયમ સત્ય શૌચ અકિંચન બ્રહ્મચર્ય એ દશ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૫૧ પ્રકારને શ્રેષ્ઠ ધર્મ મુકિત માટે ઉપાદાને કારણે થાય છે. धातव्योऽयमुपास्योऽयमयं शरणमिष्यताम्, अस्यैव प्रतिपत्तव्यं शासन चेतनाऽस्ति वेत्। - જો તમે ચૈતન્યને ઓળખ્યું હોય શુદ્ધ ચેતના શક્તિ રૂપ સમ્યગ જ્ઞાન દશન ચારિત્રને પ્રગટાવ્યા હોય તે તમાં આ દેવગુરુ-ધર્મરૂપ ૨નત્રચિનું ધ્યાન-ઉપાસના કરો અને તે દેવગુરૂ અને ધર્મનું શરણ અને જ્ઞાન-શાસન સ્વીકારે તેથી તમને આત્માના શુદ્ધ સ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય ત્યારે તમે પોતે જ એવા નિશ્ચયમાં આવશે કે હું મારે આત્મ ધર્મ જે પૂર્ણ સચ્ચિદાનંદમય છે. તેને સાધીને પ્રત્યક્ષભાવે અનુભવું. કારણ કે આત્મા જ સહજ સ્વભાવે શિવકલ્યાણ સ્વરૂપ જ છે, यानन्दरुपं परमात्मतत्वं, समस्तसंकल्पविकल्पमुक्तम् । स्वभावलीना निवसन्ति नित्य,जानाति योगी स्वयमेव તત્તમ છે ?૨ | જ્ઞાન દર્શન યાત્રિમય જે આનંદાત્મક પરમાત્માનું વરૂપ છે. અને સર્વ સંકલ્પથી મુક્ત છે. તે સ્વસ્વભાવમાં નિત્ય લીને હવા પૂર્વક સ્વરૂપમાં નિત્ય વસે છે. તેવા વરૂપને ધ્યાન કરનાર ગીઓ સ્વયમેવ જાણે છે દેખે છે चिदानन्दमयं शुद्ध परापायनिरामयम्, अनन्तसुखसंपन्नं सर्वसंगविवर्जितम् || ૨ | For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૨ www.kobatirth.org આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત लोकमात्रप्रमाणोऽहि, निश्वयेन हियः । व्यवहारो देहमात्रेण कथयन्ति मुनीश्वराः Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૩॥ આત્મા ચિટ્ઠાન ક્રમય શુદ્ધ અને અપાયથી રહિત રાગથી હિત અને અનંત સુખથી યુક્ત તેમજ સર્વ સ`ગથી રહિત એવા આત્મા નિશ્ચયથી લાક પ્રમાણે વ્યાપક છે. છતાં વ્યવહારથી દેહ પ્રમાણે વ્યાપક છે. તેમ મહામુનીવરે જણાવે છે. તેમજ તે આત્મા સર્વ સંપત્તિ લબ્ધિ સવ` સિદ્ધિએનુ મહાન સ્થાન છે. તેમાં જરાપણ સશય નથી આત્મા અનેક સિદ્ધિ લબ્ધિઓનુ સ્થાન છે. चाराणाशी विषावधिमनःपर्यायसम्पदः, योगकल्पद्रुमस्यैता विकासिकुसुमश्रियः ॥ ૧૧૮ ॥ ચારણ, જંઘાચરણ, આશીવિત્ર લબ્ધિઓ છે. અવ ધિજ્ઞાની મન:પર્યાય જ્ઞાની વિગેરે ચેાગરૂપ કલ્પવૃક્ષની ઉપાસનાના વિકસ્વર પુષ્પાની શાભા છે. તે સર્વ લબ્ધિાની સિદ્ધિઓનું મહાન સ્થાન ચેાગ છે. आत्मा चैतन्यरूपोsहं, शुद्ध निश्चयतः स्मृतः आत्मवीर्य समाधाय, योगनिष्ठो भवाम्यहं. અર્થ :-~~ું આત્મા ચૈતન્ય સ્વરૂપ નિશ્ચયથી શુદ્ધ છું તેનું મને સ્મરણુ થયુ હાવાથી હું સ્વીય આત્મ વીને પ્રગટ કરીને ચૈાગને સિદ્ધ કરનારી થઈશ ॥ ૧૧૯ ।। વિવેચન :—હુ' ચૈતન્ય-જ્ઞાન દેશને ચારિત્ર વીય :~~ ઉપયોગ સ્વરૂપ આત્મા છું. પણ શરીર ઇન્દ્રિય મન ક રૂપ n‰° For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્મદર્શન ગીતા ૨૫ પુદગલ સમુહમય જડ પદાર્થ નથી. નિશ્ચયનયની અપેક્ષાઓ પરમ શુદ્ધ સત્તાથી છું. શ્રી ગીતા જણાવે છે કે, "अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते । આ ચૈતન્યમય આત્મા ઈન્દ્રિયેથી મનથી સંક૯પ વિકથી અવ્યક્ત-આગ્રાહ્યા છે. તેમજ સત્તા સ્વરૂપે સંગ્રહ નયની અપેક્ષાથી અવિકારી પણ છે. તેના સ્વરેપની કદાપિ પણ હાની થતી નથી પરંતુ અનાદિકાલના પર પુદ્ગલના સંબંધથી સત્વ રજસ તામસ પ્રકૃતિમય કર્મને સંગ હાવાથી મૂલ સવરૂપ માટીની મધ્યે રહેલા સુવર્ણની પેઠે અવ્યકત-અગ્રાહ્ય થયું છે. વાચકવર યશેવિજયજી જણાવે છે કે कर्म जीव च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् ।। કમની સાથે જીવને અનાદિકાલથી પાણી અને દુધની જેમ એકાકાર સંબંધ છે. તેને હસરૂપ વિવેકથી આત્મા ભેદ કરે છે. વસ્તુતઃ જ્યારે કર્મ તથા તેના ફલરૂપ શરીર મન ઈન્દ્રિ અને ભાગ્ય ભેગે મારા કે હું પણાથી મુકત થાય છે. ત્યારે મોક્ષ માની ગવેષણ કરી તેમાં જોડાય છે. એટલે થાંગના અભ્યાસથી મન અને કાયાને સંયમ કરીને વેગ નિષ્ટ થયેલે યેગી આત્મશકિતને પ્રગટ કરીને સર્વ મહાદિક કને ક્ષય કરી પરમાનંદને ભેંકતા થાય છે. હું પણ આત્મા હોવાથી તે માગે ગમન કરી સચ્ચિદાનંદને ભકતા દટા અન્યને અવશ્ય બનીશ જ છે ૧૧૯ છે अपूर्व योगसामथ्य, सर्वशास्त्रे प्रकीर्तितम् सर्वसंगं परित्यज्य, स्वात्मोत्कर्ष करोम्यहम् ॥१२० ॥ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૪ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અ—યાગનું અપૂર્વ સામર્થ્ય છે. તેમ ચવ શાસ્ત્રોમાં જણાવ્યું છે. તેથી હું આત્મા સ સંગના સપૂણ ત્યાગ કરી આત્માની ઉન્નતિ કરીશ. ૫૧૨ના Acharya Shri Kailassagarsuri Gyanmandir ' વિવેચન—યાગ એટલે માક્ષમાં સબધ કરાવે તેવી બે ક્રિયા હાય તેને ચાગ કહેવાય છે તેમજ મન વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે. પણ તે શુભ અને અશુભ એ પ્રકારે ડાય છે. મન વચન કાયાની જે અશુભ પ્રવૃત્તિ જીવેને સમયે સમયે સાત વા આઠ ક્રમના સબધ કરાવે છે. તેવી ચાળ પ્રવૃત્તિના ત્યાગ કરીને આત્માને મોક્ષ માર્ગ માં ગમન કરાવે અથવા પહેાંચાડે તે ક્રિયા શુદ્ધ ચાગ કહેવાય છે. કહ્યું છે કે, મોક્ષેપોનનાવોનો' એવી યાગ પ્રવૃત્તિ. તે આત્મામાં તાદાત્મ્ય ભાવે કરાતી ડાવાથી તે શક્રયાને યાગ કહેવાય છે. ચેગ તે આત્મસ્વરૂપ જ છે. તેનુ સામર્થ્ય અપૂર્વ જ હાય તેમા જરાણુ આશ્ચર્ય નથી જ. આત્મા શુદ્ધ પ્રવૃત્તિ કરતા આત્મસ્વરુપ ચાગને આરાધતા મારૂદેવી માતાની પેઠે ગજ સ્કંધ ઉપરજ ચાગ શકિતના વિકાશ કરતાં સ કમ ના સમુહનું દહન કરીને અપૂર્વ યાગથી માક્ષની પ્રાપ્તિ મેળવી છે. આત્મામાં સહજભાવે સત્તાએ અપૂર્વ વીય-સામ રહેલુ છે. તે ક ના ક્ષય થતાં પ્રગટ થાય છે. શ્રી હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે, अहो योगस्य महात्म्यं प्राज्यसाम्नाज्यमुद्वहन् । अवाप केवलज्ञानं भरतोऽपि भरताधिपः । અહેા આશ્ચય છે ચાગનું સામર્થ્ય તે જુવે. માટ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્મદર્શન ગીતા સામ્રાજયને ધારણ કરતા ભરત દેશનું રાજ્ય ભાગવત મહારાજા ચક્રવતિ' ભરત સ` સગને ત્યાગ કરતાં આરિશા ભુવનમાં યાગની આરાધનાથી કેવલ લક્ષ્મીને પ્રગટ કરી હતી હું પણુ. સ જડ ચેતન વગેરે ધન્ય ધાન્ય પુત્ર પુત્રી કુટુંબ સ્રો મિત્ર વિગેરે પરિવારના સંગ ત્યાગ કરીને અભ્યંતર ભાવે કષાય રૂપ રાગ દ્વેષ વિગેરેના રાગ સંબધ છાડીને એકાંતમાં આત્માના સ્વરૂપની શુદ્ધતાકારક આત્મ સામને પ્રગટાવીને ધ્યાન સમાધિયાગવડે આત્માની ઉન્નતિને સાધીશ. ઉત્તરાધ્યયનમાં કહ્યુ છે કે } धणेण किं धम्मपुराहिगारे सयणेण वा कामगुणेहिं चैत्र; समणो भविसामो गुणोहधारी, बहिं विहारा अभिगम्म મિવું ? ।। न तस्स दुक्खं विभजन्ति नाइओन मित्तत्रग्गा न सुआ न बान्धवा इकोसयं पच्चणुद्दो दुक्खं कत्तारमेव अणुजायकम् ॥ २ ॥ જે આત્મા ધમ–માક્ષનગર તરફ ગમન કરનારો છે. તેને ધનધાન્ય કે કામગુણે શુ' કામમાં આવવાના છે. ? તેથી તે સના સંગ સ ંબંધ તથા મેાહ રાગ અને દ્વેષના ત્યાગ કરીને જ્ઞાન દન ચારિત્ર વીય ઉપયાગ રૂપ આત્મગુણ્ણાના સમુહને ધારણ કરનાર–પ્રગટ કરનારા અહિંસા સત્ય અચૌય પ્રાચય અપરિગ્રહતા સમિતિ ગુપ્તિ જ્ઞાનાદિ આચારમય ચારિત્રને ધારણ કરીને શ્રમણ થઈશ બાહ્ય સ સંગના શરીર ઇન્દુિયુના સુખની લાલચ છેડી દઇને ઘરઆરના ત્યાગ કરીને વિહાર For Private And Personal Use Only k Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ . ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત કરીશ પણુ તેમાં હું મારા આત્માને દુઃખ છે તેવું નહિ માનુ. કારણ કે જે જીવે શુભ વા અશુભ કર્મ કર્યાં છે તેના વિકાશ કે વિનાશ મિત્રા પુત્રા બાંધવા કે કાઈ કાંઇ કરી શકતા નથી જ. તે સ સંગના ત્યાગ કરીને આત્મધ્યાનમાં વીય'ખલને ઉત્કૃષ્ટતા પૂર્વક પ્રગટ કરીને મેહાર્દિક સ કર્મીના આવરાના વિનાશ કરીને આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ દશાને પ્રગટાવીશ જ. શ્રી હેમચંદ્રાચાય પ્રભુ ચોગાનમાં જણાવે છે કે. बहिरन्तश्च समन्तात् चिन्ता चेष्टा परिच्युतो । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ ૨ ॥ બાહ્ય શરીર અને અભ્યંતર મનની સ ચેષ્ટારૂપ ક્રિયાના ત્યાગ કરીને એક પરમાત્મ સ્વરૂપમાં અભેદ ભાવે તન્મય એકાગ્રતાને પ્રાપ્ત થયેલે યાગી ધ્યેયમાં અભે ભાવમાં લીન થયા છતાં આન ંદધન યોગીરાજની પેઠે ઉન્મની તાવને પામે છે. અને આત્મસ્વરુપની ઉત્કૃષ્ટતાને સાધે છે. व्यक्त्याऽसंख्य प्रदेशैर्हि, जीवोऽहं सर्वधर्मभाक; नित्यानन्दनिधानोsहं, बाह्यानन्दं त्यजाम्यहम् ॥ १२१ ॥ અર્થ :વ્યકિત ભાવે હું આત્મા અસંખ્યાતા પ્રદેશ વડે યુક્ત અને જ્ઞાનાદિ સર્વ ધર્માંના ધારક છુ. તેમજ નિત્ય આન'żના નિધાન એવા હું બહારનેા સવ આનંદ છે તેને ત્યાગ કરૂ છું ૫ ૧૨૧ ૫ વિવેચનઃ—હું જીવ આત્મા વ્યતિથી અસંખ્યાતા For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૫૭, પ્રદેશમાં વસનારો છું. પ્રત્યેક પ્રદેશ અનંતજ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયોગ આદિ આત્મધર્મને ધારણુ પાલક છું. यत्र जीवादयो वर्तन्ते सलोक असऽख्यप्रदेशप्रमाणः (નયચક્ર) લેકમાં જીવાદિ દ્રવ્ય જ્યાં વર્તે છે. તે પ્રત્યેક જી કાકાશ પ્રમાણે અસંખ્ય પ્રદેશમાં વસે છે. અને તે સર્વજ્ઞાનાદિ ધર્મના ધારક છે. चेतना लक्षणो जीवः तत्र चेतना च ज्ञानदर्शनोपयोगीअनन्तपर्याय परिणामिक कर्तत्वभोक्तृत्वादिलक्षणो जीवास्तिकायः (નયચક) જીવ ચેતના લક્ષણવંત છે. તે ચેતના એટલે વસ્તુત્વને બેધ. શુદ્ધ નયથી જાણે અશુદ્ધ વ્યવહારનયથી શુભાશુભ સ્વ કર્મને કર્તા ભકતા જીવ છે. હું નિશ્ચય નથી સર્વ આત્મ ધર્મને કતાં ભેંકતા રૂપ વ્યાપારવંત છું. જ્ઞાનસારમાં યશોવિજયજી મહોપાધ્યાય વાચકવર જણાવે છે કે, "वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैषिते स्वतः।। વસ્તુ સ્વરૂપે અનંત જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ આત્મા સવભાવથી પિતાને પોતે જ પ્રકાશક થાય છે. આમ અનંત ધર્મને સ્વામી હોવાથી નિત્ય આનંદને નિધાન હું છું, આ યથાર્થ સમ્યમ્ સ્વરૂપને બેધ–થવાથી હું બાહા દષ્ટિવાળા વિષય ભેગના આનંદને તિલાંજલિ આપું છું. ત્યાગ કરૂં છું કહ્યું છે કે, जे परभावे रत्ता मत्ता विसयेसु पावबहुलेसु आसा पासनिबध्धा भमन्ति चउगईमहारने ॥१॥ ૧૭ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત - જે જીવે પર પુદગલ ભાવમાં રકત આશકત થયા છે. વિષય ભેગરૂપ દારૂનું મદિરાપાન કરીને મોહથી મત્તછકેલા છે. અને તે કારણથી અઢારે પ્રકારના ભયંકર પાપ કરી રહ્યા હોય છે. તે પાપ કર્મથી પિતાને અનુકુલ સર્વ સુખ સહિત બીજા સાધને સત્તા પ્રભુતા મળશે તે આશાથી બંધાયેલા હોવાથી આવા પાપકર્મ કરતા આ રૌદ્ર ધ્યાન કરતા કૃષ્ણાદિક ભયંકર વેશ્યાવંત થતા હોવાથી ચારગતિ ચોરાશી લાખ યોનિમાં નિરંતર ભમે છે. માટે બાહા પુગલ ભેગના સુખને ત્યાગ કરીને આત્મધમની ઉપાસનામાં વીર્ય ફેરવીને આત્માનંદને ભેકતા બનીશ એ ૧૨૧ છે देहमन्दिरसंस्थोऽपि, देहाद् भिन्नो न संशयः सत्तातः सिद्धरूपोऽहं, देहे जीव जिनेश्वरः ॥१२२ ॥ અર્થ–હું આત્મા દેહરૂપ મંદિરમાં વસતે છતાં પણ દેહથી સર્વથા ભિન્ન જ છું. તેમાં જરાપણ શંકા શંસય નથી જ અને સત્તાથી હું સિદ્ધ સ્વરૂપવંત છું, દેહમાં જીવ સત્તાથી જીનેશ્વર સ્વરૂપે વર્તે છે. ૧રરા વિવેચન–દેહ શરીર રૂપ મંદિરમાં હું આત્મા અનાદિકાલથી પરંપરાએ વાસ કરું છું, દેહને ત્યાગ કરીને છેડે સમય પણ રહ્યો નથી તે પણ હું નિશ્ચયથી તે જડ પુગલમય શરીર ઈન્દ્રિયે મન અને કર્મ આદિથી સર્વથા ભિન્ન જ છું, મારા અને તે પુદ્ગલના બનેલા શરીરાદિમાં સ્વભા. વગુણ ક્રિયા-પર્યાયને ભેદ પ્રત્યક્ષ અનુભવાય છે. તેમાં જરા For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદન ગીતા ૨૫e પણ સંશય શંકા કરવા જેવું નથી જ. શ્રી પરમપૂજ્ય યશવિજય વાચક ભગવાન કહે છે કે. परमानन्दसम्पन्न, निर्विकारनिरामयं, ध्यानहीना न पश्यन्ति निजदेहे व्यवस्थितम् । પરમાનંદની સંપદાવંત નિર્વિકારી નિરામય આત્મા પિતાના શરીરમાં સદા વિદ્યમાન હોવા છતાં પણ તેનું ધ્યાન નહિ કરનારા શ્રદ્ધા વિનાના નાસ્તિકોને તેના દર્શન થાય તેમ નથી જ પણ તે આત્મ સ્વરુપનું ધ્યાન કરનારા ગુરુની ઉપાસના તથા પરમાત્માની રુપસ્થ રુપાતીત ધ્યાનથી ભક્તિ કરનારાઓ તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરે છે જ જેવી રીતે नलिनं यथा नीरं, भिन्न तिष्ठति सर्वदा। अयमात्मा स्वभावेन देहे तिष्ठन्ति सर्वदा ॥ કમલ જેમ પાણીમાં રહે છે. છતાં પાણીથી નિર્લેપ છે. તેમ આત્મા પણ કમોગથી દેહમાં વસતે છતાં પણ દેહથી જુદા સ્વભાવથી રહે છે, આત્મામાં સર્વ ગુણે પર્યાથી યુક્ત અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીય અગુરુલઘુ આવ્યાબાધતા અનવગાહત્વ વિગેરે સિદ્ધ વરૂપ સત્તાથી રહેલા છે. તેમ આ દેહમાં જીવ સ્વરૂપની સત્તા વાગ્યતાથી જીનેશ્વર પણ થાય છે. जीवो वै शिवो जायते જીવને જ નિજ સ્વરૂપની પ્રાપ્તિ થયે શિવ મડેશ્વર બ્રહ્મ પરમાત્મા બને છે. મેં ૧૨૨ છે For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત सन्तो ज्ञानक्रियानिष्ठाः पूजयन्ति महेश्वरं; साम्यवारिकृतस्नाना, भक्तिपुष्पैर्यजन्ति हि. ॥१२३ ॥ અર્થ–સમ્યગજ્ઞાન ક્રિયામાં નિષ્ઠાવંત સંતે સમતારૂપશુદ્ધ જળથી અભિષેક કરીને ભક્તિ રૂપ પુથી મહેશ્વરની પૂજા કરીને આત્માનું સમર્પણરૂપ યજન કરે છે. ૧૨૩ વિવેચન-સંતે કે જેમણે સર્વ અઢાર પાપમય વ્યાપારને સર્વથા ત્યાગ કરેલ છે. તેવા સંત ગીશ્વર સમ્યગ્રજ્ઞાન સમ્યગદશન વડે સ્વ સ્વરૂપ અને પરપુદ્ગલ સવરૂપની વહેંચણી કરીને બાહા લૌકિક દષ્ટિને ત્યાગ કરવા પૂર્વક પાંચમહાવ્રત મલરૂપે અને આઠ પ્રવચન માતા પાંચ જ્ઞાનાદિ આચાર વિગેરે ગુણ શિક્ષારૂપ વ્રતને આરાધતા જ્ઞાનના શુદ્ધ અનુભવ પૂર્વક અપ્રમત્ત શુદ્ધ ક્રિયામાં નિષ્ઠાવાળા થયેલા ચગી મુનિવરો સમતા ભાવમય શુદ્ધ જલથી સ્નાન કરીને પવિત્ર થયેલા હેવાથી મહેશ્વર એટલે મહાન સમર્થ ઈશ્વર અરિહંતસિદ્ધ ભગવંતેના રૂપથ ધ્યાન વડે આત્મભાવમાં એકાગ્રતા પૂર્વક લીન થઈને આત્મ સમર્પણતા પૂર્વક ભાવ પૂજા કરે છે. અને તેમાં નવધા ભક્તિરૂપ પુષ્પોથી પૂજન કરે તે આત્મા પરમાત્મ સ્વરૂપને ભજે છે. તે માટે પરમ પૂજ્ય શ્રીયશોવિજયજી વાચકવર જણાવે છે કે, "ब्रह्माऽध्ययननिष्ठावान् परम ब्रह्म समाहितः॥ ब्राह्मणो लिप्यते नाधैनियागं प्रातिपत्तिमान् ॥ ८ ॥ બ્રા સ્વરૂપનું અધ્યયન કરનાર અને બ્રહ્મચર્યને દ્રવ્ય ભાવથી પાલનાર બ્રાહ્મણ મુનિ ભેગી જગતના કોઈ પણ પાપ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૬૧ કાર્યમાં જોડાતે નહી હેવાથી મન વચન કાયાની પૂર્ણ પવિત્રતા હોવાથી પાપથી જરા પણ લેખાતે નથી. અને આચારાંગ આદિનું અધ્યયન કરતા પવિત્ર પરમ બ્રહ્મનું ધ્યાન કરતે તેની ભાવનામાં એકત્વ ભાવે નિષ્ઠાવાન થતે છતે સર્વ જ્ઞાનાવરણાદિ મહાદિક કર્મને ક્ષય કરીને અભેદભાવે પરમ બ્રહ્મમાં લીન થાય છે. પરમાત્મા દશાને રૂપાતીત ધ્યાનથી પામે છે. જે ૧૨૩ यजन्ति ज्ञानदीपेन, शुद्धरूपफलेन च; परात्ममङ्गलप्राप्त्यै, कुर्वन्ति भावमङ्गलम्. ॥१२४ ॥ અર્થ-જ્ઞાનરૂપી દીપક વડે જે પરમાત્માને પૂજે છે. તેમજ શુદ્ધ સ્વરૂપમય ફલવડે પૂજા કરે છે. તેમજ આરતિ મંગલ-દીપક વડે પરમાત્માનું જે યજન પૂજન કરે છે. તે આત્માને ભાવ મંગલની પ્રાપ્તિ માટે થાય છે. ૧૨૪ વિવેચન –જે ધ્યાન યોગી આત્મ દર્શનની અભિલાષી હેવાથી સમ્યગ જ્ઞાન વડે સ્વ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યને જ્ઞાનાનુભવ રૂપ દીપક પ્રગટાવીને સર્વ બાહ્ય અને અત્યંતર આશ્રાને દુર કરતે બાહ્યાભ્યતરથી પવિત્ર થઈને પ્રભુ પરમાત્માને અને અંતરાત્માને એકત્વ ભાવે નિરખતે પરમાત્મા સ્વરૂપમાં આત્મજ્ઞાન રૂપને સમર્પે છે. એટલે આત્મ અર્પણ રૂપે પૂજક કહેવાય છે અને આત્માના શુદ્ધ નિરાવર્ણ સ્વરૂપ જે પરમાનંદમય ફલ રૂપ આત્મ સ્વરૂપને અભેદભાવે પરમાત્માના ચરણમાં સમપે છે. વળી આત્માની પરા-શ્રેષ્ઠ દશાને પ્રાપ્ત કરવાને મંગલમય ઉદેશ રાખીને જે ભાવગુણ સ્તવના રૂપ પદસ્થ ધ્યાન રૂ૫ ભાવ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિક્ત વિવેચન સહિત મંગલમય મંગલ દીપક પ્રગટાવીને આત્મ સ્વરૂપને પરમાત્મ ભાવમાં એકત્વ કરીને સમર્પે છે. તે અવશ્ય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જ થાય છે જ્ઞાનસાર ભાવ પૂજા પ્રકરણમાં स्फुरन् मङ्लदीपं च स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तोत्रिक संयमवान् भव ॥ જ્ઞાનાનુભવમયદેદિપ્યમાન મંગલરૂપદીપકને પરમાત્માની સન્મુખ સ્થાપન કરીને એગ ત્રણની શુદ્ધતારૂપ સંયમમય નૃત્ય વડે પરમાત્માનુ રૂપસ્થ ધ્યાન રૂપ વાજિત્રિક વગાડતા ધ્યેય જે પરમાત્મા રૂપસ્થ ભાવનું ધ્યાન અને ધ્યાતારૂપ આત્મા એકત્ર અભેદભાવે ધ્યાન થવા રૂપ ધ્યેય ભાવમંગલ દીપક પૂજાને કરીને તું પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કર. છે ૧૨૪ . वादयन्ति परप्रेम्णा, सत्यघंटा मुहुर्मुहुः समाधौ शुद्धतां प्राप्ताः परात्मानो भवन्ति हि. ॥ १२५ ॥ અથ:- શ્રેષ્ઠ પ્રેમરૂપ વાજિંત્ર અને સત્યરૂપ ઘંટાને વારંવાર વગાડતે તું આત્મ સમાધિમાં શુદ્ધતા પ્રાપ્ત કર. જેથી તું પરમાત્મા ભાવને પ્રાપ્ત કરીશ. ૧૨પા વિવેચન – જગતના સર્વ જીવો મારા સમાન ગુણ ધમ સ્વરૂપવંતહેવાથી તેઓ અને મારામાં સમાનતા છે. તેથી કર્મના ગે ઉંચ નીચ કુલમાં આવેલા હેય ઉંચા કે નીચ કાર્ય કરતા હોય તે પણ સમાન ધર્મ સત્તાગત હોવાથી તે સર્વ પ્રાણુએ મારા બંધુઓ છે. તેમાં અને મારામાં કઈ ભેદ નથી. મારે For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીત પરમ પ્રેમથી આત્મ ભાવે તેમને માનવા તેમનું હિત થાય તેઓ ઉન્નતિને પ્રાપ્ત કરે તેવી સમ્યગજ્ઞાન વા દાનની ઘંટાથી ઉદ્ઘેષણ કરવી. વારંવાર તેમને આત્મધર્મમાં જોડવા. તેવી સત્યતામય આમ ઉપદેશ ૨૫ ઘંટા વારંવાર દેશદેશ વગડાવવી જોઈએ તે વસ્તુતઃ પરમાત્માની ઘંટારવ પૂજા છે. અને તે મૈત્રી પ્રેમ ભાવનાથી આત્મ સમાધિમાં અપૂર્વ શુદ્ધતા પ્રાપ્ત થાય તે પરમાત્મભાવને પ્રાપ્ત કરાવે છે. શ્રી યશવિજય મહેપાધ્યાય જ્ઞાનસારમાં જણાવે છે કે, उल्लस-मनसः सत्य घण्टा वादयत स्तव । पूजाभावरतस्येत्थं, करकोडे महोदयः ॥ ७॥ આમ ભાવ પૂજામાં માનસથી અત્યન્ત ઉલાસને પામતે આત્મા સત્ય મને લાસમય ઘંટનાદને વગાડતે સત્ય આત્મા સ્વરૂપમાં પરાયણ થયે છતે પરમાત્માના સ્વરૂપમય એકત્વ ભાવ પામે છે. તેને આત્મસ્વરૂપની સર્વ શક્તિ વીર્યને પૂર્ણ પ્રકાશ થવાથી આત્માને મહદય એક્ષપ્રાપ્તિમય શક્તિ હાથમાં આવેલી જણાવી. એટલે આત્મા સમભાવમય શુદ્ધ સમાધિમાં પરમાત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરનારે થાય છે જ. साकारं च निराकारं, सत्तातो व्यक्तितः स्वयं आत्मरूपं सदा रम्यं, पारं हि नैव प्राप्यते. ॥१२६ ।। અથ:–આત્મા સત્તાથી નિરાકાર છે. અને વ્યક્તિથી સાકાર સ્વયં પિતે છે. તેનું સ્વરૂપ સદા આનંદદાયક છે. તેના સ્વરૂપને કોઈ પણ પાર પામી શકતું નથી. ૧૨૬ાા For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વિવેચન-આત્મા કર્મ સંયોગથી અનાદિકાલના પ્રવાહથી વ્યક્તિ રૂપે નવા નવા શરીર ઈન્દ્રિય કર્મ મન પુદ્ગલે વિગેરેમાં ક્ષીરનીરની પેઠે પ્રાયઃ એકાકારતા પામેલો હોવાની અપેક્ષાએ સાકાર-આકારવંત છે. તેમજ તેના સહજ મુખ્ય સ્વભાવને વિચાર કરતાં રૂપ રસ વર્ણ બંધ સ્પર્શ શબ્દ લઘુ ગુરુ વિગેરે જે પુદગલ ધમને સ્વરૂપથી તેમાં અભાવ હોવાથી અને આત્માને જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપગ રૂપગુણે આકાર વિનાના હેવાથી આત્મા નિરાકારતા સ્વરૂપની સત્તાથી પણ છે. તેમજ સર્વ કર્મને ક્ષય થતા પરમ શુદ્ધ આત્મ સ્વરૂપ વ્યક્ત ભાવે પ્રગટ થાય છે. તે જ રૂપ આપણું સંસારીનું શરીર કર્મ ઈન્દ્રિય વિગેરેના સહકારથી ચારગતિમાં રહેલા સર્વ પ્રાણુંએનું વ્યકિતભાવે સાકાર રૂપ હોય છે. અને સત્તાની અપેક્ષાથી મૂલ આત્માના સ્વરૂપની અપેક્ષાથી નિરાકાર છે. તે આત્મારૂપ નિજ સત્તા વડે સદા આનંદ આપનારું સુંદર છે. તે આત્મા સ્વરૂપનું વર્ણન કરતાં કોઈ કેવલી તેને પાર પામી શકતા નથીજ. ગીતામાં જણાવે છે કે, नान्तोऽस्ति मम दिव्यानां विभूतिनां परंतप ।। આત્માની જે દીવ્ય મહાશક્તિઓ વિભૂતિઓ રહેલી છે. તેને કોઈ પણ અંત એટલે સંખ્યાનું માપ કાઢી શકે તેમ નથી. તે ૧૨૬ रजस्तमोविनिर्मुक्त, निर्भयं च निरामय रूपातीतंच निस्सङ्ग, ब्रह्मरूपं मदीयकम्. ॥१२७ ॥ અર્થ - રાજસ તામસ રૂપ જે પ્રકૃતિએ છે. તેથી For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૬૫ મુક્ત થયેલા એવા મારૂં ભય અને રોગવિનાનું સંગવિનાનું રૂપાતીત-રૂપવિનાનું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે. ૨૭ વિવેચન :- આત્માનું સહજ વરૂપ સત્તાગત ભાવે પુદ્ગલ રૂ૫ રાજસ તામસ અને સત્વરૂપ ત્રણ પ્રકૃતિ વિનાનું છે. 'सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसम्भवा । निबध्नाति महाबाहो देहे देहिनमव्ययम् ।६। હે મહાબાહુ! સત્વ રાજસ તામસ એ રૂપ ત્રણ પ્રકૃતિ ના ગુણે દેહિ આત્મા દેહમાં વસતે છતે સત્તાથી અવિનાશી હોવા છતાં અનાદિ કાલના મિથ્યાત્વ અજ્ઞાન આદિ દેશના યેગે ઉપજાવે છે. તેમાં રજસ પ્રકૃતિથી પુદ્દગલ મયવિષય ભેગના રાગથી તેની પ્રાપ્તિની અત્યન્ત તૃષ્ણ વડે અશુભ કર્મને બંધ કરે છે અને તામસથી અજ્ઞાન મેહ પ્રમાદ આળસ નિદ્રા કરતે અશુભ કર્મ બાંધે છે. તથા સવપ્રકૃતિથી તપ સંયમ જ્ઞાનાભ્યાસવંત હોવાથી દેવગુરૂ ભક્તિ કરતે નવા જ્ઞાનને પ્રાપ્ત કરતે સાતા વેદનીય શુભ કર્મને બંધ કરે છે. તેમજ આત્માને નિર્મલ પ્રકાશ કરે છે. ગીતામાં જણાવ્યું છે કે, " रजो रागात्मकं विद्धि, तृष्णासङ्गसमुद्भवम् ,॥ तमस्त्वज्ञानजं विद्धि, मोहनं सर्वदेहिनाम् , प्रमादालस्यनिद्राभिः, तन्निबध्नाति भारत । જસ રાગ રૂપ હોવાથી જી રજસ વડે પાંચ ઇન્દ્રિ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત યના વિષયના ભેગમાં પ્રેમ કરીને તેની પ્રાપ્તિની તૃષ્ણ કરતોતિય“ચ યોનિનું કર્મ ઉપજે છે, તેમ તામસ પ્રકૃતિવાળો અજ્ઞાન મેહ આળસ પ્રમાદ નિદ્રાને ભગવતે આ રૌદ્ર ધ્યાનથી નરક તિર્યચનિમાં જવાયેગ્ય અશુભ કર્મ પ્રકૃતિને બાંધે છે. અને સત્વ પ્રકૃતિવંત માયાવિનાને સરલ હોવાથી દેવ ગુરૂ ધર્મની ભકિત કરતે પવિત્ર જ્ઞાન વડે આત્મ સ્વરૂપને પ્રકાશ પામતે શુભ કર્મને સાતવેદનીય કર્મને બંધ બાંધે છે. દેવાયુષ્યને ગીતામાં કહ્યું છે કે, "तत्र सत्वनिर्मलत्वात्मकाशकमनामयम् । सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चाऽनघ । એમ હે નિષ્પા૫ અને સરલતાવડે માયા રહિત હોવાથી ગુરૂની ઉપાસના કરતાં જ્ઞાનની પ્રાપ્તિ સાથે ઈન્દ્રિય સંયમ કરતે સર્વ જીવેની અહિંસા પાળતે, રોગ વિનાને થયે છતે સુખ પૂર્વક સાતાથી ભેગવાય તેવા શુભ પુણ્ય કમને બાંધતે આત્મસ્વરૂપને પ્રકાશ પામે છે. અને નિરંતર આત્મ સ્વરૂપનું પદસ્થ પિંડસ્થ રૂપસ્થ ધ્યાનવડે આત્માને ત્રણે પ્રકૃતિથી રહિત કરીને શુદ્ધ પરમાત્મ સ્વરૂપ નિર્મલ નિરામય રંગરહિતચિરંજીવ બનાવે છે, શરીર ઈન્દ્રિય મન કમને ક્ષય કરીને પરમાનંદને પ્રત્યક્ષ ભક્તા બને છે. તેથી તે રૂપથી રહિત રૂપાતીત અને કમદિના સંગ-સંગ વિનાને થયે છતે શુદ્ધ પરમ બ્રહ્મ સદાશિવ બને છે. હું પણ નિજ સહજ સ્વભાવથી શુદ્ધ બ્રહ્મ સત્તા એ જ છું ૧૨૭ अहं त्वं नैव यत्राऽस्मि, दुःखवल्लिन यत्र च, नचायुर्योनिप्राणांश्च, तद्धाम परमं मम ॥१२८ ॥ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૬૭ અથ –જ્યાં હું અને તેને ભેદ નથી. જ્યાં દુખ વેલીની પરંપરા નથી. જ્યાં આયુષ્યની મર્યાદા નથી. નિ નથી પ્રાણે નથી તેવું પરમ ધામ મારૂં છે. ૧૨૮ વિવેચન – સંસારમાં પ્રાણીમાત્ર કર્મના સંબંધ સદા બંધાયે હોવાથી મોહના જેરથી જે પૂર્ણ કરેલા શુભાશુભ કર્મના ફલરૂપે પ્રાપ્ત થયેલા શરીર ઈન્દ્રિયે મન વિગેરેમાં અજ્ઞાન મેહ મિથ્યાત્વવડે જીવ હું ગોર છું. કાળો છું. આ રાજ્ય ધન સ્ત્રી દાસ સર્વે મારું છે. હું ઉંચ મહા બ્રાહ્મણ આચાયર છું, તું નેકર શિષ્ય કે ગુલામ છે. તે ભેદ જ્યાં કર્મ શરીર ઈન્દ્રિય નથી, તેવું જે ક્ષેત્ર હેય તેમજ દુખની પરંપરાને જ્યાં સર્વથા અભાવ છે. તે પરમધામ મારું જ છે. તેથી અન્ય શરીર અને કર્મ છે. તે જ દુઃખનું કારણ છે. તેને ત્યાં અભાવ હોય ત્યાં દુઃખની અંશ જેટલી પણ સત્તા રહેલી જ નથી, તેમજ સંકલ્પ વિકલપને અભાવ થતાં નવા કમ બંધને અભાવ થવાથી આયુષ્ય અને પ્રાણેને પણ બંધ કે સત્તા નથી, સર્વ અહિંયાં ત્યાગ કરીને પરમ શુદ્ધ થયેલ આત્મા બ્રહ્મ સ્વરૂપ પરમાનંદ મેળવે છે. તે જ મારૂં સહજ ધામ અને સ્થાન છે તે માટે પાયે જણાવે છે. उपाधिजनिता ये ये भावा जन्मजरादिकाः तेषां निषेधेन सिद्धरुपं परमात्मनः ॥ १ ॥ જે જે કર્મ સગી રાગદ્વેષની પરિણતિથી આઠ કમના વિકાર યોગે જન્મવ, બાલવ, યુવાનત્વ, વૃદ્ધત્વ, રંગ, વ્યાધિ, For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “૨૬૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ચિંતા, કુટુંબકલહ, શત્રુનું બલ વિગેરે ભાવે આત્માને મેહજન્ય ઉપાધિથી થાય છે. વસ્તુતઃ આત્મા નિશ્ચયભાવે તેથી ભિન્ન છે, સર્વ પદુગલિક ભાવેને ત્યાગ થવાથી જ પરમ શુદ્ધ સ્વરૂપ બાકી રહે તે આત્માનું સહજ શુદ્ધ સ્વરૂપ છે. તેવા પરમાત્માએ મુક્તિમાં વસે છે. તે કેવા છે તે જણાવતાં કહે છે કે જ્યાં જન્મ મરણ આદિ પુગલને ગ્રહણ મેચન રૂપ વ્યાપાર નથી સહજાનંદ ભગવાય છે. તે જ આત્માનું છેવટનું શાશ્વત ધામ છે. પરમાત્મતિમાં પૂજ્યશ્રી જણાવે છે કે, यतो वाचो निवर्तन्ते, न च मनसो गतिः। शुदानुभवसंवेद्यं तद्धाम परमात्मनः ॥१॥ અથ–જેનું સ્વરૂપ કહી શકાય તેવું નથી મન પણ તેના સ્વરૂપને બેધ પામી શકતું નથી એક માત્ર શુદ્ધ અનુભવ વડેજ રૂપાતીત ધ્યાનયેગે પ્રાપ્ત થાય છે. તેમજ અનુભવથી જેનું સ્વરૂપ જણાય છે. તે પરમ ધામ પરમાત્માનું છે. વળી ગીતા જણાવે છે કે, निर्मान मोह जित संगदोषा अध्यात्मनित्या । विनिवृत्तकामा द्वन्द्व विमुक्ताः सुखसंक्षे । गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥ १ ॥ न तद् भाष यते सूर्यो न च शशांको न पावकं ॥ .. यद् गत्वा न विवर्तन्ते तद् धामं परमं मम । For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા માન. માહુ જેને નથી અને સગા સંધી મિત્રાદિના સંગ અથવા કર્માંરૂપ મેહુમય મમતાના ભાગવૃત્તિના સંગ જેમણે સદા મનથી દૂર કર્યાં છે. વળી સત્તા અધ્યાત્મ ભાવમાં વર્તતા છતાં સર્વ પુટ્ટુગલ સુખની આશાઓના ત્યાગ કર્યાં છે. રાગદ્વેષ રતિ અતિ સુખ દુઃખ શત્રુ મિત્ર વિગેરેના ત્યાગ કરીને પુછુ જાગૃત્ થયેલા આત્મજ્ઞાની ચાગીએ અવશ્ય મેાક્ષની અવિચલિત લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. માક્ષને પામે છે. કે જ્યાં સૂ` ચન્દ્ર કે અગ્નિ પેાતાનુ કાર્ય કરી શકતા નથી વળી જે સ્થાનને પામીને ચૈાગી પાછે સંસારના આવમાં પડતા નથી તેવું પરમ પવિત્ર સહજાનંદમય મારૂ` આત્મ સ્વરૂપનું સહેજધામ છે. તેમજ સર્વ કર્મના સખીજનાશ થયેલા ડાવાથી તેવા ક ખ ધના અભાવ થાય તેથી આયુષ્ય ચારગતિ દશપ્રાણની ઉત્પત્તિ કે વિનાશ પણ નથી જ. જ્યાં કનું ખીજ હાય ત્યાં જ શુભ કે અશુભ કર્મીના અંધન અને માક્ષની પરપરા ડ્રાય છે. પરમાત્માઓ સિદ્ધ સ્વરૂપ હાવાથી તેના સથા અભાવ જ છે. કહ્યુ` છે કે, अदेहा दर्शनज्ञानोपयोगममूर्तयः । आकालं परमात्मानः सिद्धा सन्ति निरामयांः । For Private And Personal Use Only ૨૯. શરીર રહિત જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપચાસથી યુક્ત છતાં અમૃત-આકાર અને કમ લેપ વિનાના સદા કાલ પરમાનદ્મનાભેતા સિદ્ધ પરમાત્માએ રાગ શાક રહિત નિશમય વર્તે છે. ! ૧૨૮ ॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૦ મા. ઋદ્ધિસાગરસુકૃિત વિવેચન સહિત निर्देश्यं क्षायिकं भव्यं भव्याऽभव्यस्वभावकम् आधिव्याधिविनिर्मुक्त, तन्मे स्थानं सनातनम् ॥ १२९ ॥ અર્થ - વૈશ્યા ગિનાના તથા સુંડર ક્ષાયિક ભાવ વત તથા ભવ્યાલચૈત્ર સહજ સ્વભાવવાળા આધિવ્યાધિથી સદા મુકત એવુ સિદ્ધ પરમાત્માનું અને મારૂં સ્થાન છે. વિવેચન :- સંસારી આત્મા કૃષ્ણે નીલ કપાત તેજો પદ્મ શુકલ લેશ્યા ત હાય છે. જ્યાં સુધી શુભાશુભ મનને વ્યાપાર થાય ત્યાં સુધી તે લેસ્યાની ઉત્પત્તિ વર્તે છે. શુભ કાર્ય કરનારાને તે પદ્મ શુકલ વૈશ્યા હાય છે. અશુભ કાર્ય કરનારાને નરક ગામી જીવને કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યા હૈાય છે. તેના મેાક્ષ સ્થાનમાં અભાવજ છે. તેમજ સ કમ આવરણાના ક્ષય થવાથી અનંત જ્ઞાન દન ચારિત્ર વીર્ય નિરામાધવ અનંત જીવન અનુરૂલઘુત્વ અનામિત્વ વિગેરે ક્ષાયિક ભાવે સદા વર્તે છે. તેમજ ભવ્ય સુંદર અનેાપમ પરમાનદના ભક્તા છે. અચલ હાવાથી ભવ્યાભવ્યત્વ ભાવ પણ વર્તે છે. જેથી જે સ્વભાવ પ્રગટ થયેા છે તે અવિચલિત સદા શાશ્વત ભાવે વર્તે છે. તેમ કમ શરીર ઇન્દ્રિય મનને અભાવ હાવાથી સવ આધિવ્યાધિ ઉપાધિથી પણુ સદા મુકત જ છે. એવું જે સ્થાન સિદ્ધ પરમાત્માનું છે. તે જ સ્થાન પ્રાપ્ત કરવાની મારી સહજભાવે શિત હાવાથી સત્તારૂપે તે મારૂં ધામ અ ંતે છે. તેને હુ ભવ્ય હાવાથી જાગેલા ડાવાથી અલ્પ વખતમાં પ્રાપ્ત કરીશ જ. જ્યારે મારો તેવી જાગૃતિ આવી છે ત્યારથી હું અપુનઃ ધક થયા છે. ૫ ૧૨૯ ॥ ભાવ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૧ આત્મદર્શને ગીતા तत्माप्त्यर्थमुपास्योऽयं, सर्वतीर्थप्रकाशकः आत्माऽन्तगुणस्थानः यत्र सर्व हि मीयते. ॥ १३०॥ અથ – તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ જ્ઞપ્તિ માટે આ પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરવી. કારણકે તે સર્વ તીર્થોના પ્રગટ કરનારા છે. આત્મા અનંત ગુણેનું સ્થાનક હેઈને સર્વ જગતના પદાર્થોનું પ્રમાણ જ્ઞાન કરનાર છે. તે ૧૩૦ વિવેચન --તે આત્મ સ્વરૂપના અનુભવ પ્રાપ્ત કરવા માટે તે સર્વ દેષ મુક્ત સર્વ આત્મગુણ વ્યક્ત કરવા વીતરાગ પરમાત્મા અરિહંત સિદ્ધ રૂપ પરમ બ્રહ્મની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જે વસ્તુની આપણે જરૂર હોય તેની પ્રાપ્તિને અથે તેના પૂર્ણ કર્તાની પાસે જઈને માંગણી કરતાં મેળવી શકીએ છીએ. પણ વન વગડામાં પાણીની ઈચ્છાવાળા મૃગો મરૂ મરિચીની ઝાંઝવાના પાણીની ઉપાસના કરતા હવાથી સત્ય જલને લાભ નથી પામતા. તેમ આત્મ સ્વરૂપ જેઓનું મહામેહથી અવરાયું હોય તેવા શરીરને પશુ બળવાળા કેઈ ક્ષુદ્ર દેવની ઉપાસના કરવા લાગીએ તે તેમાં નાસીપાસ થવું પડે છે માટે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાના અથિઓએ પરમ બ્રહ્મ વીતરાગ દેવની જ ઉપાસના કરવી. જ્ઞાનસારમાં જણાવ્યું છે કે, "निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुपाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥१॥ સમ્યજ્ઞાન દર્શન ચારિત્રને પરમ પરમાર્થ જેમને પણ પ્રગટ થયે છે. તેવા પરમાત્મા વડે જેમાં શરીર ઈન્દ્રિય For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત મનના વિકારવંત ભાવનો અભાવ છે. અને વેદનીય કમને અભાવ હોવાથી નિરાબાધ બાધા-પીડાથી રહિત છે. મહ. અને જ્ઞાનાવરણ દશનાવરણ અને અંતરાય કમને ક્ષય થયે. હોવાથી જેમને ઉપદેશ પૂર્ણ પ્રમાણિક હોવાથી બાધ દોષ વિનાને હોય છે. તેવા મહાત્માઓ જ્ઞાનસાર રૂપ હેવાથી તેમની ઉપાસના કરનારા તેવા જ્ઞાન સારને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે જ સર્વ તીર્થરૂપ દ્વાદશાંગને તથા તેના ઉપાસક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ તીર્થને તે તીર્થકરે પ્રગટ કરે છે. તેની ઉપાસના કરનારને અહિંયાં પણ પરમ અહાદજનક મેક્ષ સુખની વાનગી પ્રાપ્ત થાય છે તેથી તે આત્મા અનંત ગુણેનું સ્થાન છે. જો કે હાલમાં સત્તા રૂપે ગુપ્ત છે પણ પરમાત્માની ઉપાસના કરનારા સર્વ કર્મને ક્ષય કરીને પ્રગટ કરે છે જ, અને સર્વ જગતના સર્વ પદાર્થો દિવ્યત્વ ગુણત્વ પર્યાયવ રૂપે અનંત છે. તેનું યથાર્થ ભાવે પ્રમાણુ જ્ઞાનને સમયે સમયે પ્રાપ્ત કરે છે. અને સ્વ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ કરે છે. કહ્યું છે કે. "एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टा! सर्वे भावा सर्वथा येन दृष्टा, एको भावः सर्वथा तेन दृष्ट ॥१॥ જે મહાપુરૂષે એક પદાર્થને દ્રવ્ય પર્યાય ગુણરૂપે સર્વ સ્વભાવથી જાણે છે તે મહાત્મા જગતના સર્વ પદાર્થોને પણ સર્વ સ્વભાવથી પૂર્ણ જાણે છે. જે સર્વ પદાર્થોને સર્વથા જાણે છે તે જ એક પદાર્થને પણ પૂર્ણ સ્વભાવથી જાણે છે. જે સર્વને સર્વથા જાણે છે તે જ એક પદાર્થ પણ પૂર્ણ સર્વ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શીન ગીતા ભાવથી જાણે છે. એટલે આત્મા પાતાના સ્વરુપને યથાર્થ શુદ્ધ થતાં સવના જ્ઞાતા પ્રમાતા સ્વરૂપ મણુ ભેગી આત્મદશી થાય છે. ૨૭૩ सम्यक् श्रुतेन संप्राप्यो देहस्थो चिनो जिनः कैश्विद् ध्यानक्रियानिष्ठै, - ज्ञनिभिर्दृश्यते प्रभुः ॥ १३१ ॥ અઃ— દેહમાં વસેલા ચિદ્ઘન જિન સમ્યગ્ શ્રુત જ્ઞાનથી જણાય છે. અને કેટલાક ધ્યાન ક્રિયામાં નિષ્ટ થયેલા જ્ઞાનીએ તે પ્રભુ આત્મ સ્વરુપ દેખે છે. ૫ ૧૩૧ ॥ વિવેચનઃઆત્મા કથી ઘેરાએલા હેાવાથી શરીર મન અને ઇન્દ્રિયનું ઘર કરીને તે અનાદિ કાલથી વસેલા છે. આમ હાવા છતાં પણ તેનુ ચિદ્ઘનત્વ પરમાત્મા જીનેશ્વર અને સિદ્ધની સમાન સત્તાએ શુદ્ધ ઠરેલ હાવાથી તે અપેક્ષાએ જીનેશ્વર સંગ્રહનયથી શુદ્ધ કહેવાય છે. જેમકે જાતિવત પથ્થરમાં જો સુંદર પ્રતિમા થવાની ચૈાગ્યતા હેાવાથી સત્તાએ ગૌણભાવે તે વસ્તુ તેમાં ગણી શકાય છે, ભવ્ય આત્મામાં અરિહંત સિદ્ધત્વ પામવાની ચૈગ્યતા સત્તાએ ગૌણ ભાવે રહેલી છે. તેથી અરિહ ંત તે આત્મા સ ંગ્રહનયથી કહી શકાય છે જ. સ ંવેગરગશાલામાં જણાવે છે કે, नाणार पंत गुणोववेयं, अरुवमणहं च लोगपरिमाणं । कत्ता भोत्ता जीवं मन्न हु सिद्धाणं तुलमिणं ॥ १ ॥ For Private And Personal Use Only અજીવ આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર વીય ઉપયાગ વિગેરે ગુણ પર્યાયની અનંતતાથી યુક્ત છે. અને નિશ્ચયનયી ૧૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પરહિત તથા પાપરહિત છે. તેમજ સત્તાથી લોકપ્રમાણ વ્યાપક છે. લેકમાં જે આકાશ ધર્મ અધર્મના જે અસંખ્ય પ્રદેશ છે. તેટલા જ પ્રમાણમાં આત્મા પણ અસંખ્ય પ્રદેશમય છે. તેમજ નિશ્ચયનયના શુદ્ધ સ્વભાવથી જ્ઞાનાદિ ગુણ પર્યાને કર્તા લેતા છે. વ્યવહારથી સંસારીત્વભાવે અશુદ્ધ હવાથી વકર્મ શરીર ઈન્દ્રિય મનને કર્તા ભક્તા છે. તે કર્મને અને તેને ફલને પણ તેજ ભક્તા છે. તે કર્મના આવરણથી યુક્ત હોવાથી દેહમાં વસે છે. તે પણ ચિત્ ઘન સ્વરૂપતા તેની સત્તાથી કાયમ જ છે. તે આત્મા શ્રુતજ્ઞાનને ચારિત્ર અને શ્રદ્ધાથી અભ્યાસ કરતાં જપ તપ ધ્યાન કરતા આત્મ સ્વરૂપના દયેય થઈને વ્યવહાર ધર્મની ક્રિયામાં એક નિષ્ઠાવંત થયેલો જીવ-ગી મુનિ ૫સ્થ વા રૂપાતીત ધ્યાન કરતે આત્મ સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરે છે. તેમ વીતરાગ કેવલી ભગવંતે જણાવે છે. ૧૩૧ છે संन्यासिना परं प्राप्यः, कुटस्थो निश्चलो विभुः, ममत्वमावसंन्यासा,दात्मा संन्यासवान् स्मृतः॥१३२॥ અથ–સંન્યાસીઓએ કુટસ્થ નિત્ય વિભુ એવા પરમાત્માને પ્રાપ્ત કરીને મમત્વ ભાવને સંન્યાસ કરવાથી આત્મા સત્ય સંન્યાસી થાય છે. જે ૧૩૨ ૫ વિવેચન –જેઓએ સંસાર ભેગ વૈભવનો લાભ લાલચને ત્યાગ કર્યો છે તે સ્ત્રી ધન કુટુંબ પુત્ર વિગેજેને ત્યાગ કરે છે. તેઓ સંન્યાસી કહેવાય છે. જે પુરૂષાએ ભાષા તૃષ્ણ અને કામાદિને ત્યાગ કર્યો હોય તે સંન્યાસી. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મર્ધન ગીતા ૨૭૫ હવે જેઓએ ઉપર જણાવેલી પુદગલ માયાથી બનેલ વૈભવ ભેગની લાલચને સંન્યાસ કરેલ હોય તેઓનું મન પરમાત્માના તથા આત્માના સ્વરૂપમાં શોધન કરવા તરફ વળે છે. તેને ગુરૂ પાસેથી જે અનુભવ થયો હોય તેને ધ્યાનથી ચેયમાં ઉતારતો સંન્યાસી યેગી ચતિ સાધુ સંતે દ્રવ્યત્વની અપેક્ષાથી આત્માનું અસંખ્ય પ્રદેશિત્વ ચારિત્ર વીય ઉપગ વંતપણું તે ગુણેથી સદા સત્તાવડે અવિચલિતત્વપશું હેવાથી કુટસ્થત્વ કહેવાય છે. એટલે કટ પટ શરીરાદિ જડ વસ્તુઓમાં જુદા સ્વરૂપમય ચૈતન્ય જ્ઞાનદશન ચારિત્ર વિર્ય ઉપગ ધર્મો છે તેથી આત્મા સ્વ સ્વરૂપી અવિચલિત હોવા છતાં સત્તાએ સર્વ લોક વ્યાપક વિભુ છે. ગીતા જણાવે છે કે. શ્રાવિકો પુછી જો શાશ્ચાક્ષર વ ા, क्षरः सर्वाणि भूतानि कुटस्थो, ऽक्षर उच्यते । આ જગતમાં બે પ્રકારના પુરૂષો-પદાર્થો છે. એક ક્ષર મળવું–વિખરવું-વિનાશ પામ એવા જડ પદાર્થોને પુદુગલ રૂપ એક પદાર્થવ ધવત્ જડ ભૂત રૂ૫ પુરૂષ ગણાવ્યો છે. બીજો અક્ષર કોઈપણ કાલે જ્ઞાન દશને ચારિ. ત્રાદિ ચૈતન્ય સ્વરૂપતા નાશ નહિ પામતી હોવાથી સ્વ સ્વભાવમાં નિજ સત્તાથી અવિચલિત હોવાથી અક્ષર નાશ નહી પામનાર એવે, છતાં કમને બળથી કુટ–એટલે શરીર તેમાં અનાદિકાલથી વસતે હોવાથી કુટસ્થ શરીરધારી આત્મા દ્રવ્યત્વ ભાવે અક્ષર જ છે, તેમજ જ્ઞાન શક્તિથી For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત સવ રાજ લેાકમાં રહેલા જડ ચેતન પદાર્થોના જ્ઞાતા હાવાથી સર્વે જ્ઞેય પદાર્થાંમાં જ્ઞાન શક્તિરૂપ જ્ઞપ્તિથી પણ વ્યાપક હાવાથી વિભુ છે. આત્મા પરમ બ્રહ્મનું સ્વરૂપ જોવા ઈચ્છતા પરમશુદ્ધ પરમાત્મા સ્વરૂપનુ માત્મા રૂપાતીત ધ્યાનવડે પ્રત્યક્ષ કરી શકે છે. શ્રીહેમચંદ્રાચાય પ્રભુ ચેાગશાસ્ત્રમાં જણાવે છે કે आत्मानमात्मना वेति मोहत्यागाद यथाऽऽत्मनः तदेव तस्य चारित्रं तज्ज्ञानञ्च दर्शनम् ||२|| આમાને આત્માજ જોઇ જાણી શકે છે પણ તે જ્યારે માહ અજ્ઞાન મિથ્યાત્વ મમતાના ત્યાગ કરે ત્યારેજ જાણી શકે છે. જેમ દુનિયામાં ચશ્મા ઝીણી વસ્તુને સ્થુલ કરી દેખાડે છે. તેમ આમાં નથી. આત્મા સ્વ શકિતથી માહાદના ત્યાગ કરે ત્યારેજ તે રૂપસ્થ રૂપાતીત ધ્યાનવડે જાણી સકે છે. તે ધ્યાતા ધ્યાન અને ધ્યેયના એકત્વ ભાવ થાય તે જ તેનું દર્શીન, તેમાં રમણતા, તેની વિચારણા રૂપ જે આત્મ પરિણતિ તેજ સાચુ ચારિત્ર જ્ઞાન અને દૃશ્યૂન છે. એમ સમજવુ તેનું દર્શન કરનારા તેજ સાચા સન્યાસી ફકીર યાગી સાધુ મહાત્મા સમજવા. ૫ ૧૩૨ निर्ममो निरहंकारी, निरासक्तो जितेन्द्रियः । ज्ञानगर्भित वैरागी, सिद्धभूमाय कल्पते ॥ १३३॥ અથ ઃ—જે નિ`મ હાય, નિરર્હ કારી હાય, નિરાશક્ત અને જિતેન્દ્રિય હાય તેના જે વૈરાગ્યભાવ તેનેજ જ્ઞાન For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ર૭૭ મર્ભિત રાગ્ય કહેવાય છે. તેજ વૈરાગ્ય સિદ્ધિ ભૂમિ માટે યોગ્ય ગણાય છે કે ૧૩૩ છે. વિવેચન –જે આત્માએ ભરત મહારાજની પેઠે શરીર ધન રાજ્ય સ્ત્રી અને ભેગને મમત્વ કે આ કાંઈ પણ મારું નથી. જે જડ અને ચેતન વસ્તુઓ મારી પાસે વર્તે છે. તે મારી નથી. આ શરીર અને મને પણ મારું નથી એવી રીતે મારાપણ રૂપ મમત્વને ત્યાગ કરી જે મદ અભિમાન તેને પણ ત્યાગ કરે છે તે સર્વ આત્મા નિશ્ચયનયથી સમાન છે. કઈ ઉંચે કે નીચે નથી જ. શ્રીમાનું યશોવિજયજી વાચકવર જ્ઞાનસારમાં જણાવે છે કે – अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेवहि नपूर्वः प्रतिमन्त्रो हि मोहजित ॥ હું અને મારું આવે મેહને “સદ મ” મંત્ર આખા જગતને આંધળું (સત્ય વસ્તુને પાસે છતાં પણ ન જોઈ શકે તેવું) બનાવ્યું છે પણ તે શસ્ત્રની સામે પરમાત્મા અરિહંત ભગવંતે “નાદું જ મન” આ શરીર ઈન્દ્રિયે મન તે હું સ્વરૂપે નથી તેમજ તે શરીર ઈન્દ્રિય મન દોલત વિગેરે જે ચક્ષુગોચર છે. અને કેટલુંક અચક્ષુગેચર અન્ય ઈન્દ્રિય પ્રત્યક્ષ થાય છે જેને હું આજ સુધી અંધ બની મારૂં માનતે હવે તે સર્વે વસ્તુ સ્વરૂપે મારૂં નથી તેમાં મારે કાંઈ લેવાદેવા નથી. આવા મંત્રને જાપ કરતાં સર્વ પ્રાણુઓ મોહને અવશ્ય જીતી શકે છે. તેથી તે પ્રતિમંત્ર સમજ. આવી રીતે અહંકાર મમકારને ત્યાગ કરીને ભેચ્યોની આસક્તિને ત્યાગ કરનારે અનુકુળ For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત પ્રતિકુળમાં તિ અરતિ નહિ માનનારે મુનિ અનાસકત થાય છે. "तिण संथारनिसलो नह रागदोस भय मोहो, जं पावइ मुत्तिसुह, कत्तो तं चकवट्ठी वि॥१॥ बायसहावविलासी; आयविमुद्धो वियोजिये धम्मे, नरसुरेसुविमसयविलासं, तुच्छं निस्सारं मन्नति ॥२॥ અથર–તૃણ કે ડાભના સંથારામાં બેઠેલ મુનિ મહારાજ કે જેમના રાગદ્વેષ અહંકાર મેહ માયા કપટ વિગેરે ચાલ્યા ગયા છે. તે જે મુક્તિનું સુખ પામે છે. તેની પાસે ચક્રવતિ ઈન્દ્ર નાગેન્દ્રનું સુખ કઈ પણ હિસાબમાં નથી જ, કારણ કે તે મુનિવર શરીરમાં વસતા હોય તાપ ટાઢ શરતી થાય થાય ભૂખ તરસ લાગે, પણ તે તે શરીરના ધર્મ છે. તેથી આત્મ સ્વરૂપને ભિન્ન ગણતા હોવાથી આત્મ સ્વરૂપના ધ્યાનમાં રમણતા કરનારા હેવાથી પૂર્ણ ભાવે તેની રમણતામાં જે આનંદ અનુભવાય છે. તેની પાસે નરેન્દ્ર સુરેન્દ્રના સર્વ ભેગવિલાસ તૃણ સમાન તુચ્છ સર્વથા સાર વિનાના તેમ પૂજે માને છે. તેથી સર્વ ઈન્દ્રિયોના જે વિકારી ભાવ છે. તેને સર્વથા ત્યાગ કરીને વિજિતેન્દ્રિય થયા છે. તેમને જે સ્વપર સવરૂપની વહેંચણી રૂ૫ વ્યાપાર તેજ વસ્તુતઃ સમગ્ર પ્રકારને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. તેજ સત્ય વૈરાગ્ય છે. તે જ વૈરાગ્ય સિદ્ધિરૂપવિભૂતિની પ્રાપ્તિ માટે થાય છે. જે ૧૩૩ છે साम्यभावस्थितो हंसो, न द्वेष्टि नैव काङ्क्षति भवे मुक्तौ समत्वं हि, माय सिदोऽभिधीयते. ॥ १३४ ॥ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૭૯ અર્થ –સામ્યભાવમાં સ્થિર થયેલ આત્મરૂપ હંસ દ્વેષ અને કાંક્ષા વિનાની હોય અને સંસાર અને મુક્તિમાં સમત્વને પ્રાપ્ત થયેલ આત્મા સિદ્ધ જ કહેવાય છે. ૧૩૪ વિવેચન –સમતામયભાવે–સ્વપરને ભેદ છેડીને જે વસ્તુ આત્માથી પર છે. તે ઉપર રાગદ્વેષ મારૂં તારું વિગેરે ભેદને ભૂલી જવું, અનુકુળ કે પ્રતિકુળ સંચામાં, સન્માન કે નિર્ભત્સનામાં સુખ કે દુઃખમાં આરોગ્ય કે રાગીપણામાં પણ સમત્વ રાખવું તે સામ્યવસ્થાવાળે આત્મા કહેવાય છે. સામાયિક વ્રત સાધુઓને પ્રથમ જ આપે છે. શ્રાવકોને પણ નિત્ય બે ઘડીનું સામાયિક કરવું તેમ ઉપદેશ્ય છે આત્માને સમતા ભાવમાં પ્રવેશ કરાવવા માટે ગીતામાં જણાવ્યું છે કે. "विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि, शुनिचैव श्वपाके च पण्डिता समदर्शिन। વિદ્યા વિનયથી યુક્ત સચારિત્રવંત પંડિતે ગાય, કુતરા ચાંડાલમાં પણ આત્મભાવની એક સમાનતાથી જોનારા હેય છે, તે મહાત્માઓ કેઈ ઉપર શત્રુ તથા મિત્ર ઉપર પણ વૈર પ્રીતિને પક્ષપાત નથી જ રાખતા. શાસ્ત્રોમાં જણાવે છે કે. वंदिज्जमाणा न समुल्लसन्ति, हेल्लिज्जमाणा न समुज्जलन्ति दन्तेन चित्ते न चलन्ति मुणी समुग्धा यय राग दासा ॥१॥ અથ–મહાત્મા મુનીવરે કઈ ભકતજન વંદન કરે તે તેથી ઉલાસ કે હર્ષ કરતા નથી. અને ઘણા નિંદા કરનારાઓ પ્રત્યે ક્રોધ નથી કરતા. પાંચ ઈન્દ્રિ અને કષાયનું For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત - - - દમન કરીને ચિત્તને સ્થિર કરે છે. અને સ્વ પ્રતિજ્ઞાથી જરા પણ ચલાયમાન થતા નથી કારણ કે તેમની રાગદ્વેષને સમ્ય રીતે નાશ કરે છે. તેમજ વિષયભેગ કે સાતા સુખની પણ કાંક્ષા ઈચ્છા નથી જ રાખતા કદાચિત સુંદર સૌભાગ્યરૂપ લાવણ્ય યુક્ત યુવાનબાળા સેવા કરવા ઈચ્છે વા સુંદર વસ્ત્રોની કે ભેટ કરે અથવા સ્વાદુ મિષ્ટાન્ન પકૂવાન વહાવે અથવા સુંદર સંગીતના ગાયન નૃત્ય કે પિતાની સ્તુતિએ ગવાય તે પણ સમત્વ ભાવવંત મુનિઓ તે કામ ગુણે વિષયની ભેગની અનુકુલતામાં રાચતા નથી કે તે ઉપર ઠેષ પણ કરતા નથી. એવી રીતે કામ ભેગથી વા સર્વ સંસાર મેક્ષની ઈચ્છાથી હિત થયેલા એવા મુનિવર તપ ઉપધાન (ગ)માં નિરંતર પ્રવૃત્ત હોવા છતાં શિયળશીલ ગુણમાં સ્વ આત્મ ધમમાં નિત્ય પ્રેમવત સાધુ પુરૂષ હોય છે. આમ સર્વ સંસારના સુખ દુખમાં અને મોક્ષ સુખમાં પણ ઈછા વિનાના હોવાથી સમત્વ ભાવે રહેલા મુનિવરે સહજભાવે આજ શરીરમાં રહેવા છતાં જીવન મુકત ગણાય છે. સર્વ આત્મધર્મ કાર્યોને સાધ્યા કર્યો હોવાથી સિદ્ધ પણ કહેવાય છે. ૧૩૪ | पाह्यकर्माणि कुर्वन् सन्, कर्मणा नैव लिप्यते; चेतसा मोहसन्यासात्, संवरीति प्रकथ्यते. ॥१३५ ॥ અથ –બાહાથી સર્વ કાર્યોને કરતા છતાં પણ જે કમથી લેપ નથી કારણ કે તેઓએ મોહને સમ્યગ રીતે ત્યાગ કરેલ છે. તેથી તે મુનિ સંવરી કહેવાય છે ૧પ વિવેચનઃ–બાહ્યાભાવે કઈ કર્મવેગી કારણવશથી For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૮૧ .. સંસારના માત પિતા કુટુંબની પાલન પોષણ કરે રાજ્યસત્તા ભગવે પાંચ ઇન્દ્રિયેના ત્રેવીશ વિષયે અનુકુળતાએ ભેગવે, રાજ્યના શત્રુઓ સાથે યુદ્ધ પણ ખેલતા હોય પણ તેઓ બંધનથી લેવાતા નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે, सम्मदिहि जीवो तत्तरुइ, आयभावरमणपरो विसये भुजन्तो वि हु नो रज्जइ नोऽधिमज्जइ । જે આત્મા તત્ત્વરૂચિ શ્રદ્ધા પ્રિતિમય સમ્યગ દર્શનવંત હોવાથી આત્મ સ્વરૂપના જ્ઞાનાદિક ભાવમાં નિરંતર પરાયણ રહે છે. તેવા આત્માને ગૃહસ્થ ગે કુટુંબનું પોષણ સંસાર વ્યવહારમાં પ્રવૃત્તિ અને વિષયોને ઉપભેગ થયા કરે છે. તેમાં અનુકુળતામાં ખુશી થઈને રકત ન બનેલ હોવાથી કર્મથી લેવાતા નથી કારણ એક જ છે કે તેણે ચિત્તમાંથી મેહ કષાય કામરાગ દષ્ટિરાગને સર્વથા ત્યાગ કરેલો છે. તેથી તે આત્મા સંવરી કહેવાય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે गाईज्जति सुरसुंदरिहिं, वाईज्जन्ति बीणाईहिं, तहविहु समसत्ता वा चिटंति मुणी महाभागा ॥१॥ पब्वयसिलायलगया, भावसियेहिं कडुअ कासे हिं, उज्जलवेयणपत्ता समचित्ता हुंति निग्गंथा ॥२॥ अमिसलुब्धेण वणे, सीहेण, दढाय वकसिंग गहियाय, तईविहु समाहिपता संवरजुत्ता मुणि महीन्दा ॥३॥ જેઓની પાસે દેવદેવીઓ સુંદર સંગીત રાગમય ગાયને For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત વડે ગુણ ગાય છે, અને ઉત્તમ વાજિંત્ર વીણાવાદનસğ નૃત્ય કરે છે તા પશુ તે મુનિવરો મહાભાગ્યવંત નિશ્ચયથી સમતા રસમાં રહેલ હાય છે. તેમજ પતાની ધારદાર શિલાની. ઉપર શીતતાપ સહતા કઠણ અને ખરબચડી અને કાઇક જગ્યા અણીદાર ડાય છતાંતેના ઉપર ઉજ્વલ ભાવમય આત્મસ્વરૂપનુ અને પરમાત્મ સ્વરૂપનું ચિંતવન કરતા તે નિથા બ્રાહ્યથી દ્રવ્ય ધન દોલતના અને ઘરના ત્યાગી અંતર ગથી રાગદ્વેષના ત્યાગી એવા ચેાગીએ તે સમાન ચિત્તવત રહે છે. તેમજ વનમાં રહેતા એવા સિ હાર્દિક પશુગણુની સુખની અણીદાર દાઢા અને શિંગડાએથી શરીર વિદ્વારતા છતાં ભય ખેદ દુ:ખની ભાવનાના ત્યાગ કરીને આત્મ ભાવની સમા ષિમાં પ્રાપ્ત થયેલા તે મુનિવરેન્દ્રોને સંવર ભાવમય હાવાથી સવરી કહેવાય છે. તેવા મહાત્માઆ જ આત્મદર્શી થાય છે. ॥ ૧૩૫ ॥ पूर्णव्यक्तिस्वरूपोऽय-मात्मा सिद्ध इति स्मृतः एवंभूतनयेनैवं ज्ञातव्यं ज्ञानयोगिभिः || ૨૨૨ ॥ અર્થ :—પૂર્ણ વ્યક્તિ સ્વરૂપે આ આત્મા સિદ્ધ સ્વરૂપે છે. એમ જણાવ્યુ` છે. એવ ભૂતનયવડે જ તે સિદ્ધ સ્વરૂપ થાય છે. તે આત્મા જ્ઞાન ચૈાગીઓ વડે જાણવા ચેાગ્ય છે. ૫ ૧૩૬ । વિવેચન :—આ આત્મા જ્યારે પાતાના આત્મા સ્વરૂપના જ્ઞાતા થય છે. ત્યારે વસ્તુસ્વરૂપે સત્તાએ સિદ્ધ સ્વરૂપ છે. તેના જ્ઞાનદર્શન ચારિત્રવીય ઉપયેાગ વિગેરે આત્મગુણા For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા સંગ્રહ ન રૂપ સત્તાએ પૂર્ણ છે. તેમાંથી કાંઈક અંશે જ્ઞાનાદિ ગુણે ક્ષપશમ ભાવે વ્યકત થયેલા છે. તેના વેગે પોતાના સત્ય સ્વરૂપને જ્ઞાતા થયેલ છે. આત્માનું સત્ય પૂર્ણ જ્ઞાન નય અને ચાર પ્રમાણુની વિચારણાથી થાય છે. તે માટે આપણા પૂજ્ય પુરૂષોએ સાતનય સાત ભંગ છ નિક્ષેપા અને ચાર પ્રમાણ રૂપ જ્ઞાનનું વિવેચન શાઓમાં બહુજ વિસ્તારપૂર્વક જણાવ્યું છે. પણ તે સમજવા આપણી શક્તિ ન હોય તે પણ સંક્ષેપથી તે અવશ્ય જાણવું જોઈએ. આત્માનો વિચાર કરવા જે સાત નર્યો છે. તેના નામ (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ (૭) અને એવંભૂત તેમાં નૈગમન સર્વ વસ્તુઓ બે ધમ વાળી છે. એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ ધર્મ. તેમાં સામાન્ય ધર્મથી સર્વ જી સમાન ઈશ્વર રૂપે છે. પણ વિશેષથી પરમ બ્રહ્મ અને બ્રહ્મ એમ જુદા ભેદા કરે છે, તેમાં પરમ બ્રહ્મ અને અપર બ્રામાં સર્વથા જુદાપણું માને છે. મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી જણાવે છે કે. नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् निर्विशेष तत् सामान्यं, विशेषोऽपि न तद्विना ॥१॥ નગમનયાભાસ કહે છે કે સર્વ પદાર્થો સામાન્ય અને વિશેષ ધર્મરૂપે નથી એક બીજાથી જુદા છે. જે સામાન્ય છે. તે વિશેષ રૂપે નથી થતું. વિશેષ છે તે સામાન્ય બનતે નથી તેથી જીવ ઈશ્વર નથી બનતે. ઈશ્વર જીવ નથી બનતે ત્યારે આપણે કહીએ છીએ કે સામાન્ય રૂપે જે ચેતના લક્ષણે. For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જીવ છે. તે ચેતનાને પૂર્ણ વિકાશ કરે ત્યારે તે પણ ઈશ્વર પરમ બ્રહ્મ થાય છે. એટલે સામાન્ય અને વિશેષ ધર્મ આત્મામાં તાદામ્ય ભાવે રહેલ જ છે (૧) હે સંગ્રહ નય કહે છે કે સર્વ જગત બ્રહ્માંડ એક બ્રહ્મ સ્વરૂપ છે તેમાં જરા પણ ભેદ નથી જ કહે છે કે.. संग्रहो मन्यते वस्तु सामान्यात्मकमेव ही, सामान्यव्यतिरिक्तो न विशेषो खपुष्पवतः ॥२॥ સંગ્રહ નય સર્વ પદાર્થો એક સામાન્ય સ્વરૂપ જ છે. વ્યક્તિરૂપ કાંઈ નથી જેમ ગાય ગત્વ વિના નથી તેમ જગતમાં પશુ પક્ષી મનુષ્ય દેવ તે સર્વ બઢાવથી અભિન્ન એક રૂપ જ છે. સામાન્ય વિના વિશેષ આકાશ પુષ્પ સમાન સમજવું. અને માને છે કે सर्व वै खल्विदं ब्रह्मनेह नानास्ति किञ्चन, । आरामं तस्य पश्यन्ति न पश्यन्ति कश्चन ॥१॥ આ જે વસ્તુ ચૈતન્યમય છે. તે સર્વ એક બ્રહા જ છે. તેમાં નાના પ્રકારનું જુદાપણું જરાય નથી તે બ્રહ્મને જ્ઞાની –ોગી જેવું છે. પ્રપંચને જડપદાર્થોને જગત જે દેખે છે. પણ બ્રહ્મને નથી જોઈ શકતા. કારણ કે તે ઈદ્રિયગ્રાહ્ય નથી એટલે એક માત્ર બ્રહ્મ જ છે. વ્યવહાર નય વસ્તુઓને અનેક ધમવાળી માને છે. સામાન્ય અને વિશેષ એક બીજાના પરસ્પર સંબંધ વાળા છે. કહ્યું છે કે, विशेषात्मकमेवार्थ, व्यवहारश्च मन्यते, विशेषभिन्न सामान्यमसत्खरविषाणवत् છે ? For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્મદર્શન ગીતા ૨૮૫ વ્યવહાર નય વિશેષ સામાન્ય ધર્મસ્વરૂપ સર્વ વસ્તુઅને માને છે. વિશેષને છેડીને સામાન્ય, અને સામાન્યને છાડીને એકલુ વિશેષ નથી સંભવતુ એટલે અસત્ અને છે. ગધેડાના શિંગડા જેવું અસત થાય છે. જેમ કે સામાન્યરૂપે બ્રહ્મ છે. તેમાં પરમ શુદ્ધ બ્રહ્મ પરમ બ્રહ્મ શ્રીજી અપર બ્રહ્મ તેમાં દેવ માનવ તિય ચ વનસ્પતિ એમ અનેક વિશેષ મય ભેદ પ્રભેદે ગણાય છે. તેથી સામાન્ય અને વિશેષ પ્રત્યેક વસ્તુઓમાં ધ રૂપે રહેલ માને છે. હવે ચાથા જીસૂત્રનય એક માત્ર વત માન કાલમાં જે વિદ્યમાન સ્વરૂપ ડાય તેને જ વસ્તુ માને છે. ભૂત ભાવિના અસ્વીકાર કરે છે તેમાં પણ પેાતાને જે વિદ્યમાન વત માન અનુભવાતું હોય તેને જ સત્ય માને છે. अतीतेनानागतेन, परकीयेन वस्तुतः, न कार्यसिद्धिरित्येतद् सद्गगनपद्मवत् Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૪ ॥ અતીત અનાગત ભૂત ભાવી અને અન્યથી અનુભવિત કાઈ કાર્યં થતું નથી માત્ર વર્તમાન કાલમાં જે આત્મા જે અનુભવતા હાય તેજ આત્મ સ્વરૂપ વસ્તુ છે. બાકી તે આકાશ પુષ્પરૂપ અસત્ છે. તેમ કહે છે. नामादिषु चतुर्थेषु भावमेवं च मन्यते, न नाम स्थापना द्रव्याण्येवमग्रेतना अपि ॥ ૪॥ આ જુસૂત્રનય નામ સ્થાપના દ્રવ્યરૂપ નિક્ષેપાને નથી જ સ્વીકાતા. માત્ર વમાનિક ભાવ નિક્ષેપાને જ માને For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત છે. તેવી રીતે આગળના ત્રણ ન પણ માત્ર એક ભાવ નિક્ષેપાને જ સ્વીકાર કરે છે. તેથી વર્તમાનકાલે જે આત્મા જેવા ભાવ સ્વરૂપમાં વર્તતે હોય તેને તેવા વિશેષ ભાવે જણાવે છે. તેથી સામાન્યને અહિં આ અસ્વિકાર જ થયે સમજવો. એટલે જ્યારે ધર્મક્રિયામાં હોય ત્યારે ધર્મિ ગણાય છે. ચછ તક્ષશિવમ્ જે સત્ છે. પદાર્થ સ્વરૂપ છે. તે સર્વ ક્ષણિક-ક્ષણે ક્ષણે વિનશ્વર છે તેથી જે ક્ષણે ધર્મક્રિયા કરતો હોય તે ક્ષણે જ ધમિ–અધર્મિ પાપમય ક્રિયા વખતે કહેવાતે હોય છે તેમ તેની માન્યતા છે, શબ્દનય જણાવે છે કે એક અર્થને કહેનારા સર્વ શબ્દ એકરૂપે જ હોય છે. જેમ કે આત્મા જીવ સત્વ, ભૂત, ચેતન એ સર્વ આત્માના એક વાચક પર્યાય છે. સામાયિક પષધ ધ્યાન ભક્તિ વિગેરે કરનારે ધમિ કહેવાય છે. શી શબ્દનોને, પરેમેવ વા, मन्यते कुम्भकलशघटादेकार्थवाचकाः ॥५॥ શબ્દનય જે એકજ અર્થ થતું હોય એકજ અર્થ-રૂપ પદાર્થ જણાવતા હોય તેવા ભિન્ન શબ્દોને એકજ માને છે. જેમકે કુંભ કલશ ઘટ કુટ એક ઘટ એક અર્થના વાચક હોવાથી એક છે. તેમજ આત્મા પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા ધ્યાનાદિક કરતે હાય એકત્વ ભાવનામાં પ્રવૃત્તિ કરતા હોય તે યોગી કહેવાય છે કારણ કે પેગ પ્રવૃત્તિ છે. સંયમ પાલતે હેય તેથી સાધુ ઘરબાર તે ત્યાગી હેય. નિગ્રંથ ભેગને ત્યાગ કરતે હોય તેથી પરિવ્રાજક એમ સર્વે મેક્ષ માર્ગના પર્યા હોવાથી એકાથી જ છે. એમ પૃથ્વીનું પાલન કરતા હોય તે For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૮૦ પૃથ્વીપતિ મનુષ્યના પાલન કરતા નૃપતિ ન્યાય આપતા હાય તે ન્યાયાધિશ એક વસ્તુના વાચક હેાવા છતાં પણ ક્રિયાના લે અને કાલ ભેથી ભિન્નત્વ સમભિરૂઢ નય માને છે. જેમ કે. "ते समभिरूढोऽर्थं भिन्नपर्यायभेदतः । भिन्नार्थाः कुम्मकलश घटपटादिवत् । અર્થ :—સમભિરૂઢ નય શબ્દોના ભિન્ન પર્યાયા-અર્થાને ઉત્પત્તિથી ભિન્ન પડતા હ્રાય ક્રિયામાં ભિન્નતા આવતી હાય કાલથી ભિન્નતા આવતી હાય તે અને જુદા જુદા પદાથ રૂપે માને છે જેમકે આત્મા સંસારના સંકલ્પમાં હ્રાય ત્યારે સસારી છે જ. સયમ ચેાગી કમ ના ક્ષય કરવા ક્ષેપક શ્રેણિમાં પ્રવૃત્ત થતા તેમાં સફળતા પ્રાપ્ત કરવાનું નજીક હાય તા માક્ષગતિ આત્મા કરે છે. તેઓ જણાવે છે કે. "यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत् । “भिन्नपर्यायोर्न स्यात् स कुम्भपर्ययोरपि ॥१॥ જો વસ્તુઓના પર્યાયાના ભેદથી ક્રિયા ભેદથી વસ્તુના ભેદ ન પડતા હાય તા કુંભ અને ઘટ પણ એક પદાર્થ જ કહેવાય. માટે ક્રિયા અથ ક્ષેત્રે પર્યાય ભેદ વસ્તુ ભિન્ન ભિન્ન સમ જવી. એમ એવ ભૂતનય એક પર્યાય-મથ રૂપે કહેવાની વસ્તુને તે અથ સમધી ક્રિયામાં અભેદ પણિત ઢાય ત્યારે તે વસ્તુરૂપે કહેવાય પણ તેની પહેલા કે પછી તે સ્વરૂપે ન કહેવાય. જ્યારે આત્મા પૂર્ણ શુદ્ધ થયા છતા સ કને ક્ષય કરીને મેક્ષમાં જાય ત્યારે શિવ કલ્યાણુ સહજાનંઢિ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સચ્ચિદાનંદ કહેવાય છે. ત્યારે પૂર્ણ વ્યક્તિ ભાવે સર્વ આવરણના અભાવથી આત્મા સર્વ આત્મગુણને પ્રકાશને છતે સિદ્ધ શિવ કહેવાય છે. તે એવભૂત નયથી પરમાત્મા આત્મા પરમ બ્રહ્મ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વર જણાવે છે કે, " एकान्त क्षीणसंक्लेशो, निष्ठितार्थस्ततश्च सः निराबाध सदानन्दो भुक्त्वात्मावतिष्ठते ॥ १॥ જેમના સર્વ કિલષ્ટ કર્મોને નિર્દૂલ સર્વથા ક્ષય થયે છે. અને ઈષ્ટ એવા પદાર્થો જેમના સાધ્ય થાય છે. પદાર્થની પૂર્વ પ્રાપ્તિ થવાથી કૃત્તકૃત્ય થયેલા નિરાબાધ સદાનંદને ભગવતે મુકતાત્મા મેલમાં વસે છે. તેને પેગ સ્વરૂપના જ્ઞાતા જ્ઞાન યોગીએ એવંભૂત નયથી શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્મા કહે છે. ૧૩૬ છે यस्मानोद्विजते लोकस्तस्मानोद्विजते स्वयम् । શો વિનિર્ણવતઃ સ વિસર ૨૭ અથ:-જેથી સર્વ કેઈલોકોને ઉદ્વેગ થતું નથી પિતે પણ લેકથી ઉદ્વેગ પામતા નથી હર્ષ અને શોકથી સદા મુક્ત રહે છે. તે મહાત્મા સદા સર્વને પ્રિય હોય છે.૧૩છા. વિવેચન –જે મહાત્માએ સર્વનું કલ્યાણ ઈચછતા છતાં આત્મા ઈન્દ્રિય શરીર મનથી ભિન હેવાથી શરીરના સુખ દુઃખને પિતાનું માનતા નથી. સર્વ ઈન્દ્રિયને વ્યાપાર વિષાથી દુર કરીને આત્મસ્વરૂપનાં વ્યાપારમાં જે છે તેથી સવ જગતના ભગ્ય પદાર્થની ઈચ્છાથી વિરામ પામતા હોવાથી For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૮૯ પૂર્ણ શાંત ભાવે આત્મ રમતામાં વિચરતા હોવાથી તેઓથી કેઈ પણ જીવ નાના કે મોટે હાય શુદ્ર કે બ્રાહણ હોય શેઠ કે નેકર હેય રાજા કે રંક હોય પણ તે મહાત્માઓથી ભય પામતા નથી ઉદ્વેગને પામતા નથી. તેમજ તે લેકથી છથી મહાત્માઓ પણ ઉદ્વેગ કે ભય પામતા નથી કારણ કે અન્ય લોકની પ્રવૃત્તિમાં કે વિરૂદ્ધતામાં તેઓ દષ્ટિ રાખતા ન હોવાથી તેઓ તરફથી ભય કે ઉદ્વેગ પામવાનું રહેતું જ નથી કહ્યું છે કે, परकीयप्रवृत्तौ ये मकांधधिरोपमा। स्वगुणार्जनसज्जास्ते परमांज्योतिराप्यते ।। જે પર પુદ્ગલ અને પર મનુષ્યની જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં ઈન્દ્રિયની પ્રવૃત્તિ ન જોડતા હોવાથી કે બોલતા ન હોવાથી મુંગા આંધળા કે બહેરાની જેમ રહેતા હોય અને આત્મ સ્વરૂપની એક પ્રવૃત્તિમાં પાંચ ઈન્દ્રિયને વ્યાપાર સમજણ પૂર્વક કરતા હોય તે પરમ જ્યોતિ રૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેમને ઉગ કે હર્ષ અન્ય લેકની પ્રવૃત્તિથી થતું જ નથી તેથી તે મહાત્માઓ સર્વ જગતને પ્રિય થાય છે. કારણ કે સંસાર દુઃખથી ઉદ્વેગ પામેલાઓને મહાત્માઓની પાસે આવીને તેમના ઉપદેશથી કાંઈક રાહત શાંતિનો અનુભવ કરે છે ઉદ્વેગને દુર કરી શકે છે. તેથી સર્વને તેઓ અતિ પ્રિય જ થાય છે. ૧૩ણા અંતરને ત્યાગ તે પણ તપ વરૂપ જ છે. તે જણાવે છે. ૧૯ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૦ આ, ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત काम्यभोग्यस्य संन्यासं, मानसिकं तपः स्मृतः ॥ सर्व कायच्छासन त्यागी, सर्वोत्तमो महान्भवेत् ॥ १३८ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ :—ઈચ્છિત ભાગ્ય ભાગના ત્યાગ તેમ માનસિક તપ સમજવા તેમજ સર્વ કાર્ય કરતા છતાં પણુ તેના ફૂલની ઇચ્છાના જે ત્યાગ થાય તે મહાન સર્વાંત્તમ તપ સમજવા, ૫૧૩૭ણા વિવેચનઃ—સામાન્યતાએ અલ્પ પુન્યવ’ત લેાકેા જીવા ખાવાનું કે પીવાનું ન મળે તેા ઇચ્છા વિના પણ ભૂખ તૃષા આઢવાનુ ન મળે તેા શિયાલાની શીત ઉન્હાળામાં તાપ શેાષ તુઝા રંગની પીડા વિગેરે વિગેરે ઈચ્છા વિના પણ સહન કરે છે. તેથી જે બલવાન હાય તેઓ તરફથી થતી તાડના ઘાતા લાતે પણ અશુભ કર્માંગે સહુન કરે છે પણુ તેથી શુદ્ધ તપ થઈ શકતા નથી. કારણ કે મનમાંથી ઈચ્છા સમાઈ નથી તેથી તે તપ કહી શકાતા નથી જ, સાચા તપ તે ઈચ્છાને નિરાધ કરવા એટલે જે જે વસ્તુઓ પાંચ ઈન્દ્રિાયેા વડે ભાગવાય છે. તે સ્રો ભેાજન વિલેપન વજ્ર સુગંધ સ'ગીત નૃત્ય વગેરે દૃશ્ય ભાગ્ય વસ્તુઓની ભાગવાવાની કામના પ્રાયઃ સ` સ'સારી જીવેામાં હાય છે, કહ્યુ` છે કે सुवन्नरूपस्स य पव्त्रया भवे, सिया हु कैलास सामा संख या ॥ नरस्स विलुद्धस्स न हुन्ति किंचि इच्छा हु आगोस समा અનન્તયા || o || For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૧ वारमनन्तभुत्ता वन्ता चत्ता य धीर पुरुसेहि, ते भोगा पुण इच्छा भोत्तुं तिण्हा उलो जीवो ॥२॥ અર્થના લેભીને સેના રૂપ અને જવાહરના કલાસ પર્વત સમાન અસંખ્ય ઢગલા પ્રાપ્ત થાય તે પણ લેશીયા મનુષ્યને ઈચ્છાની તૃપ્તિ નથી જ થતી કારણ કે ઈચછા સરાવલાની ઉત્પતિ સમાન વધતી સર્વ કલેકના પ્રમાણુ સુધી પણ સમાપ્તિ પામતી નથી. વિષય ભેગે અનંત ભવમાં અનંતિ વખત ભગવ્યા પુન:પામ્યા છતાં પાછા ભેગવવાની ઈચ્છા નિત્ય જ કરે છે. આમ ભેગ તૃષ્ણકુળ જીવ તૃપ્તિ નથી જ પામતે. આવા ભેગેને ત્યાગ કરનારા મેટા ધીર પુરુષે જ ધન્ય. વાદને પાત્ર છે. જો કે જીવને ઇચ્છા ન હોય તેય કર્મના અશુભ વિપાકેના ઉદયથી ખાવાપીવા ઓઢવા પાથરવા અને ભેગે ભોગવવાની ઈચ્છા હોવા છતાં ભુખ તૃષા સહવી પડે છે. તે તપ સ્વરૂપતા પામતી નથી પણ જેને અનેક બેય ભેગે વૈભવે સ્વાધિન છતાં મન વચન કાયાથી ભેગની ઈચ્છાને જે રેધ કરે છે. તેને ત્યાગ સંન્યાસ કહેવાય છે તેજ વસ્તુતઃ તપ છે કહ્યું છે કે 'संतेवि कोवि उज्झई, असंते वि अहिलसई, मोहं चयइविदटुटुंणंजवेण जह जंबु.' ॥ १ ॥ કેટલાક પૂર્વ પુણ્ય મેગે પ્રાપ્ત થયેલા ભેગને ત્યાગ કરવા ઈચ્છે છે. અને ત્યાગે છે. ત્યારે કેટલાક અપુણય. તે લેગ્યની પ્રાપ્તિ છતાં તેની અભિલાષા કરે છે. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ આ. હિસાગરસૂરિકૃત વિવેચન સહિત ત્યારે કેટલાક પ્રભાવની પેઠે જંબુકુમારની ભેગ ત્યાગ વૃત્તિ જોઈને ભેગને ત્યાગ કરે છે. એટલે તે જ વસ્તુતઃ તપ છે. દશ વકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે, जेय कन्ते पिये भोये लध्धेवि पिट्टि कुन्वइ । साहिणे चयइ भोये सेहु चाइत्ति वुच्चइ । પ્રિય સુંદર ભેગો જેની પાસે હયાત હોવા છતાં તેની સામ ભાગ્ય દષ્ટિથી જોતા નથી તેજ વસ્તુતઃ સત્ય ત્યાગી છે. તે ભેગે અને કામ્ય અન્ય પણ ઈચ્છાઓ આ ભવમાં અમુક લાભ થાય વા પરભવે ઇન્દ્ર ચકિત્વ આદિની કામનાં પૂર્વક ભારે તપ કરાય શરીર શેષવીને અણસણ કરાય તે તે તપાચાર પાર્મોર્થિક તપ નથી જ ભાગ્ય અને કાર્યો ભાવનાને મન વચન કાયાથી સંપૂર્ણ ત્યાગ કરી ઈચ્છાને રોધ કરાય છે તેજ વસ્તુત મહાન શ્રેષ્ઠ તપ સમજ. આમ ધર્મના કાર્યો સદ્ ક્રિયા અનુષ્ઠાને ઉજમણુ સાધર્મિક વાત્સલ્ય વિગેરે પુદ્ગલ ભેગ યશવાદની લાલચના ત્યાગ પૂર્વક કરાય ધર્મના કારણે શરીરને ત્યાગ કરાય પણ જે મનમાં પુદગલ કામના ભંગ ઇચછા અંશજ ન જ હોય તે તે તપ સવથી ઉત્કૃષ્ટ સુંદર મેક્ષાનંદને લાભ આપનાર આત્મ સ્વરૂપને દર્શક થાય જ છે. કહ્યું છે કે, निरणुठाणं मय मोह, रहियं सुद्धं तत्त सजुतं असब्भ भावणा चेवं कम्मसुयहेउ ॥१॥ જે તપ ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ માસખમણ આદિ કરતા છતાં તેના પુદ્ગલ ભેગમય આ ભવ કે પરભવે ફલ થાય For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૨૯૩ એવી ભાવનાથી અનુષ્ઠાન કરાય નિદાન કરાય નહિ એટલે કામ્ય ભાગ્ય વિષયોની ઈચ્છા વિનાને જે તપ કરાય તેમજ શુદ્ધ તત્વ આત્મ સ્વરૂપ પર સ્વરૂપને વિભેદ કરાય અસદુ ભાવને ત્યાગ કરાય તેવું જે તપ કર્મ આત્માના આનંદ માટે થાય છે. તેથી તે ત૫ મહાન શ્રેષ્ઠ તપ જણ ૧૩૮ આત્મપરા રાત્, વાયરાન કરી आत्मसाम्यसमालम्बात् , मुरागो पि विहन्यते ।। १३९॥ અથ :–આત્મ ધર્મના રાગથી બાહ્ય રાગ નાશ પામે છે. આત્મસ્વરૂપનું સામ્યત્વ ભાવે આલંબન કરતાં મહાન રાગ પણ નષ્ટ થાય જ છે ! ૧૨૫ આત્માના જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય ઉપયોગરૂપ જે ગુણને રાગ કે જેને ગુણાનુરાગ કહેવાય છે. આ રાગ જે આત્મામાં હોય તે આત્મા પુદ્ગલ ભેગને અશુચિય સ્ત્રી કુટુંબ લેગ્ય ભેગને રાગ સારી રીતે સામર્થ્ય પૂર્વક ત્યાગી શકે છે. કહ્યું છે કે, "आया सभाव नाणी भोइ रमइ वत्थु धम्ममि ॥ सो उत्तमो महप्पा, अवरे भव सुयरा जीवा ।। આત્મા નિજ સ્વભાવથી સહજ સ્વરૂપને અવશ્ય જ્ઞાની છે જ તેમજ તેના ગુણ પર્યાને જ નિશ્ચયથી ભેગો છે. તેમજ તેમાં જ રમણ કરનાર છે. તેથી આ સ્વભાવ હાલ આપણા માટે સત્તાગત છે. કર્મથી અવરાજે છે તેથી તે આત્મગુણ સ્વભાવ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૪ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત ઉપર પ્રેમ રાગ શુદ્ધતા પ્રાપ્ત કરવાની આવશ્યક્તા હોય છે જ. કારણ કે તે જ આત્માના વસ્તુતઃ ધર્મ છે. આ વસ્તુને જે સ્વીકાર નથી કરતા તે ભવ-સંસારમાં વિષયરૂપ અશુચિતા ભાગી ભવમાં ભ્રમણ કરનારા ભુંડા છે. તેમ સમજાવું. આવા આત્મરૂપને જે રાગ પ્રેમ કે રૂચિ તે પુગલ ભાગની વૃત્તિના જે રાગ છે. તેના નાશ કરે છે. કહ્યું છે કે. परसंगेण बन्धो मुक्खो परभावचायणे होड़ ॥ सव्वदोसाणं मूलं परभावाणुभवपरिणामो ॥ १ ॥ પર પુદ્ગલના સંગ રાગ કરવા તે સંસારનું મૂળ કારણ છે. તેથી તેવા રાગના ત્યાગ કરવા તે જ મેાક્ષપ્રાપ્તિનું ઉપાદાન કારણુ છે. કારણ કે સં દોષા અઢારે પાપનું કારણુ એક પરભાવમાં રમણતાના અનુભવ છે. તેનુ પરિણામ છે. તેથી આત્માને સાસ્યભાવ સમતાનું આલંબન કરવુ એટલે અનુકૂળ કે પ્રતિકુળ સર્વે પરભાવમય જે પદાર્થોં છે. તે રૂપ માધ્યસ્થ્ય ધરવું તેથી સારા પણ રાગ નષ્ટ થઈ જશે શ્રી મહામુનિવર વાચકવર દેવચંદજી જણાવે છે કે “પ્રિતીઅનતી પરથકી જે તાડે હાતે જોડે એહ કે પરમ પુરૂષથી રાગતા એકત્વતા હૈ। દાખી ગુણ ગેહ ઋષભ જિદ શું પ્રીતડી. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુજીને આવલખતા નિજ પ્રભાતાં હૈ। પ્રગટે ગુણરાશ કે દેવચંદ્રની સેવના આપે હા અવિચલ સુખવાસ કે ઋષભ જિસુ પ્રીતડી. For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા જે આત્મા મેક્ષ તરફ ગમન કરતા આત્મ સ્વરૂપના રાગી થયા છતા સવ પુદ્ગલ ભેગને ત્યાગ કરે છે. અને ચારિત્ર અનુષ્ઠાનસહુ તપ કરતાં સઘાતી કર્મના ઘાત નાશ થતાં સર્વ શુભ કે અશુભ મેહ અને કર્મોના નાશ કરે છે અને આત્માની સામ્ય દશા પ્રાપ્ત થતાં શુભરાગ પણ નષ્ટ થાય છે. ૧૩૯ सम्यक्त्वादि गुणस्थानं प्राप्योर्ध्वं गच्छन्ति ध्रुवम् । गुणस्थाने गुणप्राप्ति, शुद्धिरन्तरेऽधिका ॥૪૦॥ અર્થ :-સમ્યક્ત્વ આદિશુણુ સ્થાનકાને પાળીને નિશ્ચ યથી આત્મા ચ કાઢિમાં ગમન કરે છે. કારણ કે જે જે ગુણસ્થાનકમાં જાય ત્યાં ત્યાં આત્મ સ્વરૂપની અધિક શુદ્ધતાથી તેવા તેવા ગુણે પ્રગટ કરે છે. ૫ ૧૪૦ ૫ ૨૯૫ આત્મા અનાદિકાળથો સંસારમાં અટવાતા જ્યારે સજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યત્વાદિપણું પામે છે. ત્યારે અનુકુલ સામ. શ્રીની પ્રાપ્તિ થતાં જે ભવ્ય હોય તે યથાપ્રવૃત્તિરૂપ કરણ અપૂર્વ કણ વિગેરે કરીને સમક્તિ પામે છે પછી આત્મા ઉર્ધ્વગતિ પામે છે. શાસ્ત્રો જણાવે છે કે श्रमणे वर्ष पर्याया, त्माप्ते परमशुक्लतां || सवार्थ सिद्धदेवेभ्योऽप्यधिकां ज्योतिःसमुल्लसेत् ॥ For Private And Personal Use Only શ્રમણપણામાં અપ્રમત્ત ચારિત્રમાં વતતા એક વ માત્ર પર્યાયવડે પરમ શુદ્ધતાને પ્રાપ્ત થયેલા શ્રમણેા અપૂર્વ શ્રેષ્ઠ ચઢતી પરિણતિવડે શુકલ વેશ્યાની શુદ્ધતાથી સર્વા સિદ્ધના દેવા કરતા પશુ અત્યન્ત આત્માની જયેતિ પ્રકાશ પામે Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત છે. તેવી રીતે ગુણશ્રેણિમાં ચઢતા આત્મશુદ્ધતા વધતા પરમગુની પ્રાપ્તિ થાય છે. કર્મમલ વિનાશ પામે છે. આત્મ શુકલ યાનથી સર્વ મેહદલને ક્ષય કરીને યથાખ્યાત ચારિત્રને પામીને જ્ઞાનદર્શનના આવરણને ક્ષય કરીને આત્મા અપૂર્વ વહેંલાસથી કેવલ જ્ઞાનદર્શન અને સર્વ લબ્ધિ સંપન્ન થાય છે. સ્વ સ્વરૂપ પરસ્વરૂપના પૂર્ણ જ્ઞાતા થાય છે. જે ૧૪૦ છે शुद्धव्यवहार मालम्ब्य,शुद्धात्मा भवति स्फुटम् । सर्वज्ञ सर्वदृष्टा च. सर्व जानाति पश्यति ॥१४१ ॥ અથર–શુદ્ધ વ્યવહારના આલંબનથી આમ સ્વરૂપ પ્રગટ ભાવે શુદ્ધ થાય છે. અને સર્વજ્ઞ સર્વદશી થઈને સર્વ જગતના પદાર્થોને જાણનાર અને દેખનારા થાય છે. ૧૪૧ વિવેચન –શુદ્ધ વ્યવહાર એટલે સર્વ દ્રવ્યથી કરાતી બાહ્ય ક્રિયાઓ પ્રભુપૂજા સાધર્મિક ભક્તિ દેવગુરુની સ્તવના પૂજા ભક્તિ મહોત્સવ દેશવિરતિ ચારિત્ર શ્રાવકના બારવ્રતની શુદ્ધિ સાધુની પાંચ મહાવ્રત પાલન સર્વ જીવરક્ષા સત્ય વકતૃત્વ અચૌર્ય બ્રહ્મચર્ય પરિગ્રહ ત્યાગ જ્ઞાનાદિ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ નવીન જ્ઞાનાભ્યાસ ઉત્તમ ભાવમય ધ્યાન શાસન પ્રભાવના સત્ય ધર્મને ઉપદેશ વિગેરે શુદ્ધ વ્યવહારથી મન વચન કાયાની શુદ્ધતા થતાં અપ્રમત્ત ચારિત્ર યેગી થાય છે. એટલે અન્ય ભવ્યાત્માઓને મેક્ષ ગમનમાં મહાન જહાજની પઠે કે આલંબન આપનારા બને છે. તેમજ - આત્મભાવે માન પૂજા ભક્તિથી ન લેપાય તે ગુણ શ્રેણીના For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા આલંબનથી અપૂર્વ કરણ અનિવૃત્તિ સૂક્ષમસપરાય યથાખ્યાત અગી કેવલી અને સિદ્ધત્વને પણ પ્રાપ્ત કરે છે. શ્રીમાન દેવચંદ્રજી જ્ઞાનમંજરીની ટીકામાં જણાવે છે કે, एवं प्रथम स्थानादिक विशुद्धिं कृत्वा इच्छादिपरिणत : क्रमेण स्वरूपावलवम्बनादि गृहित्वा प्रोत्याउनुष्ठानेन __ अस गानुष्ठानेन गतः सर्वज्ञो भूत्वा अयोगी भूय सिद्धो भवति अतः क्रमसमा राधना श्रयस्करी અથ-એ પ્રકારે પ્રથમ સ્થાનાદિકની વિશુદ્ધિ કરીને આલંબન નિરાલંબન એવા યોગના કામમાં એકાગ્રભાવે પ્રવૃત્તિ કરનારે વેગી ઈચ્છા પ્રીતી પ્રવૃત્તિ પાલનમાં સ્થિરતા કરતે જે ગુણશ્રેણિમાં બાધક હોય તેવા અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરતે અનુક્રમે ગુણશ્રેણિમાં ચડતે સર્વ બાહ્ય અત્યંતર -વ્યવહારની શુદ્ધતા કરતે પ્રતિક્રમણ પ્રતિલેખણ સમિતિ ગુપ્તિ જ્ઞાનાદિ આચારોને શુદ્ધ કરતે સાલંબન ધ્યાન વડે પરમાત્મ સ્વરૂપ અને આત્મસ્વરૂપને વિવેક કરો અને એકત્વ ધ્યાનમાં સ્થિરતા લાવતે રૂપસ્થ ભાવમય ધર્મધ્યાનવડે આત્માને શુદ્ધ સ્વરૂપમાં લાવતા ચેગી તેમાં સ્થિરતા પામતે સવ બાહ્ય પીગલિક સંબંધને ત્યાગ કરીને અસંગ અનુષ્ઠાનમાં નિરાલંબન ધ્યાન વડે આત્મ સ્વરૂપને અનુભવતે ક્ષયક શ્રેણિથી યથાખ્યાત પરમ શુદ્ધ શ્રેષ્ટ ચારિત્ર યુગમાં પ્રવેશીને મહા મહને વિનાશ કરે છે અને કેવલજ્ઞાન દર્શનને પામીને સર્વજ્ઞ સર્વદશી થઈને જગતના સર્વરૂપ અરૂપી પદાર્થોના દ્રવ્યત્વ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ગુણત્વ પર્યાયત્વની અનંતતાને પ્રત્યક્ષ જાણે છે દેખે છે. તેમજ ભવ્યાત્માઓને ઉપદેશ કરી તેમને મેક્ષના માર્ગના ગંતા. ગમન કરનારા બનાવે છે. ૧૪૧ છે भवद्भूत भविष्यच्च, उत्पति व्ययध्रौव्यकम् ।। ज्ञेयाकारं जगद्यत्र, तस्मै सिद्धात्मने नमः ॥१४२॥ અથ –જેમને જગતના સર્વ પદાર્થોમાં ભૂતકાલ વર્તમાનકાલ અને ભવિષ્યમાં ઉપજતા નાશ પામતા ધ્રુવતા ધરનારા પદાર્થો જેમના જ્ઞાનમાં યાકાદરૂપે વર્તે છે. તે સિદ્ધ પરમાત્માને વારંવાર નમસ્કાર થાસ છે ૧૪૨ છે વિવેચન –જે પરમાત્મા સર્વજ્ઞ સર્વદશી થઈને જગતને મોક્ષ માર્ગમાં ગમન કરનારા સંત મહાત્મા ગી બનાવે છે. તેવા અરિહંતે સામાન્ય કેવલીઓ અને સર્વ કર્મને સમૂળ ક્ષય કરીને સિદ્ધાત્મા બન્યા છે. તેવા સિદ્ધ ભગવંતેને મન વચન કાયાની શુદ્ધતા પૂર્વક સદા નમસ્કાર કરું છું. જગતના સર્વ અરૂપી ચેતન અચેતનમય ભાવરૂપ પદાર્થો કે જે સમયે નવા નવા આકારને પર્યાયરૂપે કરે છે અને પૂર્વના આકારને વિનાશ કરે છે. વમાજ દ્રવ્યત્વરૂપે કાયમ રહેલા છે. તેવા સર્વ પદાર્થોને દ્રવ્યક્ષેત્ર કાલભાવ નામ સ્થાપના વિગેરે પરિણામે પિતામાં રહેલા શાશ્વત કેવળજ્ઞાનમાં યાકારે જાણે દેખે છે. તે સિદ્ધ પરમાત્માને સદા નમસ્કાર થાવ. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રભુ યેગશાસ્ત્રમાં જણાવે છે કે, संप्राप्य केवलज्ञानदर्शने दुर्लभे योगी जानाति पश्यति तथा लोकालोकं यथास्थं છે ૧ | For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્મદર્શન ગીતા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सादिकमनन्तमनुपमभव्याबाधं स्वभावजं सौख्यम् प्राप्त स केवलज्ञानदर्शनो मोदते मुक्त. ।। ૨ ।। અઃ-અન્ય સામાન્ય યાગીઓને જે પ્રાપ્ત થવુ' દુ ભ છે. તેવું' કેવલ જ્ઞાનદન મહાન ઉત્કૃષ્ટ અધ્યાત્મ યાગીએ ઘાતિના વિનાશ કરીને કેવલજ્ઞાનદર્શન કે જે અન’ત અવ્યાબાધ અનાપમ છે, તેને પ્રાપ્ત કરીને જગતના અનંત દ્રવ્ય ગુણ પર્યાયમય ભાવેાને ભૂત ભાવી વતમાન તેમજ આપણા મનમાં ઉત્પન્ન થતા, નષ્ટ થાય એવા સવ અનંત લાવાને જાણે દેખે છે. એમ યથાર્થ રૂપે સર્વ લાક અને અલેાકની સર્વ વસ્તુ તેના જે સ્વભાવે પર્યાયેા છે તેને જાણે દેખે છે. સર્વ પૂજ્ય પ્રભુના જ્ઞાનમાં જ્ઞેયાકારે અવસ્થિત રહે છે. અને શરીર સ’બધી ક ના સવ થા ક્ષય થતાં તે કેવલી ભગવંત મેક્ષમાં આદિ સહિત અનંતકાલ અને જગતમાં પદાર્થોથી અનેાપમ અને સર્વથા ખાધા પીડા રહિત સહજ સ્વભાવમય જે સુખ. છે તેના નિત્ય અનુભવ કરે છે. તેવા પરમાત્માએ અરિહંતા કૈવલીઓ અને સિદ્ધોને મારા સદા સર્વદા નિત્ય મન વચન કાયાના યાગાની શુદ્ધ એકાગ્રતા પૂર્વક નમસ્કાર થાવ. ૫૧૪૨ા આત્મસ્વરૂપને જે પ્રાપ્ત થયા હાય તેમનામાં નામ રૂપના ભેદ્યાભાવ છે. ब्रह्मा विष्णु महेशाच, देवा यत्र प्रतिष्ठिताः रत्नत्रयी स्वरूपेण, तस्मै शुद्धात्मने नमः ॥ १४३ ॥ ૨૯: For Private And Personal Use Only અર્થ :— જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવે પ્રતિષ્ઠિત થયા છે. તેવા રત્નમયી રૂપ જે પરમાત્મ સ્વરૂપ છે. તેવા Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત શુદ્ધ સ્વરૂપમય આત્માને નિત્ય નમસ્કાર થાવ. મે ૧૪૩ . વિવેચન –જે આત્મા સર્વદા યોગને અભ્યાસ કરતા આત્મસ્વરૂપને શુદ્ધ શુદ્ધતમ શુદ્ધતર કરીને તામસ રાજસ સત્વમય જે પુગલિક પ્રકૃતિએ રૂપ મેહનીય કર્મને ક્ષય કરીને પિતાનું પરમ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપજાવ્યું છે. તેજ બ્રહ્મ છે. વિષ્ણુ છે અને મહેશ્વર છે શિવ છે. શંકર છે કારણ કે શ્રી હેમચંદ્ર ભગવાન જણાવે છે કે "भववीजाङ्कर जनना, रागाधाक्षयमुपागता यस्य, ब्रह्मा वा विष्णुर्वा हरो, जिनो वा नमस्तस्मै ॥१॥ જેમના સંસારના કલેશમય જન્મ મરણના ઉપાદાન કારણ રૂપ મોહનિય આદિ કર્મના બીજે ક્ષય થયા છે. તેથી કરીને ભવપરંપરા રૂપ સંસારને ક્ષય કરવાથી મહાદેવ થયા છે. આમ સ્વરૂપને પ્રાગટય ભાવ કરવાથી બ્રહ્મા બન્યા છે. રાગદ્વેષમય આમ શત્રુને સમુલ વિનાશ કરવાથી જિન થયા છે. તેવા નામથી બ્રહ્મા હેય વિષ્ણુ હેય મહાદેવ હોય મહેશ્વર હોય તેવા પરમાત્મા કે જેમને રત્નત્રયી–પરમ શુદ્ધ કેવલ જ્ઞાનદર્શન યથાખ્યાત શુદ્ધ ચારિત્રરૂપ રત્નત્રયીમય છે. તેમને મારે નિત્ય ત્રિકરણ શુદ્ધતા પૂર્વક નમસ્કાર થાવ. શ્રી માનતુંગ સૂરીશ્વર ભક્તામર સ્તોત્રમાં જણાવે છે કેઃ ___ त्वामव्ययं विभुमचिन्त्यमसाव्यमाधं ब्रह्माणमीश्वर मनन्त मनङ्गकेतुम्, योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ॥ १॥ बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धि For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૦૧ बोधात्, त्वं शंकरो सि भुवनत्रयशंकरत्वात् । धातासि धीर! शिवमार्गविधेविधानात् । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि + ૨ | ( ભક્તામર સ્તોત્ર”) હે ભગવાન્ તમે ત્રણેય કાળમાં પિતાના સ્વરૂપથી વન ન થતા હોવાથી અવ્યય કહેવાઓ છે, જ્ઞાન સ્વરૂપથી ત્રણ જગતમાં વ્યાપક હોવાથી વિભુ કહેવાએ છે. હે ભગવાન તમારું મહાભ્ય મન ઈન્દ્રિયોથી ચિંતવી સકાય તેમ નથી તમે સર્વથા મેહ માયાના સંગથી અસંગ છે સંગ થીરે રિત છે જે બીજા સત્સંગી છે. તેમાં હે પ્રભુ તમે પ્રથમ નંબરમાં આવે છે, તમે બ્રહ્યા છો કારણ કે ત્રણ જગતને તમે સમ્યગ્ર દષ્ટિવંત બનાવે છે તેમ ઈશ્વર છે કારણ કે સંસારને તથા તેનાં બીજને તમે ત્રીજા જ્ઞાનરૂપ લેચનથી બાળી નાખ્યાં છે. તમે અનંત છો કારણ કે શિવ સવરૂપથી કદાપિ વિનાશ પામવાના નથી જ અનંગકેતુ તમે છો કારણ કે કર્મ હોય ત્યાં સુધી જ અંગ શરીર હોય છે. તેના અભાવથી અનંગતાનું નિરાકાર સ્વરૂપ ચિન્હ વા કેતુ તમે ધારણ કર્યું છે. સર્વ યેગીઓને ધ્યેયરૂપ હોવાથી તમે યોગીઓના ઈશ્વર રૂપ છે વળી સર્વ ગરૂપ મોક્ષ માર્ગને જાણનારાને જણાવનારા છે. તમે વ્યક્તિરૂપે અનંત છે અને સમષ્ટીરૂપે સમાન ધમ હોવાથી એક રૂપે છે તેમજ તમે નિર્મળ કેવલ જ્ઞાનને પામીને સર્વ સતેને તેનું આત્મ સ્વરૂપ પર સ્વરૂપનું પ્રતિપાદન કરીને આત્મ સ્વરૂપને વિવેક કરાવે છે, તમે હે ભગવાન બુદ્ધ છે, કારણ કે વિબુદ્ધ પંડિતે અને For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ આ. અહિસાગરસૂરિકૃત વિવેચન સહિત દેવોથી સદા પૂજાઓ છે. કેવલજ્ઞાનથી સવને સત્ય બેધનું દાન કરે છે. કારણ કે આખી દુનિયાને સુખી કરનારા છે તે ધીર પુરુષ ધાતા તમેજ બ્રહ્યા છે કારણ કે મેક્ષમાગને પ્રવાહ ઉપજાવે છે, વ્યક્તરૂપે તમે સર્વ પુરુષમાં પુરુષોત્તમ છે કારણ કે તમે એ સર્વ ચાર પ્રકારના પુરૂષાર્થોને સાધોને તેના કુલને જગતને યથાર્થ અનુભવ વ્યક્ત કરીને પ્રગટ કરી આપે છે. તમે રત્નત્રયીના સ્વરૂપને પ્રગટ કરીને આત્માને પૂર્થ સહજાનંદિ સિદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ બનાવે છે. તેથી વારંવાર તમારા તે સવરૂપને અમે ત્રણ કરણ ત્રણ ચોગવડે સદા નમસ્કાર કરીએ છીએ. ધ્યાન કરીએ છીએ. ૧૪૩ अद्वैतानां परं ब्रह्म, द्वेतानां द्वैत भावना । साङ्गव्यानां पुरुषो यत्र, सम्यक्रख्यातंव्यमपेक्षया ।।१४४॥ અથ:-અને પરમ બ્રા ઈષ્ટ છે કતવાદિઓ પરમ બ્રા અપર બઢાની ભાવના કરે છે. સાંધ્યવાદિ પુરૂષને ઈષ્ટ કહે છે. તે પણ નાની સર્વ અપેક્ષાએ કાંઈક અંશે સમ્યગુ - ભાવને પામે છે. તે ૧૪૪ છે વિવેચઃ અદ્વૈતવાદમાં આત્મસ્વરૂપ પરમ બ્રહ્મ શુદ્ધતરવ રૂપ પ્રેમનાથ છે. “ બ્રહ્મ સંસ્કાર મિgr” “યત તત્ વૃક્ષો RTY” બ્રહ્મ એકજ સત્ય સદુ છે. તેથી અન્ય જે દેખાય છે તે જગત માયા રૂપને પ્રપંચ મિથ્યા જ છે એમ જે માને છે સંગ્રહ નયની તિર્યગૂ સામાન્ય નયની અપેક્ષાએ ઘટે છે. અને અને દૈતવાદિએ પરમ બ્રહ્મ અપર બ્રહ્મ એમ બે વિભાગમાં તવને પહેંચી નાંખે છે એક “શૈ ત્રણ િત ા. For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૦૩ બાર ત્રણ દ્વિતીયં અge ત્રા” એક પરમ બ્રહ્મ અને અપર બ્રા એ બે બ્રહ્મ છે. તેમાં જે નિત્ય અવિનાશી અવિચલિત સ્વરૂપવંત પરમ બ્રહ્મ છે. અને નવા નવા શરીરને ગ્રહણ કરીને કમથી સંસારમાં ભ્રમણ કરનારા જીવાત્માઓ અપર બ્રા છે. તેઓ પરમ બ્રહ્મની ઉપાસના કરતાં પરમ બ્રહ્મ થાય છે. અને કમરૂપ પ્રપંચે નાશ પામે છે. તેઓ કૃષ્ણ રામચંદ્રને વિષ્ણુ સ્વરૂપે પૂજે છે. તેમજ જગત્ કતવરૂપ કે કૃષ્ણને કઈ મહેશ્વરને અને કેઈ બ્રહ્માને માને છે. તેની પૂજા ભક્તિ કરે છે તે નૈગમ નય પ્રમાણે એક અંશે અપેક્ષાએ સત્યતા પામે છે. સાંખ્યમત પુરૂષ અને પ્રકૃતિ એ બન્નેનું પ્રતિપાદન કરે છે. પુરૂષ તે ઈકવર પ્રકૃતિરૂપ માયા એના સાગથી જગતને પ્રપંચ રચાયો છે તેમ માને છે. વસ્તુતઃ પુરૂષ અને પ્રકૃતિને કંચન અને માટીની જેમ પરસ્પર અનાદિ સંબંધ છે. સમ્યગ જ્ઞાન થતાં એ સંબંધ ક્ષય કરવા આત્મા પ્રવૃત્તિ કરે છે અને તે યોગ્ય કાલે છુટી પડે છે. આત્મા પુરૂષ પરમ શુદ્ધ બ્રા થાય છે. તે પણ અપેક્ષાથી સંગ્રહનયની સત્તાએ સત્ય ઠરે છે, છંદશોપનિષદ જણાવે છે કે – " नहि वै सशरीरस्य प्रियाऽ प्रिययोरूपहतिरस्ति, વરારં વા વસતં શિયાધેિ ન છૂાર? II જેમને શરીરમાં વસવાનું હોવાથી તેમાં થતી મારા પણાની બુદ્ધિથી પ્રિય અને અપ્રિયતાવડે આત્મ શાંતિને ઘાત થાય છે. પણ જે શરીરને પિતાનું માનતા નથી તે ઉપરને મેહ ત્યાગ કરેલ છે. તેમજ શરીરનો સંચાગ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦૪ www.kobatirth.org આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સબંધ નથી તેવા સિદ્ધ ભગવાને પ્રિયાપ્રિયના પ આત્મ નથી થતા સુખ દુઃખના સર્વથા અભાવ છે. માત્ર એક સચ્ચિદાન દમય સ્વરૂપમાં જ રમણતા હાય છે. આમ ડાવાથી અંશે સ દશનામાં અપેક્ષાથી અંશ સત્યતા વર્તે છે. તે માટે તેએાએ માન્ય કરેલા ધ્રુવ વિશેષ પણ નામની ભિન્નતા હોય તે પણ મેક્ષ માર્ગોમાં ગમન કર. નાશ સમજવા. વૈશેષિક સર્વ આત્મગુણે! એટલે શરીર ઈન્દ્રિય કર્મોંના સંચાગથી વિકારવત થયેલા ગુણ્ણા નાશ ત્યારે થાય તેમ કહે છે તે પણ એક અંશે ઠીક જ છે કહે છે. ’ 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir यावदात्मगुणा नोच्छिन्ना वासनादयः, तावदात्यन्तिकी मुक्तिर्न विकल्प्यते ॥ શ્ ॥ જ્યાં સુધી વાસના રૂપ સ'સાર સંબધી ઈચ્છામય જે આત્માના અશુભ ગુણ્ણા કે જે કાઁજન્ય છે. તેના સથા ઉચ્છેદન થાય ત્યાં સુધી મુક્તિની કલ્પના ન બને, ખૌધા પણ આદ્યાત્મા ભાવના મેહ મારા તારાપણુાની વૃત્તિના ક્ષય ન થાય ત્યાંસુધી ખીજ રુપે અને ભાગે રુપે સ’સાર પ્રવૃત્તિ છે. તે પણ અંતે સત્ય થાય છે. આમ અપેક્ષાવડે સદશન પથા માક્ષ માગની ગવેષણા કરે છે. તે પ્રશંસવા ચાગ્ય ગણાય છે. તેઓના દેવાના જુદા નામ હાય તા પણ તે મહાદોષરૂપ નથી તે માટે પરમ પૂજ્ય ગુરૂદેવ કહે છે કે ત્રનું વિયું રેરાાન-માત્માડડન મ द्यदात्मातदा स तन्मयो भूत्वा स्याज्जन्मादिविनाशक: अनु विलु પરેશાન આદિ કાઇ પણ નામથી જો આમા પરમાત્માનુ For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા સ્મરણુ ભજન કરે છે તેમાં તન્મય થઇને ખભેદ ભાવને પ્રાપ્ત થાય તે તેના જન્મ જરા વ્યાધિ ઉપાધિ વિગેરે વિનાશ થાય છે. અને આત્મ સ્વરૂપના દ્રષ્ટા ભોક્તા જ્ઞાતા અવશ્ય થાય છે જ. ॥ ૧૪૪ ॥ अस्ति नास्ति स्वरुपा ये, सर्वधर्मव्यपेक्षया । ज्ञेया: प्रतिष्ठिता यत्र ज्ञेयं स्याद्वाददर्शनम् , ૩૦૫ ॥१४५॥ અર્થ:- અસ્તિતા નાસ્તિઆદિ સ્વરૂપવંત જે ધર્માં છે તે સર્વે દરેક દ્રવ્ય ગુણ પાંચામાં અપેક્ષાથી પ્રતિષ્ઠિત છે. એવા મત ધરાવનાર દનને સ્યાદ્વાદ દન કહેવાય છે. ૫ ૧૪૫ ૫ For Private And Personal Use Only વિવેચનઃ- જગતમાં જે રૂપી અરૂપી ચેતન અચેતન પદાર્થોં દ્રવ્ય ગુણ પર્યાય રૂપે વર્તે છે, તે સવે પદાર્થાંમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અસ્તિ નાસ્તિત્વ અસ્તિઅવકતવ્ય, નાસ્તિ અવકત ન્ય, અસ્તિ નાસ્તિ અવકતવ્ય એમ અનેક ધર્મ કચિત અપેક્ષાએ રહેલા છે. જેમકે એક આત્મદ્રવ્ય સ્વગુણુ પર્યાયાથી સ્યાદ્ અસ્તિત્વ રૂપ છે. પણ પરશુળુ પર્યાયથી નાસ્તિત્વ પશુ છે. તેમજ જે સમયે સ્વગુણુનું અસ્તિત્વ છે. તેજ સમયે પણ પરશુનું નાસ્તિત્વ હોવાથી. યાદ અસ્તિત્વ નાસ્તિત્વ એક સમયે અને ધર્મનું કથન અશકય હાવાથી કથચિત અવકતવ્ય પણ છે. અસ્તિઅવકતત્વ, નાપ્તિ અવકતવ એવી રીતે અસ્તિ નાસ્તિ કથચિત અવકતવ્ પણ રહે છે. આમ ર૧૬ન્ય ક્ષેત્ર કાળ ભાવપણે અનેક ધર્માં અપેક્ષાથી વતે છે તે ૨૦ Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - -- - ૩૦૬ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સર્વ સર્વજ્ઞ ભગવંતેને કેવળ જ્ઞાનથી ય રૂપે છે અને શ્રુત કેવલીઓને શાસ્ત્રવડે સેય રૂપે રહે છે. મતિજ્ઞાની અવ ધિજ્ઞાની મન:પર્યવ જ્ઞાનીને સંખ્યાતા અસંખ્યાતા રૂપ દ્રવ્યની યતા વર્તે છે. આવું આમાનું યાકાર સ્વરૂપ જેનસ્યાદવાદ-અનેકાંતવાદના પ્રરૂપકે જણાવે છે " स्वद्रव्य क्षेत्रकालभावैः व्याप्यव्यापकादि सम्बधि स्थितानां स्वपरिणामात् परिणामान्तरागतहेतुः वस्तुतः सद्पता परिणतिः, अस्तित्वस्वभावः । પિતાનું દ્રવ્યત્વ ક્ષેત્રત્વ કાલવ ભાવવ વ્યાપક વ્યાખ્યત્વ આદિ સંબંધી રહેલા પોતાના પૂર્વ પરિણામથી બીજા કાળના પરિણામમાં પરિણમન થવા રૂપ જે કાર્ય તેને હેતુ રૂ૫ વસ્તુની સ્વસ૬ રૂપમય જે પરિણતિ તેજ અસ્તિસ્વભાવ અને જે અન્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય વસ્તુમાં પરિણતિને જે અભાવ તે નાસ્તિતા એમ સાતે ભગાનું સમજવું. તે સર્વે આત્માના ધમમાં અપેક્ષાથી હોય છે તેમ જે માન્યતા છે તે સ્યાદવાદ સમજ. ભગવાન યશોવિજ્યવાચકવર કહે છે કે - नाप्रमाणं प्रमाण वा सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाण स्यादिति सर्वनयज्ञता ॥९॥ સર્વ વચનને ઉપદેશ સામાન્યતાથી અવિશેષ રૂપ હોય તે પ્રમાણ કે અપ્રમાણુ કહી શકાતા નથી એકાંતે પ્રમાણતા નથી આવતી તેથી અન્યના સિદ્ધાંતેમાં જે સ૬ વચને હેય ગ્રાહ્ય થતા હોય તે પણ તેના વિષયની પૂર્ણ વિશેષ શુદ્ધતા કરવાથી પ્રમાણતા લાવવી પડે છે. For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૦૭ તેમજ સ્વર્જનસિદ્ધાતમાં પણ સર્વ ઉપદેશક વચનમાં ચાર અનુગે કરીને શુદ્ધતા પૂર્વક વિશેષિત કરાય છે. આમ સર્વ પદાર્થોના અનત ધર્મો કે જેને અન્ય લેકે પરસ્પર વિરાધિ માને છે પણ તે સર્વ ધર્મો અપેક્ષાથી એકજ પદાર્થોમાં સદા વિદ્યમાન રહે છે જે તે સર્વ જ્ઞાનીઓને અવશ્ય ય- જાણવા યોગ્ય છે જ. એ શેના સમ્યગ જ્ઞાનથી આત્મા સ્વ સ્વરૂપને અનુભવી જ્ઞાની થાય છે અને મોક્ષમાર્ગમાં ગંતા ગમન કરનાર થાય છે. જે ૧૪૫ છે दर्शनानि जिनाङ्गानि, सर्वाणि हि व्यपेक्षया। नद्योऽन्धाविव लीनानि, ज्ञेयं स्याद्वाददर्शनम् ॥१४६॥ અર્થ- સર્વ દર્શનને અપેક્ષાએ પરમાત્મા જીનેશ્વરના દર્શનના અંગે રૂ૫ બિરાજે છે. નદીએ જ્યાં સુધી સમુદ્રમાં વિલય ન પામે ત્યાં સુધી નદી રૂપે હોય છે. અને વિલય થતાં સમુદ્ર બને છે. તેમ સર્વ દર્શન સિદ્ધાંત અપેક્ષાએ સ્વાવાદ સિદ્ધાંતના અને રૂપે સમજવાં. ૧૪ વિવેચન –સર્વ દશને નૈયાયિક વૈશેષિક સાંખ્ય ગ મિમાંસક, બૌદ્ધ, નાસ્તિક, વૈદિક વિગેરેના તત્વજ્ઞાનને મૌલિક ભાવે વિચારીએ તે એક એક અંશે જૈન સિદ્ધાંત તત્વના અંગે થાય છે. શ્રી આનંદઘન મહારાજ જણાવે છે કે, षड् दर्शन जिन अंग भणीजे न्यासषड् अंग जो साधेरे, नमि जिनवरना चरण उपासक षडदर्शन आराधेरे, ॥१॥ जिन सुर पादप पाय वखाणु सांख्य योग दोय भेदेरे आतम सत्ता विवरण करता लहो दुग अंग अखेदेरे ॥२॥ For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૮ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત दोय भेद सुगत मिमांसक, जिनवर दोय कर भारिरे, लोकालोक अवलंबन भजीये गुरुगमर्थी अवधारीरे ॥३॥ लोकायतिककुख जिनवरनी अंग विचार जो कीजेरे, तत्व विचार सुधारसधारा गुरुगम विना केम पीजेरे ॥४॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir છ દના છે તે અંગે અંશે પરમાત્માના શાસનના અગા ભિન્ન ભિન્ન અપેક્ષાથી ખની જાય છે. તે સવ દશના પરમાત્માની આજ્ઞા પ્રમાણે જ્ઞાન ચારિત્રની-થરણુની સેવા કરતા છ એ દનની આરાધના થાય છે. પરમાત્માનું શાસન કલ્પવૃક્ષ સમાન છે. તેના બે પગ સમાન સાંખ્ય અને ચાગક્રેન છે કારણ કે પગ ક્રિયા કારક છે તેમને પણ માક્ષમાગ તરફ ગામક આત્મ સ્વરૂપના ગવેષક છે આત્મ સત્તાનુ' જે વિવેચન કરનાશ છે. તેની આરાધના થાય છે, તેમ ખોદ્ધ અને મિમાંસક અને દર્શના હાથરૂપ સમજવા કારણ કે તે ક્રિયા અનુષ્ઠાનને કરનારા છે. તેથી લેાકાલેાકના સવ પદાર્થોં ગુરૂગમથી જ્ઞાનના અનુભવ કરવા તેનું અવલંબન ભારે ઉપકારક થાય છે, અને લેાકાયત નાસ્તિક દેન પણ અપેક્ષાથી જીનવર દનની કુખ છે. કારણ કે તે પ્રત્યક્ષાદિ પદાર્થોને માને છે. આલાકના સુખને ઇચ્છે છે અને બાહ્ય વ્યવહારની આલખ નતા લે છે. અને નીતિ નિયમને સ્વીકાર કરે છે. તેમજ અદ્વૈત વેદાંતી સાંખ્યા, વૈગિકેા સંશ્રૃહનયની જે સામાન્ય ભાવમય સત્તા આત્મ સ્વરૂપની શુદ્ધતા જે મૂળ સ્વરૂપે છે તેના સ્વીકાર કરે છે. અને નૈયાયિક વૈશેષિકદન તથા આત્માને અને ગુડ્ડાને સથા જુદા માને છે. સામાન્ય અને For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૦૯ વિશેષરૂપ પદાર્થોને ભેદ કરીને જણાવે છે. બૌદ્ધ દર્શન આત્માને ક્ષણે ક્ષણે પલટાતે માનીને ક્ષણિક વડે વૈરાગ્યને પોષણ આપનારો અપેક્ષાએ થાય છે. અને મિમાંસકો દિયા અનુષ્ઠાનથી આલેક પરલોકના સુખની ઈચ્છા રાખે છે. તે બાજુ સૂત્રનયની અપેક્ષાએ અંગરૂપ બને છે. વળી નાસ્તિક લકાયતિક દર્શન પ્રત્યક્ષ વ્યવહારને સ્વીકારતું હોવાથી વ્યનહારનયમાં અંશરૂપ બને છે. બીજા પણ દર્શને તેઓના પેટામાં સમાય છે. આત્મ તત્વરૂપની ગવેષણ પૂજ્ય ગુરૂની ઉપાસના કરતા ભવ્યાત્માઓ સમ્યગ્રજ્ઞાનાનુભવનું પાન કરીને પરમાત્માના શાસ્ત્રના સર્વ અંગેના આરાધક છે. આથી સર્વ અંગેના આરાધક થાય છે. આથી સર્વ આત્મસ્વરૂપના દશ— નને વાંછનારાઓ ભય પેદને ત્યાગ કરવા પૂર્વક સર્વનય સર્વ ભંગ અપેક્ષાથી પરમાત્મા આત્મસ્વરૂપને અનુભવ કરવામાં ઉપાદાને કારણે થાય છે. જેમ સ્વતંત્ર નદીએ નદીએ જ ગણાય છે. પણ સમુદ્રના મુખ આગળ કાંઈક અંશે સમુદ્રપશુને પામે છે. અને સમુદ્રમાં અભેદતા થતા નદીપણું જુદાપણું નથી જ રહેતું તેમ સર્વ દર્શનેનું સ્વરૂપ સમજીને અપેક્ષાથી સર્વેમાં સમાનતા ભાવે રહેતાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે श्रेयः सर्वनयज्ञानं, विपुलं धर्मवादत; .. शुष्कवादविवादाच्चा-परेषां दुःख कारण । સર્વ નયનું વિપુલ જ્ઞાન હોય તે ધર્મ વિચાર કરવામાં અત્યન્ત આનંદ દાયક થાય છે પરંતુ એકેક નયથી દર્શનને For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧. આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત પક્ષ પકડીને અન્ય દનાનું ખંડન કરવુ તેની અપેક્ષા સ્વિકારવી તે વાદ વિવાદ કલેશ રૂપ થાય છે. સ` દ નાના અપેક્ષાએ સમન્વય, મુકાબલા કરતાં જૈન સ્યાદ્વાદ દનને અખંડ દેહરૂપ પૂર્ણ બને છે. તે સવ દન રૂપ નયના અનુભવ સાપેક્ષ ભાવે આત્મદર્શનને થાય છે. ! ૧૪૬ ॥ ઉપકારક Acharya Shri Kailassagarsuri Gyanmandir सम्यगव्यपेक्षया ज्ञाते, वस्तुनि नैव विद्यते, मिथ्यावादी ध्रुवं यत्र, सम्यक्त्वं तत्प्रतिष्ठितम् ॥ १४७॥ અર્થ :- સવ' વસ્તુને અપેક્ષા વધુ સમ્યગ્ ભાવે તેવા જ્ઞાનથી મિથ્યાત્વ વાદ નિશ્ચય નષ્ટ થાય છે. અને સત્ય સમગ્ દનની આત્મામાં પૂણુ પ્રતિષ્ઠા યાય છે. ૫ ૧૪૭ ૫ વિવેચનઃ- સવ નય ઈન મત શાસ્ત્રના સિદ્ધાંતની અપેક્ષાથી વિચારાય તા માધ્યસ્થ્યભાવે સવ દનના સિદ્ધાંતા અશત અપેક્ષાએ સમ્યગ્ ભાવે સમજાય છે. વસ્તુ અપેક્ષાએ અનેક ધમ ધારણ કરતી હાવાથી વસ્તુઓમાં નિત્યત્વ અનિ ત્યત્વ અનેકવ એકત્વ સ્થિરત્વ ચલત્ય ભાવત્વ અભાવત્વ રૂપે અપેક્ષાથી ઘટે છે. આવા સ્યાદ્વાદ મય સમ્યગ જ્ઞાનથી શુદ્ધ સમ્યક્ત્વ જ્ઞાન દનમય અનેક આત્મ ધમ થી પ્રતિષ્ઠિત થયેલ છે. શ્રી અનુયાગમાં જણુાવ્યુ` છે કે सव्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता | जं सव्वणयविशुद्धं तं चरणगुणडिओ साहू | ॥१॥ અઃ- સર્વ જુદા જુદા નયાનું પરસ્પર વક્તવ્યમય For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૧૧ સિદ્ધાંત સાંભળીને કોઈ પણ ભવ્યાત્માને ગભરાવાની જરૂર નથી જ પણ દરેક નયવાદિઓનું જે કહેવાપણું છે. તેને જુદી અપેક્ષાથી વિચારવું જોઈએ. અને માધ્યચ્ય ભાવે તેને જાય તેલવામાં આવે તે સર્વ નયનું કહેવાનું અપેક્ષાએ યથાર્થ છે. વિશુદ્ધત્વમયવાળું સમ્યગ્રત્વ ગ્રહણ કરી શકાય છે અને સ્વ સવરૂપમય આત્મ ચારિત્રમાં સાધુ પુરૂષે સ્થિરતા ને પામે છે, એથી સમ્યમ્ જ્ઞાન દર્શન ચરિત્ર રૂ૫ આત્મદૃષ્ટિ પરમ શુદ્ધ અનુભવાય છે. જે ૧૪૭ છે एकं जानाति तत् सर्व, जानातीति विनिश्चयः, सर्व जानाति तद्ध्येकं जानाति स्मृतौ स्मृतः ॥१४८॥ અર્થ-જે એક પદાર્થ જાણે છે. તે જગતના સર્વ પદાર્થો પણ નિશ્ચયતાથી અવશ્ય જાણે છે. અને જે સર્વ પદાર્થોને જાણે છે. તે અવશ્ય એક પદાર્થને પણ જાણે છે એમ શાસ્ત્રમાં જણાવવામાં આવેલું છે. તેને આપણને અનુભવ થાય જ છે. ૧૪૮ છે વિવેચન -જગતમાં જીવ અજીવ આદિ દ્રવ્ય તેના ચતન્ય આદિ અને જડતા આદિ ગુણે છે. તેને ક્ષણે ક્ષણે ઉત્પાદ વ્યય તથા પરિણામમય પર્યાયે થાય છે તેને જે આત્મા મતિજ્ઞાન ભુતજ્ઞાન અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાનવાન એવા જ્ઞાનીઓ જાણે છે. તેનાથી જે આત્મયોગી એક પદાર્થને તેના દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયત્વ ( ક્રિયાત્વ)ને યથાર્થ સ્વરૂપે યભાવે જાણે દેખે For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ આ. ઋદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત --- - - છે. તે સર્વ દ્રવ્યગુણ પર્યાને પણ અવશ્ય નિશ્ચયતા પૂર્વક જાણે દેખે છે. તેમજ જે અનેક સર્વદ્રવ્યગુણ પર્યાને યથાર્થ ભાવે જાણે દેખે છે. તે યેગી એક દ્રવ્યગુણ પર્યાને યથાર્થ સ્વરૂપે જાણે દેખે છે. તેમાં સંશય કે વિપરિતતા નથી જ આવતી શ્રી આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે, जे एगं जाणइ, से सव्वं जाणइ, जे सव्वं जाणई से एगं जाणइ । અથ –જે આત્મા એક પદાર્થને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે. તે એકને જાણે છે. ૧૪૮ सदसदादिभावाश्च, ज्ञेया सर्वे व्यपेक्षया । विशेषावरश्के ख्यातं, विचार्य तत्पुनः पुनः ॥१४९॥ અર્થ સદ્દ અસદુ આદિ ભાવે સર્વ દ્રવ્યોમાં વિશેષની અપેક્ષાથી જાણવા એગ્ય છે. તેમ શ્રી વિશેષ આવશ્યક સૂત્ર ભાષ્યમાં જીનભદ્રશ્નમાશ્રમણે કહેલ છે તે અવશ્ય વારંવાર વિચારવું ૧૪ છે વિવેચનઃ સર્વ પદાર્થોમાં સદ્ અસદ્દનિત્ય અનિત્ય એક અનેક ભેદ અભેદય અય એવા અનેક ભાવો રહેલા છે. કેઈપણ પદાર્થ દ્રવ્ય સ્વરૂપે ગુણ રૂપે કે પર્યાયરૂપે એકાંત નિન્ય જ છે. કે એકાંત અનિત્ય છે. એકાંત સત્ છે. એકાંત અસત છે. એકાંત વાગ્ય છે. એકાંત અવાચ્ય છે. એવું કાંઈપણ એકાંત માનવા ગ્ય નથી સર્વ દ્રવ્ય અને પર્યાયે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનામ સ્થાપનાની અપે. ક્ષાથી પર્યાય અને ગુણે આદિ અનેકમય અનંત ધર્માત્મક વતે For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા . ૩૧ છે એટલે કથંચિત નિત્ય, કથંચિત અનિત્ય, કથંચિત્ એક કથંચિત્ અનેક એમ એક નય જ્ઞાન પ્રમાણુની છે, એ વાત વિશેષાવશ્યકમાં કહેલી છે. તેને ભરમાત્માએ અવશ્ય હૃદયમાં વિચારવી દરેક દ્રવ્ય ગુણે પપ રૂપ સર્વ પદાર્થો સ્વદ્રવ્ય સ્વ ક્ષેત્ર સ્વ ભાવની અપેક્ષાથી સદુ-વિદ્યમાન છે. પર દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે અસત્ અવિદ્યમાન છે. તેમજ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાની અપેક્ષાથી ક્ષણે ક્ષણે નવિનતા આવે પૂર્વ પર્યાય નષ્ટ થાય તેથી અનિત્ય છે. સામાન્ય ધર્મથી એકત્વ છે. વિશેષ ધર્મની અપેક્ષાથી અનેકત્વ પણ છે. એમ એવં વિશેષાવશ્યકમાં જિનભદ્રગણક્ષમાશ્રમણ પૂર્વધર જણાવે છે. सदसदविसेसणाओ भवहेउ जहिद्विय मोवलंमाउ । नाणफलाभावाउ, मिच्छादिहिस्स अनाणं ॥१॥ સદ અને અસદનો અપેક્ષાથી વિચાર કરવાને જેઓને અભાવ હોય તેવા અજ્ઞાનીઓ અશુભ ભાવથી કર્મને બંધકરતા હોવાથી જ્ઞાનને લાભ જે વિષય વિરતિરૂપ ન મળતું હોવાથી તે જ્ઞાન મિથ્યાત્વ રૂપ હોવાથી અજ્ઞાન જ કહેવાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન જણાવે છે કે, अनन्तधर्मान्मकमेव, तत्वमतोऽन्यथाऽ सत्वम् । જગતમાં જે જીવ અજીવ આદિ દ્રવ્ય ગુણે પર્યા તે સર્વે તવ સ્વરૂપે જોઈએ તે સદ્ અસદ્દ આદિ અનંત ધર્મમય અનુભવાય છે. તેમાં દ્રવ્યમાં કેટલાક ધર્મો છવા For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જીવમાં ચતન્યાદિ, મુગલમાં રૂપ રસાદિ ગુણે સહજભાવરૂપે સદા વતે છે. તેમાં અનંત પર્યાયે પણ અનુક્રમે થયા કરે છે. તેથી પૂર્વકાલમાં જે સદ્ વિદ્યમાન હતા તે વર્તમાનમાં અસત્ અભાવરૂપે હોય છે. વર્તમાનમાં જે સહાયતે ભવિષ્યમાં અસદ રૂપે થાય છે. જે વર્તમાનમાં વ્યક્તિ ભાવે હોય તે ભૂતભાવમાં અસત્ થાય છે. તેથી એકાંત સદ્ કે અસદુપણું કોઈ પણ પદાર્થોમાં સમજાતું નથી અને વિશેષ વિશેષાવશ્યક, સ્વાદુવાદ રત્નાકર, અનેકાંતજયપતાકામાંથી સમજવા ચગ્ય છે. જે ૧૪૯ | આ સર્વ ઉપનયનું જે ફળ છે. તે પૂજ્ય શ્રી જણાવે છે. सर्व सिद्धान्तसारोऽय, मुपादेयो विचक्षणः, ज्ञानदर्शनचारित्र, रत्नत्रयीमयो विभुः ॥ १५० ।। અથર–સર્વ જગતના સિદ્ધાન્તને અભ્યાસ કરીને તેને પરમાર્થ અપેક્ષાએ વિવેકથી જાણને સમ્યજ્ઞાન દર્શન ચારિત્ર ગુણેનું સ્થાન રન ત્રયીથી યુકત આત્મા વિષ્ણુ છે. જે ૧૫૦ છે વિવેચના–જગતમાં અનેક દર્શનશાસ્ને વિજ્ઞાન, શા, અર્થ શાસ્ત્ર, નીતિ શાસ્ત્રો, તર્કશાસ્ત્ર વિગેરેને સારે અભ્યાસ કર્યો હોય તેના રહસ્યોને પરમાર્થ જાયે હોય તે તેણે અંતરમાં હેય ઉપાદેય કઈ વસ્તુઓ છે. તેને પૂર્ણ વિવેક કર જોઈએ. આત્માને અભ્યદય કેનાથી થાય For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્મદર્શન ગીતા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેના અવશ્ય વિચાર કરવા જોઇ એ. તમાને જો બાહ્ય અના લાભ થતા હાય તા તે અ કેટલાક કાર્લ લાભ આપનાર છે ? તે વિચારશે. મહેાપાધ્યાય વાચકવર યશેાવિજયજી જણાવે છે કે. व्यापारः सर्वशास्त्राणां, दिक्मदर्शन एव हि, पारन्तु प्रापयत्येकेाऽनुभवा भववारिधेः ૩૧૫ For Private And Personal Use Only nu સર્વ શાસ્ત્રાના વિદ્યાભ્યાસ કરનારને વિવેક હાય તે તેની અતાવેલી દિશા પારમાર્થિક લાભદાયી છે. ક્ષણિક તેના જો વિચાર થાય તે આત્મા સત્ય પરમાના લાલ પામે તેથી સર્વ વિચક્ષણેાએ વિવેક કરવા જોઈ એ યથા ચિતાનિવૃત્ત, बठरो बदरीफलैः || हाहा जहाति सद् धर्म तथैव जनरञ्जनः ॥ જેમ કાઇ મૂર્ષોં માણસ મેરા વીણતા હતા તેવામાં હાથમાં ઓરાને બદલે ચિંતામણિન આવી ગયું. પણ એને પર સાથ નહિ જાણતા હાવાથી તેને મેરાની ઉપરના રાગથી પથ્થર સમજીને ફૂંકી દીધું. તેમ અજ્ઞાની ધમ આત્મસ્વરુપના એધમય શાસ્ત્રો વાંચે ભણે તે પણ પુદ્ગલ ભાગના અત્યન્ત આશક્ત થયેલા તે ખઠર અ કામ શૃંગાર શાસ્ત્રોમાં જ આનદ પામતા આત્મદર્શનને નથી જ પામતા પણ સંસાર સુખમાં પામરાની પેઠે પામર બનીને રાય્યામાંએ રહે છે. તેને તે સભ્યજ્ઞાન નજ કરે તે તે એમજ માને છે કે जं पुग्गलं सुखं, दुखं चैव त्ति जह यतत्तस्स, गिझे मट्टि लेवे। विडंबना सि सणा मूलं । જે પુગલનું સુખ છે. તે વસ્તુતઃ દુ:ખનું ઉપાદાન Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧} આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન હિત કારણ થતુ હાવાથી દુઃખજ સમજવુ જેમ કે ગ્રીષ્મ ઋતુમાં તાપથી અકળાયેલા મનુષ્ય શરીર ઉપર માટીના ગારા લગાવે છે. તેને થાડા વખત જરા ઠંડક થાય પછુ માટી સુકાતાં દુ:ખમય વિડંખના થાય છે. અને લેાકામાં હાંસી પ્રાપ્ત કરે છે. તેથી સારા વિચારક વિક્ષણુંએ એ પુદ્ગલ ભાગથી વિરતિ પ્રાપ્ત કરીને સમ્યગૂજ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રવૃતિ કરવી જોઇએ કારણ કે તેજ તેના સત્ય ગુણા છે. તેના પાતે તાદાત્મ્યભાવે આશ્રયદાતા છે. શ્રી મહાપાધ્યાય યુશે:વિજયજીએ જ્ઞાનસારમાં કહ્યું છે કેઃ चारित्रमात्मचरणावू ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं तु क्रियालाभा तु क्रियानये ॥ १ ॥ સભ્યષ્ટિ વંત આત્મા આત્મ સ્વરૂપમાં મન વચન કાયાના યાગવડ અપ્રમત ભાવે જો પ્રવૃત્તિ કરતા હોય તે જ્ઞાનદર્શન ચારિત્રમાં વર્તે છે. તેમ જ્ઞાનનયથી સમજવુ અને તે પરમાત્માના ઉપદેશને અનુસારે શુદ્ધ ભાવમય હાય તા શ્રદ્ધારૂપ દર્શન પરમાથ એધમય જ્ઞાન તેમાં અપ્રમત ભાવના મય એકવતા હાવાથી ચારિત્ર છે તેમ શુદ્ધાદ્વૈત નયથી તે મુનિને તે રત્નત્રયથી વ્યાપ હાવાથી ભેદ નયથી જ્ઞાન વન ચારિત્ર જુદા માને અને જ્ઞાન ફળરૂપ ક્રિયા શ્રદ્ધાના પૂર્ણ લાભ થયે। હાવાથી ક્રિયાનય–કમ યેાગવડ ત્રણેને એકરૂપે ચારિત્ર સ્વરૂપે માને છે. જ્ઞાનની અપેક્ષાથી જ્ઞાની ક્રિયાનયની અપેક્ષાથી ચારિત્ર તે કહેવાય છે. તે સ` આત્મગુણા આત્માથી અભેદ હાવાથી તેના અલેક હાવાથી તેના તાદાત્મ્યભાવે આશ્રય For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આત્મશન ગીતા www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ આષાર છે. તેમજ સર્વ જ્ઞાન દર્શન ચારિત્ર વડે જગતમાં સર્વની સાથે સમત્વ ભાવે રહેતા હાવાથી વ્યાપકતા ભાવે વિભુ છે. ।। ૧૫૦ | આ એકાગ્રતા ભાવથી જે લાભ થાય તે જણાવે છે. उन्मीनी भावमासाद्य, सर्वत्र ब्रह्मनिष्ठया, योगिनी निश्चलं नित्यं प्राप्नुवन्ति शिवं पदम् ॥ १५१ ॥ અથ:-સર્વત્ર બ્રહ્મ ભાવની નિષ્ઠા વડે ધ્યાનમાં ઉન્મનીભાવને પામીને તે ચેાગીશ્વરા નિશ્ચલ નિત્ય ભાવે રહેતા શિવપદને પ્રાપ્ત થાય છે. ।। ૧૫૧ વિવેચન --પરમાત્મ સ્વરૂપમાં રૂપસ્થભાવે એકાગ્રતા થતાં ધ્યાતા ધ્યેય અને ધ્યાનને અભેદ થતાં સત્ર એક આત્મ સ્વરૂપનું દર્શન કરતાં એક પ્રત્યમય થાય છે તેથી આત્મા સત્ર બાહ્ય અર્થાં પડેલા છતા તે ઉપર દૃષ્ટિ ન કરતાં સંકલ્પ વિકલ્પાથી રહિત થયા છતાં ઉન્મનીભાવને પ્રાપ્ત થાય છે. શ્રીમાન્ ડેમચંદ્રસૂરિ કહે છે કે, बहिरन्तश्च सम्मतात्, चिन्ताचेष्टापरच्युतो योगी, तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ १ ॥ For Private And Personal Use Only ખાહ્ય અને અભ્યંતર ભાવે મનની ચિ'તાથી સર્વથા રહિત હાવાથી તેની ચેષ્ટા પણ ન હાવાથી યેાગી તન્મય ભાવે એકાગ્રતા પામેલ હાવાથી અત્યન્ત ઉન્મનીલાને પામે છે. તેમાં એક નિષ્ઠાથી અભેદ્યતા પ્રાપ્ત થતાં નિશ્ચલતાના ચેાગે રૂપાતીત શુકલ ધ્યાનની શ્રેણિએ ચડીને સ માઢનીય Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ આ. ઋદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત આદિ કર્મને ક્ષય કરીને કેવલ્યલક્ષમી અને મુક્તિ પ્રાપ્ત કરે છે. ૫ ૧૫૧ || गुह्याद् गुह्यतरं तत्वं, वच्मि शिष्यानामुपकृते । ज्ञान भक्ति सामालम्ब्य, भजन्तु साभ्यभावनाम् ॥१५२।। અથ ગુહ્યથી પણ ગુહ્યતર તત્વ હું ચોગ્ય શિષ્યના ઉપકાર માટે જણાવું છું કે સર્વ પ્રકારે જ્ઞાન તથા ભક્તિનું સમ્યમ્ આલંબન કરીને સર્વ આત્માઓ સામ્ય ભાવનાને ભજે. ૧૫રા વિવેચન –આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાના અનેક જાહેર રસ્તાઓનું સર્વ વિવેચન થયેલું છે પણ તે અત્યન્ત ગૂઢ છે. અને તેની પ્રાપ્તિમાં મુખ્ય ઉપાદાન કારણ થાય તેવું સમત્વ ભાવ મહાન આત્મ દર્શનમાં અવલંબન છે. તેને હે શિષ્ય હે મુમુક્ષુ છે તે તમારા હિત માટે જણાવું છું સર્વ રાગ દ્વેષ મહ કષાય અઢાર પાપસ્થાનકને ત્યાગ મનવચન કાયાની શુદ્ધિ જગતના સર્વ પ્રાણીઓ ઉપર મૈત્રી ઇ-ક્રિયે ઉપર વિજય અશુદ્ધ મનભાવ ઉપર વિજય અને અપકારી પ્રત્યે પણ મધ્ય ભાવ કરે સર્વત્ર સમતા કેળવવી તે એક જ ગુઢમાં પણ ગુઢ તત્ત્વ છે. તે સમત્વને લાભ સમ્યગૂ શ્રદ્ધા પૂર્વકનું અનુભવ જ્ઞાન અને પૂજ્ય ગુરૂઓ, દેવાધિદેવ, ગુણ શ્રેષ્ઠ સંતની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું અનુમોદન, ગુણ, સ્તવન, સેવા ભક્તિ વડે થાય છે. उपशमस्वरुपं उपयुक्तो मिथ्यात्वमपहाय यथार्थमासन पूर्वकचारित्रं मोहोदयाभावात् क्षमादिगुणपरिणतिशमः For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૧૯ કષાયેના વિનાશ યુક્ત મોહનીય કર્મને વિનાશ કરીને મિથ્યાત્વને ત્યાગ કરવા પૂર્વક આત્મા સ્વરૂપનું યથાર્થ અનુભવ કરવા પૂર્વક ચારિત્રાવરણમાહના ઉદયને અભાવ થવાથી ક્ષમા આર્જવ માર્દવ આદિ ગુણનું જે આત્મામાં પરિણમન થવું તે થમ વા ઉપશમ સમતા કહેવાય છે. તે જ જ્ઞાન ભક્તિ શ્રદ્ધાવડે સર્વ આત્માઓ અનુભવીને આત્મ સ્વરૂપના દશ થાય છે. ૧૫ર છે शुद्धस्थिरोपयोगेन, ध्यानं कृत्वा मूर्धनि । परमब्रह्मणि संलीनो, भुजेई, परमामृतम् ॥ १५३॥ અથ –સ્થિરતા પૂર્વક શુદ્ધ ઉપગથી ધ્યાન કરીને મસ્તકે ચિત્ત વૃત્તિને રેકીને જે ચેગી પરમ બ્રામાં સારી રીતે લીન થાય છે તેમ કરીને હું પણ પરમ અમૃતને ભેંકતા થઉ કે ૧૫૩ છે વિવેચન –જેમ ગીજને મનના સર્વ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને સ્થિરતા મય શુદ્ધ આત્મ સ્વરૂપને નિત્યાનંદમય અનુભવ કરે છે. તેમ હું પણ પરમાનંદને આમ સ્વરૂપ અમૃતને નિરંતર પાન કરનાર થઉં. કહ્યું છે કે, ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः, ब्रह्माणुजुह्वद् ब्रह्म, ब्रह्मणि ब्रह्म गुप्तिमान् ॥१॥ ब्रह्माध्ययननिष्ठावान् , परम ब्रह्म समाहितः, ब्रह्मणो लियते नाधै नियागपतिप्रतिमान અથ–જે ગી બાને આત્માને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય ઉપગ રૂપસ્વત્વ સર્વનું સમર્પણ કરનાર છે. તેમજ પરમ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત ઘણા ઉપર જ દષ્ટિ શ્રદ્ધારૂપના ત્રાટકરૂપ સ્થાન કરી છે. એના વડે અંતરાત્માના સાધન વડે પરમ સ્વરૂપને સાધ્ય કરવામાં પ્રવૃત્ત થયેલે સાધક આત્મા હોય પરમ બ્રહ્મરૂપ આત્મ જાતની યજ્ઞ વેદિકામાં અબ્રા પર પુદુગની નિવૃત્તિ રૂ૫ અબ્રહ્મરૂપ ધનને હેમી દઈને પૂર્ણ સ્વરૂપે આત્મ સ્વરૂપનું રક્ષણ કરનાર ગીશ્વરે હાય તેમજ બ્રહ્મ સ્વરૂપનો અભ્યાસ કરનારા દ્રવ્ય અને ભાવથી પૂર્ણ બ્રહ્મચર્યમાં વર્તનારે કદાપિ પણ પાપકર્મ કરતું જ નથી. તેથી તે પાપ કર્મને લેપ તેને લાગતું જ નથી તેમજ પરમ બ્રહમાનું ધ્યાન કરનારો તેની જ એક નિષ્ઠા ચિત્તવૃત્તિ હેવાથી પરમ બ્રહ્મમાં લય થાય છે. તે જ બ્રહ્મ યજ્ઞ કરનારે વસ્તુતઃ છે. તે જ પરમ અમૃતનું શુદ્ધાનંદ રૂપ અમૃતનું નિરંતર પાન કરતે છતા પ્રત્યક્ષ ભાવે આત્મ સ્વરૂપને અનુભવ કરે છે. ૧૫૧ समाधिसनिविष्टोऽहं, मृत्युमीतिविविर्जितः मृत्युहरति माणांव, जीवो नित्यसनातनः ॥१५२॥ અથ – હું આત્મા સમાધિમાં સમ્યગ્ન ભાવે પ્રવેશેલે હવાથી હવે મને મરણ આદિને ભય રહો નથી જ કારણ કે મૃત્યુ તે શરીરના પ્રાણને હરણ કરે છે. પણ આત્મા જીવતે નિત્ય સનાતન ભાવે શાશ્વત જ છે કે ૧૫૪ છે વિવેચન –હવે મેં સ્વ સ્વરૂપ પર સ્વરૂપની વહેંચણી કરી છે. તેથી મેં મારું સ્વરૂપ શરીર ઈન્દ્રિયે મન શ્વાસોશ્વાસ આયુષ્ય મનવચન કાય બલરૂપ નથી. તે સર્વ કમ જન્ય જડ પદાર્થો મેં અજ્ઞાન મિથ્યાત્વ કષાયના ગે મેળવેલા For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩ર૧ છે. પણ તેમાં તે મારૂ કાંઈ પણ નથી જ. હું ચેતનરૂપ સમ્યગ્ જ્ઞાન દર્શોન ચારિત્રનીય ઉપયાગ રૂપ શુદ્ધ પરમ બ્રહ્મની સત્તાવાળા છું તેથી તે પર વસ્તુઓના લાભ કે હાની થતાં મારૂ કાંઇ પણ ખગડવાનું કે સુધરવાનું' નથી જ. જે સયાગથી પ્રાપ્ત થયું છે. તે અવશ્ય વિચાગને લાયક જ છે. એટલે જે પર વસ્તુ આવી છે. તે અવશ્ય જવાની જ છે. જ્ઞાતમ્ય ૢિ ધ્રુવ મૃત્યુ :, 'જન્મેલાને અવશ્ય મરવું પડે જ છે. અજ્ઞાતયડનો મૃત્યુમી –અજન્મેલાને સિદ્ધ પરમાત્માઓને મરણના ભય નથી. ગીતામાં જણાવે છે કે जायते म्रियते वा कदाचिन्नायं भवति भविता वा बभूवअजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥१॥ આ આત્મા અજ હાવાથી જન્મતા નથી મરતા એ નથી ભૂતકાલ વર્તમાન કે ભવિષ્ય કાલમાં પણ તે નિત્ય સનાતન શાશ્વતા એટલે પુરાતન હાવાથી પુદ્ગલ દ્રવ્યના શરીર ઇન્દ્રિયે અને પ્રાણા જો કે હણાય કારણ કે પુદ્દગલ દ્રવ્ય સડન પડેન વિનાશિ ધ વાલુ છે. તેને વિયેાગ થાય પણ આત્મદ્રવ્ય જે અસંખ્ય પ્રદેશનુ છે તે નિત્ય છે. તેના કાઈ પશુ કાલક્ષેત્ર નાશ કરી શકતું નથીજ, જોકે તે પારિણામિક હાવાથી તેના પર્યાયાના નાશ થાયછે નત્રા થાય છે તે ક્ષણેક્ષણે બદલાયાજ કરે છે. આયુષ્ય કેમ ના ક્ષય પૂર્ણ થતાં આત્મા કોઇ નિમિત્ત પામીને વા અનિમિત્તે પણ સહજભાવે મૃત્યુ પામે છે, તે મૃત્યુ દશ માણેાને ક્ષય કરે છે. એટલે વિયેાગ કરે છે. ૨૧ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ આ. અહિસાગરસૂરિકત વિવેચન સહિત પણ આત્મ સ્વરૂપની જરાએ હાનીતે મૃત્યુ કરી શકતું નથી જો જીવતો નિત્ય સનાતન શાશ્વત જ રહે છે. તે કર્મ આવ. રણને જ્યારે ક્ષય કરશે ત્યારે આત્મસ્વરૂપને પૂર્ણ કતા થઈને દશપ્રાણેને ગ્રહણ મેચન ફરવાનું ત્યાગ કરશે. અને આત્મ સ્વરૂપમાંજ સદા વિચરશે. તે ૧૫૪ છે बाह्यं जानामि पश्यामि, तत्र न प्रतिबन्धता; स्वच्छादर्श स्वरूपं मे, सर्व तत्र प्रभासते. !! ઉષધ છે અર્થ - બાહ્યભાવે હું સર્વ દશ્યોને દેખું છું. પણ તેમાં મારે કાંઈ રાગદ્વેષને સંબંધ નથી જ. જેમ ૨૭ આદર્શમાં રૂ૫ તેમ શુદ્ધ જ્ઞાનમાં મારૂં સર્વ સ્વરૂપ મને પ્રત્યક્ષ અનુભવાય છે. જે ૧૫૫ છે વિવેચન – જગતમાં રહેલા સર્વ ચરાચર બાહા દ્રવ્ય પદાર્થોને કે જે દશ્ય રૂપે છે તેને હું દેખું છું અને ગુણ પરિણામોને પણ જાણું છું. તેના અનુકુલ સ્વભાવ અને પ્રતિકુળ સ્વભાવને પણ જાણું છું પણ તેમાં હવે મને ભોગ્યભાવે રાગ મારાપણું નથી. તેમજ પ્રતિકુળ દુઃખ ઉપસર્ગ પણે પીડા રૂપે થાય તે પણ તેના દ્વેષ તિરસ્કાર બુદ્ધિ પણ થતી નથી. પરમ પૂજ્ય યશવિજય વાચક વર જ્ઞાનસારમાં જણાવે છે કે, “વવર્મતાશા વાયુનો નર, न रागं नापि द्वेष, माध्यस्थ्येषु गच्छति સજીએ પિત પિતાના અધ્યવસાય પૂર્વક પૂર્વકાલમાં For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા શુભાશુભ કર્મો જે કરેલા છે. તેના વિપાક કાલે ઉદયમાં આવેલા ફલને અવશ્ય ભેગવે જ છે. તેથી જ્ઞાનીઓ સમતા ભાવે મા ભાવે રહીને ભેગવે છે. પણ તેમાં રાગદ્વેષ રૂપ પ્રતિબંધકતા રાખતા નથી જ તેમ હું પણ સર્વ દશ્ય ભે 5 શુભાશુભમાં રાગદ્વેષ રૂપે પ્રતિબંધકતા નથી જ રાખતે, પણ મારા જ્ઞાન રૂપ શુદ્ધ આદર્શ—તકતામાં મારું સહજ ભાવનું જે ચિતન્ય સ્વરૂપ છે તેને તેમાં જેવું છું. શ્રી હેમચંદ્રસૂરિભગવંત જણાવે છે કે, " आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्यात्मनि । तदेव तस्य चारित्र तज्झानंऽतच्च दर्शनम् ॥१॥ આત્માને આત્મા વડે આત્મમાં જાણે દેખે છે. પણ તે મોહને ત્યાગ કરવાથી જ થાય છે. વસ્તુતઃ તે જ જ્ઞાન દર્શન અને ચારિત્ર જ છે. જે ૧ છે તેથી બાહ્ય વસ્તુમાં રાગદ્ધ બને ત્યાગ કરીને આત્મામાં દષ્ટિ રાખવી તેથી આત્મ દર્શન થાય છે. જે ૧૫૫ . पुण्यपापस्य भोगं हि, वस्तुतो न करोम्यह, . अन्तनिलेपातावस्थो, भासते ब्रह्मयोगिरा. ॥१५६ ॥ અર્થ :–હું આત્મા પુણ્ય પાપને કર્તા લેતા વરતુતઃ નથી જ પણ અંતરથી નિર્લેપી હોવાથી બ્રહ્મ સ્વરૂપ યોગીરાજને દેખું છું. ૧પદ છે - વિવેચનઃ –હું શુદ્ધ આત્મ સ્વરૂપ સત્તાથી હેવાથી નિશ્ચય અને (સંગ્રહનય)ની અપેક્ષાએ પુણ્ય પાપરૂપ પુદ્ગલ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪. આ. હિસાગરસૂરિકૃત વિવેચન સહિત મને ભેગા કર્તા કે બંધ કર્યા નિશ્ચયનયથી નથી જ. પરમાત્મ પંચવિશતિમાં જણાવે છે કે, द्रव्यकर्मविनिर्मुक, भावकर्मऽबिवर्जिक्तं, नो कर्म रहितं, विन्ति निश्चयेन चिदात्मनम् ॥१॥ અર્થ: –નિશ્ચયનયથી આત્મ સ્વરૂપ વિચારીએ તે આત્મા પુણ્ય પાપ આદિ કર્મના પુદ્ગલે રૂપ દ્રવ્ય કર્મ ગ્રહણ કરતે નથી. તેમજ ભાવક શુભાશુભ અધ્યવસાયે અને વિપાકેદ ભોગવતા ભાવકને ભેગ પણ હું કરનાર નથી જ. કારણ કે હું નિશ્ચયથી તેવી ક્રિયાને કરનારે નથી જ પણ આત્માને શુદ્ધ પરિણતિમય અંતરથી નિશ્ચયભાવે નિર્લેપ અવસ્થાને ધારક છું. "निर्विकारं निराधारम्, सर्वसंगविवर्जितं, परमानन्द सम्पन्न, शुद्ध चैतन्यलक्षणम् ॥१॥ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા વિકાર વિનાને સ્વતંત્ર કેઈનું આલંબન નહિ લેનાર સર્વને સંગ નહિ કરનાર પરમાનંદને ભેંકતા તેજ સંપદાવંત શુદ્ધ ચિતન્ય રૂપ લક્ષણ વાલે છે. તેવા બ્રહ્મ સ્વરૂપવંત આત્માને આત્માગીન્દ્ર મહારાજ રૂપાતીત ધ્યાન કરનારા યોગાભ્યાસીઓ જાણે દેખે છે. યોગ શાસ્ત્રમાં જણાવે છે કે, अमूर्तस्य चिदानन्दरूपस्य परमात्मन:, निरञ्जनस्य सिद्धस्य ध्यानं स्याद्रुपवर्जितम् ॥ १॥ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरुपावलम्बन, माप्नोति ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૨૫ -નિરાકાર સચ્ચિદાનંદ (જ્ઞાન ચારિત્ર) સ્વરૂપ પરમાત્મા કે જે નિરંજન (લેપ વિનાના) છે. તેવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન રૂપાતીત રૂપે થાય છે તે સિદ્ધ પરમાત્માને નિત્ય સ્મરણ કરતે થેગી તે સ્વરૂપનું અવલંબન કરીને બાહ્ય પુદ્ગલને ગ્રહણ વ્યાપાર ત્યાગ કરતા તેમાં તન્મય થઈને પરમાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપનું દર્શન કરે છે. જ છે ૧૫૬ ! रागद्वेषात्मिकां वृत्ति, संत्यजामि स्ववीर्यत : तत्वमस्वादिलक्ष्योऽहं, सम्यगशुद्धात्मदृष्टितः ॥१५७॥ અથ – યથાર્થતામય સમ્યક્ત્વ રૂપ શુદ્ધ આત્માની દૃષ્ટિથી હું રાગદ્વેષને ત્યાગ આત્મવીર્યને પ્રગટાવીને કરૂં છું. અને તરવ મસિરૂપજે લક્ષ્યને સિદ્ધ કરનારે છું. ૧૫૭ વિવેચન :- આમા સમ્યગજ્ઞાનથી પૂર્ણ શુદ્ધ શ્રદ્ધા વંત થયે છતે આમ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય કરતે હેવાથી પ્રથમ તે આત્મ શકિતને પૂર્ણ જગાડીને તે આત્મા ની સાથે અનાદિ કાલીન મલરૂપ વા બીજરૂપ રાગદ્વેષ મય જે વૃત્તિઓ છે તેને સર્વથા ક્ષય કરવાની પ્રવૃત્તિ કરવાની છે. તેના ક્ષય જેટલા અંશે થાય તેટલા અંશે આત્માનિ. લેપ થાય છે. તેથી પરમાત્મા અને આત્માને સમન્વય કરવા લાગે છે. તેથી જ્યારે રૂપસ્થ વા રૂપાતીત ધ્યાનથી અરિહંત અને સિદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. તેની જ સાથે આત્મ સ્વરૂપ નું પણ દર્શન કરે છે. ત્યારે વિચારે છે તે તે પરમાનંદ ભગવે છે. હું સંસારમાં કેમ રખડું છું, મારામાં અને For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત તેમનામાં થી જુદાઈ છે અને ક્યાં એકત્વતા (સમાનતા) છે? તેને તે ધ્યાનથી વિચાર કરતે પિતાનું સત્તાએ પરમાત્મ સ્વરૂપ છે તેનો જ્ઞાતા થાય છે. ત્યારપછી કમમલ દૂર કરવાથી પરમાત્મત્વ પ્રાપ્ત થાય છે તેથી તે “તત્વમસિ” જે પરમ સુદ્ધ પરમાત્મ સ્વરૂપ છે તે તું જ છે.. એવા અર્થમય તત્વમસિમંત્રનું ધ્યાન કરતે રાગદ્વેષને સમૂલ ક્ષય કરીને પરમાત્મ સ્વરૂપ થવાનું જ મારું સ્વરૂપ છે માટે તે અર્થે પુરૂષાર્થ કર જોઈએ છે ૧૫૭ ॐ सोऽहं ब्रह्माजापेन, सर्वकर्मविलीयते; स्वात्मपरात्मनोरक्यं, तस्मिन् दृष्टे परात्मनि. ॥१५८ ॥ અથ –સહં બ્રહ્નારૂપ મંત્ર જાપ કરવાથી સર્વે કર્મો વિનાશ પામે તેમ જ પરમાત્મા અને આપણું આત્માનું અકય થાય છે. એટલે પરમાત્માના સ્વરૂપને જોતાં આત્મા તેમાં લય થાય છે. તે ૧૫૮ છે. વિવેચન :-- રૂપ મંત્રમાં અરિહંત, સિદ્ધ. આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ સ્વરૂપ પાંચ પરમેષ્ઠિને આ વારમાં સ્મરણ કરાવે છે. “ડ” તે જ હું છું એટલે પરમ શુદ્ધ બ્રહ્મ પરમાત્મા જે સમાન હું સત્તામાં છું તે જ હું છું. આ જાપ કરતાં સવ સ્વરૂપનું ભાન થાય છે. અને આત્મ વીર્યના ઉ૯લાસથી સર્વ માહ આદિ કર્મોની પ્રકૃતિઓ ક્ષય કરીને આત્મા પરમાત્માનું અકય સાધે છે. એટલે પરમાત્મ સ્વરૂપનું દર્શન થતાં તેમાં તાદામ્ય ભાવે લીનતા આવતાં અભેદભાવે પરમાત્માના સ્વરૂપને આત્મા પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા ૩ર૭ પરમાનંદ પચવિથતિમાં શ્રી યશોવિજયજી વાચકવર ફર. માવે છે કે यत्क्षणे दृश्यते शुद्धं तत्क्षणे गतविभ्रम :, स्वस्थचित्रं स्थिरीभूतं निर्विकल्पसमाधये ॥ १५॥ જે ક્ષણે શુદ્ધ પરમાત્માના સ્વરૂપ દર્શન થાય. તેજ ક્ષણે આત્મસ્વરપની શુદ્ધ સત્તાનું પણ ભાન થાય છે. તેથી સર્વ શ કા વિશ્વમને સર્વથા નાશ થાય છે. અને નિર્વિકલ્પ સંકલ્પ વિનાની પૂર્ણ સમાધિના લાભ માટે થાય છે. તે સમાધિમાં સ્થિરતા થતાં આત્મા પરમાત્મા સવરૂ૫ અભેદ ભાવ થાય છે. એટલે આત્મા અને પરમાત્માનું અભેદકત્વ પ્રાપ્ત થાય છે. જે ૧૫૮ છે परात्मनस्त्वहं दास, आद्याभ्यासे विचार्यते, परिपक्वसमाधौ तु, परब्रह्मास्मि निश्चितम् ॥१५९ ॥ અથ? –પ્રથમ અભ્યાસની આદિમાં હું પરમાત્માને દાસ છું એવી ભાવના વિચારાય છે. અને તે અભ્યાસ અનુક્રમે પૂર્ણ પરિપકવ થતાં સમાધિમાં હું જ પરમ બ્રા પરમાત્મા છું તેવો નિશ્ચય આત્માને થાય છે. મેં ૧૫૯ છે વિવેચન – જ્યારે આપણે પરમ પૂજ્ય ગુરૂની ઉપાસના વડે શાસ્ત્ર અભ્યાસ, ચારિત્ર અભ્યાસ, પૂર્ણ શ્રદ્ધા યુક્ત થઈને સર્વ જી ઉપર કરુણા કરવી સત્ય બોલવું, પરદ્રવ્યને અસ્વીકાર કર, બ્રહ્મચર્ય પરિગ્રહ, ત્યાગ રૂપ મહાવ્રત, તથા ઇન્દ્રિય નિગ્રહ સમિતિ ગુપિત ભાવના અને કષા ઉપર For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત વિજય કરીને પરમાત્મ સ્વરૂપના દર્શનને અભ્યાસ ધ્યાન પૂર્વક કરતાં પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ધ્યાનવડે હું પરમબ્રહ્મ છું તેમ નિશ્ચય થાય છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ પ્રભુ જણાવે છે કે मोक्षोऽस्तु यदि माऽस्तु वा परमानन्दस्तु वेद्यते खलु ॥ यस्मिन्निखिलसुखानि प्रतिभाषन्ते न किंचिदिव ॥१॥ પરમાનંદ પરમાત્માની પ્રાપ્તિ માટે ધ્યાન સમાધિ કરતાં કમને ક્ષયે પશમ ભાવ થવાથી સ્થિરતાને સમતાને અને પરમાનંદને અનુભવ થાય છે તેનાથી જગતના સર્વ દેવે ચક્રિઓના વિષય જન્ય સુખ કરતાં અનંત ગણું અપૂર્વ સુખ અનુભવાય છે. અહિં પૂર્ણ મુક્તતા ન મલે તે પણ સમ ભાવમય સમાધિથી પરિપકવ અવસ્થામાં મેક્ષ જે આનંદ સમાધિમાંથી અનુભવે છે. તેથી પરમાત્મ આત્મ સ્વરૂપનું દર્શન નિશ્ચયરૂપ ભાવે કરે છે. આ ૧૫૯ सर्वकर्मक्षये जाते, परमात्मेति कथ्यते आत्मैव परमात्माऽस्मि, कर्मोपाधिप्रभेदकृत. ॥१६० ॥ અર્થ: –સર્વ કર્મને સબીજ ક્ષય થાય છે. ત્યારે પરમાત્મા એવા નામે કહેવાય છે. એટલે વસ્તુત આત્મા તેજ પરમાત્મા છે. તેમાં કર્મ જન્ય ઉપાધિથી બે ભેદ કહેવાય છે. તે ૧૬૦ | વિવેચન –આત્મા છે કે સત્તાએ પરમાત્મ સ્વરૂપ વંત છે. પણ જ્યાં સુધી કર્મમલનો સંબંધ હોય ત્યાં સુધી સંસારી જ ગણાય છે. તે કર્મના સંગથી ચારગતિ For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શને ગીતા . ૩૨૯ ચોરાશી લાખ છવાયેનિમાં બહુ દુઃખ ભગવતે ભ્રમણ કરે છે. તેથી શાસ્ત્રોમાં આત્માના–જીના અનેક ભેદ પાડેલા છે. તેમાં બે ભેદ મુખ્ય ગણાય છે. એક બાહાત્મા બીજે અંત– રાત્મા પરમાત્મા રોગશાસ્ત્રમાં જણાવે છે કે, आत्मधिया समुपात्त : कायादि कीत्यतेऽत्र, बाहिरात्मा कायादे समाधिष्ठायको भवत्यन्तरात्म तु॥१॥ જ્યાં જીવે કાયા ઈન્દ્રિય અને મનને આત્મા છે તેની ઉપાસના કરે છે તેને પુષ્ટ કરવા લક્ષ્યાલક્ષ્ય પેયાપેયને ભંગ કરે છે. ગમ્યાગમ્યને વિવેક નહિ કરીને વિષયમાં પ્રવૃત્ત થાય છે. અને ધન સ્વજન પુત્ર પુત્રીને પિતાના માનીને અનેક પાપ સેવન કરે છે. એમ જ તેના અનુકુળતાના સંયોગામાં સુખ અને પ્રતિકુળતાના સંગમાં દુઃખ ધરતે નિરંતર આર્તરોદ્ર સ્થાન વડે નરક તિર્યંચ નિમાં અમે છે. તે બાહિરાત્મા સમજ. તેમજ જે સ્વપરને વિવેક સમજીને કાયાથી હું જુદું છું કાયારૂપ કોટડીમાં કમરૂપ ભાડુ ભરીને રહ્યો છું તે મારી નથી તેવી જે બુદ્ધિ થાય તે અંતરાત્મા સમજ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે, पृथगात्मानं कायान्पृथक् च विद्यात्सदात्मनः काय :, उभयो मेद ज्ञातात्मनिश्चयेन स्खलेद् योगी ॥१॥ આત્માથી કાયા મન ઈન્દ્રિય કર્મ જુદા છે. તેમજ કાયાદિથી આત્મા પણ જુદે છે આત્મા અને કાયાદિને 'ભેદ સ્વભાવ સમજનાર એગી કયાંય ભૂલે પડતું નથી For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જ આમ અંતર આમાં સક્વગુણથી આરંભીને બારમું યથાખ્યાત ચાગ્નિ પ્રાપ્ત થાય અને ચાર ઘાતી કર્મને વિનાશ કરે ત્યાં સુધી અંતરાત્મ સ્વરૂપ રહે છે ઘાતિકર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન દર્શન ચારિત્રને પામે ત્યારે તે પરમાત્મા સમાજ તેમજ અઘાતિકને ક્ષય થતાં મોક્ષાનંદને ભક્તા સિદ્ધ પરમાત્મા સમજવું કહ્યું છે કે, "चिद्रुपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्ध अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तित स्मज्झैः ।। અથ–સચ્ચિદાનંદમય જ્ઞાન ચારિત્ર આનંદમય તથા સર્વ દ્રવ્ય ભાવમય ઉપાધિથી રહિત અત્યત નિર્મળ અનંત ગુણ પર્યાયવંત કેવળજ્ઞાન દર્શન પ્રત્યક્ષવંત પરમાત્મા સમજવા તેમ તત્વજ્ઞ પૂજ્ય જણાવે છે. જેના સર્વ કર્મ ક્ષય થયા છે તે પરમાત્મા થાય છે અને કર્મચી જ આમા અને પરમાત્માનો મુખ્યતાએ ભેદ થાય છે તે દુર થતાં આત્મા તે જ પરમાત્મા થાય છે જેમકે, श्रयते सुवर्णभावं सिद्धरसस्य स्पर्शतो लोह, आत्म ध्याता परमात्मत्वं प्राप्नोति । જે લેહ ધાતુ સિદ્ધરસના પર્શથી લેહત્વને ત્યાગ કરીને સુવર્ણવને ભજે છે. તેમ પરમાત્મ આત્મસ્વરૂપનું રૂપાતીત ધ્યાન કરતે થેગી અવશ્ય પરમાત્મ સ્વરૂપને પામે છે. કર્મ જન્ય ઉપાધિ વિનાશ થાય છે. જે ૧૬૦ છે ध्यायामि तं परात्मानं, सत्स्वरूपं सुखालयं, अन्तःस्वरूपमनोऽहं, पूर्णानन्दमहोदधिः |?? | For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૩૧. અથ –હું તે પરમાત્માનું ધ્યાન કરું છું, કે જે વિદ્યમાન એ ત્મ સ્વરૂપ ગુના આકર ઘર સમાન છે તેથી હું આત્માનું અંતર સ્વરૂપ છે તેમાં મગ્ન થયે છું તે પૂર્ણાનંદ મહોદધિને પ્રાપ્ત થયેલ છું. મેં ૧૬૧ છે વિવેચન –પિતામાં સર્વગુણે જે સહજભાવે પ્રગટ રહેલા છે તે પરમાત્મા અરિહંત સિદ્ધ સામાન્ય કેવલીઓ. પિતાના આત્મગુણેમાં નિરંતર રમણ કરતા સચ્ચિદાનંદને આનંદ ભગવે છે. તેવા અનંતગુણે પ્રત્યેક ગુણેને અનંતાનંદ પર્યાયના સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગુણાલય છે તેનું રૂપાતીત ભાવે ધ્યાન કરી રહ્યો છે તેમનું ધ્યાન કરવું તે જ વસ્તુતઃ આત્મ સ્વપનું જ ધ્યાન છે કારણ કે તેથી આત્મસ્વરૂપને પૂર્ણ પ્રકાશ થાય છે. બાહ્ય ભાવની ઉપાધિ ભૂલાય છે. તેથી પરમ સુખને પિતે સ્વયંભુરમણ છે. એવું સત્ય પરમાર્થિક જ્ઞાન થાય છે. તેથી હું અંત સ્વરૂપમાં મમતા પામેલે પૂર્ણાનંદને મહેદધિ સ્વયંભુરમણ હું પિતે છું રક્ષિણિશાપુ મુદ્રિતે; મહામના, अन्तरे वावभाषन्ते स्कुटाः सर्वा स्मृद्धयः ॥२॥ બાહ્ય પૌગલિક ભેગની દૃષ્ટિને પ્રચાર નષ્ટ કર્યું છતે આતમ સ્વરૂપમાં રહેલી અનંત ત્રાદ્ધિ-શક્તિ-સમૃદ્ધિને પ્રત્યક્ષ રૂપે આત્મા અવલોકે છે. એટલે પોતે સર્વ આત્મા દ્ધિ-સમૃદ્ધિને પૂર્ણ સ્વામિ જ છે. જે ૧૬૧ / आत्मवीय समालम्ब्य,, धुन्वन् कर्मरज : कणान्। आत्माऽसंख्यप्रदेशानां, निर्मलीभावमाश्रये. ॥१६२ ॥ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३३२ . ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત ॥ ૨૬૨ ॥ आत्मदृष्टिप्रतापेन, साक्षादात्मा प्रदृश्यते; यत्र तत्राऽपि तत्स्मर्ता, शुद्धभक्त्या तदाश्रये. અઃ—આત્મા પેાતાની સહજ ભાવમય શક્તિ વીર્યસ્તુ' આલ`મન કરીને સર્વ ક્રમ ૨૪ના પુદ્ગલ કણીયાને આત્મા જ અસભ્યેય પ્રદેશને નિમલતા વાળા કરવા પ્રવર્તે છે. તેમ જ આત્મદૃષ્ટિના જ પ્રતાપથી આત્મ સ્વરૂપને સાક્ષાત્ જુવે છે તે બાહ્યથી જ્યાં ઢાય ત્યાં રહ્યો છત તે આત્મભાવનું સ્મરણ કરતાં શુદ્ધ ભક્તિથી આત્માને અનુભવે છે ॥ ૧૬૨ ॥ ૧૬૩ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચન :—આત્મા જ્યારે પેાતાની શકિત-વીય જે આજસુધી માહના ઉદયથી અને અન્ય કર્મીના ખભ્રવાત્ આરવણેથી અનાદિકાલથી આચ્છાદન થયેલું' છે. તેને તપ સયમ શ્રદ્ધાવડે આત્મ સ્વરૂપને ગુરૂગમથી જાણીને સ કમ મલના આવરણુ રૂપરજને આત્મ શકિત વીયને પ્રગટાવીને નષ્ટ કરે છે તે આત્માના અસંખ્યાત પ્રદેશાને નિમલ ભાવને પ્રાપ્ત કરે છે. તેથી થયેલ શુદ્ધાત્મષ્ટિના પ્રતાપથી આત્માના સ્વરૂપનું દર્શન કરે છે કહ્યુ છે કે, यः स्नात्वा समताकुण्डे हित्वा करमलजं मलम् । पुनर्नयाति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ॥ १ ॥ જે આત્મા સમત્વ ભાવમય સમતા કુંડમાં સ્નાન કરીને રાગદ્વેષથી ઉપજેલા અનેક પાપરૂપ મેલને સ્નાનથી દુર કરીને સમ્યક્ત્વ વાસિત 'ત:કરણવ'ત થયેલેા હૈાવાથી પવિત્ર અનેલ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૩ આત્મા ફરીથી આત્માને કર્મ રજવંત અપવિત્ર નથી જ કરતે એટલે ફરીને કર્મબંધ વડે આત્માને સંસાર સાગરમાં ડુબાડત નથી જ. તે આત્મા આમ સ્વરૂપને પ્રત્યક્ષ દેખે છે. તે જે સ્થાનમાં ભાવમાં મનુષ્ય તિર્યંચકે દેવભવમાં હોય ત્યાં જે આત્મ સ્વરૂપનું પરમાત્મ સ્વરૂપનું સમરણ કરતા રહે છે. તે આત્મા શુદ્ધાત્મ ભક્તિથી પરમાત્મ સ્વરૂપને આશ્રય કરે છે. તે સંસારમાં રખડતા નથી. બે ત્રણ ભવમાં જ સંસારને ક્ષય કરી પરમાત્મ સ્વરૂપને ભજનારો થાય છે. ૧૬૨ ૧૬૩ भृताश्च वर्तमानाच, भाविनो ये जिनेश्वरा : जीवा एव परात्मानो, बोधे सम्यग विवेकतः ॥१६४ ॥ અથ:––ભૂતકાલમાં થયેલા વર્તમાનમાં થતા ભવિ. ષ્યમાં થનારા જે જીનેશ્વરે છે તે સર્વજી સત્ય શુદ્ધ વિવેકથી પરમાત્મા સવરૂપના બધથી જ થયેલા છે. ૧૬ વિવેચન –જે ભૂતકાલમાં અનંત ચેવિશીએ થઈ ગઈ તેમજ પાંચ ભરત પાંચ અરવત તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં પણ અનંત કાલથી ચાલતા ધર્મ પ્રવાહને સજીવન રાખનારા અનંતા તીર્થકર અરિહંતે વીતરાગે થયા ગણધર આચાર્ય થયા, કેવલીઓ થયા, તેમજ વર્તમાનમાં પણ મહા વિદેહમાં થાય છે. ભારત એરાવતમાં પૂજ્ય યુગ પ્રવરે થાય છે. ધર્મ પ્રવાહને વિક્સાવે છે મુક્તિનો માર્ગ અવિચ્છિન ચલાવે છે તે સર્વ પૂજ્ય પ્રવરે છે. તે આત્મ સ્વરૂપની શુદ્ધિ કરીને અરિહંત સિદ્ધ આચાર્ય For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ આ. ઋદ્ધિસાગર સુરિકૃત વિવેચન સહિત ગણધર કેવલી ભગવંત વિગેરે પૂ થયા છે. તેમાં એક અત્યન્તઉપકારક સાચા શુદ્ધ સ્વપર વસ્તુઓનો વિવેક કરાવનરાઆત્મા પરમાત્મા પુદ્ગલના સંબંધ વિયોગની યથાર્થ વિવેક વિભાવતા વ ભાવતાને સમ્યગ્ર–શુદ્ધ બેધ જ્ઞાન જ મુખ્ય કારણ છે. 'मिथोक्तपदार्थानामसंक्रममचकिया, चिन्मात्रपरिणामेण विदूषैवानुभूयते ॥१॥ પરસ્પર એક રૂપ દુધપાણીની પેઠે જીવ પુદગલ દ્રવ્યના જે પર્યાયે અનાદિકાલથી થતા આવ્યા છે. તેને ફરી એકતા રૂપ ન થવા દેનાર અસંક્રમણ રૂપ ચમત્કાર કરનાર એક માત્ર સગ્વજ્ઞાનનું પરિણામ છે. તેથી આત્મા પરને લિક થાય તે વિવેકવડે આત્મસ્વરૂપ પર સ્વરૂપને અનુભવ પૂર્ણ પંડિતે કહે છે. તેથી સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતા કરતા તીર્થકર ગણધર આચાર્ય કેવળી વિગેરે ભૂતકાલમાં અનંત થયા વર્તમાનમાં થાય છે. ભવિષ્યમાં અનંતા થશે તે સર્વ સાચા વિવેકને જ પ્રતાપ છે. રક્ષાયુ , મારશાન્તિકવશ: गुणपर्यायवान् सोऽहं, विश्वेशस्तत्त्वभास्करः ॥१६५ ॥ અર્થ –લક્ષ્યના લક્ષણથી યુક્ત એવો હું ભાવશાન્તિને પ્રકાશક છું. તેમજ શેષ પર્યાયને હું આત્મા સ્વામિ છું તેમજ વિશ થઈને સમગ્ર જગતના તાવ સ્વરૂપનો પ્રકાશ કરનાર છે. જે ૧૬૫ વિવેચન – આત્મા તેનું લક્ષ્ય સાધ્ય પરમાનંદની For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૫. પ્રાપ્તિ છે. તેનું સ્થાન પરમ મુક્તિ છે. મુક્તિને અર્થ સર્વ કમ મલને ત્યાગ કરે તે છે. તે તે લક્ષણ આત્માનું છે જ્ઞાનસારમાં જણાવે છે કે, संयमास्त्र विवेकेन शाणेनो ते जिंत मुने धति धारोवल्लणं कर्म शत्रुच्छेदे क्षमं भवेत् । પુદગલ ભેગની વૃત્તિને ત્યાગ કરે તે સંયમરૂપ અસ્ત્ર કે જે સ્વર વસ્તુને બાહ્ય-ત્યાગ રૂપ વિવેક એટલે ભેદ કરવારૂપ સરાણુ વડે ઉત્તેજીત કરાયેલી ધીરજરૂપ ઘા૨ છે જેની એવા તરવાર રૂપ વિવેકવડે આઠ કમરૂપ શત્રુને ઉછેદ-ઘાત કરનાર મુનિને તે કાર્યમાં શુકલ પ્લાનરૂપ સામર્થ્ય પ્રગટે છે એટલે કમ ઉચ્છેદ કરવા રૂપ મુક્તિ તે લક્ષ્ય હોવાથી તેના ગુણરૂપ લક્ષણ વત હું આત્મા છું અને સર્વ સંકલપના ત્યાગ પૂર્વક પ્રગટ ભાવમય આનંદ રૂપ ચારિત્ર જ્ઞાન દર્શનમય આત્મભાવ શાંતિને પ્રકાશક હું છું, તેમજ ચેતન્ય રૂપજ્ઞાન દર્શન ચારિત્ર ગુણે અને નવા નવા પરિણામરૂપ પર્યાને કર્તા ભક્તા સ્વામિ હું છું. તેથી સર્વ જગતના જડ ચેતનરૂપ તત્ત્વોના ગુણ પર્યાય રૂમ ભાવને પ્રકાશક પણ હું જ છું, આત્મ પ્રાભૂતમાં જણા વ્યું છે કે, "तह मिकोखलु सुध्धो निम्मओ नाणदंसणसमग्गो तम्मि ठिओ तच्चित्तो सव्वे खयंनेति ॥१॥ હું એક નિશ્ચયથી શુદ્ધ છું તેમજ મારા તારાને ભેદ મારે નથી તેમજ જ્ઞાન ન ચારિત્ર સંયુક્ત છું. તે For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ આ, ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત સ્વરૂપમાં સ્થિરતા કરીને સ કર્મીની ઉપાધિને ક્ષય કરીને સ્વ સ્વરૂપ જગત સ્વરૂપને! હું જ પ્રકાશક છુ. ૧૬૫′′ आत्मनि मुक्तता ख्याता, परंज्योतिर्निरामयः सुरासुरेन्द्र संपूज्य : सर्वलब्धिशिरोमणिः ॥ ૬ ॥ અર્થ : આત્મામાંજ મુક્તતાં રહેલી છે. તે પ્રખ્યાત જ છે. તેમજ આત્મા પરમ ચૈતમય અને નિરામય જ છે સુરાસુરાથી પૂજાતા છત્તા સર્વ લબ્ધિએના નાયક છે. વિવેચન :—માત્માની મુક્તતા આત્મામાં જ વતે છે. તે જ્યાં સુધી કર્યાં મેલના કાદવથી તુમડીની જેમ લેપાય છે ત્યાં સુધી જ સંસારમાં ડુબેલા રહેવાના છે. તે તપ સચમ શ્રદ્ધાપૂર્વક ધ્યાન સમાધિ કરતા અનુભવ જ્ઞાન મેળવતા સર્વ મેલના ત્યાગ કરી શુદ્ધતા પ્રાપ્ત કરે છે. તેથી તે અવશ્ય મુક્તતામય છે. તેવી ખ્યાતિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. વસ્તુતઃ વમાન કાળમાંતા તે સગ્રહ નયની સત્તાથી મુકતત્તાની ચાગ્યતા ધરાવે છે તેમજ સત્તાએ આત્મ સ્વરૂપની અપેક્ષાએ રાગ શેક આધિ વ્યાધિ ઉપા ધિના આત્મા સાથે સબંધ શરીરમાં જ સભવે છે તેને જો આત્માથી ભિન્ન માનવામાં આવે તે શરીરના દુ:ખથી આત્મા દુઃખ ધરતા નથી તે અપેક્ષાએ નિરામય પશુ છે. તેમજ આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાગટય ભાવ થાય ત્યારે જગતના સવ ઈન્દ્ર સુર અસુર કિન્નરી રાજા ચક્રવર્તિ આદિથી ભાવપૂર્વક પૂજાય છે તેમજ સ્ત્રશક્તિથી જગતને આશ્ચય - કારક જે ષિ સિદ્ધિઓ છે તે પણ પ્રગટ થાય છે For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૭ આત્મદર્શન ગીતા આત્માની શોધ કરનારાઓએ બહાર રખડવાની જરૂર નથી: भात्मा ज्ञेय : सदा ध्येयः स्वर्द्ववद् वाच्छितप्रदः किमर्थ बाह्यभावेषु. भ्रमणं हि निरर्थकम् ॥१६७॥ અર્થ - આત્મા ય છે તેમજ સદા ધ્યાન કરવા યોગ્ય છે. જે આત્માનું સદા ધ્યાન કરે છે તેને કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંછિત આપે છે. આત્માની શોધ માટે બાહ્ય ભાવોમાં ભ્રમણ કરવું નિરર્થક છે. વિવેચન –આત્મા કે છે તેનું શું સ્વરૂપ છે. આ બધી વસ્તુ આત્મદષ્ટિથી વિચારવામાં આવે તે પોતાને આપોઆપ સમજાય છે. જગતમાં કેટલાક પદાર્થો કેવળ જાણવા ગ્ય હોય છે. કેટલાક ગ્રહણ કરવા ચાગ્ય હોય છે અને કેટલાક ત્યાગ કરવા ગ્ય હોય છે. આમાં આત્મા ય-જાણવા ગ્ય છે તેમ જ આ આત્માને ઉપર ઉપરથી વિચાર કરવાથી તેનું તેના ખરા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પરંતુ વારે ઘડીએ તેનું ધ્યાન કરવું જોઈએ. અને તેના ધ્યાનમાં તલ્લીન બનેલા આગળ દુનિયાના સવ* પદાર્થો તુચ્છ બને છે. કલ્પવૃક્ષ જેમ ઈચ્છિત આપનાર કહેવાય છે તેમ આત્માના ધ્યાનમાં લીન બનેલે સર્વ ઇચ્છિત વસ્તુને મેળવી શકે છે. આત્માની શોધ માટે નદીઓ, તીર્થો, ગુફાઓ, કે જુદા જુદા ક્રિયાકાંડોની જરૂર નથી. બાહા-દુન્યવી પદાર્થોમાં આત્મા જડવાને નથી. આત્માની ખોજ માટે તે સદા ચિંતન એ જ વાસ્તવિક માગે છે. ૨૨ For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૩૮ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત આ ધ્યાન કઈ રીતે કરવું તેના અનેક પ્રકારે શાસ્ત્રોમાં ખતાવ્યા છે. અનુત્તર વિમાનવાસી દેવા સાગરોપમના સાગરોપમ સુધી આ આત્મચિંતનમાં મસ્ત રહે છે. અને અપૂર્વ આનદ મેળવે છે. આત્મધ્યાનની મસ્તી કેાઈ અપૂર્વ છે. એ તે જેણે તેને સ્વાદ ચાખ્યો હોય તે જ સમજી શકે. ।। ૧૬૭। " Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મવિદ્યા સવિદ્યામાં શ્રેષ્ઠ તે હવે જણાવે છે :सर्व विद्यासु श्रेष्ठा वै, या विना निष्फलाः क्रियाः આત્મવિદ્યા સારાવ્યા, કુરુમા સમ્મોટિમિઃ ॥૨૬૮ા અર્થ :-સવિદ્યામાં આત્મવિદ્યા સર્વોત્તમ છે. આત્મવિદ્યા વગરની કરેલી સવ ક્રિયા નિરક છે. ક્રોડા જન્મના અભ્યાસથી પણ આત્મવિદ્યાની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. આથી હુંમેશા આત્મવિદ્યા આરાધવા ચેાગ્ય છે. વિવેચન:-તપ, અનુષ્ઠાન કે મીજી ગમે તે કષ્ટસાધ્ય ક્રિયાએ જીવનમાં કરવામાં આવે પરંતુ આત્માની મુખ્યતા હું સમજ ન રાખવામાં આવે તે તે વિદ્યાનું કાંઈ ફૂલ નથી. છાર પર લીંપણુ તેડુ જાણેા ની માફક સ ક્રિયા ખાર ઉપર લી પણૢ જેમ ન ટકી શકે તેમ આત્મજ્ઞાન વગર ક્રિયા કાંઈ લાભ આપી શકે નહિ. માટે જગતની અનેક વિદ્યાઓમાં આત્મવિદ્યા એ સર્વશ્રેષ્ઠ છે. જગતની વિદ્યા તા પ્રયત્ન સાધ્ય અને મહાવરાથી મેળવી શકાય છે. For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા પણ આત્મવિદ્યા પામવામાં કરેડે જન્મની જરૂર પડે છે. અને તે પણ આત્મવિદ્યા તરફ સદ્ભાવના, પ્રયત્ન હય તે જ મહામુશ્કેલીએ કેઈક ભાગ્યશાળીઓને સાંપડી શકે છે. જગતની બીજી વિદ્યાઓ તે તે ભવમાં દુન્યવી અમુક સિદ્ધિ અપાવે છે પણ પરિણામે કોઈ ફાયદો કરતી નથી. પરંતુ આત્મવિદ્યાની સાધનામાં કરેલા પ્રયત્ન તેને સંસ્કાર જન્મજન્મ કાયમ રાખે છે અને ઉત્તરોત્તર કલ્યાણ પ્રાપ્તિ કરાવે છે. ૧૬૮ આત્મજ્ઞાનથી શું મળે છે તે જણાવે છે:नश्यन्ति व्याधयः मर्वे भावतपसा महीतले आत्मज्ञानप्रतापेन, सर्वसंपद् विजायते ॥ १६९ ॥ અર્થ -આ જગતમાં ભાવતપ વડે સર્વ વ્યાધિઓ નાશ પામે છે. અને આત્મજ્ઞાનના પ્રતાપથી સર્વ સંપત્તિ થાય છે. વિવેચન :-સનકુમાર ચક્રવર્તિનું રૂપ અપૂર્વ હતું. દે પણ તેના રૂપના દર્શન માટે આવતા. ઈન્દ્ર ઈન્દ્રસભામાં સનકુમારના રૂપની પ્રશંસા કરી. દેવે સનકુમારનું રૂપ જેવા આવ્યા તે વખતે સનકુમાર સ્નાનાગારમાં હતા. તેમણે દેને પૂછયું. “તમે કેમ આવ્યા છે?” દેવેએ જવાબ આપે. “ઈન્ડે તમારા રૂપની પ્રશંસા કરી તેથી અમે આપનું રૂપ જોવા આવ્યા છીએ.” ખરે જ, ઈન્દ્રિ જેવાં વખાણ્યા તેવા જ આપ રૂપ રૂપના અવતાર છે.” For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ આ ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સનસ્કુમારને રૂપને મદ થયે. તે બે , મેં આભુષણે પહેર્યો નથી. તમે મારું સાચું રૂપ જેવું દેય તે રાજસભામાં આવશે. દે, “સારું” કહી પાછા વય. સનકુમાર રાજસભામાં બેઠા. દેવે ત્યાં આવ્યા. રાજાએ પૂછયું, “કેમ, સ્નાનાગાર કરતાં ફરક છે કે નહીં?' દેએ માથું ધુણાવ્યું, “રાજન ! સ્નાનાગારનું રૂપ આનાથી કયાંય ચડે.” રાજા વિચારમાં પડયો, હાથને શરીર ઉપર ફેરવે છે તે શરીર ભીનું લાગ્યું અને તુરત શરીર ઉપર નજર નાખી તે આખા શરીરે કઢ. દે અદશ્ય થયા. રાજા વિચારમાં પડ્યો, આ નશ્વર શરીરને અને રૂપને મેં મદ કર્યો અને તેનું ફળ મને તત્કાળ મળ્યું રાજા ઊડે વૈરાગ્યમાં ઉતર્યો. રાજપાટ છોડવું. દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા આદરી. તેના કુષ્ઠ રોગને મટાડવા વૈદ્યો આવ્યા, પણ તેણે તેની પ્રતિક્રિયા ન કરાવી, વૈદ્યોએ ઘણે આગ્રહ કર્યો ત્યારે થુંકવાળી આંગળી કરી શરીર ઉપર ઘસી. વૈદ્યોને બતાવી કહ્યું, “જુઓ મારી કાયા. વિદ્યોએ જે ભાગમાં થુંક ઘસ્યું હતું તે ભાગ કંચન જે સુંદર દેખ્યો. સનકુમારે ફરી કહ્યું. ભાવ તપ કરનારને કઈ વ્યાધિ થતી નથી અને હોય તે ચાલી જાય છે. આ ભાવતપ આત્મજ્ઞાન વિના સંભવ નથી. આથી આત્મજ્ઞાન યુક્ત ભાવતપ સર્વ વ્યાધિઓને નાશ કરે છે એટલું જ નહિ પણ આત્મજ્ઞાનને પ્રતાપ એવો અપૂર્વ છે કે દીવાને જોઈ પતંગીયા ખેંચાઈ આવે તેમ આત્મજ્ઞાનની For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૧ આત્મદર્શન ગીતા પ્રાપ્તિ થાય ત્યારે આપોઆપ સર્વ લબ્ધિઓ, સિદ્ધિઓ અને સંપત્તિઓ સ્વયં ચાલી આવે છે. અનેકાન્ત નયથી સિદ્ધ થાય છે:अलं मिथ्या विवादेन, ज्ञानं सर्वज्ञभाषितम् अनेकान्तनयात् सिद्धि, र्भाषिता ज्ञानयोगिभिः॥१७॥ અર્થ:-આ આત્મજ્ઞાન સંબંધમાં ખાટા તર્કવિતર્ક કે વિવાદની જરૂર નથી. આનું જ્ઞાન સર્વજ્ઞ ભગવંતેએ કેવી રીતે કરવું તે જણાવ્યું છે. તે જ્ઞાનગી ભગવતેએ અનેકાન્ત નથી તેની સિદ્ધિ થાય તે સમજાવ્યું છે. વિવેચન –આ આત્મજ્ઞાન માટે અનેક વાદવિવાદ તક વિતર્કો છે. પરંતુ આ તર્ક વિતર્કમાં પડેલે માણસ આત્મજ્ઞાન પામી શકતા નથી, પણ ઉલટો જુદી જુદી રીતે અટવાય છે. કોઈએ આત્માને વ્યાપક કહ્યો છે તે કેઈએ ક્ષણ વિનશ્વર કહ્યો છે. આમ આત્મા સ્વરૂપમાં જ જુદા જુદા વિક હોય ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય ? આથી વસ્તુની સિદ્ધિ માટે ભગવંતે અનેકાન્ત વાદને પ્રરૂપે છે. આ અનેકાન્ત વાદ એટલે વસ્તુમાં રહેલા અનેક ધર્મોને વિચારો અને વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાં કઈ પણ એકધર્મને મુખ્ય રાખી બીજાને ગૌણપણે રાખી વિચાર કરવામાં આવે તે નય છે અને આ અનેકાન્તવાદ અને For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત નયની અનેકાન્ત દષ્ટિ જીવનમાં ઉતરે તે કઈ દિવસ વિટંબણામાં પડવાનું કારણ નથી. આત્માને વ્યાપક કહેનાર આત્મા વ્યાપક જ છે એ. વાત છેડી દે અને જ્ઞાન દષ્ટિથી આત્મા વ્યાપક છે એમ કહે તે આત્માને વ્યાપક માનવામાં પણ વાંધો નથી. આત્મા ક્ષણ વિધ્વંસી છે એમ કહેનાર આત્મા ક્ષણ વિધ્વંસી જ છે એ આગ્રહ છેડી દે, અને પર્યાયની દષ્ટિએ તે ક્ષણવિધ્વંસી છે એમ કહેવામાં આવે તે જસ ય છેટું નથી. આથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞભગવંતે એ કહેલા. જ્ઞાનમાર્ગથી અનેકાન્ત–પ્રમાણ અને નયથી સિદ્ધ થઈ શકે છે. ( આ પ્રમાણ તે “સ્વ–પર વ્યવસાયી જ્ઞાન પ્રમાણું ? અને બીજાના વિરોધ વગર કઈ એક ધર્મની મુખ્યતાએ પ્રતિપાદન તે નય આ દ્વારા પદાર્થની સિદ્ધિ થાય છે. પ્રમાણુનું સપ્તભંગી વિગેરેથી અને નયનું નૈગમસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત. વિગેરે દ્વારા થઈ શકે છે. જે ૧૭૦ છે મુમુક્ષુએ હંમેશાં જિનાજ્ઞાને આધીન રહીને વર્તવું – जिनाज्ञा पारतन्त्र्येण, यतितव्यं मुमुक्षुणा । यथा मोहो विलीयेत, यतितव्यं तथात्मना ।। १७१।। For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માત્મદર્શન ગીતા ૪૩ અઃ-મુમુક્ષુ સાધુએ જિનાજ્ઞાને આધીન રહીને આત્મજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવા. આત્માએ જેમ માહ નાશ પામે તે રીતે પ્રયત્ન કરવા. વિવેચન :હુ'મેશા સાધુએ આત્મજ્ઞાન મેળવવા માટે ગમે તેવા પેાતાની ઇચ્છાથી પ્રયત્ન ન કરવા. એટલે જિતેશ્ર્વર ભગવાનની જે રીતે આજ્ઞા હોય તે રીતે પ્રયત્ન કરવા. આત્મજ્ઞાન-આત્મજ્ઞાન કરનારા કેટલાક આત્મજ્ઞાનને મુખ્ય રાખી સાધુના નિત્ય અનુષ્ઠાન અને ક્રિયા ભુલી જાય છે તેમાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. ખરી રીતે आणाए ધમે' આજ્ઞામાં જ ધર્મ છે. અને આ બધાનું સાક હાય તા એ છે કે મુમુક્ષુએ એવા પ્રયત્ન કરવા કે જેથી રાગ અને દ્વેષ રૂપ મેાહ ટળે. અને આ મેહના નાશમાં જ સાચા આત્મજ્ઞાનના પ્રાદુર્ભાવ છે. ૫ ૧૭૧ । આત્માની ખેાજ કરનારા મુમુક્ષુએ હંમેશાં સ્વધતા વિચાર કરીને પ્રવૃત્તિ કરવી :~ स्वसमयविहारेण गन्तव्यं मोक्षसम्मुखं; ', साध्यबिन्दुः सदात्मा वै स्मारं स्मारं क्षणे क्षणे ॥ १७२ ॥ અર્થ :-મુમુક્ષુએ ક્ષણે ક્ષણે સ ́ભાળીને આત્માનુ સાધ્યબિંદુ રાખવું. પરંતુ આની પ્રવૃત્તિ પેાતાના સિદ્ધાંતને અનુસરીને કરી મેાક્ષ માટે પ્રયત્ન કરવા. For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪૪ આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત 6 વિવેચન :–મુમુક્ષુ આત્માનુ' સાધ્યબિન્દુ રાખે. થે ક્ષણે તેનું ચિંતન કરે, પરંતુ ગીતામાં કહેલ મેં નિધનં શ્રેય” :–આ ન ભુલવું. એટલે પોતાના સમયસિદ્ધાંત-ધમ તેને અનુસરીને તેણે પ્રવૃત્તિ કરવી. અને એ પ્રવૃત્તિ કરીને મેાક્ષની સન્મુખ જવા પ્રયત્ન કરવા. પરંતુ પેાતાને ધમ, શાસ્ત્ર અને સિદ્ધાંત છેડી આડાઅવળા માગે વળ્યો તે તે આત્મજ્ઞાન અને વાસ્તવિક જીવન બન્ને ગુમાવી બેસે છે. ! ૧૭૨ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્યમાં ઉપયોગ રાખવાથી નિમલ પદ્મ મળે છે :-- उपास्योseश्य आत्मा वै लक्ष्यजापेन योगिभिः लक्ष्यदत्तोपयोगेन शुद्धं च निर्मलं पदम् ॥ १७३ ॥ અર્થ :-યાગીઓએ જાપતુ લક્ષ રાખીને અદૃશ્ય એવા આત્માની ઉપાસના કરવી. લક્ષ્યમાં ઉપયેગ રાખવાથી યુદ્ધ અને નિલપદરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. વિવેચન :-ચેાગી પુરૂષાએ જીવનમાં કેવળ અદૃશ્ય આત્માને લક્ષમાં રાખી તેની ઉપાસના કરવી, કેમકે આત્માના લક્ષમાં બધીજ વસ્તુની પ્રાપ્તિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું લક્ષ ઉપયાગપૂર્વક રાખવામાં આવે તે અનંતજ્ઞાન-અને તદન અને અનંતચારિત્રરૂપ મુકિતની પ્રાપ્તિ થાય છે. सद्भिः सामर्थ्य पर्यायैर्ज्ञातव्यं तत्त्वमात्मनः अनेकान्ताष्टपक्षैश्च धर्मो ज्ञेयो विचक्षणैः ।। १७४ ॥७ For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા ૩૪૫ અર્થ:-આત્મગષક સજજનોએ આત્માના સામર્થ્ય પર્યા વડે આત્માનું તત્વ જાણવું જોઈએ. અને બુદ્ધિમાનેએ અનેકાન્ત વિગેરે જુદી જુદી આઠ બાબતે વડે. આત્માના ધર્મોને અભ્યાસ કરવે જોઈએ. નય અને પ્રમાણથી સમ્યગ જ્ઞાન થાય છે:– नयभंगप्रमाणैश्च सम्यग्ज्ञानं प्रजायते । सम्यक्त्वं द्रव्यमावाभ्यां सम्यक्चारित्रसंस्थितिः ॥१७॥ અર્થ : નય. સપ્તભંગી અને પ્રમાણુવકે સમ્યગજ્ઞાન થાય છે. તમામ પદાર્થોને દ્રવ્યભાવની જાણુતાથી સમ્યક્ત્વ અને તેથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વિવેચનઃ વસ્તુનું સાચું જ્ઞાન પ્રમાણ નય અને સપ્તભંગી દ્વારા થાય છે. સ્વ અને પરને નિર્ણય કરનારૂં જ્ઞાન તે પ્રમાણ છે. અને પદાર્થમાં રહેલા અનેક ધર્મોમાં કઈને પણ અપલાપ કર્યા વિના જુદી જુદી દષ્ટિએ મૂખ્યતા રાખી એક અંશને પ્રતિપાદન કરનાર તે નય છે. આ નય અને પ્રમાણ બન્નેની શરત રાહત અને અવાજના પરાવર્તનથી સપ્તભંગી થાય છે. આ ત્રણે વસ્તુ પદાર્થને સમ્યગૂ બેધ કરાવવામાં અતિ ઉપગી છે. અને આ રીતે પદાર્થનું સાચું જ્ઞાન તેજ સમ્યક્ત્વ છે. અને થયેલ શુદ્ધ સમ્યક્ત્વ જ સમ્મચારિત્ર અપાવી શકે છે. અપ્રમત્તદશાથી સહજાનંદ મળે છે – अप्रमत्तदशां प्राप्य, सहजानन्दस्य भोक्तृत्ता । ध्यानिनः संभवेनित्यं, सम्यगू जानाति योगिराट् ।।१७६।। For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪; આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ: આત્મ અપ્રમત્તદશાને પામે છે ત્યારે જ તેને સહજાનન્દને જોક્તા બની શકે છે. અને આ સહજાનંદ થાનિમહાત્માઓને સંભવી શકે છે. અને ગીઓ જ તે સહજાનંદને જાણી શકે છે. વિવેચન : આત્મા ખરેખર અપ્રમત્તદશા-પામે છે. ત્યારે આત્માને સાચો આનંદ તે માણી શકે છે. આ અપ્રમત્તદશા જીવનમાં ક્યારે આવે ? કે જ્યારે આત્મા વિષય કષાય વિગેરે વિષયેથી નિવૃત્ત બનીને આત્મરમણમાં એકાકાર બને ત્યારે. જીવનમાં આનંદ અનેક પ્રકારના છે. પણ જીવનકલ્યાણ કરનાર સાચે આનંદ આત્મામાં જ, અને તે આનંદની સાચી સમજ આત્મમસ્તિમાં મસ્ત રહેનાર યેગીઓ જ સમજી શકે છે. તે આનંદની આગળ - જગન્ના વિષય કષાય અને પૌલિક આનંદ તુચ્છ હોય છે. ૧૭૬ આત્મદર્શનથી પરમાત્મા થવાય છે:आत्मनो दर्शन प्राप्य परमात्मा भवेद् ध्रुवम् । एतदुक्तं समासेन ज्ञातव्यं ज्ञानयोगिभिः ॥१७७।। અર્થ: જે આત્માને સાચું આત્મદર્શન મળે છે તે નક્કી પરમાત્મા બને છે. આ વસ્તુને અહિં સંક્ષેપથી જણાવી છે. અને તે આત્મજ્ઞાનમાં રમણ કરનારાઓએ જાણવા ગ્ય છે. વિવેચન જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું સાચું For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા દર્શન થાય તે નક્કી અને તજ્ઞાન દ્વેશન ચારિત્રવાન પરમાત્મા થઈ શકે છે. આ આત્માએ કઈ રીતે આત્મદન કરવું તેનું સંક્ષિપ્તપણે આ ગ્રંથમાં આલેખન કરેલું છે. અને તેને આત્મદર્શનના ઇચ્છક મહાપુરૂષોએ અવશ્ય જાણી તેને પ્રયત્ન કરવા. ३४७ आत्मदर्शन गीतेयं शुद्धचैतन्यदर्शिका त्रिचतुर्थभवे मोक्षः पाठकानां समाधितः ॥ १७८ ॥ અર્થ : આ આત્મદર્શન ગીતા ગ્રંથ આત્માનું શુદ્ધ ચૈતન્યને દેખાડનાર ગ્રંથ છે. અને જેને આત્માનું દર્શન થાય તથા આ ગ્રંથનું સમાધિપૂર્વક પાઠન કરી જીવનમાં ઉતારે તે ત્રીજા અગર ચેાથા ભવે મુક્તિને પામે છે. आलोक्याsध्यात्मशास्त्राणि भावितात्मसमाधिना उपकृत्यै कृता गोता, बुद्धिसागरसाधुना ॥ १७९ ॥ અર્થ : આત્મસમાધિ રાખીને અને આત્માનાસ્વરૂપને દેખાડનાર અધ્યાત્મશાસ્ત્રોને જોઈ ને મે બુદ્ધિસાગર મુનિએ આત્મદર્શન ગવેષકેાના ઉપકારમાટે આ આત્મદર્શન ગીતા અનાવી છે. For Private And Personal Use Only अम्मदावाद नगरे कृत्वा च मासकल्पकम् । भव्यानां साध्यसिद्धयर्थं कृता काचिदुपकृतिः ॥ १८०॥ बाण पणिधि चंद्राव्दे ( १९६५) ज्येष्ठ मासे सितंदले त्रयोदश्यां कृता गीता शर्मदा बुधवासरे || १८१ ॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ આ. અડદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ : અમદાવાદમાં માસક૯૫ દરમિયાન આ ગ્રંથ. ભવ્ય આત્માઓને આત્મદર્શનની સિદ્ધિ થાય અને તે દ્વારા જીવોનું કાંઈક કલ્યાણ થાય તે હેતુ માટે બનાવ્યું. વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ તેરસને બુધવારે આ ગ્રંથની રચના કરી છે. जीवाः सर्वे सुखं यान्तु शान्तिः सर्वत्र वर्तताम् । वक्तृश्रोतृणु माङ्गल्यं जयश्रीश्च ध्रुवा सदा ॥१८२॥ અર્થ : સર્વે જ સુખી થાઓ. સર્વત્ર શાંતિ ફેલા. વક્તા અને શ્રોતાઓનું માંગલિક થાઓ અને હંમેશાં જ પલક્ષી થાઓ. આ પ્રમાણે બુદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત આત્મદનગીતા સંપૂર્ણ. For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only