________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આત્મદર્શનગીત
કે.જે આપણા નહિ હોવા છતાં પણ ખેાટા વિકલ્પો વડે આપણા માની લીધા છે. તે સ્ત્રી, ધન, ભાઈ, બહેન, માતા, પિતા, પુત્ર પુત્રી, સ્વજન, શેઠ, નેાકર, રાજા, પ્રધાન, ગામ, દેશ, ઘર, દુકાન, શરીર, ઇંદ્રિયા, મન, કમ વિગેરે' ખાદ્ય વસ્તુઓને અજ્ઞાનતાથી પેાતાની અને હું શરીર ઇન્દ્રિય વિગેરેને હુંપણે આત્મારૂપે જે જાણવું તે મિથ્યા આદ્યાત્મ ભાવે રૂપે છે. કહ્યુ છે કેઃ –
-‘ આમંધિવા સમુવાર, જાયર્િ જીવશે, અન્ન વધિામ’” કાયાદિક નજરે દેખાતા અને ઇન્દ્રિયે મન નહિ દેખાતા છતાં શરીરમાં રહેલા છે, તે સર્વ પદાર્થોને અવિવેકથી આત્મા હું પોતાના રૂપ એટલે આત્માની બુદ્ધિથી માને છે તે મિથ્યાત્વ જ છે તેને ભેદ વિવેક જ્ઞાનથી થાય છે. વિવેક વડે
कायादेः समधिष्ठाय को भवत्यंतरात्मा तु ॥ १ ॥
કાયાદિથી જુદા કાયામાં સત્રવ્યાપીને રહેલા કાયા દ્વારા સુખ દુઃખને ભેગવનારા છતાં તેથી પેાતાને વિવેકથી ભિન્ન સમજનાર આત્મા અંતરાત્મા જાણવેા. તેના સહજ લક્ષણેામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય, ઉપયેગ, ચતન્ય રૂપ આત્મા સહુજ ગુણૈાથી યુક્ત છે. તેજ તેનું છે. તેમાં જ અંતરાત્માએ મારાપણું જાણે છે.
सच्चि ज्ञनन्दरूपेण स्थितिर्यस्य स्वभावजा, સચિત-આન દરૂપ સદ્ શાશ્વતચિત્ત એટલે ચૈતન્ય શક્તિ રૂપન દર્શન ચારિત્ર તે રત્નત્રયીનું એકત્વ ભાવે જે પિર હ્યુમન તે આનન્દ તેજ઼ વસ્તુતઃ આત્મ ધર્મ છે. સ
For Private And Personal Use Only