________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦ .
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત છું. તે ગુણે કર્મોના આવરણથી દબાઈ ગયા છે. અને હું પણ મારા સ્વરૂપને આજ સુધી ભુલી ગયા હતા, તે પરમાત્મ સ્વરૂપના દર્શન થતાં બકરાની જેડમાં જન્મથી વસેલા સિંહને પિતાના આકાર સમાન સિંહને જોઈને તેના શબ્દ વિગેરે વડે પિતાને સિંહ જા, બકરાપણું છેડીને સિંહ થયે, તેમ હું પણ હે પરમાત્મા આપની સેવાથી આપના સમાન વ્યક્ત ગુણેને પ્રાપ્ત કરીશ જ, અને મને સદ્દવિવેક જાગવાથી આપની આજ્ઞા પ્રમાણે સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણે જે મારામાં છે તે પ્રગટ થશે. આજ સુધી મેં અજ્ઞાનતાથી જે જે કાર્યો કર્યો તેથી મારા આત્માને ચાર ગતિઓમાં ચેારાશી લાખ યુનિયામાં ભમાડ દુઓને જોક્તા કર્યો, અશુભ દુષ્ટ વિચારથી હું મારે શત્રુ બન્યું હતું. હવે હું આપના ચરણમાં રહીને મારૂ હિત સાધી આત્માને શુદ્ધ સ્વરૂપ સત્યપ્રેમી મિત્ર થઈશ. તેમજ જગતના સર્વ જી પણ સામાન્યતઃ મારા સમાન ધર્મિ હોવાથી મારા આ ધમિ છે. તેઓને પ્રભુના માગે વાળીને તેઓ ઉપર પરમ મૈત્રી ભાવના કેળવીને મિત્ર બનીશ. ૮૬ છે
ब्रह्मभावस्य संसर्गात्, किं मे जातं तथागतम्। नाऽहं संसर्गतो लिप्तो, रागद्वेषविवर्जनात्. ।। ८७ ।।
અથર-બાહ્ય ભાના સંસર્ગથી મને શું લાભ કે હાની થાય છે! હું રાગદ્વેષથી જે પર છું તે બાહ્ય ભાવથી જરા પણ પાવાનો નથી જ. એ ૮૭ છે
For Private And Personal Use Only