________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સચ્ચિદાનંદ કહેવાય છે. ત્યારે પૂર્ણ વ્યક્તિ ભાવે સર્વ આવરણના અભાવથી આત્મા સર્વ આત્મગુણને પ્રકાશને છતે સિદ્ધ શિવ કહેવાય છે. તે એવભૂત નયથી પરમાત્મા આત્મા પરમ બ્રહ્મ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વર જણાવે છે કે,
" एकान्त क्षीणसंक्लेशो, निष्ठितार्थस्ततश्च सः निराबाध सदानन्दो भुक्त्वात्मावतिष्ठते ॥ १॥
જેમના સર્વ કિલષ્ટ કર્મોને નિર્દૂલ સર્વથા ક્ષય થયે છે. અને ઈષ્ટ એવા પદાર્થો જેમના સાધ્ય થાય છે. પદાર્થની પૂર્વ પ્રાપ્તિ થવાથી કૃત્તકૃત્ય થયેલા નિરાબાધ સદાનંદને ભગવતે મુકતાત્મા મેલમાં વસે છે. તેને પેગ સ્વરૂપના જ્ઞાતા જ્ઞાન યોગીએ એવંભૂત નયથી શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્મા કહે છે. ૧૩૬ છે यस्मानोद्विजते लोकस्तस्मानोद्विजते स्वयम् ।
શો વિનિર્ણવતઃ સ વિસર ૨૭
અથ:-જેથી સર્વ કેઈલોકોને ઉદ્વેગ થતું નથી પિતે પણ લેકથી ઉદ્વેગ પામતા નથી હર્ષ અને શોકથી સદા મુક્ત રહે છે. તે મહાત્મા સદા સર્વને પ્રિય હોય છે.૧૩છા.
વિવેચન –જે મહાત્માએ સર્વનું કલ્યાણ ઈચછતા છતાં આત્મા ઈન્દ્રિય શરીર મનથી ભિન હેવાથી શરીરના સુખ દુઃખને પિતાનું માનતા નથી. સર્વ ઈન્દ્રિયને વ્યાપાર વિષાથી દુર કરીને આત્મસ્વરૂપનાં વ્યાપારમાં જે છે તેથી સવ જગતના ભગ્ય પદાર્થની ઈચ્છાથી વિરામ પામતા હોવાથી
For Private And Personal Use Only