________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
અરે મારા હાથ ભરીને
છેડી ભય પામેલા ઈન્દ્ર મનુષ્ય લેકમાં આવી સર્વથી અતડે રહેવા માટે કોઈ પર્વતની ખીણમાં મુંડનું સ્વરુપ સજીને રહ્યો હતો. અને ત્યાં ભુંડણી સાથે રહેતાં તેવા આહાર પાણી વડે પિતાના સત્ય સ્વરુપનું ભાન પણ ભુલી ગયે. પિતાને એક સામાન્ય પ્રાણી મુંડ માનતે ભુંડણ સાથે વિષય ભેગવતે હતે. કાલક્રમે ભુંડીને અનેક બચ્ચાઓ થયાં તેને પ્રેમરૂપ મોહ પણ લાગ્યો. ઈન્દ્રના દેવસ્થાનમાં તે અસુરેએ કેટલાક કાળ ધાંધલ કર્યું. ઈન્દ્રાણી વિગેરે અપ, સરા ઉપર બલાત્કાર કર્યો. દેવને સતાવ્યા. આમ કેટલાક કાળ કરીને અસુરે ત્યાંથી ચાલ્યા ગયા. એટલે દેવેને પ્રધાન વગ ઈન્દ્રની શેધ કરવા લાગ્યું. કેઈ જગ્યાએ જ્યારે તેઓને સિધ પતે ન લાગે ત્યારે સૂક્ષ્મ દષ્ટિથી દરેક ગુફા ભોંયરા. ખાડા ખાબોચીયા સમુદ્ર તલાવ વૃક્ષાદિક સ્થાનમાં તપાસ કરવા લાગ્યા. તેમ કરતાં મુંડના ટેળા પાસે આવતાં તપાસ કરતા ભુંડના આકારમાં રહેલા ઈન્દ્રને તે દેવામાએ ઓળખે પણ ઈન્દ્ર તે પિતાનું સહજ સ્વરૂપ ભુલી ગયેલો હિોવાથી કાંઈ પણ માન તે જ નથી. ત્યારે તે દેવોએ તેના બાલબચ્ચાને તેની નજરે મારી નાખ્યાં. તે દશ્યને જેતે ઈન્દ્ર ભુંડની દશામાં તેને પુત્ર પુત્રીને શેક કરતા આંખમાંથી દુઃખના આંસુ કાઢતે રૂદન કરી રહ્યો હતે પણ દેએ તેની સ્ત્રી ભુંડણીને પણ કાપી નાખો. તેથી ભુંડ બહુ જ દુઃખથી રૂદન કરવા લાગ્યું. દેવોએ જ્યારે મુંડના શરીર ઉપર તરવારને ઘા કરીને તેને પણ કાપી નાંખે જ્યારે તે શરીર દુર થયું એટલે ઈન્દ્ર પિતાના સ્વરૂપને
For Private And Personal Use Only