________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત પુણ્ય પાપના ઉદયવડે પિતાને ગ્ય પિતાનું શરીર આદિ બનાવે છે. પદા
વિવેચન –જગતમાં જે જડ પદાર્થો વર્તે છે. તે સર્વ ક્રિયા કરવાના સ્વભાવવાલા જ છે. અણુઓ સ્વભાવથી ભેગા થતાં સ્કન્ધ બને છે અને ચેતન પુણ્ય પાપ આદિ પિતાના શુભાશુભ અધ્યવસાય વડે નવા નવા જન્મ મરણ રૂપ ભવેને પ્રાપ્ત કરે છે. તેમજ પુગલ પરમાણુઓ પણ
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્માણ માનસ વિગેરે રૂપે પરિણામ પામી જે જે જ શુભાશુભ અધ્યવસાયમાં પ્રવૃત્ત થાય તે આત્મા જ ઉપાદાન કારણે થાય છે. પણ પુગલના પરિણામમાં નિમિત્ત કારણ છે. શરીર મન ઈન્દ્રિય વિગેરેના પરિણામ પામવામાં પુદગલો ઉપાદાન કારણ અને આત્મા નિમિત્ત કારણ છે. તે સર્વ પરમાણુઓ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આદિના પરિણામ પામવાની ક્રિયા કરતા હોવાથી સદા સક્રિયજ છે. “ક્રિયાવર વ્ય કિયા કરવા તે દ્રવ્યનું લક્ષણ છે. નિર્યુકિત પૂર્વક અર્થ કરતાં પણ એજ અર્થ સાર્થક થાય છે. પ્રતિ નિરંતર નવા નવા પરિણામને ધરવું તે સ્વભાવ જેને હેય તે દ્રવ્ય કહેવાય છે.
तथा च सर्वेषां द्रव्याणां पारिणमिकत्वं पूर्व पर्यायव्ययः नविन पर्यायोत्पादः, एवमप्युत्पादव्ययो द्रव्येन ध्रुवत्वं"
દ્રમાં જે જે ધર્મો રહ્યા છે. તે સર્વે પારિણામિક ભાવે હોવાથી પુર્વ કાલના પર્યાયને નાશ અને ઉત્તર
For Private And Personal Use Only