________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
કાલના પર્યાયની ઉત્પત્તિ હોવાથી દ્રવ્યાત્મ રૂપે નિત્ય ધ્રુવ રહે છે. તેથી પુદ્ગલે સદા સક્રિય જ છે.
દ્રવ્યમાં જે જે ધ રહ્યા છે, તે સર્વે પારિણુમિક ભાવે હોવાથી પૂર્વ કાલના પર્યાયને નાશ અને ઉત્તરકાલના પર્યાયની ઉત્પત્તિ હેવાથી દ્રવ્યાત્મ રૂપે નિત્ય-ધ્રુવ રહે છે. તેથી પુગલે સદા સક્રિય જ છે, જીવ શુભાશુભ પરિણામ ફલ ભેગવવાને નિમિત્તે તે જીવ તેવા પ્રકારનું શરીર ધારણ કરીને શુભાશુભ કર્મને ભગવે છે. તેથી તે કર્મને શરીરને પિતે જીવ–આત્મા કર્તા છે. અન્ય માત પિતા તેમાં ઉપાદાન નથી. માત્ર નિમિત્ત જ વ્યવહારની અપેક્ષાએ થાય છે. વ્યવહાર માટે જણાવે છે કે –
" अत्तकडा कम्मा बंधन्ति नो पर कडा अप्पावगाढा"
ભગવતીસૂત્રમાં જણાવે છે કે આત્મા પોતાના જ કરેલા કર્મોથી બંધાય છે. પણ પરના કરેલા કર્મથી બંધાતું નથી, તેમજ કહ્યું છે ને માફ કવા વેશે પરવો” આત્મા પિતાની અજ્ઞાનતાથી મોહમાં ઘેરાયેલે શુભ અને અશુભ કર્મ કરે છે. પણ કરેલા કર્મને ઉદય આવે છતે કર્મને વશ થયે છતાં દુઃખ પૂર્વક ભેગવે છે. બીજા તેમાંથી તેને મુક્ત કરી શક્તા નથી પધા ईश्वरेच्छानिमित्तं चेत्, नायः पक्षः सतां मतः इच्छायाश्च सकर्मत्वात्, परेशे सा कथं घटेत. પ૭ |
For Private And Personal Use Only