________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત સર્વ સંબંધીઓ પ્રત્યે વા પ્રતિપક્ષિઓ પ્રત્યે મમત્વ કે દ્વેષ વિનાને થયે તે વૈરાગ્યવત થાય છે. તે નિર્વેદ આત્મ દર્શન સમ્યકત્વ જાણવું.
અનુકંપાનું સ્વરુપ જણાવતાં કહે છે કે.
આ સંસાર રૂ૫ ભયંકર જંગલમાં અનેક દુખેથી પીડાતા પ્રાણીઓને જોઈને પોતાની શકિત પ્રમાણે મદદ કરીને દુઃખથી મુક્ત કરવા પ્રવૃત્તિ કરવી તે અનુકંપા આત્મદર્શન રૂપ સમ્યક્ત્વવંતનું બાહ્ય ચિન્હ છે.
પરમાત્માના ઉપદેશ કરેલા જીવાદિ સર્વ પદાર્થોતમાં શ્રદ્ધા રાખીને આત્માના ઉદ્ધાર અથે પ્રવૃતિ નિઃશંક ભાવે કરાય તેને આસ્તિયતા કહેવાય છે. જીવાદિ તો જે પરમાત્માએ જેવા સ્વરૂપે કહ્યાં છે. તેવા સર્વે દ્રવ્ય ગુણ પર્યાય વડે વર્તે છે. આવી જેની મતિ હોય તે આસ્તિકાભાવમય સમ્યક્ત્વ કહેવાય તે માટે શાસ્ત્રો જણાવે
मन्यते तदेव सत्यं निःशङ्क यज्जिनः प्रज्ञप्तम्, शुभ परिणामः सम्यक् काक्षादि विभूत्रिकार हितः ॥५॥
નેશ્વર પરમાત્માઓએ દ્રવ્યાદિકના પરિણામમય -ભાવે જણાવ્યા છે, તે સર્વથા તેવા સ્વરૂપે વતે છે. તેથી પરમાત્માના ઉપદેશમાં શંકા કક્ષા વિચિકિત્સા વિગેરે વિના એકાંત સત્ય માનવું તે શુભ પરિણામમય સમ્યક્ત્વ જાણવું. આવા લક્ષણે જેઓએ આત્મ સ્વરૂપના દર્શન
For Private And Personal Use Only