________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
આ. અડદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અર્થ : અમદાવાદમાં માસક૯૫ દરમિયાન આ ગ્રંથ. ભવ્ય આત્માઓને આત્મદર્શનની સિદ્ધિ થાય અને તે દ્વારા જીવોનું કાંઈક કલ્યાણ થાય તે હેતુ માટે બનાવ્યું.
વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ તેરસને બુધવારે આ ગ્રંથની રચના કરી છે.
जीवाः सर्वे सुखं यान्तु शान्तिः सर्वत्र वर्तताम् । वक्तृश्रोतृणु माङ्गल्यं जयश्रीश्च ध्रुवा सदा ॥१८२॥
અર્થ : સર્વે જ સુખી થાઓ. સર્વત્ર શાંતિ ફેલા. વક્તા અને શ્રોતાઓનું માંગલિક થાઓ અને હંમેશાં જ પલક્ષી થાઓ.
આ પ્રમાણે બુદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
આત્મદનગીતા સંપૂર્ણ.
For Private And Personal Use Only