________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૩૧
રહિત હાવાથી નિશુÖણુ છે. શરીરમાં રહેલા ઇશ્વર છે તે કદાપિ કાંઈ કરતા નથી કે લેપાતા નથી. તમેા જો એક ઈર્ રૂપ માનતા હૈા તે તેમાં ગણાવ્યા તેવા અનાદિત્ય અવિનાશિત્વ નિર્ગુ ણુત્વ વગેરે ગુડ્ડા હાય તે અકર્તૃત્વ આવે. કતૃત્વ હોય ત્યાં કખ ધના સંભવ છે. જે ક્રિયા થાય તે ઈચ્છા વિનાની ન જ થાય. જ્યાં ઇચ્છા થાય ત્યાં ક્રમ બંધ રહેલા છે જ. તેથી ઇશ્ર્વરમાં જો ઈચ્છાદિ હાય તા ઉપર શ્લાકમાં જણાવ્યા તે ગુણેા-સ્વભાવથી રહી શકે જ નહું. પણ અમારી પેઠે અનેક ઈશ્વરે એટલે સવ' જીવાને ઇશ્વરપણું સત્તાથી રહેલું છે તેમ સ્વીકારા તા દ્રવ્યાર્થિક નયથી ઉપરના કહેલા સ્વભાવ ઈશ્વરમાં ઘટી શકે છે અને પર્યાયાથિક નયથી અનાદિકાલથી નવા નવા મને કરી નવીન ખીજા પર પરારૂપ સસારને રચનારી ઈશ્ર્વર પણુ જીવ કહેવાય અને તેમ કરવામાં આવે તે વાંધા ન આવે પણ જો એક ઇશ્ માનીએ તા તે નિત્ય કે અનિત્ય શરીરી કે અશરીરી દશ્ય કે અદૃશ્ય, જ્ઞાની કે અજ્ઞાની, માયામય કે અમાયી વિગેરે સ્વરૂપને વિચાર કરવા પડે છે. શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વર જણાવે છે કેઃ
कर्तास्ति काञ्चिद् जगतः स चैकः स सर्वगः स्ववशः स नित्यः, इमा कुवा कविडम्बनाः स्युस्तेषां न येषामनुસાસમ્ ॥ ક્
અર્થ :-હૈ મહાવીર દેવ ! પરમાત્મા તમારા શાસનને નહિ સ્વીકારનારા એવા તૈયાયિકા અને વૈશેષિકેશ ઈશ્વરને
For Private And Personal Use Only