________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૩૦
આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત નહતું. જે પ્રથમ જગત હતું તે ઈશ્વરે નવું કેવી રીતે બનાવ્યું ? વળી તેણે પહેલા જેવું બનાવ્યું છે કે તેથી વિપરીત બનાવ્યું ? જે પહેલા ન હતું ને પછી ઈશ્વરે બનાવ્યું હોય તે જ્યારે જગત નહેતું બનાવ્યું ત્યારે ઈશ્વર શું કરતા ? કયાં રહેતા હતા ? તેમનું ભજન કીર્તન કેણ કરતું હતું? ઈશ્વરને જગત બનાવવા માટે કોણે જણાવ્યું? કોણે વિનંતિ કરી ? જગતમાં ઈવરે જીવને જ માત્ર બનાવ્યા કે સાથે સાથે તેમને રહેવા માટે પૃથ્વી પર્વત નદી સમુદ્ર આકાશાદિ પણ બનાવ્યા ? જે જીવેને ઈશ્વરે બનાવ્યા હોય તે ઈશ્વર પિતે જીવ છે કે અજીવ છે? ઈશ્વર અજીવ હેય તે તેમાં ઈચ્છા પ્રયત્ન વિગેરેને સંભવ ઘટે નહિ અને જે જે ઇશ્વર જીવ હોય તે એક જીવ રૂપ છે કે અનેક જીવરૂપ છે? એક જીવ હોય તે એક જીવ બીજા અને બનાવે તે કઈ પુરાવો આપશે? અનેક જીવરૂપ ઇવર હેય તે અમે જૈન સ્વાદુવાદુ માનનારા જગતને અનેક જીવમય અનાદિ માનીયે છીએ જ. અને તે જ રૂપ ઈવરે માનીએ છીએ. સર્વ જીવે પિતાના શુદ્ધ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે સત્તાથી છે. અહિં ગાતામાં જણાવે છે કે
अनादित्वानिर्गुणत्वात्परमात्मा अव्ययः, शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥
પરમાત્મા સ્વરૂપ આત્મા અનાદિપણાવાળો અવિનાશી સ્વભાવવાળો અને રજસ તામસ સાત્વિક પ્રવૃતિઓથી
For Private And Personal Use Only