________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત અનેક-અનંત ધર્મ-ગુણ પર્યાયવંત છે. દરેક ગુણે દ્રવ્યમાં વ્યાપ્યવ્યાપકભાવે તેમજ પર્યાયે પણ વ્યાપ્ય વ્યાપક ભાવે વર્તે છે. આત્મામાં ચતન્ય જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય ઉપગશક્તિ સત્તાથી સામાન્ય ભાવે વ્યાપક તેમજ જડ પદાર્થોમાં પણ સ્વરૂપ આદિ ગુણપર્યાયે વ્યાપક ભાવે વર્તે છે. તેથી દ્રવ્ય સર્વથા ગુણ પર્યાથી ભિન્ન નથી જ. જે ભિન્ન હોય તે આ ઘટને રાતે રંગ છે. તે બેધ કેવી રીતે બને? ઘટને તેને ગુણ ઘટાત્મક જ હેય તે એાળ ખાણ ગુણને છોડીને વસ્તુને બાધ કેઈએ કર્યો હોય તેવું જાણવામાં નથી જ આવ્યું. તેથી પદાર્થો દ્રવ્ય ગુણ પર્યાય સાથે પરસ્પર વ્યાપક ભાવે સદા રહે છે. અપેક્ષાથી દ્રવ્યને મુખ્ય કરતાં ગુણે ગૌણતા પામે છે. ગુણ-કર્મ પર્યાની મુખ્યતા કરતાં દ્રવ્ય ગણતાને પામે છે. પણ એક બીજાને છેડીને દ્રવ્ય કે ગુણ એક સ્વતંત્ર નથી જ. તેમાં વ્યક્તિ વ્યક્તિને મુખ્ય કરતાં અન્ય બીજી વસ્તુ ગૌણ ગણાય તે અપેક્ષાએ એક ગુણ વા પર્યાયથી બીજા ગુણ યા પર્યાને ભિન્ન માનીએ તે પણ કથંચિત્ ભાવે પણ સર્વથા ગુણ અને પર્યાયે એક બીજાથી એકાંત ભિન્ન નથી. તેમ એકાંત અભિન્ન પણ નથી અપેક્ષાથી ભિન્ન અને અભિન્ન છે. द्रव्यं पर्यायवियुतं, पर्यायाः द्रव्यवर्जिताः॥ केन किरुपाः दृष्टा किमानेन च केन वा ॥१॥
દ્રવ્યો છે તે પર્યાને ત્યાગ કરીને એકલા સ્વતંત્ર રહેતા હેય, અને પર્યાયે દ્રવ્યને છોડીને એકલા રહેતા
For Private And Personal Use Only